Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૨૦ આ પ્રમાણે સૂત્રનો અર્થ થાય તેથી સૂત્રમાં 9 આદેશના સ્થાની રૂપે કોને ગ્રહણ કરવો ? એ પ્રશ્ન ઊભો રહે. સ્થાની રૂપે અન્ય કોઇ સંભવતું ન હોવાથી પૂર્વસૂત્રાનુવૃત્ત ષષ્ઠયા માવત્ત જ પ્રયાસન્ન (નજીક) હોવાથી તેનું જ સ્થાની રૂપે ગ્રહણ થાય છે. આ રીતે સૂત્રમાં ગવન્તી પદની ષષ્ટીનો એકવાર સંબંધી રૂપે અર્થ ગ્રહણ કરવાથી તે ચરિતાર્થ થવા છતાં પણ ઉપરોકત આપત્તિના નિવારણ માટે તેનો પુનઃ સ્થાની રૂપ અર્થ ગ્રહણ કરી શકાય છે. આગળના ‘ટીએ ૨.૪.૨૨' સૂત્રમાં પણ આ રીતે વર્તેચ પદનું બે રીતે ગ્રહણ કર્યું છે, તે જાણવા પૂર્વસૂત્રનો સૂત્રાર્થ દ્રષ્ટવ્ય છે.
(3) દષ્ટાંત -
(i) માને તિતઃ (ii) માર્ત પર – માતા + ગ (પ્ર..િવ.) અને માતા + મ (કિ..િવ.) અવસ્થામાં આ સૂત્રથી માના ના અંત્ય મા નો ગો ની સાથે મળીને આદેશ થતા માને તિત અને માન્ત પર પ્રયોગ સિદ્ધ થાય છે. અહીં બન્ને પ્રયોગસ્થળે માત્તે આ મૂળ પ્રયોગની પાછળ તિતિ: અને પરી અનુપ્રયોગો કર્યા છે તે બન્ને પ્રયોગ પૈકી એક પ્રથમા દ્વિવચનનો અને બીજો દ્વિતીયા દ્વિવચનનો છે તેનો ખ્યાલ આવે તે માટે છે.
વહુરાની અને શારીષા શબ્દોની નિષ્પત્તિ આપો હિતાં. ૨.૪.૨૭' સૂત્રના વિવરણમાંથી જોઈ લેવી. તેમજ ઉપર પ્રમાણે સાધનિકા કરતા તેમના વહુરાને ના, દુરાને ના અને શારીષચ્ચે વચ્ચે વારષિએ ન્ય આમ પ્રથમ અને દ્વિતીયા દ્રિવચનના પ્રયોગો સિદ્ધ થશે.
(4) આ સૂત્રથી આદેશ કરવા મા પ્રત્યયાત જ નામ જોઇએ. તેથી મન્વન્ડ ૧.૨.૨૪૭' સૂત્રથી નિષ્પન્ન વીતાનં પિવતીતિ વિમ્ = જીલ્લાના ના કારોના નામ પ્રત્યયાત ન હોવાથી તેના અંત્ય મા નો ગો પ્રત્યયની સાથે મળી આ સૂત્રથી આદેશ નહીંથાય. તેથી તાતપ + ગ અવસ્થામાં હેવી ?.૨.૨૨' સૂત્રથી સંધિ થવાથી છોતાનો પ્રયોગ થશે.
| (5) આ સૂત્રથી આદેશ કરવા નો પ્રત્યય મા પ્રત્યયાતનામ સંબંધી જ હોવો જોઇએ. તેથી વહુ પુરુષો સ્થળે આદેશ નહીં થાય.
(a) ૯૩ – * “પાર્થ શાને રૂ.૨૨' – વદવ: ઉદ્ધા વસ્થ સ = વદુર્વા (૬૦), * “જોશાને૨.૪.૨૬' 7 વહુર્વ + સૌ કોલ લ૦.૨.૨' ને વધુ
અહીં ઉદ્ઘ સ્થળે “જોશાન્ત ૨.૪.૨૬' સૂત્રથી હ્રસ્વ થયેલ મા પ્રત્યયનો સ્થાનિવર્ભાવ મનાતા વહુર્વ ગત ઉર્વ નામ મા) પ્રત્યયાત મનાય. છતાં મો પ્રત્યય બહુવીહિસમાસમાં ગૌણ બનેલા માવા ઉર્વ
(A)
વિવૃત મનવ' ન્યાયથી પણ વહુઉર્વ
સ્થાનિવર્ભાવ થાનીવ ૭.૪.૨૦૧' સૂત્રથી મનાશે. તેમજ '
પ નામ ગાવજો વહુઉર્વી નામવત્ માની શકાય.