________________
૧૩૨
ન દઘનજીનું દિવ્ય જિનમાર્ગદર્શન
આત્મસ્વરૂપની પણ અંત:પ્રતીતિ નહિં છતાં, મેાક્ષ સુધીની નિષ્ફળ વાતા કરનારાના જગમાં કાંઈ તટા નથી. પણ લૌકિક માન લેવા ખાતર કે અન્ય હેતુએ તથારૂપ અત:પ્રતીતિ વિના-ભાવપ વિના અથવા સાચી તત્ત્વજિજ્ઞાસા વિના તેવી ખાલી વાતા કરવી તે તે માત્ર જ્ઞાનીના દ્રોહ જ છે, અથવા કોઈ અપેક્ષાએ ×મહામૃષાવાદ જ છે, અસત્ય ભાષણ જ છે. પથિક—મહાત્મન્ ! આપ એને મહામૃષાવાદ કેમ કા છે ?
ચાગિરાજ—અહા ભવ્ય !
આ સમજવા માટે એક જ દૃષ્ટાંત ખસ થશે:—‘ઢાળેળ મૌનેળ જ્ઞાને બ્રાન યોશિમિ ’—સ્થાનથી, મૌનથી,
ઉન્ન ભાષણ
મહામૃષાવાદનું ઉદાહરણ ધ્યાનથી હું આત્માને વાસરાવું છું,’ એવી પ્રતિજ્ઞા કાયાત્સગ કરનાર લે છે. પણ તથારૂપ અર્થાલંબન ન હોય, અર્થાત્ તેવા કાર્યોત્સર્ગ ભાવ હૃદયને વિષે ન હાય, અથવા માત્ર શબ્દોચ્ચારરૂપ ભાવશૂન્ય તે ક્રિયા હાય, તે તે વચન ખેલવું તે મૃષાવાદ જ છે, એમ શ્રી હરિભદ્રસૂરિજીએ ચાગવિંશિકામાં સ્પષ્ટ ભાખ્યું છે. આ ઉપરથી પરમા એ સમજવાના છે કે સમ્યગ્દષ્ટિ આદિ તથારૂપ ભાવ વિના તે
×મુખથી જ્ઞાન કથે અને, છૂટ્યો ન અંતર માહ;
તે પામર ાણી કરે, માત્ર જ્ઞાનીના દ્રોહ. * " इहरा उ कायवासियपायं अहवा महामुसावाओ । ती अणुरूवाणं चिय कायव्वो एयविन्नासो ॥
99
39
શ્રીમદ્ રાજચ’જી.
(જી ) હુશ્લિચાય કૃત યાગવિશિકા.