Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨.૪.૭
તેનો સર્વાદિ ગણપાઠમાં ઉલ્લેખ કર્યો છે. પ્રયોગો મો હેતૂ . .... મળો દેત્રો..
(5) શંકા - સર્વાદિ ગણપાઠમાં ઉતર પ્રત્યય મુકવાથી જડતર પ્રત્યયાન્ત બચતર શબ્દનું ગ્રહણ થઇ જાય છે, તો તેને શા માટે ગણપાઠમાં દર્શાવ્યો છે?
સમાધાન - સર્વાદિ ગણપાઠમાંડતર પ્રત્યયની સાથે તમપ્રત્યય પણ દર્શાવ્યો છે. હવે અન્ય સર્વનામને જ્યારે ઉતર પ્રત્યય લાગી બચતર નામ નિષ્પન્ન થાય ત્યારે જ તેને સર્વાદિ ગણવું છે, પણ તમ પ્રત્યયાત મા નામને સર્વાદિ ગણવું નથી. તેથી અન્યતમ ના સર્વાદિત્વની નિવૃાર્થે ગણમાં બચતર શબ્દને જુદો દર્શાવ્યો છે. આમ મચતમ શબ્દ સર્વાદિ ન ગણાવાથી તેના સંબંધી સાદિ પ્રત્યયોને એ આદિ સર્વાદિ કાર્યો નહીં થાય, તેથી ચિતમ ‘પથ્થતો. ૨.૪.૫૮' થી પ્રાપ્ત માતમ ને બદલે તમન્ અને મને તમે પ્રયોગો જ થશે.
વળી અન્ય કેટલાક વૈયાકરણો ઉતર-ઉતમ પ્રત્યય વિધાયક સૂત્રોમાં માત્ર વત્ , તત્ , વિમ્ શબ્દોનું જ ગ્રહણ કરે છે, અન્ય શબ્દનું નહીં. તેમના મતે અન્ય શબ્દને સુતર પ્રત્યય થઈ શકે તે માટે તેમણે બચતર શબ્દને ગણપાઠમાં દર્શાવ્યો છે.
(6) બીજા કેટલાક વૈયાકરણો પૃથર્ દર્શાવેલ મચતર શબ્દને નિર્ધારણાર્થક ઉતર પ્રત્યયાન્ત રૂપે નથી માનતા, પણ (a) અનિર્ધારણાર્થક ઉણાદિના અવ્યુત્પન્ન (પ્રકૃતિ-પ્રત્યયના ભેદ રહિત અખંડ) શબ્દ તરીકે ગણે છે. કે પછી (b) તર તર: આમ ભાવ અર્થમાં નિષ્પન્ન થયેલા તર શબ્દનો અભ્યશાસો તરણ = મચતર આમ કર્મધારય સમાસ કે અચઃ તર: ઘચ સ = બચતર: આમ બહુવ્રીહિ સમાસ દ્વારા નિષ્પન્ન થયેલો ગણે છે. અથવા ત્રીજી રીતે કહીએ તો (c) (યો: પ્રદોડા: = અત:, આમ કયોર્વિમ. ૭.રૂ.૬' સૂત્રથી થયેલ તમ્ પ્રત્યયાત રૂપે નિષ્પન્ન થયેલો ગણે છે. તેથી આમના મતે ગણપાઠમાં દર્શાવેલાં બચતર શબ્દથી તમ પ્રત્યયાત બચતમ શબ્દનો સર્વાદિ રૂપે વ્યવચ્છેદ ન થઈ શકવાથી તેના સાતમ, બચતમમ્મા, માતમિત્, અર્ચતમદ્ વિગેરે પ્રયોગો થઈ શકે છે.
(1) શંકા - સર્વાદિ ગણપાઠમાં જે ડતર, તમ નામો દર્શાવ્યા છે. તે તમે ક્યાંથી ઉઠાવી લાવ્યા છો? કેમકે જેમ સર્વ વિગેરે શબ્દોના સર્વસ્મિન્ વિગેરે પ્રયોગો જોવા મળે છે, તેમ સુતર, ૪તમ શબ્દોના ડમિન, ડતસ્મિન પ્રયોગો ક્યાંય જોવા મળતા નથી.
સમાધાન - પ્રયોગ જોવા ન મળે એટલે “આવો કોઇ શબ્દ દુનિયામાં નથી એવું થોડું કહી શકાય ?
શંકા - હા, એમ જ કહેવાય. કેમકે જગતમાં આવા સ્વરૂપ (આકાર)વાળો કોઈ શબ્દ છે. આમ રૂપનિગ્રહ (શબ્દસ્વરૂપનો નિર્ણય) કરવો હોય તો શબ્દપ્રયોગ એ જ પ્રબળ સાધન છે.