Book Title: Shraddhvidhi Pprakaran
Author(s): Mafatlal Zaverchand Pandit
Publisher: Mafatlal Zaverchand Pandit
Catalog link: https://jainqq.org/explore/023444/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ખગી આહાવાધા પ્રકાશ મુનિદાન ગૃહ જીર્ણોદ્ધાર પુસ્તક લેખન પૂજા સમાયિક પ્રકાશકત સંપાદક પંક્તિ મફતલાલ ઝવેરચંદ અનુકંપાદાન વ્યાપાર Page #2 -------------------------------------------------------------------------- ________________ વીર સંવત ૨૪૭૫ વિક્રમ સંવત ૨૦૦૫ સને ૧૯૪૯ પ્રતિ. ૧૦૦૦ - - - - - - - - - - - - કિંમત - રૂા. ૬-૦-૦ - ગેવિલાલ મોહનલાલ જાની : : શ્રી ક્રિશ્ના પ્રિન્ટરી : ? રતનપોળ : અમદાવાદ. : પ્રાપ્તિ સ્થાન : લુહારની પાળ જૈન ઉપાશ્રય. ઠે. લુહારની પિળ: અમદાવાદ - - Page #3 -------------------------------------------------------------------------- ________________ એ એલ. આજથી છ વર્ષ” અગાઉ પરમ પૂજ્ય પં. શ્રીમદ્ મંગળવિજયજીગણિવરના ઉપદેશ અને પ્રેરણાથી શ્રાદ્ધવિધિ છપાવવાનું નક્કી કર્યું હતું. અને તે માટે તેમના ઉપદેશથી આઠસ રૂપીયા પણ મળ્યા હતા. છાપવા માટે કાગળ પણ ખરીદ્યા હતા, પરંતુ હું-તિથિચર્ચાના વાતાવરણમાં અટવાયેલા હૈાવાથી અને પુસ્તકમાં આઠસા રૂપીયે કાંઈ નહિ થાય તેમ ધારી તે રૂપીયા જેમના હતા તેમને વર્ષ બાદ પાછા આપ્યા હતા. આમ છતાં આ ગ્રંથ પરત્વેની રૂચિ તે ખસીજ ન હતી અને શ્રાદ્ધવિધિ છપાવવા ચાગ્ય છે તે વાત તે મનમાં રાજ કરતી હતી. વિ. સ. ૨૦૦૩માં લુવારની પાળના ઉપાશ્રયે પરમપૂજય તીર્થાદ્વારક ચારિત્ર. ચૂડામણિ પ્રાતઃસ્મરણીય આચાય દેવ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પરમપૂજ્ય આગમજ્ઞાતા ભદ્રિક પરિણામી આચાય દેવ વિજય હ સૂરીશ્વરજી મહારાજના શિષ્ય પરમપૂજ્ય વિ આચાર્ય દેવ વિજય મહેદ્રસૂરીશ્વરજી મહારાજ ચાતુર્માંસ રહ્યા. તેમને ચાતુર્માંસ દરમિયાન જીણુ શીણુ અને દુઃપ્રાપ્ય શ્રાદ્ધવિધિ ગ્રંથને ફરી સંસ્કૃતમાં છપાવવાના વિચાર થયો. અને તે માટે ઉપાશ્રયની કમીટિને વાત કરી. શ્રાદ્ધવિધિ ગ્રંથ સસ્કૃત અને ગુજરાતી અને અગાઉ છપાઈ ચુકેલા હતા પરંતુ આજે તે એમાંથી એકે ગ્રંથ મળતા ન હોવાથી ઉપાશ્રયની ક્રમીટિએ સંસ્કૃત ગ્રંથ છપાય તે સારૂં છે. છતાં આ ગ્રંથ ગુજરાતીમાં છપાય તા જેને માટે આ ગ્રંથ ગ્રંથકાર રચ્યા છે તે શ્રાવકે તેના વધુ સારા લાભ લઇ શકે આથી ૪મીટિએ શ્રાદ્ધવિધિ ભાષાંતર છપાવવાનું અને શ્રાદ્ધવિધિ સંસ્કૃત છપાય તેમાં પણ મદદ આપવાનું નક્કી કર્યું. આ શ્રાદ્ધવિધિ ગ્રંથનું ભાષાન્તર આજથી ચાલીસ વર્ષ અગાઉ ૧ ચીમનલાલ ભારતીયા તરફથી ૨ વિદ્યાશાળા તરફથી ૩ જૈન પુત્રની આજ઼ીસ તરફથી બહાર પડયું હતું. આ ત્રણે ગ્રંથામાંથી એક પણ ગ્રંથ આજે પચીસ વર્ષથી મળતા નથી. ઉપાશ્રયની ક્રમીટિ તરફથી શ્રાદ્ધવિધિના મુદ્રણનું કામ સોંપાયા છતાં છ મહિના સુધી તા મા શ્રાદ્ધવિધિ ગ્રંથને કઇ રીતે છપાવવા તેના હું નિ ય કરી શકયા નહિ. પહેલાં તે એવા