Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૨૨
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન શંકા :- અહીંપર અને નિત્ય એવું અતિગર નું નિર આદેશ રૂપ કાર્ય ન કરતા યથેચ્છપણે પૂર્વે સિ નું ગાત્ આદેશ રૂપ કાર્ય કરી નિરસા પ્રયોગ શી રીતે કરી શકાય?
સમાધાન - સૂત્રકારને જો આ રીતે તિર નો ગતિનર આદેશ કરતા પૂર્વે ૪fસ નો ના આદેશ કરી મરિનરસા પ્રયોગ કરવો ઇષ્ટ ન હોત તો તેઓ સૂત્રમાં માત્ આદેશનું વિધાન ન કરતા આ આદેશનું વિધાન કરત. કેમકે અત્ આદેશના વિધાનથી‘સમાનાનાં ૨.૨.?' સૂત્ર દ્વારા નિરસા સિવાયના વૃક્ષાવિગેરે સઘળાય પ્રયોગો સિદ્ધ થઈ જાય છે. માટે આ આદેશના વિધાન સામર્થ્યથી જ તનરનું મતિનર આદેશ રૂપ કાર્ય કરતા પૂર્વેકસિ નું ગાત્ આદેશ રૂપ કાર્ય કરી ગતિનરસા પ્રયોગ સિદ્ધ કરી શકાય છે.
શંકા - જો સૂત્રકાર મ આદેશનું વિધાન કરે તો વૃક્ષ + અત્ અવસ્થામાં ગત્ પર છતાં તુસ્થિo ૨.૭.૨૨૩' સૂત્રથી પૂર્વના મ નો લોપ થવાથી વૃક્ષ વિગેરે અનિષ્ટ પ્રયોગો સિદ્ધ થવાની આપત્તિ આવે છે. તેથી વૃક્ષા વિગેરે ઈષ્ટપ્રયોગોની સિદ્ધિ કરવા મા આદેશનું વિધાન આવશ્યક છે. તેથી માત્ આદેશના વિધાન સામર્થ્યથી.
તનનો નિરર્ આદેશ કરતા પૂર્વે સ નો મા આદેશ કરાય છે, એવું ન કહીં શકાય.
સમાધાન - જો આ રીતે મ આદેશનું વિધાન કરાય અને ‘ ૨.૨.૨૨૩' સૂત્રને આશ્રયીને વૃક્ષ વિગેરે પ્રયોગો જ થવાના હોય તો સૂત્રકારશ્રી સૂત્રમાં ગત્ ને બદલે ત આદેશનું જ વિધાન કરે કે જેથી તુટ્યા ૨..૨૨૩' સૂત્રની અપેક્ષા વિના સીધા જ વૃક્ષ +ત્ = વૃક્ષત્ વિગેરે પ્રયોગો સિદ્ધ થઈ જાય. તેમ છતાં સૂત્રકારશ્રી ગત આદેશનું વિધાન કરે તો તે વિધાન સામર્થ્યથી નુસ્યા૨.૨.૨૨રૂ' સૂત્રની પ્રવૃત્તિનો બાધ થવાથી વૃક્ષ + મત અવસ્થામાં ‘સમાનાનાં ૭.૨.?' સૂત્રથી સંધિ થવાના કારણે વૃક્ષાત્ વિગેરે પ્રયોગો સિદ્ધ થઈ શકે.
બીજી રીતે કહીએ તો રાષ્ટ્રો છે ૬.૨.?' સૂત્રમાં આ પ્રમાણે પંચમંત નિર્દેશ કર્યો છે. હવે અત્ આદેશ પર છતાં તુચા ર.૨૩૩' સૂત્રથી જો પૂર્વના અનોલોપ થવાનો હોય તો રાત્ આ પ્રયોગ સિદ્ધ ન થઈ શકે. જ્યારે રઘટ્ટો ર ૬.૨?' સૂત્રમાં તો રાત્ આ પ્રમાણે નિર્દેશ કર્યો છે. તેથી તે નિર્દેશના સામર્થ્યથી જણાય કે પ્રસ્તુત સૂત્રથી વિહિત સ નો અત્ આદેશ પર છતાં ‘સુપાચ૦ ૨.૨૨૩' સૂત્રથી પૂર્વના નો લોપન થઇ શકે. તેથી હવે વૃક્ષ + અત્ અવસ્થામાં સુચિ૦ ૨.૨.૨૨૩' સૂત્રથી પૂર્વના મનો લોપન થઈ શકતા સંધિ થવાથી વૃક્ષાવિગેરે પ્રયોગો સિદ્ધ થઈ શકે. આમ અત્ આદેશથી જ નિર્વાહ થઇ શકે તેમ હતો છતાં સૂત્રકારશ્રીએ માત્ આદેશનું વિધાન કર્યું, તે વિધાન સામર્થ્યથી અતિગર નો અતિરમ્ આદેશ કરતા પૂર્વે કસિનો માત્ આદેશ કરી મતિનરસા પ્રયોગ સિદ્ધ કરી શકાય છે.