Book Title: Agam 10 Ang 10 Prashna Vyakaran Sutra Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
૨૬
प्रश्नव्याकरणास्त्रे 'मोहमहन्भयपयओ' मोहमहाभयप्रवर्तकः, मोहः अज्ञानम् स एव महाभयहेतुत्वात् महाभयं तस्य प्रवर्तको यः स मोहमहाभयपवर्तकः। 'मरणवेमणस्सो' मरणवैमनस्यः-मरणेन-मृत्युरूपकारणेन प्राणिनां वैमनस्यन्दैन्यं यस्मात् स मरणवैमनस्यः दीनमनः कारित्वात् । 'पढमं अहम्मं '= प्रथममधर्मम् अधर्मद्वारम् ' अव्वयस्स ' अव्रतस्यव्रतरहितस्य ॥ मू० ४ ॥ प्राणवध मोह-अज्ञान रूप महाभय का प्रवर्तक है २१, और (मरणवेमणस्सो) इस से प्राणियों में मृत्युरूप कारण को लेकर के दीनता आती अतः यह मरण वैमनस्यरूप है २२, ऐसा ( भणिओ) भगवान ने कहा है।
भावार्थ-इस सूत्र द्वारा प्राणि हिंसारूप आस्रव कैसा है यह बात सूत्रकार ने स्पष्ट की है, वे कहते हैं कि यह प्राणिहिंसारूप आरव पापप्रकृतियों के बंध का कारण है। कारण हिंसा करनेवाला जीव प्रमाद के योग से प्राणों का व्यपरोपण कर्ता होने से पापप्रकृतियों का ही बंधक होता है, अतः यह प्राणिहिंसा पापरूप है। पर की हिंसा करते समय आत्मा में क्रोध परिणति तीव्ररूप से रहती है, क्यों कि हिंसक जीव हिंस्य जीव जैसी २ अपनी रक्षा आदि के कारणकलाप जुटाता है उन्हें क्रोध के आवेश में तन्मय होकर नष्ट करता है-इसलिये यह प्राणहिंसा चंडरूप प्रकट किया गया है। इसी तरह रौद्र आदि रूपता भी इस में अपने २ उन २ भिन्न २ कारणों को लेकर घटित कर लेना चाहिये। इस प्रकार से ये प्रथम आस्रवरूप अधर्म द्वार है। इसमें प्राणिहिंसा का क्या स्वरूप है यह स्पष्ट किया गया है ॥सू०४॥ (२१) “मोहमहब्भयपयओ" ते प्राध, मोह-मशान३५ मामयने। प्रवत छ, मन (२२) “मरणवेमणस्सो" तनाथी प्राणायामा मृत्यु३५ ४१२॥ने सीधे हीनता भाव छ, तेथी ते भ२ वैमनस्य३५ छे, मेवु" भणिओ" लगवाने मांस छे.
ભાવાર્થઆ સૂત્રદ્વારા પ્રાણીવધરૂપ આસ્રવ કરે છે તે વાતનું સૂત્રકારે સ્પષ્ટીકરણ કર્યું છે. તેઓ કહે છે કે તે પ્રાણીવધરૂપ આસવ પાપ પ્રકૃતિના બંધનું કારણ છે. કારણ કે હિંસા કરનાર જીવ પ્રમાદના યોગથી પ્રાણને નાશ કર્તા હોવાથી પાપપ્રકૃતિયોને બંધક હોય છે, તેથી તે પ્રાણવધ પાપરૂપ છે. પરની હિંસા કરતી વખતે આત્મામાં કોધપરિણતિ તીવ્રરૂપે રહે છે, કારણ કે હિસ્યજીવ જેમ જેમ પિતાના રક્ષણ માટે પ્રયત્ન કરે છે તેમ તેમ હિંસકજીવ ફોધના આવેશમાં તલ્લીન થઈને તેને નાશ કરે છે, તે કારણે પ્રાણવધને ચંડરૂપ કહેલ છે. એ જ રીતે રૌદ્રરૂપતા આદિ તેનાં લક્ષણે પણ ભિન્ન ભિન્ન કારણોને લઈને ઘટાવી શકાય છે. આ રીતે તે પ્રથમ આસ્રવરૂપ અધર્મ દ્વાર छ. तेभा प्राणीवधनु उवु २१३५ छे ते समानामा माव्यु छ ॥ सू. ४॥
શ્રી પ્રશ્ન વ્યાકરણ સૂત્ર