Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૬૦.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (ગૌણ) બનતા સર્વપદાર્થોનો વાચક ન બનવાથી સર્વાદિન ગણાવાને કારણે તેને લાગેલાં કે પ્રત્યયનો આ સૂત્રથી ને આદેશ ન થયો.
શંકા - મદ પિતા = મુસ્પિતૃ:, વૈ પિતા ચ = વૈકલ્પિતૃ: અને દવ પુત્રો મગ્ન = પુિત્ર: ઇત્યાદિ બહુવ્રીહિસ્થળે ‘ત્યાવિસર્યા૭.રૂ.૨૨' સૂત્રથી થતા મમ્ પ્રત્યય પૂર્વકના મલ્પિતૃ: વિગેરે પ્રયોગો ન થતા પ્રાનિત્ય૦િ ૭.૨.૨૮' સૂત્રથી પ્રાપ્ત પ્રત્યય પૂર્વકના પિતૃ:, પિતૃ: અને પુત્ર: વિગેરે પ્રયોગો થવા જોઈએ. પરંતુ બહુવ્રીહિ સમાસ દ્વિપદાશ્રિત કાર્ય હોવાથી બહિરંગ કાર્ય ગણાતા અને સર્વાદિ નામોને આશ્રયીને થતો મF પ્રત્યય એકપદાશ્રિત કાર્ય હોવાથી અંતરંગ કાર્ય ગણાતા ગત્તર દિર ' ન્યાયથી બહુવ્રીહિસમાસ થતા પૂર્વે જ હજું ઉપસર્જન (ગૌણ) ન બનેલાં મમ્મ વિગેરે સર્વાદિ નામોને પ્રત્યય લાગી જવાના કારણે મસ્વિતૃ: વિગેરે જ પ્રયોગો થવાની પ્રાપ્તિ રહે છે. તો પિતૃ: વિગેરે ઇષ્ટપ્રયોગો સિદ્ધ થઇ શકે તે માટે આ સૂત્રમાં બહુવ્રીહિસમાસના વિષયમાં પ્રત્યાયના નિષેધને સૂચવતું પદ મૂકવું જોઇએ અથવા તાદશ નિષેધને સૂચવતું પૃથક્ સૂત્ર બનાવવું જોઈએ. પાછી એટલી વાત ધ્યાનમાં રહે કે બહુવહિના વિષયમાં ન પ્રત્યયનો પ્રતિષેધ મદ પિતા ચ આ લૌકિક વિગ્રહકાળે ન કરતા પાછળથી સમાસની પૂર્વાવસ્થાના (સ્મત્રો) મન્ + અ + fસ પિતૃ + સિઆ અલૌકિક વિગ્રહકાળે જ કરવાનો છે. કેમકે લૌકિક વિગ્રહકાળે ૩૪ વિગેરે મ પ્રત્યય પૂર્વકના પ્રયોગો કરવા ઇષ્ટ છે. માટે અલૌકિક વિગ્રહકાળે મ પ્રત્યયનું નિવેધક તથા પ્રકારનું પદ આ સૂત્રમાં મૂકવું પડે અથવા તથા પ્રકારનું અભિનવ સૂત્ર રચવું પડે.
સમાધાન - તમારી વાત બરાબર નથી. બહુવીહિસ્થળે પણ ૩ પ્રત્યય પૂર્વકના મલ્પિતૃ વિગેરે પ્રયોગો જ ઇષ્ટ છે, માટે નવું સૂત્ર બનાવવાની કે આ સૂત્રમાં પદ ઉમેરવાની કોઈ ઝંઝટમાં પડવાની જરૂર નથી. ગોનર્દીય(A) પણ કહે છે કે ‘મ પ્રત્યય અને સર્વનામને કહેલો સ્વર, આ બન્ને વસ્તુ સર્વાદિ શબ્દોને સમાસના કોઇપણ પ્રકારમાં નિઃસંશયપણે કરવા.'
શંકા - ‘સત્તરાના વિધિન દર ધિરે' ન્યાયથી અમે ઉપરોક્ત એકપદાશ્રિત અંતરંગ પ્રત્યયના વિધાનને બાધિત કરી પૂર્વેદ્રિપદાશ્રિત બહિરંગ બહુવ્રીહિસાસ કરશું અને સમાસ પછી બહુવ્રીહિમાં ગરમઆદિ શબ્દો ઉપસર્જન બની જવાથી તેમને સર્વાદિ નામાશ્રિત મ પ્રત્યયનું વિધાન નહીં થઇ શકે.
સમાધાન - તમે ગોટાળો કર્યો. ઉપરોક્તન્યાયનો આકાર તો “અત્તરનજિ નિ દિરહુ સુજ્ઞાબતે’ આવો છે. અર્થાત્ સત્તર વહિર ન્યાયના અપવાદભૂત પ્રસ્તુત ન્યાય લોપના વિષયમાં જ પ્રવર્તે છે. અહીં કોઈ લોપની વાત નથી, પણ મ પ્રત્યય પહેલાં લગાડવો કે બહુવ્રીહિસમાસ પૂર્વે કરવો તેની વાત છે. માટે અંતરંગ વ પ્રતાય જ પૂર્વે થશે. (A) गावः नर्दन्ति यस्मिन्पर्वतविशेषे स गोनर्दः देशविशेषः तत्र भवः गोनर्दीयः = महाभाष्यकारपतञ्जलिऋषयः।