Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૨૨
૬૯ નામની અનન્તરમાં (અવ્યવહિત ઉત્તરમાં) હોય તો જ તેને આ સૂત્રથી વિકલ્પ રૂ આદેશ થાય. અથવા આનન્તર્ય ષષ્ઠીન ગણવી હોય તો સૂત્રવૃત્તિ સર્વ:' પદની આવૃત્તિ કરી આવૃત્ત થયેલ‘સર્વોઃ 'પદને પંચમ્યન્ત ગણવું. જેથી પષ્યા નિર્લિપરસ્થ ૭.૪.૨૦૪' પરિભાષા અનુસાર આ સૂત્રનો અર્થ આવો થશે કે “ન્દ્રસમાસમાં વર્તતા ન કારાન્ત સર્વાદિ નામો સંબંધી સર્વાદિ નામથી અવ્યવહિત પરમાં રહેલ ન પ્રત્યયનો આદેશ વિકલ્પ થાય છે.' આ રીતે સૂત્રવૃત્તિ ‘સર્વઃ 'પદસ્થળે આનંતર્ય ષષ્ઠી અથવા આવૃત્તિનો આશ્રય કરતા તરશન + આન્દ્રસમાસ સ્થળે ન પ્રત્યય સર્વાદિ તર નામથી અનંતર અથવા અવ્યવહિત પરમાં ન હોવાથી તેને આ સૂત્રથી વિકલ્પ ? આદેશ થવા રૂપ આપત્તિ નહીં આવે.
(4) આ સૂત્રમાં દુન્દ્રસમાસમાં વર્તતા સર્વાદિ નામ સંબંધી જ ન પ્રત્યયનો વિકલ્પ ? આદેશ થતો હોવાથી પ્રિયતરતHI: અને વસ્ત્રાન્તર-વસનાન્તર: પ્રયોગસ્થળે ન પ્રત્યય એ સર્વાદિ તર તન અને મન્તર નામ સંબંધી ન વર્તતા તેનો વિકલ્પ રૂ આદેશ નહીં થાય. આ બન્ને પ્રયોગોની સિદ્ધિ આ પ્રમાણે જાણવી.
પ્રિયતરામ: ૪ શતરે તેમા વિગ્રહાનુસારે દ્વન્દ્રસમાસ, તેમજ આ સૂત્રથી વિકલ્પ નસ્ નો આદેશ થતા તરતને/તરત , પ્રિયા: તરતો તરતમ: વા વેષાં તે = પ્રિયતરામ + ન આમ બહુવ્રીહિસાસ. (અહીં બહુવીહિસાસ થતા પૂર્વે તરતને/તરતમ: ના ન પ્રત્યયનો રૂ.૨.૮' સૂત્રથી લોપ થયો છે અને સમાસ બાદ પુનઃ નવો નમ્ લાગ્યો છે.) જમિયતરામ + ન અહીંગ પ્રત્યય ધન્દ્રસમાસમાં વર્તતા સર્વાદિ એવા તરતમ શબ્દ સંબંધી ન વર્તતા તે અસર્વાદિ પ્રિયતરતમ શબ્દ સંબંધી હોવાથી આ સૂત્રથી તેનો વિકલ્પ આદેશ ન થતા માત્ર પ્રવતરશતના: આ એક જ પ્રયોગ થશે.
वस्त्रान्तर-वसनान्तरा: * वस्त्रमन्तरं येषां ते भने वसनमन्तरं येषां ते वियानुसार मनु मे वस्त्रान्तरा: અને વસનારા આ પ્રમાણે બહુવતિ સમાસ થશે. અહીં જો કે 'વિશેષાવિ રૂ.૨.૨૫૦' સૂત્રથી બહુવહિગત સર્વાદિ નામોને પૂર્વપદ રૂપે નિપાત પ્રાપ્ત હોવાથી અન્તરવસ્ત્રા: અને મન્તરવસના પ્રયોગ થવા જોઈએ. પણ
નન્તવિપુ રૂ..૪૬' સૂત્રોક્ત રાનવન્તઃિ ગણપાઠના આ પ્રયોગો હોવાથી સર્વાદિ એવા અન્તર શબ્દનો પૂર્વપદ રૂપે નિપાત થયો નથી. વસ્ત્રાન્તરાશ વસનાત્તાશ વિગ્રહાનુસારે દ્વન્દ્રસમાસ થતા વસ્ત્રાન્તર–વસનાન્તર: પ્રયોગ થયો છે.
અહીં ન પ્રત્યય સર્વાદિ મન્તર શબ્દ સંબંધી નથી, પણ અસવદિ વસ્ત્રાન્તરવસનાન્તર શબ્દ સંબંધી છે. તેથી તેનો આ સૂત્રથી વિકલ્પ રૂ આદેશ નહીં થાય.
શંકા - વસ્ત્રાન્તર અને વસનત્તરઆ બન્ને સમાન અર્થવાળા છે. તેથી ‘સમાનાર્થેનેશેષ રૂ.૨.૨૨૮' સૂત્રથી એકશેષ વૃત્તિ થતા વસ્ત્રાન્તર: અથવા વસનારા: આવો જ માત્ર પ્રયોગ થવો જોઈએ. તો ઇતરેતર વન્દ્રસમાસ કરી વસ્ત્રાન્તરવર્સનાન્તિ: આવો પ્રયોગ શી રીતે કરી શકાય?