Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૨૨
૭૭
(3) દષ્ટાંત – | (i) મન પૂર્વાય
मासेन पूर्व + डे કહેચો . ૨.૪.૬’ મારે પૂર્વ + 1 | કમત ગઃ .૪૨ નાન પૂર્વા + |
= માન પૂર્વાયા.
.
"હેવાર્થે રૂ.૨.૮' “નાર્થપૂર્વાદે રૂ.૨.૬૭' “ડો૨.૪.૬' એક ‘ગત ગા: ૨.૪.૨'
(ii) मासपूर्वाय
मासेन पूर्वाय – મીન + પૂર્વ + – માસપૂર્વ + + – માસપૂર્વ + 2 – મીસપૂર્વી + ૦
= માસપૂર્વારા
ઉપરોક્ત ઉભયસ્થળે તૃતીયાન્ત તેમજ લુપ્તતૃતીયાત માસેના પદથી પરમાં રહેલા પૂર્વ નામને સર્વાદિત્વનો નિષેધ થતા તેના સંબંધી કે પ્રત્યયનો ‘સર્વા: મૈ૦ ૨.૪.૭' સૂત્રથી આદેશન થયો. સંવત્સરેગાવરા, સંવત્સરીવરાય અને માનાવર:, માસવર: પ્રયોગોની સાધનિકા જાતે કરી લેવી. માત્ર એટલું જ કે અહીંઆ સૂત્રથી સર્વાદિત્વનો નિષેધ થતા અનુકમે ‘સર્વ સૈ. .૪.૭' સૂત્રથી અને ‘નસ 3: ૨.૪.૨' સૂત્રથી કે નો મે તેમજ નસ્ નો ? આદેશ ન થયો.
(4) તૃતીયાન્ત એવા જ નામથી પરમાં રહેલ તેમજ તૃતીયાના નામથી પરમાં જ રહેલ પૂર્વ અને અવર નામને આ સૂત્રથી સર્વાદિત્વનો નિષેધ થાય છે. તેથી પ્રામાન્ પૂર્વ સ્થળે પૂર્વ નામ પંચમના નામથી પરમાં હોવાથી તેમજ પૂર્વ સેન અને કવર પક્ષના સ્થળે પૂર્વ અને અવર નામ તૃતીયાના નામથી પૂર્વમાં હોવાથી તેમને આ સૂત્રથી સર્વાદિત્વનો નિષેધ નથી થતો. તેથી ઉપરોક્ત ત્રણે સ્થળે ‘સર્વેઃ મૈ૦ ૨.૪.૭' સૂત્રથી જેનો એ આદેશ થયો છે.
(5) આ સૂત્રમાં તૃતીયાના નામથી પરમાં પૂર્વ અને અવર નામો જ અપેક્ષિત હોવાથી મન પર = માસપર સ્થળે તૃતીયાત માસેના નામથી પરમાં વર્તતા પર નામને આ સૂત્રથી સર્વાદિત્વનો નિષેધ નહીં થાય. તેથી સર્વાદિ નામાશ્રિત એ આદેશ થશે.
(6) આ સૂત્રમાં તૃતીયાન્ત નામથી પરમાં રહેલા પૂર્વ અને અવર નામોનો તૃતીયાના નામની સાથે યોગ (સંબંધ) હોવી આવશ્યક છે. તો વાસ્થતિ વેત્રો માન, પૂર્વ રીયતાં વવત્ત સ્થળે તૃતીયાન્ત માસેન નામથી અવ્યવહિત પરમાં પૂર્વનામ તો છે, પણ તે ભિન્ન વાક્યસ્થ હોવાથી અર્થાત્ વાક્યભેદ હોવાથી અહીં એકાથભાવ કે વ્યપેક્ષા રૂપ યોગના અભાવમાં આ સૂત્રથી પૂર્વનામને સર્વાદિત્વનો નિષેધ નથી થતો.
શંકા - ‘સમર્થ: પવિય: ૭.૪.૨૨૨'પરિભાષા દ્વારા સર્વ પદ સંબંધી વિધિ સમર્થ પદ અર્થાત્ ઐકાર્બ અથવા