________________
૨૧૦
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા છે. તેમાં જે અનુષ્ઠાન કરવામાં આવે છે, તે વિષ, ગર અથવા
અનનુષ્ઠાન પ્રકારનું હોય છે. કારણ (8) ચરમાવત્તમાં જ કે તે ભવાભિળંગ ભાવથી તથા શુદ્ધ અનુષ્ઠાન અનાગોગથી– અણસમજણથી
કરવામાં આવે છે. આ લોકપરલેકમાં કુલ અપેક્ષા તે ભાવાભિવંગ કહેવાય છે. એટલે કાં તે તે આ લેકમાં ફલકામનાઓ કરવામાં આવતું એવું વિષ અનુષ્ઠાન હેય છે, કાં તે પહેલેકના ફલની કામનાઓ કરવામાં આવતું એવું ગર અનુષ્ઠાન હોય છે અને કાં તે અનાભેગથી-વગર સમજણે, સંમૂચ્છિમની જેમ, કિયાજડપણે કરવામાં આવતું, તે કર્યું ન કર્યા બરાબર એવુ અનનુષ્ઠાન હેય છે. અચરમાવમાં અનુષ્ઠાનની-ધર્મકિયાની આવી નિકૃષ્ટ સ્થિતિ હોય છે. પણ શરમાવ7માં તે અનુષ્ઠાન તતુ પ્રકારનું હોય છે અર્થાત્ આત્માને અમૃતરૂપે પરિણમે એવા તત્ત્વસમજણવાળા, આજ્ઞાનુસારી, સંગરંગવાળા, ભાવસાર અમૃત અનુષ્ઠાનના હેતુરૂપકારણરૂપ હોય છે, કારણ કે અત્રે સદનુષ્ઠાન ભાવને શુભ ભાવઅંશ હોય છે. આમ વિષ, ગર ને અનનુષ્ઠાન સેવનારા અન્ય આવર્તાવાળા જી પ્રગટ અપાત્ર છે, અને અમૃતઅનુષ્ઠાનના હેતુરૂપ તતુ અનુષ્ઠાન આચરનારા ચરમાવર્તવત્તી અપુનબંધાદિ જ માત્ર ભક્તિ આદિ સદનુષ્ઠાનના સુપાત્ર છે. જિનગુણ અમૃત પાનથી રે-મન મોડના રે લાલ.
અમૃત ક્રિયા સુપસાય રે ભવિ બેહના લાલ.