________________
મ
પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા
શ્રાંતિરૂપ પ્રગટ મિથ્યાત્વ જ છે. જે એવા એકાંતિક પક્ષ કે છે, તે ઉપાદાન ને નિમિત્તના પરસ્પર સાપેક્ષ પૂર્ણ અવિાષ સહકારરૂપ સંબધ જાણુતા જ નથી, અને એકાંતિક મિથ્યા અસત્ ઉત્સૂત્રમરૂપણા કરી જ્ઞાનીના સનાતન માર્ગીના લેાપ કરે છે-તીર્થના ઉચ્છેદ કરે છે. કારણ કે ઉપાદાનને ભૂટી એકલા નિમિત્તને પકડયાથી જેમ કાંઈ વળતું નથી, તેમ નિમિત્તને છેડી એકલા ઉપાદાનથી પણ કાંઈ વળતુ નથી. અલ પ્રસગન !
66
કારણથી કારજ સધે હા, એહ અનાદિકી ચાલ—લલના૦ દેવચંદ્ર પદ પાઇયે હા, કરત નિજ ભાવ સંભાલ—લલના૰ —શ્રી દેવચંદ્રજી.
॥ इति महागीतार्थ महर्षि श्री आनंदघनजी संगीते श्री संभवजिनस्तवने मनसुखनंदनेन भगवानदासेन विरचितं पंचमगाथाविवरणम् ||
17