Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૦
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન કથનને પણ તેમણે પ્રાયિક ગણાવ્યું છે, કેમ કે “વિત્રનુ માનયતામ્” કહેવામાં આવતા અન્યપદાર્થભૂત ગોવાળની સાથે સાથે પૂર્વોત્તરપદાર્થભૂત ચિત્રગાયોને પગ જો લાવવામાં આવે તો ઉભયનો આનયન ક્રિયામાં અય થતો હોવાથી આને તગુણસંવિજ્ઞાન બહુવીહિ ગણાય.]
આમ હવે સૂત્રસ્થ સર્વાહિબહુવ્રીહિસ્થળે પણ અન્ય પદાર્થભૂત વિશ્વાહિશબ્દસમુદાય અને પૂર્વોત્તરપદાર્થભૂત સર્વ શબ્દ વચ્ચે સમવાય સંબંધ વર્તતા તે તણસંવિજ્ઞાન બહુવહિ હોવાથી તે પ્રત્યયોની સ્મન્ ભવન ક્રિયામાં વિશ્વાતિ શબ્દસમૂહની સાથે સાથે સર્વ શબ્દનો પણ અન્વય થશે.
શંકા - વિશ્વરિ શબ્દસમૂહ અને સર્વ શબ્દ વચ્ચે સમવાય સંબંધ શી રીતે ઘટી શકે?
સમાધાન - “અવયવ-અવયવી વચ્ચે સમવાય સંબંધ હોય છે આ વાત આગળ કહેવાઇ ગઇ છે. સર્વારિ આ બહુવ્રીહિના વિગ્રહમાં જે મારિ શબ્દ છે તે '
વર્લ્સગ્નનમ્ .૨.૦' સૂત્રના બૃહન્યાસમાં દર્શાવેલાં ગરિ શબ્દના ચારA) અર્થો પૈકીનો અવયવાર્થક' શબ્દ છે. તેથી સર્વ: મઃિ = અવયવ: યસ્ય સતિ સર્વારિક વિગ્રહનો અર્થ સર્વ શબ્દ છે અવયવ જેનો એવો વિશ્વ વગેરે શબ્દોનો સમુદાય આમ થશે. તેથી વિશ્વ વિગેરે શબ્દોનો સમૂહ અવયવી અને સર્વ શબ્દ તેના અવયવરૂપે સિદ્ધ થતા અવયવ-અવયવી બન્ને વચ્ચે સમવાય સંબંધ ઘટી જાય છે.
શંકા - સર્વારિ બહુવીહિસમાસ તણસંવિજ્ઞાન બહુવ્રીહિ હોવાથી તે સર્વથી લઈને વિમસુધીના શબ્દ સમુદાયને જણાવે છે. તો આવડા મોટા શબ્દસમુદાયને જે પ્રત્યય લગાડી આ સૂત્રથી તમે તેનો માત્ આદેશ શી રીતે કરશો?
સમાધાનઃ- આખા શબ્દસમુદાયને ? સિપ્રત્યય લાગવો શક્ય જ નથી. તેથી ‘ગાનર્થવા તહેવુP)” ન્યાયાનુસારે તે સમુદાયના અંગભૂત સર્વ, વિશ્વ થી લઈને મ્િ શબ્દ સુધીના પ્રત્યેક શબ્દને પૃથક પૃથક્ કેકસિ પ્રત્યય લગાડી અમે મા આદેશ કરશું.
શંકા - બહુવીહિસમાસમાં પૂર્વોત્તરપદાર્થ અન્ય પદાર્થનું ઉપલક્ષણ હોય છે, આ વાત આપણે આગળ ટીપ્પણમાં જોઈ ગયા. સર્વારિ બહુવ્રીહિસ્થળે અન્ય પદાર્થભૂત સર્વ થી લઈને વિમ્ સુધીના શબ્દસમુદાયનો ઉપલક્ષણ પૂર્વોત્તરપદાર્થભૂત સર્વ શબ્દ નક્ષi વડનુપોrt' નિયમાનુસારે પ્રત્યયોને માત્, આદેશ કરવા રૂપ કાર્યમાં અનુપયોગી થશે. તેથી તમે સર્વ શબ્દ સંબંધી-સિ પ્રત્યયોનો આ આદેશ શી રીતે કરશો? (A) માલીયતે પૃદ્યતેડડમતિ ગતિઃા સ ર સામીપ્ય-વ્યવસ્થા-પ્રાર-નવ વારિવૃત્તિ: (ચાસ-..) (B) સમુદાયને ઉદ્દેશીને કહેવાયેલું કાર્ય સમુદાયને ન સંભવતા તેના અંગોને (= અવયવોને) લઈને પ્રવર્તે છે.