Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન દ્વન્દ્વ સમાસમાં વર્તતા મૈં કારાન્ત સર્વાદિ નામો સંબંધી નક્ પ્રત્યયનો વિકલ્પે રૂ આદેશ થાય છે. વિવરણ:- (1) શંકા ઃ- પૂર્વસૂત્રમાં સર્વાદિની સાથે નસ્ પ્રત્યયનો સંબંધ ન દર્શાવ્યો, તો આ સૂત્રમાં
કેમ દર્શાવો છો ?
૬૮
સૂત્રાર્થ :
સમાધાન :- પૂર્વસૂત્રમાં જે નેમ નામ છે તેના સંબંધી ગર્ પ્રત્યયને 'નસ રૂ: ૧.૪.૬' સૂત્રથી નિત્ય રૂ આદેશ પ્રાપ્ત હતો અને તેમાં વિકલ્પ કરવા તેને ‘નેમાર્થપ્રથમ૦ ૧.૪.૨૦' સૂત્રમાં દર્શાવ્યો છે. તેથી 'નસ રૂ: ૬.૪.૧' સૂત્રમાં જે નિમિત્તો દર્શાવ્યા હતા તે સઘળાય નિમિત્તો નેમ શબ્દને માટે 'નેમાÉપ્રથમ૦ ૧.૪.૨૦' સૂત્રમાં પણ હોવાથી ત્યાં નેમ શબ્દને લઇને પ્રિયનેમ વિગેરે બહુવ્રીહ્માદિ સ્થળોએ વ્યભિચારનો સંભવ ન હોવાથી તેમજ સર્પ વિગેરે નામો સર્વાદિ ન હોવાના કારણે તેઓને સર્વાદિત્વનો સંભવ ન હોવાથી પૂર્વસૂત્રમાં સર્વાદિની સાથે નક્ પ્રત્યયનો સંબંધ ન દર્શાવ્યો. જ્યારે આ સૂત્રમાં વ્યભિચાર અને સર્વાદિત્ય ઉભયનો સંભવ હોવાથી સર્વાદિનો નસ્ પ્રત્યયની સાથે સંબંધ દર્શાવ્યો છે.
ન
(2) દષ્ટાંત –
* ‘દ્વન્દે વા ૧.૪.૨’
: ‘અવર્ગસ્કેવર્ન૦ ૧.૨.૬’
*
(i) પૂર્વોત્તરે
पूर्वोत्तर + जस्
→ પૂર્વોત્તર + રૂ → પૂર્વોત્તરે
* 'અત આઃ૦ ૧.૪.૨’
* ‘સમાનાનાં તેન૦ ૧.૨.'
(ii) પૂર્વોત્તરı: पूर्वोत्तर + जस्
→ પૂર્વોત્તા + નક્
→ पूर्वोत्तरास्
* ‘સો રુ: ૨.૨.૭૨’
પૂર્વોત્તર્
→ * ‘ર: પવાત્તે૦ ૧.રૂ. રૂ' → પૂર્વોત્તરૉઃ ।
આ જ રીતે તરતમે, તરતમા:, વન્તતમે, વન્તતમા: થશે, અને મે હૈં તે તરે = = પરમતરે આમ ‘વિશેષાં વિશેષ્યા૦ રૂ.૧.૧૬' સૂત્રથી કર્મધારય સમાસ, પછી પરમતરે ચ તમાજી આ રીતે ધન્ધુસમાસ થતા નિષ્પન્ન પરમતરતમે, પરમતરતમઃ પ્રયોગો પણ ઉપરોકત રીતે સિદ્ધ કરી લેવા.
(3) અહીંયાદ રાખવું કે ધન્ધુસમાસ ઉભયપદપ્રધાન હોવાથી આમ તો સર્વાદિ નામ તે સમાસના પૂર્વપદ રૂપે હોય કે ઉત્તરપદ રૂપે હોય તો પણ ન પ્રત્યય એ સર્વાદિ નામ સંબંધી ગણાવાથી તેને આ સૂત્રની પ્રવૃત્તિ થવાથી વિકલ્પે હૈં આદેશ થવાની પ્રાપ્તિ આવે, કે જેથી વશનાર્થે તરે = = શનતરે, વાનતરાઃ પ્રયોગોની જેમ તરે T વશનાર્થે = તરવશને અને તરવણનાઃ પ્રયોગો થવાની પણ પ્રાપ્તિ આવે. પરંતુ સર્વાદિ નામો પૂર્વપદ રૂપે હોય તેવા ધન્ધુસમાસ સ્થળે આ સૂત્રથી વિકલ્પે નસ્ નો રૂ આદેશ કરવો ઇષ્ટ નથી. તેથી તેનું નિવારણ કરવા સૂત્રમાં ‘સર્વાવેઃ’ એમ જે ષષ્ઠી વિભક્તિ છે તે આનન્તર્ય ષષ્ઠી જાણવી. જેથી સર્વાદિ નામ સંબંધી નસ્ પ્રત્યય જો સર્વાદિ