Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૨૦
(2) દષ્ટાંત -
i) મે – ક નેમ + નમ્, કાર્યપ્રથમ૦ ૨.૪.૨૦' - નેમ + ૬, ક‘ગવચ્ચેવડ ૨.૨.૬' - ને.
(ii) તેમા – નેમ + નન્ , - ગત મા૦ ૨.૪.૨' ને તેમાં + નમ્, * “સમાનાનાં ૨.૨.૨" – નેના ક “મો જ ૨.૨.૭૨' નેમાત્, “ પાઇ .રૂ.૫' મા..
, મર્યા વિગેરે પ્રયોગોની સાધનિકા ઉપર પ્રમાણે જાતે સમજી લેવી.
(3) શંકા - ‘ત રક્ષણે ' અને 'કવિ તો' આ તર્યું અને ધાતુઓને પ્રત્યય લાગતા તા અને મય આવા બે શબ્દો પણ બને છે. તેથી આ સૂત્રમાં તેમનું ગ્રહણ ન કરતા તા અને પ્રત્યયોનું જ ગ્રહણ કરવાનું છે તે સૂત્ર દ્વારા શી રીતે ખબર પડે?
સમાધાન - આ વાત સૂત્ર દ્વારા જાણી શકાય તેમ નથી, પણ ‘ચાયાતો વિશેષાર્થપ્રતિષત્તિઃ 'ન્યાયનો આશ્રય કરવામાં આવે તો આ સૂત્રની “નેમાહીનિ નામાનિ, તયાડયો પ્રત્યયો' આ પ્રમાણેની બૃહવૃત્તિ દ્વારા અવશ્ય જાણી શકાય છે કે સૂત્રમાં તય અને મા પ્રત્યય રૂપે જ ગ્રહણ કરવા ઇષ્ટ છે. તેમજ “વત્તા પ્રકૃતિ વ્યા ના પ્રત્યય (D)' ન્યાય કે પછી ‘પ્રત્યય: પ્રકૃત્ય: ૭.૪.૨૨૫' પરિભાષા પ્રમાણે કેવળ તા અને મા પ્રત્યયોને આશ્રયીને સૂત્રનિર્દિષ્ટ કાર્યન સંભવતા હતા અને પ્રત્યયાન્તનામોને આશ્રયીને આ સૂત્રનું કાર્યદર્શાવાય છે. તેથી દિ અને ત્રિ શબ્દોને “નવયવત્ તત્ ૭.૨.૨૫૨' સૂત્રથીત પ્રત્યય અને ત્રિચ્યા૭.૨.૨૫૨' સૂત્રથી ગવદ્ પ્રત્યય લાગવાથી અનુક્રમે નિષ્પન્ન દિતા, ત્રિતા અને દર, ત્રય નામો સંબંધી ન પ્રત્યયનો આ સૂત્રથી વિકલ્પ ? આદેશ થતા દિવે, દિતા:, ત્રિત, ત્રિતયા તેમજ દ, દયા અને ત્રણે, ત્રયા: પ્રયોગો થાય છે.
શંકા - આ સૂત્રમાં મા પ્રત્યયાનના સંબંધી ન પ્રત્યયને વિકલ્પ રૂ આદેશનું વિધાન કર્યું છે, તેથી દિયાવ: (૩૦ રૂ૭૦)' સૂત્રથી નિષ્પન્ન પ્રત્યયાન્ત વિગેરે નામો સંબંધી ન પ્રત્યયને પણ આ સૂત્રથી વિકલ્પ રૂઆદેશ થવો જોઈએ. તે કેમ નથી કરતા?
(A) (સૂત્ર કરતા) વ્યાખ્યા (ટીકા) દ્વારા વિશેષાર્થનો બોધ થાય છે. (B) કેવળ પ્રકૃતિ કે કેવળ પ્રત્યયનો પ્રયોગ ન કરવો જોઇએ.