Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા - પણ આ રીતે વિત્રી પાવો ' વિગ્રહ કરી બહુવતિ સમાસ નથી ઇચ્છતો. જ્યારે સમાસના ઘટકીભૂત પદાર્થનું અપ્રાધાન્ય (= વિશેષણભાવ) અને અન્ય પદાર્થનું પ્રાધાન્ય (= વિશેષ્યભાવ) હોય ત્યારે જ બહુવ્રીહિ સમાસ થઇ શકે છે, અન્યથા નહીં (A). માટે જ “વિત્ર પાવો વસ્ય સ = ચિત્ર' આમ વિગ્રહમાં અન્ય પદાર્થના પ્રાધાન્યના સૂચક પ્રથમાન્ત' પદના ઉપાદાન પૂર્વક બહુવીહિ સમાસનો વિગ્રહ કરી ચિત્ર ગાયોનું અપ્રાધાન્ય દર્શાવાય છે. આમ પૂર્વોકત રીતે આનયન ક્રિયામાં પ્રધાન એવા સ્વામી (ગોવાળ)નો જ અન્વય થશે, ચિત્ર ગાયોનો નહીં. એ જ રીતે સર્વાલિ શબ્દ સ્થળે પણ ‘સર્વાબૂઃ ગતિઃ વચ્ચે ' આ પ્રમાણે જ વિગ્રહ થઈ શકતા
ત્તિ પ્રત્યયોની સ્મન્ ભવન ક્રિયામાં પ્રધાન એવા અન્યપદાર્થભૂત વિશ્વ, ૩૫, ૩મય વિગેરે શબ્દસમુદાયનો જ અન્વય થશે, પણ સર્વ શબ્દનો નહીં. તેથી જો તમારે સર્વ શબ્દ સંબંધી સેકસિ પ્રત્યયોનો આ આદેશ કરવો હોય તો (2) સૂત્રવૃત્તિ સર્વાલિ શબ્દને એકવાર બહુવીહિસાસ કરી અને એકવાર તપુરૂષસમાસ કરી તે બન્નેની એકશેષવૃત્તિ કરવા પૂર્વક નિષ્પન્ન થયો છે એમ માનવું જોઇએ. અથવા (D) સૂત્રવૃત્તિ સર્વાલિ શબ્દની આવૃત્તિ કરવી જોઈએ. તે આ રીતે – (a) i) “સર્વશદ્ વિર્યેષાં તે = સર્વાદિ' સર્વ શબ્દ છે આદિ રૂપે જેઓને તે બધા એટલે સર્વ શબ્દ
સિવાયનો વિશ્વ, ૩૫, ૩પ વિગેરેનો સમુદાય ગ્રહણ થશે. ii) “સર્વશ્રાસવાહિશ = સર્વાદિઃ' એટલે આદિ એવો સર્વ શબ્દ. આમ સર્વ શબ્દનું ગ્રહણ થશે. અહીં
આદિ શબ્દ નિપ્રયોજન છે. તે માત્ર સર્વાધિ આવું સ્વરૂપ જળવાય અને એકશેષવૃત્તિ થઈ શકે તે
માટે જ સમાસમાં દર્શાવ્યો છે. ii) હવે બહુવતિ સમાસ દ્વારા નિષ્પન્ન સર્વારિ શબ્દ અને કર્મધારયતપુરુષ સમાસ દ્વારા નિષ્પન્ન
સર્વાદિ શબ્દની ‘સર્વાહિશ સર્વાહિશ = સર્વાષિક' આમ‘વિવિ૦ રૂ.૨.૨૨૨' સૂત્રથી એકશેષવૃત્તિ તેમજ સૂત્રવાર્ એકવચન થવાને કારણે સૂત્રસ્થ સર્વાર શબ્દ નિષ્પન્ન થઇ જશે, અને તેના દ્વારા વિશ્વ. ૩૫, ૩૧ વિગેરેની જેમ સર્વ શબ્દ સંબંધી રેસિ પ્રત્યયોનો પણ આ સૂત્રથી
-સ્માત્ આદેશ થઇ જશે. (b) અથવા સૂત્રવૃત્તિ સર્વાતિ શબ્દની ‘સર્વોઃ : એમતો' આમ આવૃત્તિ કરવી, અને આગળ મુજબ
પ્રથમ સર્વાદિ શબ્દનો બહુવીહિસમાસ રૂપે વિગ્રહ કરતા વિશ્વ, ૩૫, ૩મયટવિ શબ્દ સમુદાયનું ગ્રહણ થશે અને બીજા સર્વાધિક શબ્દનો કર્મધારયતત્પરૂષ સમાસ રૂપે વિગ્રહ કરવાથી સર્વ શબ્દનું પણ ગ્રહણ થઈ
જશે, આમ આ સૂત્રથી બન્ને સંબંધી ફેસ પ્રત્યયોનો સ્મત આદેશ થઈ જશે. (A) 'વિત્ર વો યસ્ય' સ્થળે સમાસના ઘટકીભૂત પ્રથમતપદવાણ્ય ચિત્રગાય પદાર્થનું પ્રાધાન્ય છે અને ષષ્ઠચન્ત
યસ્ય પદવા અન્ય પદાર્થભૂત સ્વામી (ગોવાળ)નું અપ્રાધાન્ય છે. માટે આ વિગ્રહને લઇને બહુવતિ સમાસ ન થઇ શકે.