________________
ભાવ અધ્યાત્મની વિરલતા
છાસથી ભરમાઈ થયું છે ! પણ માખણ તે કઈ વિરલાને જ સાંપડે છે ! “ગગનમંડળમેં ગઉ બિહાની, ધરતી દૂધ જમાયા, માખન થા સે વિરલા પાયા, છાસ જગત ભરમાયા
...અવધૂ! સો જેગી મેરા. ”
શ્રી આનંદધનજી પથિક–ગિરાજ ! આપે આ જે બધું સ્પષ્ટીકરણ કર્યું તેથી મારા મનનું સમાધાન થયું અને– “પુરુષ પરંપરા અનુભવ જેવતાં રે,
પલાય; વસ્તુ વિચારે જે આગમે કરી રે,
_ચરણ ધરણુ નહિ ઠાય.... પંથડે નિહાળું રે બીજા જિનતણે રે.” ૩.
–એ આપના વચનની સત્યતાની મને પ્રતીતિ ઉપજી છે. આમ જે ગુરુગમ વિના આગમ અગમ થઈ પડે છે, અને એ ગુન્ગમ જે અત્યંત દુર્લભ છે, તે પછી આ દિવ્ય નયનની પ્રાપ્તિ બીજી કઈ રીતે થાય ? આ આટલા બધા દર્શનવાદીઓ આટલી બધી દર્શનચર્ચા કરી રહ્યા છે. તેની પાસેથી શું, એની પ્રાપ્તિ થશે ? શું અનુમાન પ્રમાણથી કે તર્કવાદથી એની પ્રાપ્તિ થવાનો સંભવ છે ખરા ? “ગગનમંડલમેં ગાય વીયાણું, વસુધા દૂધ જમાઈ રે; સઉ રે સુને ભાઇ વલેણુ વલે, કેઇ એક અમૃત પાઈ રે....
અવધૂ૦ ” શ્રી આનંદઘનજી.