Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૬.૪.૨૧
65
સમાધાનઃ- સર્વાદિ ગણપાઠમાં સ્વાર્થિક ઉતર-ઉતમ પ્રત્યયનું ઉપાદાન કરવા દ્વારા પૂર્વે જણાવી દીધું છે કે આ પ્રકરણમાં કેવળ પ્રકૃતિને આશ્રયીને જે કાર્યોનું વિધાન હોય તે કાર્યો ઉતર-ઉતમ સિવાયની અન્ય સ્વાર્થિક પ્રત્યયાન્ત પ્રકૃતિને આશ્રયીને નહીં થાય. તેથી સ્વાર્થિક દ્દ પ્રત્યયાન્ત અર્ધન શબ્દ સંબંધી નક્ પ્રત્યયનો આ સૂત્રથી વિકલ્પે રૂ આદેશ નથી કરતા.
(8) નેમ નામ સર્વાદિ જ જોઇએ એવું કેમ ?
-
(a) નેમ નામ ચિત્ - *તેમ + નસ્, * ‘ઞત ઞ: ૧.૪.' → તેમા + હસ્ ૢ ‘સમાનાનાં૦ ૧.૨.૨' → નેમાસ્, * ‘મો : ૨૨.૭૨' → નેમાર્, * : પવન્ને ૧.રૂ.、રૂ' → નેમઃ।
સંજ્ઞામાં વર્તતા સર્વાદિ નામો સર્વાદિ ન ગણાય. તેથી અહીં સંજ્ઞામાં વર્તતા અસર્વાદિ તેમ નામ સંબંધી નક્ પ્રત્યયનો વિકલ્પે ટ્ આદેશ ન થયો.
(9) શબ્દોના અનેક અર્થ થતા હોય છે. તે પૈકીના અમુક નિયત અર્થની મર્યાદાનું ઉલ્લંઘન નહીં કરીને અર્થાત્ અનેક અર્થો પૈકીના અમુક ચોક્કસ અર્થના વાચક રૂપે વર્તતા તે શબ્દોના પ્રયોગ સમુદાયને જે કહે તેને વ્યવસ્થિત વિભાષા કહેવાય. આ સૂત્રમાં સર્પ વિગેરે નામો સંબંધી નસ્ પ્રત્યયના રૂ આદેશનો જે વિકલ્પ કરાય છે તે વ્યવસ્થિતવિભાષા છે. તેથી અર્ધ વિગેરે નામો જ્યારે સંજ્ઞા સિવાયના અર્થનાં વાચક હોય ત્યારે તેમના સંબંધી નક્ પ્રત્યયનો વિકલ્પે હૈં આદેશ થશે અને જ્યારે તેઓ સંજ્ઞા અર્થમાં વર્તતા હોય ત્યારે સંજ્ઞામાં વર્તતા સર્વાદિ નેમ શબ્દની જેમ તેમના સંબંધી ખર્ પ્રત્યયનો પણ હૈં આદેશ નહીં થાય. તેથી સંજ્ઞામાં ગર્ભ વિગેરે નામોના અર્થે, અર્ષાઃ આ પ્રમાણે બે પ્રયોગ ન થતા અર્થા: (નામ લેષિત્) આવો એક જ પ્રયોગ થશે.
Ο
(10) તેમ વિગેરે નામો ઍ કારાન્ત જ હોવા જોઇએ એવું કેમ ?
(a) મેમા: સ્ત્રિય: * તેમા + સ્ , * ‘સમાનાનાં૦ ૧.૨.૨' → નેમાસ્ , * ‘સો ઃ ૨.૨.૭૨' → નેમાર્, ક્રૂ ‘ર: પવાત્તે૦ ૧.રૂ.૧રૂ' → તેમાઃ।
અહીંનેમા નામ અ કારાન્ત ન હોવાથી તેના સંબંધી ગપ્રત્યયનો આ સૂત્રથી વિકલ્પે હૈં આદેશ ન થયો ।।૬૦।।
દ્વન્દે વા ।। ૧.૪.૨।।
बृ.वृ.- द्वन्द्वे समासे वर्तमानस्याकारान्तस्य सर्वादेः सम्बन्धिनो जस: स्थाने इर्वा भवति । पूर्वोत्तरे, पूर्वोत्तराः; कतरकतमे, તર-તા:; ન્તતને, ત્ત-તમા:; પરમતર-તમે, પરમતર-તા:। तत्सम्बन्धिविज्ञानादिह न भवति प्रियकतरकतमाः, वस्त्रान्तरवसनान्तराः । उत्तरेण निषेधे प्राप्ते प्रतिप्रसवार्थो
એનઃ ।।૧।।