________________
૧૯૪
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા જાણુ, અને ત્યારે જ તેને આ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા પ્રાપ્ત થઈ જાણવી.
નિશદિન સૂતાં જાગતાં, હઈથી ન રહે કર રે; જબ ઉપગાર સંભારીએ, તવ ઉપજે આનંદ પૂર રે.
જગતગુરુ જાગતે સુખકંદ રે....મુનિસુવ્રત ” તુમ ગુણગણ ગંગાજલે, હું ઝીલી નિર્મલ થાઉં રે, - અવર ન ધંધે આદરૂં, નિશદિન તે ગુણ ગાઉં રે
ગિરુઆ રે ગુણ મતણા. ”
શ્રી યશોવિજયજી " : આ અખેદભાવ જેને ઉપ હોય છે, તેને રાગ પ્રભુસુણના રંગથી રંગાઈ જાય છે, મન-વચન-કાયાના વેગ ગુણનિધાન પ્રભુના ગુણને આધીન બને છે, ભાવ પ્રભુગુણમાં રમણ કરે છે, ઉપશમમૂર્તિ પ્રભુના દર્શનથી ગાઢ પ્રીતિ ઉપજે છે ને આંખ તૃપ્ત થતી નથી.
રાગ તે પ્રભુ ગુણ રંગમેં, ગ ગુણ આધીન,
ભાવને રમણ પ્રભુગુણે, પ્રભુ દીઠે રતિ પીન.. મનમોહન તુમ સનમુખ નિરખત, આંખ ન તૃપતી અમચી, મહતિમિર રતિ હર્ષ ચંદ્ર છવિ, મૂરત એ ઉપશમચી...
તે વારિ પ્રભુ તુમ મુખની.”
–શ્રી દેવચંદ્રજી પ્રભુભક્તિમાં આ આખેદ ભાવ કયારે ઉપજે ? અચિન્ય ચિંતામણિ સમે પ્રભુને અને પ્રભુભક્તિને મહિમા જ્યારે