________________
૯૦
આનંદઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
છે, અને તેઓ જ તેને દીપાવી શકે છે. સિંહના કોઈ ટેળે ટોળા હોતા નથી, તેમ આવા પુરુષસિ હ પણ વિરલ હોય છે.
અ વી ભાગવતી દીક્ષા ગ્રહણ કરવા માટે પણ કેટલી બધી યોગ્યતા હોવી જોઈએ ? કેટલી બધી પૂર્વ સેવા
પૂર્વ તૈયારી જોઈએ ? કેટલે બધે દીક્ષાની યોગ્યતા દીર્ઘકાલીન અભ્યાસ જોઈએ ?
કેટલે બધે ઉત્કૃષ્ટ વૈરાગ્ય જોઈએ ? કે સવેગ વેગ જોઈએ ? કે આમે લાસમય પરમ ઉત્સાહ જોઈએ? કેવી ધીરતા જોઈએ? કેવી વીરતા જોઈએ ? કેવી રિથરતા જોઈએ ? તેની પાત્રતા માટેના ઉત્તમ લક્ષણો શ્રી “હરિભદ્રસૂરિએ ધર્મબિંદુમાં સ્પષ્ટપણે દર્શાવ્યા છે પણ હાલ તેને બહુ એ છે વિચાર કરે છે ને કચેલા–ચેલી વધારી પિતાની લૌકિક મહત્તા પિષવાની વૃત્તિ વિશેષપણે દૃષ્ટિગોચર થાય છે ! “ વીરજીને ચરણે લાગુ, વીરપણું તે માણું રે; • મિથ્યા મોહ તિમિર ભય ભાગું, છત નગારુ વાણું રે.”
-શ્રી આનંદઘનજી. “મેહપંક તજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા; સિંહ પરે નિજ વિક્રમ શૂરા, ત્રિભુવન જન આધાર
ધન્ય તે મુનિવર રે, જે ચાલે સમભાવે. ”શ્રી યશોવિજયજી = “ નિજ ગણ સંચે મન નવિ પંચે, ગ્રંથ ભણી જન વંચે; લુચે કેશ ન મુંચે માયા, તે ન રહે વ્રત પંચે ”
–શ્રી યશેવિજયજી.