Book Title: Anandghanjinu Jinmarg Darshan
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Ratanchand Khimchand Motisha

View full book text
Previous | Next

Page 393
________________ ૩૨૮ પ્રભુસેવાની પ્રથમ ભામિકા અને આમ મુગ્ધ જીવ હાલાહલ વિષ જેવા આત્મઘાતક વિષ અને ગર એ બન્ને પ્રકારના વિકિયારૂપ અનુષ્ઠાનને આદરે છે, અથવા તે કર્યું ન કર્યા બરાબર એવા અક્રિયારૂપ અનનુષ્ઠાનને આદરે છે; પણ આત્માને અમૃતરૂપે પરિણમતા એવા સતક્રિયારૂપ-અમૃતક્રિયારૂપ અમૃત અનુષ્ઠાનનું કે તેના પ્રશસ્ત હેતુરૂપ તક્ષેતુ અનુષ્ઠાનનું તે તેને ભાન જ નથી હતું અને કવચિત્ હોય તે પણ જનમનરંજનાથે મલિન અંતરાત્માથી ધર્મક્રિયા કરવાવડે લેકપંક્તિમાં બિરાજનારા આ ભવાભિનંદી મુગ્ધજને લેકેષણથી પિતાની વાહવાહના નગારાં વગડાવવા આદિરૂપ માનાર્થને એટલા બધા ભૂખ્યા હોય છે, કે અમૃતક્રિયારૂપ અમૃતાનુષ્ઠાનની અત્ર-તત્રથી શીખેલી શાબ્દિક વાતે “માત્ર શબ્દની માંહ્ય” કરવા છતાં, તેઓ તે શુદ્ધ આત્માર્થરૂપ દિવ્ય આધ્યાત્મિક સન્માગે ભાગ્યે જ સંચરતા હોય છે, એ જ તેઓના મુગ્ધપણાની પરાકાષ્ઠા બતાવે છે. * આતમ સાખે ધર્મ જ્યાં, ત્યાં જનનું શું કામ ? જનમનરંજન ધર્મનું, મૂલ ન એક બદામ. ” –શ્રી ચિદાનંદજી. + “ તમારું હેત ચોવિહો વિતુ: | सदनुष्ठानभावस्य शुभभावांशयोगतः ॥ जिनोदितमिति वाहुर्भावसारमदः पुनः । સંવેળાર્મચત્તમકૃતં મુનિપુણ છે ” –શ્રી ગિબિન્દુ. * “ યોજાનાધનો મસ્ટિનેનાન્તાના ! ચિત્તે ત્રિા માત્ર રોજવંદિતા છે ”–શ્રી ગબિન્દુ

Loading...

Page Navigation
1 ... 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410