Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
.૪.૭
(20) સૂત્રમાં એ આદિ આદેશાર્થે સર્વાદિ નકારાન્ત જ નામો જોઇએ એવું કેમ ? (a) ભવતે (b) નવત: – મવત્ + ? = મતે અને મવત્ + કુન્ = મવતમ્ - અવતર્ક ભવત:
અહીં વત્ સર્વનામ માં કારાન્ત ન હોવાથી -૩ પ્રત્યયોનો આ આદેશ ન થયો.
(21) શંકા - સર્વાદિ ગણપાઠમાં ‘સંજ્ઞાયામ્' વિશેષણ મૂકવાને કારણે સંજ્ઞામાં વર્તતા સર્વ વિગેરે નામોને લઇને ભલે સર્વાદિ કાર્યો ન થાય, પણ પ્રિયા: સર્વે યસ્ય = પ્રિયસર્વ: અને સર્વાન તન્ત: = તિસર્વ: આવા બહુવહિ અને તપુરૂષ સમાસસ્થળે ઉપસર્જનીભૂત(A) (ગૌણ) બનેલાં સર્વ વિગેરે નામોને લઈને સર્વાદિ કાર્યો થવાની આપત્તિ આવશે, તેનું વારણ શી રીતે કરશો?
સમાધાન - આ આપત્તિ નહીં આવે. કેમકે નિયમ છે કે ‘પદ્ધચા ડુબતે ત૬ પૃદમાવિમર્મવતિ' અર્થાત્ સૂત્રમાં ષષ્ઠી વિભત્યન્ત પદને લઇને જે કાર્ય દર્શાવાય તે કાર્ય સૂત્રમાં (સાક્ષાત્ નામોચ્ચારણપૂર્વક) ગ્રહણ કરાતા નામોથી જ વિહિત વિભક્તિને થાય.” તેથી આ સૂત્રમાં સર્વા: જયન્ત પદને લઇને તે આદિ વિભક્તિને એ આદિ આદેશનું વિધાન કર્યું છે, તે કાર્ય સૂત્રમાં સર્વોઃ પદ દ્વારા સાક્ષાત્ ઉચ્ચારાતા સર્વ, વિશ્વ(B), ૩૫ વિગેરે જ નામોને લાગેલી કે આદિ વિભકિતને થશે, પણ સૂત્રમાં અનુચ્ચાર્યમાણ પ્રિયસર્વ, તિસર્વ વિગેરે નામોને લાગેલી છેઃ આદિ વિભકિતને નહીં થાય.
શંકા - આ રીતે તો કર્મધારય સમાસ પામેલ પરમાતો સર્વશ = પરમસર્વ નામ પણ સૂત્રમાં સાક્ષાત્ ઉચ્ચાર્યમાણ નથી, તો તેના પરમસર્વ વિગેરે પ્રયોગો શી રીતે સિદ્ધ કરશો?
સમાધાન - આ આપત્તિ વારવા અમે ઉપરોક્ત નિયમના પૃઢમાવિમ:' અંશનો “સૂત્રમાં સાક્ષાત્ નામોચ્ચારણ પૂર્વક ગ્રહણ કરાતા નામોથી વિહિત વિભકિત' આવો જે અર્થ કર્યો હતો તેને બદલે ‘સૂત્રમાં સાક્ષાત્ નામોચ્ચારણ પૂર્વક ગ્રહણ કરાતા નામોની અર્થદ્વારાએ કરીને સંબંધી જે વિભકિત' આમ અર્થ કરશું. જે વિભકિત સૂત્રમાં સાક્ષાત્ નામોચ્ચારણ પૂર્વક ગ્રહણ કરાતા નામથી વાચ્ય પદાર્થમાં રહેલ એકત્વ, ધિત્વ કે બહુત્વ સંખ્યા અને કર્મત્વ, કરણત્વ, સંપ્રદાનત્વ વિગેરે કારકતાપ્રયોજક ધર્મ વિગેરેની વાચક બનતી હોય તે વિભક્તિ તાદશ નામોની અર્થદ્વારાએ કરીને સંબંધી વિભકિત કહેવાય. જેમકે સર્વમ્ભ પટીય પ્રયોગસ્થળે સર્વ શબ્દોત્તરવર્તી ચતુર્થી એકવચનની કે વિભક્તિ આ સૂત્રમાં સાક્ષાત્ ગૃહ્યમાણ સર્વ શબ્દવાચ્ય સાકલ્યવિશિષ્ટ જે પદ પદાર્થ, તત એકત્વસંખ્યા અને સંપ્રદાનત્વધર્મની વાચક બને છે. માટે તે સૂત્રમાં સાક્ષાત્ ગૃહ્યમાણ સર્વ શબ્દની અર્થ દ્વારાએ કરીને સંબંધી વિભકિત ગણાય. આથી હવે નિયમનો અર્થ આવો થશે કે “સૂત્રમાં ષષ્ઠચત્ત પદને લઈને જે કાર્યદર્શાવાયા
(A) રૂતરવશેષગતિયા સ્વાર્થોપ સ્થાપત્વમુપસર્નનત્વમ્ (B) વિશ્વ, ૩૫ વિગેરે શબ્દો સર્વારે પદગત ગારિ શબ્દથી સાક્ષાત ઉચ્ચાર્યમાણ સમજવા.