________________
૯૮
કેવુંક હાય છે તેનું ઉદાહરણ આપી સમજવા.
ચેગિરાજ—અહે। ભવ્ય ! પરમ કુશળ એવા સદ્ગુરુ વેદ્ય એને આવું પ્રવચન–અજત આંજી પરમ કરુણાથી સમજાવે છે કે—હૈ મુમુક્ષુ ! તું આ તારા મુખ આગળ પ્રગટ પરમ નિધાન પડયુ છે તે કાં દેખતા નથી ? અને દૃષ્ટિઅંધપણાથી એને ઉલ્લ’ઘીને કેમ ચાલ્યા જાય છે? આ તે તું પેલા ખજાનાની શોધમાં નીકળેલા બ્રાહ્મણા જેવું મૂર્ખ પણ આચરે છે ! તે બ્રાહ્મણા નીક્ળ્યા હતા તેા ખજાનાની શેષમાં, પણ જ્યાં ખજાનાવાળી જગ્યા આવે છે ત્યાં ‘ આંધળા કેમ ચાલતા હશે ? ' તે અજમાવી જોવાના તુક્કો તેમના મનમાં ઊચેા. એટલે આંખો મીચીને ચાલતાં તેઓ તે ખજાના ઉલ્લધી ગયા ! અને તેનું તેમને ભાન નહિ હાવાથી તે હજુ તેની શેાધમાં આગળ ને આગળ દોડયા જાય છે ! તેમ
આ જગત પણ પરમ ગુણરત્નના નિધાનરૂપ આ ધર્મસ્મૃત્તિ આત્મા પ્રગટ મુખ આગળ રહ્યો છે, છતાં તેને ઉલ્લધીને બહાર ધર્મની શેાધ કરવા નીકળી પડયું છે ! ખરેખર ! જગદીશ-જગત્પતિ એવા પરમાત્મ તત્ત્વની જ્યેાતિના પ્રકાશ વિના, આ જગત અંધની પાછળ અંધ પલાયન કરતા હોય, એવી ચેષ્ટા કરી રહ્યું છે !
આન‘દઘનજીનુ દિવ્ય જિનમાગદશન
પરમનિધાન પ્રગટ મુખ આગળ જગત ઉર્જા થી હા જાય !”
*જાતિઅધના રે દોષ ન આકરે, જે નિવ દેખે રે અ; મિથ્યાર્દષ્ટિ રે તેહથી આકરા, માને અર્થે અન...
—શ્રી યવિજયજીકૃત સવાસો ગાથાનું સ્તવન