________________
૩૨૬
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
*
6
પ્રીતિરૂપ વિરાધકપણું ત્રાડાય નહિ, ત્યાં લગી પ્રભુ સાથે પ્રીતિરૂપ આરાધકપણું જોડાય નહિ. શ્રી દેવચદ્રજીએ કહ્યું છે તેમ પ્રીતિ અનંતી પર થકી, જે ત્રાડે તે જોડે એહ. ’ શ્રી આનંદઘનજીએ પણ પ્રથમ સ્તવનમાં એવા જ ભાવથી સ્પષ્ટ પ્રકાશ્યું છે કે કપટ રહિત થઈ આતમ અરપણા રે, આનધનપદ રહ.’ કપટ રહિત થઇ પ્રભુના ચરણે આત્માર્પણ કરવું એ જ આનંદઘનપદ પામવાની રેખા છે. પણ પેાતાના આત્મા અન્યત્ર પરભાવમાં અર્પિત હાય ને કહેવુ* કે હું આત્માણ કરું છું વા પ્રભુને ભજું છું, તે તે પ્રગટ કપટ છે, આત્મવચન છે. ( જુએ પશિષ્ટ ) આવુ પરભાવમાં આસક્તિરૂપ કપટ ન ત્યજે ત્યાં લગી પ્રભુને ભજવાનુ કે પ્રભુચરણે આત્માપણુ કરવાનું કયાંથી મને ? આ કપરૂપ માતૃસ્થાનથી-માયાથી જેની અંતર`ગ પરિણતિ અને વૃત્તિ પરભાવ-વિભાવમાં રાચી રહી છે, તે મુગ્ધત બહિરંગ વૃત્તિથી સેવાની ગમે તેવી ચેષ્ટા કરે, તે પણ તે સાચી કાર્યસાધક વા સમ્યકૂ× કેમ બને ? શ્રી દેવચંદ્રજીનું માર્મિક રહસ્યપૂર્ણ વચન છે કે—
66
દ્રવ્ય ક્રિયા સાધન વિધિ યાચી, જે જિન આગમ વાંચી; પરિણતિ વૃત્તિ વિભાવે રાચી, તિણે નવિ થાયે સાચી. ”
મુગ્ધજનાનું આ મુખ્યપણું-મૂઢપણ-અબૂઝપણું અનેક પ્રકારે આવિષ્કાર પામે છે. જેમકે-આ પૂજનાદિ હું કરું છું
:
X लब्ध्यादिनिमित्तं मातृस्थानतः सम्यक् करणे ऽपि
""
જીમમાવાનુંપત્તિરિતિ, ન-તય સમ્યક્રળસ્યાવિદે .ઇત્યાદિ. —શ્રી હરિભદ્રસૂતિ લલિતવિસ્તા.
""