વિચાર આન્મ્યા કે શ્રાવક્રમને પ્રતિપાદન કરનારા ગ્રંથાને એકઠા કરી બધા ગ્રંથાને જોઈ તેમાંથી શ્રાવક ઉપયાગી ગ્રંથ તૈયાર કરવા. પણ આ કામ મને સોંપાયેલ Page #4 -------------------------------------------------------------------------- ________________ કામની મર્યાદા બહારનું હતું. શ્રાદ્ધવિધિ કેઈની છાપેલ પ્રેસમાં મોકલી છપાવવામાં આજથી પચાસ વર્ષ પહેલાં છપાયેલ ગ્રંથને એમનમ છપાવવામાં ગતાનુગતિક્તા લાગી. ત્રીજો વિચાર એ પણ આવ્યો કે શ્રાદ્ધવિધિની ગાથા અને ટીકાને લક્ષમાં રાખી તેને ભાવાર્થ અનુવાદ તૈયાર કરે. આમાં જ્યાં ઘટે ત્યાં વધુ વિવેચન પણ કરવું. આ ત્રીજા વિચારનો અમલ કરવો તેવું માની ગ્રંથની શરૂઆત કરી પણ શરૂ કરતાં જ મનમાં થયું કે જેને સંસ્કૃત અનુવાદ સમજવો હશે તેને આ મુશ્કેલ થશે. આમ અક્ષરશઃ અનુવાદમાં સામાન્ય અભ્યાસીને કઠિન થવાને ભય, મૂળ અને ટીકાને અનુસરી સ્વતંત્ર રીતે લખવામાં મૂળ ઉપરથી ગ્રંથ બેસાડવાને ઈચ્છનાર વાચકને અનુપયોગી, તેમજ મૂળ ગ્રંથકારના આશયને અન્યાય અપાઈ જાય તેવી આશંકા અને બીજા ગ્રંથે જોઈ સ્વતંત્ર ગ્રંથ તૈયાર કરવામાં શ્રાદ્ધવિધિ ગ્રંથનો આશય મા જવાનું અને ગ્રંથકારે ઘણા ગ્રંથ જેઈ આ તૈયાર કરેલ છે તેને ઉપેક્ષી નવું કરવું તે નિરર્થક જણાયાથી આ ત્રણે વિચાર પડતા મુકી ગ્રંથનો અનુવાદના પેરેગ્રાફ પેરેશાક દીઠ હેડીંગ બાંધી છપાવવાનું શરૂ કર્યું. સાથે સાથે એ પણ રાખ્યું કે મૂળ ગ્રંથમાં જ્યાં ઉદાહરણ કે કેટલીક વસ્તુઓ અતિદેશથી બનાવેલી હતી તેને ૧-૨-૩ આંક મુકી ટિપ્પણમાં સ્પષ્ટ કરવાનું રાખ્યું. ગ્રંથની શરૂઆતથી જ ગ્રંથકારે જે જે ગ્રંથને ઉપયોગ કર્યો છે. તે બધા ગ્રંથાનાં સ્થળ જે તેને નિર્દેશ કર તેમ વિચાર્યું હતું પણ આ કામ માટે ખુબ પુસ્તક સંગ્રહ અને અતિ પરિશ્રમ જોઈએ આથી શરૂઆતમાં તે થોડા ગ્રંથ માટે કર્યું. પણ પછી તે કામને પહોંચી નહિ વળવાને કારણે જતું કર્યું છે. ' આ ગ્રંથમાં સચિત્તઅચિત્તવિચાર, સ્વપ્રવિચાર, જાપ વિચાર,દેવદ્રવ્ય વિચાર, તિથિક્ષયવૃદ્ધિ વિચાર, પ્રતિક્રમણ વિધિ વિચાર, પૂજાવિધિ વિચાર, વિગેરે ઘણાએ એવા આંતર વિષયે છે કે જેની ચર્ચા અને વધુ સ્પષ્ટીકરણ આવશ્યક છે છતાં પણ ગ્રંથકારે કરેલા સ્પષ્ટીકરણથી જ સંતોષ માને છે. કારણકે આ બધા વિચારોનું વધુ સ્પષ્ટીકરણ કરવા જતા કેઈ નવીન ચર્ચાને અગર સુતેલી ચર્ચાને સ્થાન મળવાનો સંભવ છે. તેથી ગ્રંથકારે જણાવેલ વિગત સિવાય નવું કાંઈ દાખલ કર્યું નથી. તેમજ આ પૈકી કેટલીક વસ્તુઓ એવી પણ છે કે એને ચોક્કસ નિર્ણય કર અતિકઠણ છે. આ કારણથી જ પ્રશસ્તિમાં ગ્રંથકારને પિતાને પણ કહેવું પડ્યું છે કે “વિધિવિગ્રાફત તૈયાવરાનાર વિર માં અશોકમયુરત તનિષ્ણાહુડિતુ. આથી આ બધા વિચારોમાં ગ્રંથકારનું શું મંતવ્ય છે તેજ અક્ષરશઃ રજુ કર્યું છે. માત્ર દેવદ્રવ્યના સંબંધમાંટિપ્પણમાં અમે દેવદ્રવ્ય ભક્ષણ કેટલું અનર્થ કરનાર છે તે બતાવવા પ્રયત્ન કર્યો છે અને તેના શાપાઠને નિર્દેશ કર્યો છે. 