Book Title: Anandghanjinu Jinmarg Darshan
Author(s): Bhagwandas Mansukhbhai Mehta
Publisher: Ratanchand Khimchand Motisha

View full book text
Previous | Next

Page 356
________________ અનેકાંત પરમાથ પ્રત્યેદારી જાય તે નય ૨૯૧ મધ્યબિન્દુની આસપાસ પ્રદક્ષિણા ફરે છે, અને પરમા પ્રત્યે દારી જાય છે. પિતાની સ તનચે પ્રત્યે સમષ્ટિ હાય, તેમ અનેકાંતત્ર પરમાર્થની સ નયા પ્રત્યે સમદષ્ટિ જ હાય છે. અનેકાંત પરમાર્થ પ્રત્યે દોરી જાય તે નયઃ એકાંત તે નયાભાસ ચક્રની પરિધિ પરતું કોઇપણુ બિન્દુ મધ્યબિન્દુથી સમાંતર ( Equi-distant ) ડાય, તેમ નયચક્રના પ્રત્યેક નય અનેકાંત પરમાર્થરૂપ મધ્યબિન્દુથી સમાંતર હાય છે, અને સર્વ નયનું મિલન–સ્થાન પણ પુષ્પની કર્ણિકાની જેમ પરમાર્થરૂપ મધ્યબિન્દુ છે, પરંતુ છૂટા છૂટા વિશંખલ, વ્યસ્ત, પરસ્પર નિરપેક્ષ નય તે મિથ્યાત્વરૂપ હાઇ દુય અથવા નયાભાસ છે. એક શૃંખલાઅદ્ધ, સમસ્ત, એક પરમાર્થ પ્રત્યે લઈ જનારા પરસ્પર સાપેક્ષ નયસમ્યકૃત્વરૂપ હાઈ સુનય છે. એટલા માટે જ નિરાગ્રહ એવી અનેકાંતાષ્ટિ જેણે સમ્યકૃપણે લી છે, એવા પરમાદિષ્ટ પુરુષા અધ્યાત્મમાં નય પરિશીલન એવું સમ્યકૂપણે કરે છે કે તેઓ દુ યને સુનયપણે ચલાવી, એકત્વ અભેદપણે ધ્યા, તે સ`ને પરમાર્થ માં સમાવી, તેના વનભેદ દૂર કરે છે, અર્થાત્ તે સને પરમા પ્રત્યયી અનાવે છે. મહામુનિ દેવચંદ્રજીએ ગાયું છે કે— IX थस्य सर्वत्र समता नयेषु तनयेष्विव । 19 तस्यानेकान्तवादस्य क्व न्यूनाधिकशेमुषी ॥ 66 ---શ્રો યશવિજયકૃત અધ્યાત્મનિષ

Loading...

Page Navigation
1 ... 354 355 356 357 358 359 360 361 362 363 364 365 366 367 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402 403 404 405 406 407 408 409 410