Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧.૪.૨૭.
(2).
સાપ ડિતાં ચે-વાયાયામ્ II ૨.૪.૭ | बृ.व.-आबन्तसम्बन्धिनां स्यादेङितां डे-डसि-ङस्-डीनां स्थाने यथासंख्यं 'ये यास् यास् याम्' इत्येते आदेशा भवन्ति। खट्वाय, खट्वायाः, खट्वायाः, खट्वायाम् ; बहुराजाय, बहुराजायाः, बहुराजायाः, बहुराजायाम् कारीषगन्ध्याय, कारीषगन्ध्यायाः, कारीषगन्ध्यायाः, कारीषगन्ध्यायाम्। आप इति पकारः किम्? कीलालपे। तत्सम्बन्धिविज्ञानादिह न भवति-बहुखट्वाय पुरुषाय। इह तु भवति-बहुखट्वायै विष्टराय इत्यादि।।१७।। સૂત્રાર્થ :- મામ્ પ્રત્યયાત નામ સંબંધી સ્યાદિ હિન્દુ અર્થાત્ કે, સ, ડસ્ અને કિં પ્રત્યયોના સ્થાને અનુક્રમે
હૈ, યોર્, વાસ્ અને યમ્ આદેશ થાય છે. સૂત્રસમાસ - વૈશ થાર્ ા યાત્ વ યામ્ ૨ = લે-વાસ્યાસ્યામ્ + નસ્ (રૂ.૪.) યથાસસ્થામાય
'याम्' इत्येतदन्तात् पदाज्जसमानीय ‘मात्रालाघवमप्युत्सवाय मन्यन्ते वैयाकरणाः' इति न्यायेन मात्रालाघवार्थं सौत्रत्वात् तल्लोपो विहितः। तस्मात् य-यास्-यास्-याम्।
વિવરણ :- (1) શંકા - પૂર્વસૂત્રોથી અખ્ખલિતપણે (અવ્યભિચરિતપણે) આવતી ‘સર્વાલિ' ની અનુવૃત્તિનું ગ્રહણ કર્યા વિના આ સૂત્રમાં સામાન્યથી પ્રત્યયાન્ત નામોનું ગ્રહણ શી રીતે કરી શકાય?
સમાધાન - પૂર્વસૂત્રથી આ સૂત્રમાં જો સર્વાદિની અનુવૃત્તિ આવે તો તે અનુવૃત્તિ આ પછીના સર્વત્ ૨.૪.૨૮'સૂત્રમાં પણ જાય, અને તેમ થતા સરેર્ડસ્ ?.૪.૨૮' સૂત્રમાં સર્વાદિ નામોના ગ્રહણાર્થે જે સરે. પદ મૂક્યું છે, તે નિરર્થક થવાનો પ્રસંગ આવે. ગ્રંથકાર ક્યારે પણ સૂત્રમાં નિરર્થક પદ ન મૂકે. માટે તે સૂત્રમાં સફેદ પદના ઉપાદાન દ્વારા જ જણાય છે કે આ સૂત્રમાં પૂર્વસૂત્રથી સર્વાદિની અનુવૃત્તિ નહીં આવતી હોય કે જેથી અનુવૃત્તિ તૂટવાના કારણે તે સૂત્રમાં સર્વાદિ નામોના પુનઃ ગ્રહણાર્થે સર્વ પદનું ઉપાદાન સાર્થક થાય. આ રીતે આ સૂત્રમાં સર્વાદિની અનુવૃત્તિ ન આવતા સામાન્યથી માપૂ પ્રત્યયાત્ત નામોનું ગ્રહણ કરી શકાય છે.
(2) શંકા - સૂત્રમાં યથાસંખ્યનું ગ્રહણ શેના આધારે કરો છો?
સમાધાન - સૂત્રમાં છે, યા, ચા, યા આ ચાર આદેશો (કાર્યો) દર્શાવ્યા છે, તેમજ સૂત્રવૃત્તિ વિત્ શબ્દથી ગ્રહણ કરાતાકે, સ, ડસ, આદેશીઓની (= કાર્થીઓની સંખ્યા પણ ચાર છે. આ બંનેની સંખ્યા સમાન હોવાથી ‘અથાસંયમનુવેશ: સમાના' ન્યાયના આધારે સૂત્રમાં યથાસંગનું ગ્રહણ કરીએ છીએ. શંકા - “
રાધ્યમનુજેશ:૦' ન્યાય દ્વારા યથાસંખ્ય ગ્રહણ ત્યારે થઈ શકે કે જ્યારે કાર્ય અને કાર્યો બન્નેના સંખ્યા અને વચન (વિભકિત) સમાન હોય. અહીં કે વિગેરે આદેશો અને ? વિગેરે આદેશીઓ