Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૩૬
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન આવો અર્થ થાય છે. તેથી હવે ૩૫ શબ્દને જ્યારે પ્રત્યય લાગશે ત્યારે ૩૫ શબ્દ પોતે તો બે' અર્થને જણાવે જ છે અને સ્વાર્થિક [ પ્રત્યય પણ ૩૫ શબ્દના સ્વાર્થમાં જ થયો હોવાથી તે પણ બે અર્થને જ જણાવશે, કેમકે સમજી શકાય છે કે “સ્વાર્થિક પ્રત્યયો પોતાની પ્રકૃતિ કરતા જુદા અર્થને જણાવતા નથી હોતા.” આમ સ્વાર્થિક પ્રત્યય હોવાને કારણે પ્રત્યયની ઉભાર્થતાની (‘બે” આ અર્થની) હાનિ ન થતી હોવાથી નવું કોઈ વચન (પ્રતિજ્ઞા) કર્યા વગર ^) પ્રત્યયની જેમ પ્રત્યય પરમાં વર્તતા પણ ૩૫ શબ્દને દ્વિવચન (‘બે’ આ અર્થને જણાવનાર પ્રત્યય)ની પરવર્તિતા સિદ્ધ થઈ જાય છે. આમ | પ્રત્યય પૂર્વકનો પણ ૩મો પ્રયોગ સિદ્ધ થઈ જતો હોવાથી સવદિ ગણપાઠમાં આ પ્રત્યયાર્થે ૩૫ શબ્દનો પાઠ યુક્ત ન ગણાય.
સમાધાન:- જેમ સ્વાર્થિક પ્રત્યયો પ્રકૃતિના અર્થથી જુદા અર્થનું પ્રતિપાદન ન કરતા હોવાથી પ્રત્યય પૂર્વકના ૩૫ શબ્દના પ્રયોગને તમે યુકત ગણો છો. તેમ ૩૫ શબ્દને લાગેલા ત્ર અને ત{ પ્રત્યયો પણ પોતાની પ્રકૃતિના અર્થને બદલી દે એવા નવા કોઈ અર્થનું પ્રતિપાદન ન કરતા હોવાથી ત્ર અને તે પ્રત્યય પૂર્વકના રૂમ શબ્દના મંત્ર અને ૩મત: પ્રયોગો પણ તમારે યુક્ત ગણવા પડશે.
શંકા - ના, આ આપત્તિ નહીં આવે. કેમકે ત્ર અને ત{ પ્રત્યયાત નામો અવ્યય બને છે અને તેઓ અનુક્રમે સપ્તમી અને પંચમી વિભકિતના અર્થને જ જણાવવાને સમર્થ હોય છે, પણ તેમને લઈને એક, દ્ધિ કે બહુવચન રૂપ વચનભેદ પડી શકતો નથી. હવે જો વચનભેદ જ પડી શકતો ન હોય તો ભલેને તે બન્ને પ્રત્યયો પોતાની પ્રકૃતિ કરતા નવા કોઇ અર્થનું પ્રતિપાદનન કરતા હોય. છતાં ૩૫ શબ્દથી પરમાં રહેલા તેમનામાં દ્વિવચનને લઈને બે’ આ અર્થને જણાવવાનું સામર્થ્ય ન હોવાથી અહીંમ શબ્દ દ્વિવચનપર (બે' આ અર્થને જણાવનાર કોઈ પ્રત્યય છે પરમાં જેને એવો) ન ગણાય. તેથી ઉપરોક્ત પ્રતિજ્ઞાનો ભંગ થતો હોવાથી ૩૫ શબ્દનો પ્રયોગ ન થતા ૩૫ત્ર અને ૩૫ત: પ્રયોગ યુકત નહીં ગણાય, પણ માત્ર અને ૩મયત: પ્રયોગો જ યુકત ગણાશે. પૂર્વકાલીન કાત્યાયન ઋષિ” પણ કહે છે કે “૩મયોડચત્ર (પ૦િ સૂ. ૨.૧.ર૭.મ.મગ્ર વર્તા-૨)” અર્થાત્ “કમ શબ્દ જયારે દ્વિવચનનો વિષય (દ્વિવચનપર) ન હોય ત્યારે તેને બદલે ૩મય શબ્દ વપરાય છે. તો કહો કે શા માટે તમે ૩૫ શબ્દને સર્વાદિ ગણપાઠમાં દર્શાવ્યો છે?
સમાધાન - સારું ભાઇ, હવે અમારો છેલ્લો જવાબ સાંભળી લો. “કેસર્વા ૨.૨.૨૩૨' સૂત્રથી હેત્વર્થક નામોથી યુકત સદિ નામોને સર્વવિભૂતિઓ થાય છે. તે મ શબ્દને પણ થઈ શકે એ માટે (A) | પ્રત્યય સ્વાર્થિક છે. તેથીમ શબ્દની સાથે જોડાયેલો તે ૩૫ શબ્દના અર્થનું ગ્રહણ કરી લેતો હોવાથી મા
શબ્દને દ્વિવચનપરતા સિદ્ધ થઈ જાય છે. (B) કેમકે “સ ત્રિપુ નિપુ, સર્વાસુ જ વિવુિ વવનેષુ ર સર્વેષ, વન વ્યતિ તવ્યયમ્II" આ કારિકાના
ત્રીજા ચરણ અનુસાર અવ્યયો ત્રણે વચનોને વિષે સરખા જ સ્વરૂપને ધારણ કરતા હોવાથી તેમને લઇને વચન ભેદ ન પડી શકે.