________________
"
૩૨૫
ગામઃ
જે
નસુ
ઢાકસત્તાના એશ્વમાં-પ્રવાહમાં તણાયા કરે છે, એવા અહિં ષ્ટિ ભવાભિનંદી જના તે મુજન છે. આ મુગ્ધજના લૌકિક ભાવથી આ લેાકેાત્તર દેવની સેવા કરે છે– શ્રી દેવચંદ્રજીએ પાકાયુ છે તેમ લેાકેાત્તર દેવ લૌકિકથી ! ’– પણ આ લેાકેાત્તર દેવનું અને તેની અધ્યાત્મપ્રધાન લેાકેાત્તર સેવાનુ સ્વરૂપ સમજતા નથી, છતાં આ પ્રભુની સેવા તા સુગમ છે અને અમે તે કરીએ છીએ એમ આત્મસતેષ અનુભવી પોતાના મનને મનાવે છે, એ જ તેમનું મુખ્યપણું, ભાળપણ્, ખાલપત્રુ છે. મુગ્ધ ખાલ જેમ રમકડાથી મેળવાઈ ફાસલાઈ જાય, તેમ આ મુગ્ધ ખાલ જીવા પણુ પોતે માનેલી ઉપરછલા દેખાવવાળી સેવામાં જ પર્યાપ્ત માની ફાસલાઇ-ભાળવાઇ જાય છે.
આ
પટ રહિત થઈ આતમ અરપણા
કપટ રહિત થઈ
4
આતમ અપા’
"
પણ પ્રભુ કાંઇ એવા ભેાળા નથી ને એની સેવા પણ મ્હેલી– સેહલી નથી, પણ ઘણી જ દોહલી છે; કારણ કે અવિરાધકપણું
થાય નહિઁ ને જીવના ‘· દિલનું કપટ’ જાય નહિ ત્યાંલગી પ્રભુ પ્રસન્ન થાય નહિ ને તે પરમ કરુણાળુની કરુણા ફળે નહિં. પરભાવ પ્રત્યેની
rk
(
* આ ઉપચરિત થત છે. આ અંગે શ્રી દેવચંદ્રજીનું સુભાષિત
3.
તુજ કરુણા સહુ ઉપરે રે, સરખી છે મહારાજ ! પણ વિાધક જીવને રે, કાણુ સા થાય...
ચંદ્રાનન જિન ! ૬,