Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસનું
(iii) સર્વસામ્ (iv) વિશ્વાસામ્ * ‘આત્ ૨.૪.૮' → સર્વ + આપ્ = સર્વ + આત્ અને વિશ્વ + આવ્ = વિશ્વા + આમ્, * ‘ગવર્નસ્વામ:૦ ૧.૪.૫' → સર્વા + સામ્ = સર્વામામ્ અને વિશ્વા + સામ્ =
-
विश्वासाम् ।
૮૪
-
(V) પરમસર્વેષામ્ (vi) પરમસર્વાસામ્
આ ઉભય સ્થળે પરમજ્જાસો સર્વશ્ન = પરમસર્વ અને વનમાં ચ સા પરમસર્વા, આ પ્રમાણે સન્મહત્વરમોત્તમો૦ રૂ.૨.૨૦૭' સૂત્રથી કર્મધારય સમાસ કરી શેષ સાધનિકા સર્વેષામ્ અને સર્વાસામ્ પ્રમાણે સમજી લેવી.
સર્વા = =
(3) આ સૂત્રમાં – વર્ષાન્ત સર્વાદિ એવા જ નામ સંબંધી આમ્ નો સમ્ આદેશ થતો હોવાથી સંખ્યાવાચી ‘ખ્રિ’ નામને ‘દિત્રિમ્યામવર્ણ્ ૭.૨.શ્વર' સૂત્રથી અવત્ પ્રત્યય લાગવાથી નિષ્પન્ન દ્વય નામ, તેમજ દ્વિ નામને ‘અવયવાત્ તવત્ ૭.૨.૫' સૂત્રથી તવત્ પ્રત્યય લાગતા નિષ્પન્ન દ્વિતય નામ સર્વાદિ ન હોવાથી તેમના ગામ્ નો આ સૂત્રથી સમ્ આદેશ નહીં થાય. તેથી દવાનામ્ અને દ્વિતયાનામ્ પ્રયોગ થશે. સાધનિકા આ પ્રમાણે સમજવી –
(a) + આમ
(b) હિતવ + આત્
द्वितय + नाम्
द्वय + नाम् द्वया + नाम्
द्वितया + नाम्
द्वितयानाम् ।
* 'હવાપ૪ ૧.૪.રૂર’ * ‘વીર્યો નામ્ય૦ ૨.૪.૪૭૪
->
= યાનામ્।
શંકા :- જો દય નામ સર્વાદ ન હોવાથી તેના સંબંધી આમ્ નો સમ્ આદેશ નથી થતો, તો પછી શિશુપાલવધ કાવ્યના બારમાં સર્ગના તેરમાં શ્લોકમાં ‘વ્યથા વેષામપિ મેનિીમૃતામ્' સ્થળે યેષામ્ પ્રયોગ શી રીતે થયો છે ?
=
સમાધાન :- શિશુપાલવધ કાવ્યનો આ પાઠ અપપાઠ છે.
(4) આ સૂત્રમાં સર્વાદિ નામ સંબંધી જ આવ્ નો સામ્ આદેશ થતો હોવાથી અહીં ગામ્ નો સમ્ આદેશ નહીં થાય.
=
(a) પ્રિયસર્વાળામ્ — * પ્રિયાઃ સર્વે યેલાં તે = પ્રિયસર્વા: પ્રિયસર્વ + આત્ ‘હસ્વાપક્ષ ૧.૪.રૂ૨’ → પ્રિયસર્વ + નામ્, * ‘લીર્થો નામ્ય૦ ૧.૪.૪૭' → પ્રિયસર્વા + નામ્ ‘રવૃવ′′૦ ૨.રૂ.૬રૂ' → પ્રિયસર્વાળામ્।
=
અહીં‘સર્વાવેઃ સ્મ૦ ૧.૪.૭' સૂત્રના વિવરણમાં દર્શાવ્યા મુજબ ‘સર્વમાવીયતે વૃદ્ઘતેઽમિયેયત્વેન યેન સર્વાતિ' આ સર્વાદિ^) શબ્દની અન્વર્થ સંજ્ઞા ન ઘટતી હોવાથી પ્રિયસર્વ નામ સર્વાદિ ન ગણાતા તેના સંબંધી આવ્ નો આ સૂત્રથી સામ્ આદેશ ન થયો.
(A) સર્વાદિ શબ્દની અન્વર્થ સંજ્ઞાના વિશેષ બોધાર્થે ‘૧.૪.૭’ સૂત્રનું વિવરણ જોવું.