Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૦૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - વૃદ્ધિ + ડે અને ઘેનું + કે અવસ્થામાં આ સૂત્રથી , અને જો આદેશ કરવો એ નામને અંતે માત્ર રૂ કાર - ૩કાર આ એક નિમિત્તની જ અપેક્ષા રાખતો હોવાથી અલ્પનિમિત્તક અંતરંગ(A) કાર્ય છે. જ્યારે ‘સ્ત્રિયા હિત ૨.૪.૨૮'સૂત્રથી ફિલ્ સાદિ પ્રત્યયોને વિગેરે આદેશ કરવા એ નામને અંતે રૂકાર - ૩કાર અને સ્ત્રીલિંગ વૃત્તિ નામ આમ બે નિમિત્તની અપેક્ષા રાખતા હોવાથી બહુનિમિત્તક બહિરંગ (B) કાર્ય છે. “અત્તર દિર ' ન્યાયથી પૂર્વે અંતરંગ કાર્ય થતું હોવાથી વૃદ્ધ + ડે અને ઘેનો + અવસ્થા પ્રાપ્ત થતા રુકાર - ૩ કારનો નામને અંતે અભાવ હોવાથી તેમજ રૂ કાર - ૩ કારનો અનુક્રમે , અને મને આદેશ કરવો એ વર્ણવિધિ હોવાના કારણે ‘સ્થાનીવો .૪.૨૦૧' સૂત્રથી તેઓનો રૂ કાર – ૩-કાર રૂપે સ્થાનિવર્ભાવ પણ ન મનાતો હોવાથી સાદિ કિ પ્રત્યયોને રે વિગેરે આદેશો ન સંભવતા સૂત્રમાં વિત્ પ્રત્યયની પ્રતિષેધાર્થે વિતિ પદ મૂકવું નિરર્થક છે.
સમાધાન - અહીં સૂત્રમાં હું અને ૩ વર્ણનો ણ અને ગો આદેશ થાય છે.” એમ ન કહેતા ? કારાન્ત અને સકારાત્ત નામને અને મને અંત્યાદેશ થાય છે. આ પ્રમાણે ટ્રુ કારાત - ૩કારાન્ત નામને કાર્યનું વિધાન કર્યું હોવાથી આ વર્ણવિધિ ન કહેવાય. તેથી ઇ અને કો આદેશનો ‘સ્થાનીવાવ ૭.૪.૨૦૧' સૂત્રથી અને ૩ રૂપે સ્થાનિવર્ભાવ મનાવાથી સ્થાદિ કિ પ્રત્યયના વિગેરે આદેશ થઇ શકે છે. તેઓના વારણાર્થે સૂત્રમાં અતિ પદ આવશ્યક છે.
શંકા - વર્ણવિધિ પાંચ પ્રકારની છે. તેમાં એક અપ્રધાન વર્ણવિધિ પણ છે. પ્રસ્તુત સ્થળે ફકારાન્ત - ૩ કારાન્ત નામને ર અને ગો આદેશ થાય છે' આમ ભલે નામનું પ્રાધાન્ય હોય, તેમ છતાં અપ્રધાનપણે રૂ અને ૩ વર્ણનાં જા અને આ આદેશ થતા હોવાથી આ અપ્રધાન વર્ણવિધિ ગણાય. આથી , અને મને આદેશના સ્થાને ? અને ૩ને સ્થાનિવર્ભાવ ન માની શકાય.
સમાધાન - આ રીતે તો ‘સ્ત્રિયા હતાં. .૪.૨૮' સૂત્રવિહિત પ્રવૃત્તિને ક્યાંય અવકાશ જ નહીં રહે અને તે સૂત્ર નિરર્થક થવાની આપત્તિ આવશે. માટે ‘નિરવ સવિશા )' ન્યાયથી અન્યત્ર સાવકાશ એવા ‘હિત્યંતિ .૪.૨૩' સૂત્ર કરતા નિરવકાશ એવું ‘સ્ત્રિયા ડિતાં ૨.૪.૨૮' સૂત્ર પૂર્વે પ્રવૃત્ત થશે. આથી વૃદ્ધિ + રે અને ધેનુ + અવસ્થામાં ‘તલાશાસ્તવત્ ભવત્તિ' ન્યાયથી વિગેરે પ્રત્યયો હિન્દુ મનાવાથી આ સૂત્રવિહિત પ્રવૃત્તિની પ્રાપ્તિ આવે છે. પરંતુ તે ઇષ્ટ ન હોવાથી સૂત્રમાં 'ગતિ' પદ દ્વારા તેનો નિષેધ કર્યો છે તે સાર્થક જ છે. (A) प्रकृतेराश्रितं यत् स्याद्, यद्वा पूर्वं व्यवस्थितम्। यस्य चाल्पनिमित्तानि, अन्तरङ्गं तदुच्यते।। (B) प्रत्ययस्याश्रितं यत् स्यात्, बहिर्वा यद् व्यवस्थितम्। बहूनि वा निमित्तानि यस्य तद् बहिरङ्गकम्।। (C) બહુવિષયક સૂત્ર કરતા અલ્પવિષયક સૂત્ર બળવાન બને.