Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૯૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનં તેમના વ્યાકરણનું ‘ન વહુવ્રીહો^) (પા.ફૂ. ૧.૧.ર૧)' સૂત્ર વ્યર્થ ન થાય તે માટે બહુવ્રીહિસમાસના વિષયભૂત અલૌકિક વિગ્રહ વાક્યમાં પણ સર્વાદિ નામોને આશ્રયીને થતા અ પ્રત્યયને ન ઇચ્છતા પ્રત્યયને જ ઇચ્છે છે. આશય એ છે કે બહુવ્રીહિસમાસમાં સર્વાદિ શબ્દો અન્યપદાર્થના વિશેષણ બની જવાથી તેઓમાં સર્વાભિધાયકત્વ ન હોવાથી તેઓ સર્વાદિ ન ગણાય, તેથી સર્વાદિ શબ્દની અન્વર્થસંજ્ઞાને આશ્રયીને જ બહુવ્રીહિસમાસમાં સર્વાદિ શબ્દો જો સર્વાદિ ન ગણાતા હોય તો ‘ન વહુવ્રીહો (વા.મૂ. ૧.૧.ર૧)' સૂત્રની રચના કરી તે સૂત્ર દ્વારા બહુવ્રીહિસમાસમાં સર્વાદિ શબ્દોના સર્વાદિત્વનો નિષેધ કરવાનો ન રહે. છતાં તે સૂત્રની રચના કરી છે, તે વ્યર્થ ન બને તે માટે તેઓ દ્વારા અલૌકિક વિગ્રહાવસ્થામાં જ સર્વાદિ નામોના સર્વાદિત્વનો નિષેધ કરાય છે. જેથી તેમનાં મતે અલૌકિક(B) વિગ્રહાવસ્થામાં પણ સર્વાદિ નામોને અદ્ પ્રત્યય નથી થતો ।।×૮ ।।
ટોયેત્ ।। ૧.૪.૨૧ ।।
(4)
(5)
રૃ.પૃ.-વન્તસ્ય સમ્યન્દિનોટોશો: પરવોરેવારોઽન્તાવેશો મળતા જીવા, છત્વયો:, ચતુરાનયા, ચંદુરાનયો, कारीषगन्ध्यया, कारीषगन्ध्ययोः । आप इत्येव ? कीलालपा ब्राह्मणेन । तत्सम्बन्धिविज्ञानादिह न भवति- बहुखट्वेन पुरुषेण । इह तु भवति - ईषदपरिसमाप्तया खट्वया बहुखट्वया विष्टरेण । । १९ ।।
(6)
સૂત્રાર્થ ઃ
-
આપ્ પ્રત્યયાન્ત (સ્ત્રીલિંગ) નામ સંબંધી ટા અને મોર્ પ્રત્યય પરમાં વર્તતા (તે આપ્ પ્રત્યયાન્ત નામના જ) અંત્યનો ર્ કાર આદેશ થાય છે.
સૂત્રસમાસ :
टाश्च ओस् चैतयोः समाहारः = ટો: (સ.૪.)। તસ્મિન્ = ટોસિા
વિવરણ :- (1) આ સૂત્રમાં ‘ત્’ સ્થળે દ્ અનુબંધ સંદેહ ન થાય તે માટે દર્શાવ્યો છે. કારણ કે જો સૂત્રકારશ્રી ર્ ન મૂકતા ‘ટોસ્થેઃ’ આવું સૂત્ર બનાવે, તો કોઇને સંદેહ થાય કે ‘શું આ સૂત્રથી આદ્ પ્રત્યયાન્ત નામ સંબંધી ટા અને ઓક્ પ્રત્યયો પર છતાં તે આ પ્રત્યયાન્ત નામના અંત્યનો આદેશ થાય છે ? કે પછી રૂ કારાન્ત નામ સંબંધી ટા અને ઓક્ પ્રત્યયો પરમાં વર્તતા પૂર્વસૂત્રમાં દર્શાવ્યા મુજબ સ્ પૂર્વકના ડસ્ટા અને ડોર્ આદેશો થાય છે ?'
(2) પૂર્વસૂત્રથી ષષ્ઠચન્ત ‘આવન્તસ્ય' પદની અનુવૃત્તિ આવતી હોવાથી ‘પશ્ર્ચાત્ત્વસ્ય ૭.૪.૨૦૬' પરિભાષાથી આ સૂત્રમાં આવ્ પ્રત્યયાન્ત નામ સંબંધી અંત્ય વર્ણનો દ્ આદેશ થાય છે.
(A) બહુવ્રીહિ સમાસાર્થે કરેલા અલૌકિક વિગ્રહ વાક્યના અવયવભૂત સર્વાદિ શબ્દો સર્વાદિ ગણાતા નથી. (B) લોક સમક્ષ જે વિગ્રહ બોલાય કે લખાય તે લૌકિક વિગ્રહ કહેવાય. જેમકે રાનપુરુષઃ સમાસનો રાજ્ઞ: પુરુષ: આ
લૌકિક વિગ્રહ કહેવાય. જ્યારે શાસ્ત્રીય પ્રક્રિયાઓ કરવા માટે જે વિગ્રહ કરાય તે અલૌકિક વિગ્રહ કહેવાય. જેમકે રાનપુરુષઃ સમાસનો રાનન્ અસ્ પુરુષ ર્ આ અલૌકિક વિગ્રહ કહેવાય. અલૌકિક વિગ્રહ પહેલા થાય અને તેને આધારે જે પદો નિષ્પન્ન થાય તે લોક સમક્ષ લૌકિક વિગ્રહ તરીકે મૂકાય.