________________
સેવન અગમ અનૂ૫ '
૩૨e ૩. “સેવન અગમ અનૂપ’ છેવટની પ્રાર્થના
ઈત્યાદિ અનેક પ્રકારે વ્યંજિત થતું આ મુગ્ધપારું સમાજમાં વિપુલપણે પ્રવર્તતું દેખી શ્રી આનંદઘનજીના
અત્રે આ ખેદઉદ્દગાર નિકળી પડયે સેવન અગમ અનૂપ છે કે “મુગધ સુગમ કરી સેવન
આદરે. અસ્તુ ! મુગ્ધજને ભલે ગમે તેમ માનતા હોય, પણ વાસ્તવિક રીતે આ સેવાનું સ્વરૂપ વિચારીએ તે ‘સેવન અગમ અનૂપ” આ સેવન અગમ અને અનુપમ છે. તરવારની ધાર પર સ્થિતિ કરવી સોહલી છે, પણ જિન ભગવાનની ચરણસેવા દેહલી છે; તરવારની ધાર પર બાજીગરે નાચતા દેખાય છે, પણ આ ચરણસેવાની ધારા પર દે પણ રહી શકતા નથી. અને તેવા પ્રકારે સ્વયં શ્રી આનંદઘનજીએ ચૌદમા તવનમાં
“ધાર તરવારની સેહલી દેહલી, ચૌદમા જિનતણી ચરણસેવા; ધાર પર નાચતા દેખ બાજીગર, સેવના ધાર પર રહે ન દેવા.”
દ્રવ્યથી અને ભાવથી આ ચરણસેવાનું કેવું દુગમપણું છે, તે તેનું સામાન્ય સ્વરૂપ વિચારવાથી પણ સમજી શકાશે.
પ્રભુના સ્વરૂપાચરણ ચરણના દ્રવ્ય-ભાવસેવા મરણપૂર્વક તેમના ચરણકમળ
પ્રત્યે વંદન, પૂજન, નમન, ગુણસ્તવન એ આદિ દ્રવ્ય ચરણસેવા છે. પ્રભુ સાથે અભેદ થવાની ઈચ્છા, “આનંદઘનરસરૂપ થવાની ભાવના, પરભાવમાં નિષ્કામ પાડ્યું, વિભાવ છાંડી સ્વભાવમાં વર્તવું, આશ્રવ ત્યજી