________________
મહત્તિમાં મોત ! : આત્મપ્રવૃત્તિમાં એક !! ૧૯ છે. વળી આ બધી તે પરપ્રવૃત્તિ છે. આત્માથી અતિરિકલ એવી પર વસ્તુની પ્રાપ્તિ માટેની, ગ્રહણ માટેની, રક્ષણ માટેની
આ બધી દેડધામ છે. આત્માને કંઈ પત્તિમાં અમેદ! તેથી વાસ્તવિક આત્મલાભ થતું હોય ,
એવું પ્રાયે જણાતું નથી, છતાં આ યુરભાવપ્રવૃત્તિ માટે આ જીવને કેટલા બધા પ્રેમ ! કેટલો બધો દસ ! કેટલી બધી શિ! કેટલે બધો ખેદ! પરમ ભાવગી શ્રીમદ રાજચંદ્રજીનું અત્યંત માર્મિક અમૃત વચન છે કે
“સમસ્ત વિશ્વ ઘણું કરીને પરકથા તથા પરવૃત્તિમાં વહ્યું જાય છે, તેમાં રહી સ્થિરતા કયાંથી પ્રાપ્ત થાય? એવા અમૂલ્ય મનુષ્યપણને એક સમય પણ પરવૃત્તિએ જવા દેવા ગ્ય નથી, અને કંઈ પણ તેમ થયા કરે છે, તેને ઉપાય કંઈ વિશેષે કરી ગષવા ગ્ય છે.”
–શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૫૫૦ “પપરિણતિ રાગીપણે, પરરસ રંગે રકત રે; પરગ્રાહક રક્ષકપણે, પરભેગે આસક્ત રે. - જગતારક પ્રભુ વિનવું. આ
મુનિવર્ય શ્રી દેવચંદ્રજી અને આવી જે આ કામ–ભેગબંધકથારૂપ પરભાવપ્રવૃત્તિ છે, તે તે શ્રી કુંદકુંદાચાર્યજીએ કહ્યું છે તેમ, સર્વને
અનંતવાર શ્રત છે, અનંતવાર પરિચિત છે, અનંતવા૨ * " सुदपरिचिदाणुभूदा सव्वस्स वि कामभोगबंधकहा । एयत्तसुवलंभो णवरि ण सुलहो विहत्तस्स ॥" જુઓ સમયસાર ગા. ૪ અને તેની
શ્રી અમૃતચંદ્રાચાર્યજીત થઇ.