Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૪
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન
(2) અજ્ પર છતાં જ મ્ અને અસ્ ના ૬ થી પરમાં ખિસ્ પ્રત્યયનો પેર્ આદેશ થાય એવું કેમ ?
(a) મ:
इदम् + भिस्
अ + भस्
* ‘સન ૨.૨.રૂદ્દ’ * 'yf «g૦ ૨.૪.૪'
+
* ‘તો હઃ ૨.૨.૭૨'
एभिर्
* ‘ર: વાત્તે ૧.રૂ.રૂ' → મેં।
* ‘આ ઃ ૨.૨.૪’
* 'તુઃસ્થા૦ ૨.૧.રૂ’
* 'મોડવર્ગસ્થ ૨.૨.૪૬'
(b) અમિ:
→
* ‘ત્ વ્રુદુ૦ ૧.૪.૪'
→
* ‘દુશ્વેરી: ૨.૨.૪૨'
→
* ‘મો રુ. ૨.૨.૭૨'
→
* ‘ર: પાને૦ ૧.રૂ.રૂ' →
अदस् + भिस्
अद अ + भिस्
અવ્ + ખ્રિસ્
अम + भिस्
અમે + મિસ્
અમીમિક્
સ્ત્રીમિત્
અમીમિઃ ।
આ ઉભયસ્થળે મ પ્રત્યય પરમાં ન હોવાથી અનુક્રમે ‘અન∞ ર.૧.રૂદ્દ’સૂત્રથી પ્રાપ્ત ઞ આદેશથી અને અમ ના ૪ થી પરમાં રહેલાં ખિસ્ નો આ સૂત્રથી પેર્ આદેશ ન થયો.
(3) શંકા :- પ્રસ્તુતમાં ‘ત્યાતિસર્વા૦િ ૭.રૂ.૨૬' સૂત્રથી વમ્ અને સવર્ ના અંત્યસ્વરની પૂર્વે અ પ્રત્યય થાય છે. તેથી રૂમ + મિસ્ અને સમુ + મિસ્ અવસ્થામાં ઞ સહિત વમ્ અને ઝવસ્ થી પરમાં રહેલાં મિત્ નો સ્ આદેશ પૂર્વસૂત્રથી થઇ શકે છે, તો આ સૂત્રનો નિરર્થક આરંભ કેમ કર્યો છે ?
સમાધાન ઃ - વાત યોગ્ય છે. પરંતુ “સિદ્ધ સત્કારો નિયમાર્થ:(A)' ન્યાયાનુસારે નિયમ (= સંકોચ) કરવા માટે આ સૂત્રનો આરંભ કર્યો છે. નિયમ આ પ્રમાણે થશે – ‘વમ્ અને અવસ્ ના ઝ થી પરમાં મિલ્ પ્રત્યયનો પેર્ આદેશ ત્યારે જ કરવો કે જ્યારે તે બન્નેના અંત્ય સ્વરની પૂર્વે મ પ્રત્યય થયેલો હોય, અન્યથા નહીં.’ હવે જો આ રીતે નિયમાર્થે આ સૂત્રનો આરંભ ન કર્યો હોત તો રૂમ: અને અમુઃ પ્રયોગોની જેમ યિઃ અને અમીમિ: પ્રયોગસ્થળે પણ મળ્યે પ્રત્યય રહિત વમ્ અને સવર્ ના ઞ થી પરમાં ખિસ્ નો સ્ આદેશ થવાની પ્રાપ્તિ આવતા છેઃ અને અન્વેઃ આવા અનિષ્ટ પ્રયોગો થવાની આપત્તિ આવત. તેથી આ સૂત્રનો આરંભ નિયમાર્થે હોવાથી સાર્થક જાણવો.
(A) કોઇ કાર્ય અન્ય સૂત્રથી સિદ્ધ હોય, છતાં એ કાર્યનું વિધાન કરવા નવા સૂત્રની રચના કરવામાં આવે, તો નવું રચેલું તે સૂત્ર નિયમ (= સંકોચ) કરે.