Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૭૩
(4)તરતમા:
તરે ચ તમે = = તરતમાં: આમ ધન્ધુસમાસ, * ‘પ્રાúનિત્યાત્ ૭.રૂ.૨૮' સૂત્રથી કુત્સિત, અલ્પ કે અજ્ઞાત અર્થમાં સ્વાર્થિક વ્ પ્રત્યય લાગતા તરતમાઃ।
૧.૪.૧૨
અહીં યાદ રાખવું કે દ્રુન્ધુસમાસથી નિષ્પન્ન તરતમ નામને આ સૂત્રથી સર્વાદિત્વનો નિષેધ થતા ‘ત્યાવિસર્જાવે: ૭.રૂ.૨૬' સૂત્રથી સ્વાર્થિક ∞ પ્રત્યય ન થયો. પરંતુ ‘પ્રાત્ નિત્યાત્ પ્ ૭.રૂ.૨૮' સૂત્રથી સ્વાર્થિક વ્ પ્રત્યય થયો છે. હવે 'સર્વાવેઃ સ્મેસ્માતો ૧.૪.૭’ સૂત્રની બૃહત્કૃત્તિસ્થ સર્વાદિ ગણપાઠમાં સ્વાર્થિક ઉતર-ઉતમ પ્રત્યયોના ઉપાદાનથી અન્ય સ્વાર્થિક પ્રત્યયાન્ત નામોને સર્વાદિત્વનો નિષેધ હોવાથી સ્વાર્થિક પ્રત્યયાન્ત તરતમ નામને પણ સર્વાદિત્વનો નિષેધ થશે અને તેથી અસર્વાદિ એવા તેના સંબંધી ગપ્રત્યયનો દ્વન્દે વા ૧.૪.' આ પૂર્વસૂત્રથી વિકલ્પે હૈં આદેશ નહીં થાય. તેથી તરતમે પ્રયોગ ન થતા તરતમાઃ આ એક જ પ્રયોગ થશે.
અહીં જો સ્વાર્થિક ઞ પ્રત્યય થાત તો સર્વાદિ ગણપાઠસ્થ સ્વાર્થિક ઉતર-ઉતમ પ્રત્યયો તત્સદશ જ સ્વાર્થિક પ્રત્યયાન્ત નામોને સર્વાદિત્વનો નિષેધ કરતા હોવાથી અર્થાત્ ઉત્તર-ઉતમ પ્રત્યયો પ્રકૃતિને અંતે થતા હોવાના કારણે જે સર્વાદિ નામોને સ્વાર્થિક પ્રત્યયો પ્રકૃતિને અંતે થતા હોય તે સ્વાર્થિક પ્રત્યયાન્તોને જ તેઓ સર્વાદિત્વનો નિષેધ કરતા હોવાથી સ્વાર્થિક અ ૢ પ્રત્યય પ્રકૃતિના અંત્યસ્વરની પૂર્વે થવાના કારણે તેના સર્વાદિત્વનો નિષેધ ન થાત. તેથી અ પ્રત્યયાન્ત તરતમ નામ સર્વાદિ ગણાતા તેના સંબંધી ન પ્રત્યયનો‘વ્રુન્દે વા ૧.૪.૬' સૂત્રથી વિકલ્પે ૬ આદેશ થતા તરતમ, તરતમાઃ આ બે પ્રયોગ સિદ્ધ થાત. આમ અહીં એક વાત સ્પષ્ટ થાય છે કે સર્વાદિ નામોને સ્વાર્થિક ઞ પ્રત્યય લાગતા તેઓના સર્વાદિત્વનો નાશ ન થતો હોવાથી તેમને સર્વાદિપ્રકરણવિહિત સઘળા કાર્યો થાય છે અને તેથી જ સર્વ વિગેરે પ્રયોગો સિદ્ધ થાય છે ।।૨।।
तृतीयान्तात् पूर्वाऽवरं योगे ।। १.४.१३ ।।
(2)
(3).
बृ.वृ.-'पूर्व अवर' इत्येतौ सर्वादी तृतीयान्तात् पदात् परौ योगे-सम्बन्धे सति सर्वादी न भवतः । मासेन पूर्वाय, मासपूर्वाय ; संवत्सरेणावराय, संवत्सरावराय ; मासेनावराः, मासावराः । तृतीयान्तादिति किम् ? ग्रामात् પૂર્વમ્મે, પૂર્વહ્ને માલેન, અવરસ્ને પક્ષેળા પૂર્વાવમિતિ વિમ્2 માસવરસ્મ। થોળ કૃતિ વિમ્ યાસ્યતિ ચૈત્રો માસેન, पूर्वस्मै दीयतां कम्बलः ।।१३।।
સૂત્રાર્થ :
સૂત્રસમાસ :
તૃતીયાન્ત પદથી પરમાં રહેલાં પૂર્વ અને અવર આ બે સર્વાદિ નામોનો (તૃતીયાન્ત પદની સાથે) સંબંધ હોય તો તેઓ સર્વાદિ નથી ગણાતા.
તૃતીયાવા: અન્તો / વિનારો / અવસાનું યંત્ર યસ્માત્ વા = તૃતીયાન્તઃ (વહુ.)। અથવા તૃતીયા અન્તે યસ્ય સ = તૃતીયાન્ત:(A) (વધુ.)। તસ્માત્ = તૃતીયાન્તાત્
पूर्वश्च अवरश्च इत्येतयोः
સમાહાર: = પૂર્વાવરમ્ (સ.ă) અથવા પૂર્વદ્યાસો અવરશ = પૂર્વાવરમ્ (ર્મ.)
(A) આ રીતે બે વિગ્રહ વ્યપેક્ષા તેમજ એકાર્થીભાવ રૂપ યોગના સંગ્રહને માટે છે. જે આગળ બૃહન્યાસાનુસારે
લખેલા પદાર્થવિવરણ સ્થળેથી જાણી લેવું.