Book Title: Siddhahemchandra Shabdanushasan Gujarati Vivaran Adhyay 01 04
Author(s): Hemchandracharya, Prashamprabhvijay
Publisher: Syadwad Prakashan
View full book text
________________
૧૦.
શ્રીસિદ્ધહેમચન્દ્રશબ્દાનુશાસન (4) શંકા - સૂત્રમાં પિસ્ નો છે આદેશ ન દર્શાવતા ન્ આદેશ દર્શાવ્યો હોત તો પણ દ્રોત સચ્યક્ષ: ૨..૨૨' સૂત્રથી સંધિ થતા શ્રમ વિગેરે પ્રયોગો સિદ્ધ થઈ શકત. તો સૂત્રમાં તેઆદેશ કેમ દર્શાવ્યો છે?
સમાધાન - સૂત્રમાં સ્ આદેશ કરીએ તો શ્રમણ + સ્ અવસ્થામાં 7 0 ર..૨૨૩' સૂત્રથી ની પૂર્વના મ નો લોપ થતા શ્રમને આવો અનિષ્ટ પ્રયોગ થવાનો પ્રસંગ આવે છે. માટે સૂત્રમાં જે આદેશ દર્શાવ્યો છે.
શંકા - ના, એમ કહેવું યોગ્ય નથી. જો શ્રમો: પ્રયોગ ઇષ્ટ હોત તો સૂત્રમાં ના બદલે રૂ આદેશનું વિધાન કરતા શ્રમ + ડુમ્ અવસ્થામાં ‘વિયેવઈ.૨.૬' સૂત્રથી સંધિ થઇ શ્રમને પ્રયોગ સિદ્ધ થઈ શકત. પરંતુ રૂમ્ ના બદલે છ આદેશનું વિધાન કર્યું છે તે જ જણાવે છે કે 'નુ' સ્વા ૨..૨૨૩ 'સૂત્રથી સ્ આદેશ પર છતાં પૂર્વના મનો લોપન કરતા ૦૭.૨.૨૨' સૂત્રથી સંધિ કરી શ્રમને પ્રયોગ સિદ્ધ કરવો ઈષ્ટ છે. આમ પણ આદેશના વિધાન સામર્થ્યથી જ બધું સંગત થઈ જાય છે, તો આદેશનું વિધાન શા માટે કર્યું છે?
સમાધાન - તમારી વાત સાચી છે. સૂત્રમાં પ્રશ્ન આદેશ દર્શાવીએ તો પણ શ્રમી: વિગેરે પ્રયોગો સિદ્ધ થઈ જાય છે. પરંતુ તિગર: પ્રયોગ સિદ્ધ કરવા સૂત્રમાં હેર્ આદેશ દર્શાવ્યો છે. તે આ રીતે –
જ તિગર + મિ , ક ‘મિસ છે ૧.૪.૨’ – ગતિની + હેન્ , ક “નરીથી નરમ્ ૨. મનિસ્ + d = વિનર , જ “ જ ૨૨.૭ર' – તિર, “ પવાર્ત૧.રૂ.રૂ' - अतिजरसैः।
હવે જો આ સૂત્રથી ગતિન થી પરમાં મિન્ નો પર્ આદેશ થાય તો ‘નરીયા નરમ્ ર..રૂ' સૂત્રથી મનિસ્ + અવસ્થા પ્રાપ્ત થતા સંધિ થવાથી અતિગર ઈષ્ટપ્રયોગને બદલે તિનસે આવો અનિષ્ટ પ્રયોગ સિદ્ધ થવાની આપત્તિ આવે. તેથી સૂત્રમાં સ્ ન દર્શાવતા હે આદેશ દર્શાવ્યો છે.
શંકા - અહીં તિબર ના નિમિતે આ સૂત્રથી પિમ્ નો આદેશ રૂપ કાર્ય થાય છે. તેથી ત્રિપાતનક્ષત્તે વિવિનિમિત્તે તષિાતA) 'ન્યાયાનુસારે આદેશરૂપ કાર્ય'નરીયા નરસ્વા ૨..' સૂત્રથી પોતાના નિમિત્ત એવા તિગરનો નિરઆદેશ કરવા રૂપે ઘાત ન કરી શકે. તેથી જે આદેશ કરવા છતાં પણ મતિના પ્રયોગ સિદ્ધ થવાની શક્યતા જ ન હોવાથી મતગર: પ્રયોગાર્થે સૂત્રમાં આદેશ દર્શાવ્યો છે, એમ કહેવું ઉચિત નથી.
સમાધાન - સાચી વાત છે. પરંતુ ન્યાયોની પ્રવૃત્તિ સાર્વત્રિક નથી હોતી. કવચિત તેઓ અનિત્ય પણ બનતા હોય છે. તેથી વિનર: પ્રયોગ સ્થળે ‘ત્રિપતિનક્ષrto'ન્યાય અનિત્ય હોવાથી મહિનર નો (A) નિમિત્તના કારણે થતી વિધિ (કાય) પોતાના નિમિત્તનો ઘાત ન કરે.