00000000000000000000000000000000 Page #5 -------------------------------------------------------------------------- ________________ આજથી પાંચ વર્ષ પહેલાં સ્થાયેલ આ ને જોતાં આને જણ ઘા તેમાંથી જાણવા મળે છે. તે વખતે આજને વૈજ્ઞાનિક યુગ નહેાતે, દેશ પરદેશને ઝડપી પરિચય નહોતે, પુસ્તકના પઠન પાઠનનાં ઝડપથી સાધને રેડીયો,, મુદ્રણ વિગેરે નહોતાં, છતાં પાંચ વર્ષ પહેલાના આપણા પૂર્વજે કેટલા સંસ્કારિત, બુદ્ધિવભાવવાળા, પાયકારમરાયણ અને દુરંદેશી હતા. આજથી પાંચ વર્ષ પહેલાતા આપણા પૂર્વજો જેમની તેમને સાથે જવાબદારી હતી તે કુટુંબની કેવી રીતે ફરજ અદા કરતા હતા? કુટુંબન મેષણ માટે કે વ્યાપાર કરવામાં માનતા હતા અને વ્યાપાર તથા જીવનમાં અઢળક સંપત્તિ અને અધિકાર મળ્યા બાદ તેનું સાય ક્યા ઉપયોગ કરવાથી થતું હતું? તે સર્વે આમાંથી આપણને સારી રીતે જોવા મળે છે. આજથી પાંચસો વર્ષ પહેલાનાં આપણું શ્રાવકે કેવા નિક કાર્યક્રમ, પર્વ કાર્યક્રમ, ચાતુર્માસિક કૃત્ય, વર્ષકૃત્ય અને જન્મકૃત્યને આદર્શ કૃત્ય તરીકે લેખતા હતા. અને કરતા હતા તે પણ આપષ્ણુને દષ્ટિગોચર થાય છે. આ ગ્રંથમાં શ્રાવક ધમને ઉપયોગી સર્વ શિહેવા છતાં આ ગ્રંથની પ્રસૂવ. નામાં ધર્મ સંબંધીની સમજ, શાક જેમની ઉપચોગિતા, ગ્રંથકારને પરિશ્રમ, શાવકના સામાન્ય ધર્મ અને વિશેષ ધર્મનું નિરૂપણ, શ્રાવકનાં છ કુ, દશ પ્રકારની આરાધના અને શ્રાદ્ધવિધિની મૂળ ગાથાને સંક્ષિપ્ત અર્થ થાપી શ્રાદ્ધવિધિ ગ્રંથને વધુ સુવાચ બનાવવાને અમે પ્રયત્ન કર્યો છે. આમ છતાં તેને ખરી ઉપસ્થિગિતા વાંચક તેને વાંચી મનન કરી જીવનમાં ઉતારે ત્યારેજ થયેલી મારીશું . આ શ્રાદ્ધવિધિ એ શ્રાવક જીવનને આદર્શ છે. આ આદર્શ એ બતાવે છે કે શ્રાદ્ધવિધિ પ્રમાણે જીવન જીવનાર શ્રાવક આ ભવમાં આદરણીય, સુખી, સતાવી, અને પરોપકારી બની પરભવમાં મુકિતને મેળવે છે. આ શ્રાદ્ધવિધિ ગ્રંથ ચકાર પૂર્વના ઘણા ગ્રંથે જોઈ અવગાહી તૈયાર કરેલ હોવાથી શ્રાવક ઉપગી સદ વસ્તુને સંગ્રહ તેમાં આવી જાય છે. આ ગ્રંથ આજે છેલ્લાં પચીસ વર્ષથી દુષ્ય હતે. તેથી લવારની પિળના ઉપાશ્રયની કમિટિએ શ્રાવક જીવનના સર્વાંગને વશ આ ગ્રંથ છપાવ્યું છે. અને સૌ કોઈ શ્રાવકે તેને વાંચી મનન કરી લાભ મેળવે તે આશયે તેને પડતર કિંમતે આપવાને વિચાર રાખ્યો છે. ' આ પુસ્તક પ્રકાશનનું કાર્ય સોંપવા બદલ લવારની પિળ અને તેની કમીટિને આભાર માનવા સાથે આ ગ્રંથના મુદ્રણમાં પ્રેસલે, દષ્ટિષ કે અમાથી જે કાંઈ સ્કૂલના થઈ હોય તેની વાંચક પાસે ક્ષમા માગી અને આ શ્રાવક ઉપયોગી થ વાંચકે વાંચી શ્રાવકકરણી માટે ઉજમાળ બની ગ્રંથ પ્રકાશનને સફળ બનાવે એજ અંતિમ અભ્યર્થના. તદ ૧૬-૮-૪૯ પં. મફતલાલ ઝવેરચંદ, ખેતરપાળની પિળ-મહાવ Page #6 -------------------------------------------------------------------------- ________________ ૭૧ ૨૯ ૭૬ શ્રાદ્ધવિધિની વૃત્તિમાં સાક્ષિપાઠતરીકે ગ્રંથકારે આપેલાગ્રંથ ૧ શ્રાવક પ્રજ્ઞપ્તિ ર૭-૧૨૮ ૩૧ નિશીથ ૬૧-૭૩–૭૪ ૨ ઠાણાંગ સૂત્ર . ૨૩–૧૯૩ ૩૨ ચૈત્યવંદનભાષ્ય ૬૨-૭૨-૭૪-૭૫૮૫ ૩ એથનિયુક્તિ ૨૬-૪–૫૫–૧૫૫ ૩૩ પૂજાવિધિ ૬૬-૮૨ ૪ ભગવતીસૂત્ર ૨૭-ર-૧૬૦ ૩૪ બહંક્માષ્ય ૬૬-૭૨-૭૬–૯૩–૧૫ ૫ વિવેકવિલાસ ૨૭–૩૬-૫૫-૭૮-૨૧૦ ૫ સંઘાચાર વૃત્તિ ૬૬-૬૭-૭૦ ૬ પંચાશક વૃત્તિ ૨૯-૩૫–૧૬૬ ૩૬ વિચારસાર પ્રકરણ ૭ શ્રાદ્ધદિન કૃત્ય ૨૯–૫૮-૬૧-૧૦૮ ૩૭ રાયપણું સૂત્ર ૮ ચતિનિચર્યા ૩૮ છવાભિગમ સૂત્ર ૭૧-૨૬૪ ૯ પૈગશાસ્ત્ર ૨૯-૩૧–૧૬૯-૨૩૪ ૩૯ આવશ્યક નિયુકિત ૭૩–૯૨ ૨૭૮-૨૭૯ ૪૦ નિશીથપીઠ ૭૩ ૧૦ પ્રતિષ્ઠા પદ્ધતિ ૩૧-૭૩ ૪૧ વસુદેવહિંડિ ૧૧ ધ્યાન શતક ૪૨ ૪૨ લલિત વિસ્તરો ૧૨ મહાનિશીથ ૩૩-૭૩-૭૫-૮૬–૧૦૭ ૪૩ પૂજાપ્રકરણું | ভণ্ড ૧૩ ઉપાસક દશાંગ ૩૫ ૪૪ વીરચરિત્ર ૧૪ વ્યવહાર ભાષ્ય ૩૫–૨:૩૯-૨૯૨ ૪૫ પચરિત્ર ૮૦-૯૨ ૧૫ સવપ્નચિંતામણિ ૪૬ બ્રહશાંતિસ્તવ ૧૬ ક૨વૃત્તિ ૪૨-૪૩-૧ર-૫૩-૨૮૨ ૪૭ વિષરિ ચરિત્ર ૧૭ શ્રાદ્ધપ્રતિકમણુસૂત્ર૪૪-૧૯૧-૨૩૬૨૬૭ ૪૮ સમાદિત્યચરીત્ર ૧૮ પિંડનિતિ ૪૫-૪૭-૨૧૮ ૪૯ કલપભાગ્ય ૧૯ પ્રવચનસારોદ્ધાર ૪૭–૧ર-૨૪૪–૨૮૨ ૫૦ વીતરાગ સ્તવ ૨૦ આચારાંગસૂત્રવૃત્તિ ૫૧ દર્શનશુદ્ધિ ૨૧ પાચરિત્ર પર સખ્યત્વવૃત્તિ ૧૧૧ પ ૫૩ આચાસ્પદીપ ૧૨૬–૨૫૧ ૨૨ ભાષ્ય -૧૨૭-૧૨૯ ૨૩ નાગપુરીચ પચ્ચકખાણ ભાષ્ય પર ૫૪ દશાશ્રુતસ્કંધ ચૂર્ણિ A ૧૩૭ ૫૫ સેમનીતિ ૧૪૬-૧૭૩-૧૮૦ ૨૪ નિશીથચર્ણિ પ૩-૭૩-૭૫-૨૯૮ ૫૬ કામંદકીયનીતિસાર ૨૫ પન્નવણા સૂત્ર ૫૭ નીતિશાસ ૧૫૨-૨૪૯ ૨૬ વિષ્ણુ ભક્તિ ચંદ્રોદય '૫૮ મનુસ્મૃતિ ૧૫૫–૨૬૬ ૨૭ વ્યવહાર શાસ ૫૯ પંચાખ્યાન ૧૬૩-૧૭૨ ૨૮ અષ્ટક ૫૮–૧૫૪ ૬૦ હિતોપદેશમાળા ૨૯ ઉત્તરમીમાંસા ૬૧ મહાભારત ૨૧૧ ૩. પેહશક ૬૨ આવશ્યકર્ણિ ૨૩૭–૨૩૮ 8 8 8 8 8 ૧૦૮ ૧૫૧ ૫૮ Page #7 -------------------------------------------------------------------------- ________________ ૬૩ પાક્ષિકર્ણિ ૬૪ વિચારામૃતસંગ્રહ ૬૫ તીર્થોદ્ગાર ૬૬ પ્રતિક્રમણ ગર્ભ હેતુ ૬૭ આવશ્યકવૃત્તિ ૬૮ અધ્યાત્મક કપડુમ ૨૩૯ ૬૯ વિષ્ણુપુરાણ ૨૩૯ ૭૦ પરિશિષ્ટ પર્વ ૨૩૯ ૭૧ શ્રાદ્ધજીતકલ્પ ૨૪ ૭૨ ઉત્તરાધ્યયનસૂત્ર ૨૪૪ ૭૩ ભવિષેત્તરપુરાણ ૨૫૪ | ૭૪ નિરિયાવલી સૂત્ર ૨૮૬ ૨૯૪–૨૯ ૨૯૨ ૩૦૯ ૩૧૮ શ્રાદ્ધવિધિમાં આવેલી સ્થાઓ ૧૨૦ ૧૨૯ ૩૪ કથા પૃષ્ઠ | કથા પૃષ્ટ ૧ ભુવનભાનુનાજીવ વિશ્વસેનની કથા ૪ ૨૪ ઋષભદત્તની કથા ૧૧૯ ૨ વરાહ મિહિરની કથા ૨૫ એક વણિકની કથા ૩ ખેડુતપુત્રની કથા ૨૬ ઉંટડીનું દૃષ્ટાંત ૧૨૦ ૪ આદ્રકુમારની કથા ૨૭ લક્ષ્મીવતીની કથા ૧૨૨ ૫ શુકરાજની કથા ૨૮ ધમ્મિલની કથા ૬ કપટ શ્રાવિકાનું દષ્ટાંત ૨૯ દઢપ્રહારી કથા ૧૩૦ ૭ સુરસુંદર કુમારની સ્ત્રીઓની કથા ૨૧ ૩૦ પ્રદેશી નૃપ કથા ૧૩૨ ૮ શિવકુમારનું દૃષ્ટાંત ૩૩ ૩૧ આમરાજાની કથા ૧૩૩ ૯ શમલિકા વિહાર દષ્ટાંત ૩૨ થાવસ્થા પુત્રની કથા ૧૩૪ ૧૦ કમલ શ્રેષિનું દષ્ટાંત ૩૩ કુમારપાળની કથા ૧૩૪ ૧૧ આંબડશિષ્યનું દષ્ટાંત ૩૪ તામલિ તાપસ કથા ૧૩૭ ૧૨ કુલપુત્ર કથા ૩૫ પૂરણ તાપસ કથા ૧૩૭ ૧૩ ચાંડાલ પુત્રની કથા ૩૬ અંગારમક આચાર્ય ૧૩૮ ૧૪ કુમારપાળ મંત્રી ચાહડની કથા ૩૭ જીણું શ્રેષ્ઠિ અભિનવ શ્રેષ્ઠિ કથા ૧૪૦ ૧૫ દશાણભદ્રની કથા ૩૮ શાલિભદ્ર કથા ૧૪૦. ૧૬ જિગુહા