Book Title: Anandghanjinu Jinmarg Darshan
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Ratanchand Khimchand Motisha

View full book text
Previous | Next

Page 381
________________ પ્રભુસેવાની પ્રથમ ભૂમિકા એ પ્રભુસેવાની પ્રાથમિક ભૂમિકા પશ્ચાદભૂમિકાનું દિગદર્શન છે. આ પ્રાથમિક ભૂમિકારૂપ ગુણ - ગની પ્રથમ દૃષ્ટિ-મિત્રા દૃષ્ટિ ખૂલ્ય જીવન અંગમાં આવે છે. અને સર્વ જગતુ પ્રત્યે જ્યાં નિમંત્સર અદ્વેષભાવયુક્ત મૈત્રીભાવ વર્તે છે, એવી આ યથાર્થનામા “મિત્રા” નામક ગદૃષ્ટિની પ્રાપ્તિ પણ ચરમાવર્તમાં ચરમ કરણને ગે હોય છે,–જેની પ્રાપ્તિ વળી અંતર્ગત ભાવમલની અલ્પતાથી તથાભવ્યત્વને પરિપાક થયે જીવની આધ્યાત્મિક ગ્યતાને આધીન છે. જીવની આ આધ્યાત્મિક ગ્યતા પ્રગટાવવા અને વિકસાવવા માટે સાચા સાધુગુણસંપન્ન (માત્ર વેષધારી નહિં) એવા મોક્ષમાર્ગ સાધક મહામુમુક્ષુ સાધુપુરુષને સત્સંગ, તેમજ અધ્યાત્મ ગ્રંથના શ્રવણમનનાદિ સનિમિત્ત કારણના અવલંબને આત્માના સત્પુરુષાર્થની ફુરણાવડે ઉપાદાનકારણની જાગૃતિ, એ આદિ કારણ પરંપરાનું સેવન અનિવાર્ય આવશ્યક છે. આ સમસ્ત ઉપરમાં સવિસ્તર વિચિત થઈ ચૂકયું છે. એટલે તેનું પિષ્ટપેષણ નહિં કરતાં માત્ર સંક્ષેપમાં વિવેકી વાંચકની સ્મૃતિને સતેજ કરી, આ સર્વ પ્રતિપાદનને ફલિતાર્થ અત્ર વિચારશું અને તેમાં પ્રથમ આનંદઘનજીના આ ઉદ્દગારની પશ્રાભૂમિકાનું (Background) કિંચિત્ દિગ્ગદર્શન કરશું. ૧. પશ્ચાદ ભૂમિકાનું દિગદર્શન દિવ્ય મદષ્ટિથી | દિવ્ય જિનમાર્ગ દર્શન - જિનદેવ એ લેકેત્તર દેવ છે અને આ જિનદેવને

Loading...

Page Navigation
1 ... 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410