શેઠની કથા ૩૯ રેવતીશ્રાવિકા કથા ૧૪૧ ૧૭ ખેડૂતનું દષ્ટાંત ૪૦ જીવાનંદ વૈદ્ય કથા : ૧૪ ૧૮ ચિત્રકાર દષ્ટાંત ૪૧ જયંતીશ્રાવિકા કથા ૧૩૨ ૧૯ કુંતલા રાણુની કથા ૪૨ વંકચૂલ કથા ૧૪૨ ૨૦ કુવાનું દષ્ટાંત ૪૩ કેશાવેશ્યા કથા ૧૪૩ ૨૧ ધર્મદત્તની કથા ૪૪ અવંતીસુકુમાર કથા ૧૪૩ ૨૨ સાગર શ્રેષ્ઠિની કથા ૧૧૧ ૪૫ અક્ષયકુમાર કથા ૧૪ ૨૩ મસાર તથા પૂણ્યસારની કથા ૧૧૪ | ૪૬ માસતુષ મુનિની કથા. ૧૪૫ Page #8 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૧૬૭. કથા ૪૭ યશોવર્મા મુનિનું દષ્ટાંત ૧૪૫ ૪૮ બાદશાહના પ્રધાનની કથા ૧૫ર ૪૯ મદન શ્રેષ્ઠિની કથા ૧૫૦ ૫૦ ભિખારીની કથા ૧૫૪ ૫૧ મુગ્ધશેઠની કથા ૧૫૭ પર ભાવડશેઠની કથા ૧૫૯ ૫૩ આભડ શેઠની કથા ૧૬૦ ૫૪ મુનીમની કથા ૧૬૨ ૫૫ પંચાત કરનાર શેઠની કથા ૧૬૪ ૫૬ ઢંઢણ મુનિની કથા ૧૬૪ ૫૭ બે મિત્રોની કથા ૧૬૫. ૫૮ હલાકશેઠની કથા ૫૯ વિસેમિરાને પ્રબંધ ૬૦ મહણસિંહનું દષ્ટાંત ૧૧-૨૮૨ ૬૧ ભીમસેનીની કથા ૧૭૧ ૬૨ ધનેશ્વરશેઠની કથા ૧૭૩ ૬૩ ધૂતવણિકની કથા १७४ ૬૪ એકવીસ મનુષ્યોની કથા ૧૭૫ ૬૫ ચાર મિત્રોની કથા १७८ ૬૬ શ્રેષ્ઠિપુત્રવધૂકથા ૧૮૧ ૬૭ વિદ્યાપતિશેઠની કથા ૬૮ દેવ અને યશની કથા ૬૯ સેમરાજાની કથા ૭૦ એક બ્રાહ્મણની કથા રંકશ્રેષ્ઠિની કથા ૭૨ રહિણીની કથા ૭૩ વૃદ્ધ સ્ત્રીની કથા ૧૯૦ ૭૪ ત્રણ કપરીની કથા ૧૯૫ ૭૫ મંથર કેળીની કથા ૭૬ બે જોડલાની કથા ૨૦૧ | કથા 8 ૭૭ પાંચ આંગળીઓની કથા ૨૦૩ ૭૮ આઇડમંત્રીની કથા ૨૦૮ ૭૯ ધનમિત્રની કથા ૨૧૫ ૮૦ રતનસારકુમાર કથા ૨૧૯ ૮૧ જગડુશા તથા સિંઘાકની કથા ૨૨૩ ૮૨ એકાક્ષની કથા ૨૩૫ ૮૩ દિલહીના એક શ્રાવકનું દષ્ટાંત ૨૩૯ ૮૪ ધન્યશ્રેણીના કુટુંબનું દષ્ટાંત ૨૪૮ ૮૫ દેશાવકાશિક ઉપર વાનર દષ્ટાંત ૨૫૧ ૮૬ જંબુસ્વામિ, થૂલિભદ્ર અને સુદર્શન કથા ૨૫૫ ૮૭ ધનેશ્વરશેઠધોબી ઘાંચી અને ખેડુતની કથા ૮૮ વિજયશ્રીના પુત્રની કથા ૨૭૯ ૮૯ સંભવનાથ, જગસિંહ, આબુ અને સારંગનું દષ્ટાંત ૨૮૫ ૯૦ સંપ્રતિ તથા કુમારપાળ રાજાનું દબંત ૯૧ વિક્રમાદિત્ય, પેથડ અને વસ્તુપાળનું દષ્ટાંત ૯૨ લક્ષણો સાથ્વીનું દષ્ટાંત ૯૩ દાંતાક કથા ૩૦૬ ૯૪ વાગભટ્ટતથા આંબડમંત્રીની કથા ૩૧૧ ૯૫ સિદ્ધરાજ તથા ચંપ્રદ્યોત દષ્ટાંત ૩૧૨ ૯૬ હરિપેણ સંપ્રતિ આમ રાજા વિગેરેનું દષ્ટાંત ૩૧૯ ૯૭ ગિરનારના વલાનક (ઝરૂખાનું) દષ્ટાંત ૧૮૨ ૨૮ ૨ ૧૮૯ ૧૯૯ ૩૨૦ Page #9 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના जाएण जीवलोए, दो चेव नरेण सिक्खिअव्वाई | कम्मेण जेण जीवइ, जेण मञेण सग्गई जाइ ॥ १ ॥ આ લેાકમાં ઉત્પન્ન થયેલ મનુષ્યે એ વાત જરૂર શિખવી જોઇએ એક તે પોતાના સુખે નિર્વાહ થાય અને બીજી મરણ પછી સતિ થાય.’ શ્રાદ્ધવિધિ પૃષ્ઠ ૩૦૭ આયોરાંગ સૂત્રમાં સુધર્માં સ્વામિએ પ્રથમ સૂત્રમાં જણાવ્યું છે કે, હું આયુષ્યમન જંબુ! આ જગમાં કેટલાય જીવાને એની ખબર નથી કે હું કયાંથી આવ્યા ? અને કયાં જવાના છું? અર્થાત મારા આત્મા પુનર્જન્મ પામતારા છે કે નહિ ? હું પૂર્વે કાણુ હતા અને અહિંથી ચ્યવીની જન્માંતરમાં કાણુ થઈશ ?’ જગતમાં આપણે આપણી સમક્ષ સેકડો માણસાને જન્મતાં જોઇએ છીએ અને મરતાં પણ નિહાળીએ છીએ. ગઈકાલે તંદુરસ્ત, સશકત અને નખમાં પણુ રાગ ન હાય તેવા માણસા ઘડીભરમાં ચાલ્યા જતાં આપણે નજરેાનજર દેખીએ છીએ પણ આપણને અતર્મુખ બની એવા વિચાર નથી આવતા કે આ માણસા મરીને કયાં જાય છે? કયાંથી આવ્યા હશે? તેમજ હું પણ એક દીવસ જરૂર મરીશ. અને મરીને કયાં જઈશ ? આ જે મારૂં તંદુરસ્ત શરીર છે, સાધન સંપત્તિ છે, પરિવાર છે નાકર ચાકર છે તે શાથી મળ્યું? હું અહિં આવ્યેા કયાંથી ? અને મહિ' કેટલેા વખત ટકીશ. ’ માનવજાત બુદ્ધિમાન છે. તે પેાતાના પ્રત્યેક પ્રસગામાં ગણતરી મુકે છે. વ્યાપા૨માં કે વ્યવહારમાં તેની ખુદ્ધિ પ્રમાણે ગણતરી વિના કામ કરતા નથી. ધંધા કરતા પહેલાં પેાતાની શક્તિ, નાણાનું ભડાળ, સોગ અને ભવિષ્ય આ બધાના વિચાર કરે છે. સગાના સંબંધેા ખાંધતાં સામાના સ્વભાવ, ચેાગ્યતા અને વ્યવહારને ધ્યાન રાખી સંબંધ ખાંધે છે, આ વ્યાપાર અને વ્યવહારને તે સાચી રીતે સમજે છે કે સમીરને નયનયોઃ નહિ શિબ્રિસ્તિ' આંખ મીચાયા પછી કાંઇ નથી. તેમ છતાં તેમાં પુરી ચીવટ રાખે છે. જ્યારે પેાતાના માટે હું કાણુ ? કયાંથી આવ્યે ? અહીં કેટલા વખત ટકીશ ? મારી આ સ્થિતિનું કારણ શું ? અને હું અહિથી કયાં. જઈશ ?’ તેના ભાગ્યે જ વિચાર કરે છે. કદાચ આવા વિચાર કાઇ શુભ પળે મગજમાં આવે તો તે તેમાં ઊંડા ઉતરતા નથી પણ તેને પડતા મુકી ખીજે વિચારે લાગી જાય છે. જ્યારે વ્યાપાર કે વ્યવહારની કોઈ ગણતરીમાં પેાતાને ગેડ ન બેસે તા પેાતાના સંબંધીઓને, અનુભવીઓને અગર તેના નિષ્ણાતાને પૂછી અભિપ્રાય મેળવી ચાક્કસ કરે છે. બુદ્ધિમાન તા તે કહેવાય કે જે લાંબી દષ્ટિ પહેાંચાડી ભવિષ્યના લાભના વિચાર કરે. બુદ્ધિશાળી વ્યાપારી ભવિષ્યના લાભની ખાતર પ્રતિષ્ઠા જમાવવામાં ખુબ ખર્ચ કરે છે. તાત્કાલિક અન્યાયથી મળતા લાભ જતા કરે છે અને તે સમજે છે કે અત્યારે २ Page #10 -------------------------------------------------------------------------- ________________ ૧૦. મેળવેલો લાભ ક્ષણિક છે પણ પ્રતિષ્ઠા જમાવ્યા પછી જે લાભ મળશે તે ચિરંજીવ રહેશે. તે જ પ્રમાણે તે જે પોતાના જીવન તરફ પણ બુદ્ધિનો ઉપયોગ કરે તે તેને આપઆપ સમજાય છે કે ધન, સંપત્તિ, વિષય, પુત્રપરિવાર, માન, મોભે, વિગેરે ઐહિક દુનીયાનાં સુખ તે ક્ષણિક લાભ છે. પરંતુ ખરેખર માનવ ભવ પામ્યાને સારો લાભ તે તે ભવમાં પરભવનું સાર્થક કરાય તેજ છે. જે આ વિચારે તે તેની પિતાની અનેક પ્રવૃત્તિમાં કા૫ મુકાઈ જાય. તે પ્રત્યેક પ્રવૃત્તિને “આ જન્મમાં લાભ આપનારી છતાં પરભવને બગાડનાર મારી કઈ પ્રવૃત્તિ છે અને આ જન્મમાં લાભ આપવા સાથે પરભવને સુધારનારી કઈ પ્રવૃત્તિ છે.” તે લક્ષથી જેતે થઈ જાય. અને જેમાં ન સમજણ પડે તે માટે ગુરુની ગવેષણ કરી હું કેણુ? ક્યાંથી આવ્યો? વિગેરેને પ્રત્યુત્તર મેળવી માનવપણાની બુદ્ધિમત્તાનું સાફલ્ય પરભવની સુધારણા તરફ લક્ષ આપી સાર્થક કરે. આપણે સારી રીતે જાણીએ છીએ કે ભારતવર્ષ અહિક જીવન પરાયણ દેશ નથી. આ દેશમાં જન્મનાર માણસને આ ભવ પરભવ આત્મા વિગેરે શબ્દો કાને પડયા વિના કે તેના કલ્યાણ માટે ધર્મના આલંબનનું દર્શન ભાગ્યેજ થયા વિના રહે છે. ભારતનું નાનામાં નાનું ગામડું કે જંગલ દેવની પ્રતિમા વિનાનું કે ધર્મના આખ્યાન વિનાનું ભાગ્યે જ હોય છે. કેઈ જગ્યાએ દેવાલય હશે તે કઈ જગ્યાએ છેવટે દેવને ગોખલે પણ હશે જ. તેમ જ ભારતને ખૂણે ખૂણે રામાયણ, મહાભારત કે કઈને કઈ ધમખ્યાન કરનાર બાવા, જતિ, બ્રાહ્મણ કે પરિવ્રાજક પણ હશે જ. ભારતવર્ષમાં જન્મનારને આ રીતે દેવ અને ધર્મના સંસ્કાર તેના વાતાવરણમાં જ મળે છે. લાખો વર્ષો પૂર્વે પણ “હું કયાંથી આવ્યો છું અને કયાં જઈશ તેની ખેજ માટે અનેક રાજકુમારે, રાજાઓએ અને બુદ્ધિમાનેએ ઘર છોડ્યાં છે. જંગલને વાસ સેવ્યું છે. વર્ષોની તપશ્ચર્યા કરી છે અને પિતાની શક્તિ મુજબ જુદાં જુદાં તત્વ જગત્ આગળ ધર્યા છે. ભારતવર્ષમાં આમ જુદાં જુદાં ધરાયેલાં તો બ્રાહ્મણ ધર્મ, જૈનધર્મ અને બૌદ્ધ ધર્મના નામે રજુ થયાં છે. આ તત્વનું પાન કરી ભારત વર્ષની પ્રજાએ ધર્મ તરફ પિતાનું જીવન પરેવી, આ જગતની માયા મમતાને ઓછી કરી ભકિત, ઉપાસના કે સેવામાં ચિત્ત પરોવ્યું છે. જેનશાસ્ત્ર કહે છે કે, “ગમે તે ધર્મ પ્રત્યેની રૂચિ તે પણ જીવનની ઉજવળ દશા સૂચવે છે.” હું કયાથી આવ્યું અને કયાં જવાનું છું.' આ તત્વની ગવેષણામાં અનેક ઉપનિષદ રચાયાં, વેદની ઋચાઓ રચાઈ, સ્મૃતિઓ રચાઈ, બૌદ્ધના અનેક ગ્રંથ રચાયા પણ આને યુકિતયુકત સંગત અને સાચે ઉકેલ તે જૈનધર્મેજ આવે છે, કેમકે જૈનધર્મેજ બ્રહ્મા વિષ્ણુ અને મહેશની પૂજાની ઉત્પત્તિ, પાછળ છૂપાયેલ અનુક્રમે સ્થિતિ અને નાશ તત્વની ખરી પિછાન કરાવી ઉત્પત્તિ ધર્મ તે બ્રહ્મા, સ્થિતિસ્થાપક તત્ત્વ તે વિષ્ણુ, અને નાશ ધર્મ તે શંકર છે તે સમજાવ્યું છે. તેમજ જૈનધર્મેજ બૌદ્ધધર્મના જીવન અસંગત ક્ષણિકવાદને જગત ભરના વિષયે, ધન, સંપત્તિ, યૌવન અને અધિકાર Page #11 -------------------------------------------------------------------------- ________________ ક્ષણિક છે તે જણાવી માનવેને વિવેકશૂન્ય બનતા અટકાવી સાચે માગે દેય છે. સુખની પાછળ તલસતા અને યજ્ઞયાગાદિમાં હિંસા કરી ધર્મને માનતા માનને સુખને માર્ગ જ્ઞાન દર્શન અને ચારિત્ર જ છે તે વાત જગત્ આગળ જનમેજ ધરેલ છે. ઈશ્વર જગતને કરનાર છે નિયંતા છે, અને તેની પ્રેરણાથી જ આ જગત્ ચાલે છે તે માન્યતાને દુર કરી ઈશ્વર જગને બનાવનાર નહિ પણ બતાવનાર છે. સર્વજ્ઞ છે. તે વાત પણ જૈન ધર્મેજ જગત આગળ રજુ કરી માનવને સાચો ધર્મ માર્ગ બતાવ્યો છે. માયા મૃષાવાદ અને રાગદ્વેષથી ધમધમતા અનેક પ્રકારના દે, આરંભ સમારંભમાં રાચતા, ક્રોધથી ધમધમતા અને પેટ માટે અનેક પ્રકારના વ્યવસાય કરતા ગુરૂઓ અને હિંસામય ધર્મથી ભૂલા પડેલા માનને રાગદ્વેષ રહિત દેવ, કંચન કામિનીના ત્યાગી તે ગુરૂ અને દયા ધર્મ તે ધર્મ તે વાત પણ જૈનધર્મેજ બતાવી છે. સાચું મુનિજીવન અને સાચું ગૃહસ્થજીવન કેવું હોય તે વાત પણ સાચા ત્યાગી સાધુ અને સાચા ગૃહસ્થી શ્રાવકોને બનાવી સાચા મુર્તિ અને સાચા ગૃહસ્થી જીવનની પિછાણ પણ જેનપજ આપી છે, વૈકુંઠ સ્વર્ગ અને મોક્ષના સુખની ભ્રમણા મૂલક માન્યતાઓનું નિરસન કરી સાચું સુખ કયું અને માણસે કેને માટે પ્રયત્ન કરે જોઈએ તેની ખરી સમજ પણ જેના ધર્મેજ વિવિધ ગ્રંથ રચી જગત આગળ રજુ કરેલ છે. જીવ માત્રની ઝંખના સુખની પ્રાપ્તિની અને દુખથી દુર રહેવાની હોય છે. છતાં સુખ અને દુઃખની તેની કલ્પના ભિન્ન ભિન્ન હોય છે. ખણુજની વ્યાધિવાળે ઘડીક ખણવામાં સુખ પામે છે. પણ ખણી રહ્યા પછી લોહી નીકળતાં જેને સુખ માનતો હતો. તેનાથી તે અટકી દુઃખ માને છે. તેમ ધનસંપત્તિ, વિષય અને પરિવાર આ સૌ દુન્યવી સુખ ખણજનાં સુખ સરખાં છે નિધન ધન ન હોવાથી ધનસંપત્તિને સુખ માને છે. પણ તે પ્રાપ્ત થતાં તેને કેઈ ભેગવનાર ન હોય ત્યારે ધનસંપત્તિ કરતાં પુત્રની પ્રાપ્તિને તે સુખમય માને છે. ધન સંપત્તિ અને પુત્ર પ્રાપ્તિ થયા છતાં રૂવે રૂવે રોગ ફાટી નીકળતાં આરોગ્ય તેને મન કિંમતી બને છે. આમ આ જગતની સુખ માન્યતા એક મળતાં બીજામાં અને બીજું મળતાં ત્રીજામાં ફેરફાર પામે છે, આથી આ માનવ લેકમાં ગમે તેટલી સંપત્તિ, વૈભવ અને પરિવાર હોય છતાં ક્ષેત્રજન્ય કાંઈક ને કાંઈક તે દુઃખ રહે. વાનું જ. માટે જ્યાં ક્ષેત્રજન્ય સુખ જ હોય તેવું સ્થાન તે સ્વર્ગ અને ક્ષેત્રજન્ય જ્યાં અત્યંત દુઃખ હોય તે નરક. ક્ષેત્રજન્ય સ્વર્ગના સુખને મેળવ્યા છતાં તે સુખ નિત્ય કે નિરંતર નથી. તેવું જયારે તેને ભાન થાય છે ત્યારે માણસને આપોઆપ મોક્ષ પ્રત્યે ભાવના જાગે છે. અને તે સમજે છે કે જે સુખ પામ્યા પછી ફરી જવાનું નથી. અને ફરી ફરી જન્મ મરણ કરવાનાં નથી તે મોક્ષજ ખરેખર ઉપાદેય છે. આ મોક્ષસુખની પ્રાપ્તિ પ્રાણી જ્યારે સર્વ કમને ક્ષય કરે ત્યારે થાય છે. આથી મોક્ષના અભિલાષકને કમને ક્ષય અને નવા આવતા કર્મને રોકવા તે તેનું ખાસ કર્તવ્ય બને છે. કારણકે સંસારમાં અનેક પ્રકારની રખડપટ્ટી તે આ કમીને પ્રતાપ છે. Page #12 -------------------------------------------------------------------------- ________________ કર્મ એટલે ક્રિયા. મન વચન કાયાની વિવિધ પ્રવૃત્તિ તેને ક્રિયા કહે છે. જે માણસ આ ક્રિયાઓને સમજી ખરાબ ક્રિયાઓને ત્યાગ કરે અને શુભ ક્રિયાઓમાં જોડાય તે અનુક્રમે કર્મને ક્ષય કરી મેશ પામે છે. આ સાચી ક્રિયામાં જોડાવું અને બેટીથી અટકવું તેની સાચી સમજ જેનાથી આવે તેને શાસ્ત્રકાર મહારાજ ધર્મ કહે છે. ધર્મનું લક્ષણ આપતાં તેમણે જણાવ્યું છે કેઃ “હુતિ તવંતુ તપાસણાત્ કુતાના ધર્મ” જે દુર્ગતિ પડતાં પ્રાણીઓને રોકે અને સુગતિમાં લઈ જાય તે ધર્મ. • વિષયકષાયમાં પ્રવર્તેલી જીવની જે ક્રિયાઓ હોય તે ખોટી ક્રિયાઓ છે અને તે જીવને દુર્ગતિમાં લઈ જાય છે. કારણકે, તેમાં ધમધમતે જીવ જરા પણ વિકાસ સાધી શકતું નથી. જે કિયાએ પોપકાર પરાયણ અને આત્મચિંતન રૂપ હોય તે સાચી ક્રિયાઓ છે. આ સાચી ક્રિયાઓ જીવને સુગતિમાં લઈ જાય છે. કારણકે આવી ક્રિયાઓથી તે જીવને વેરપરંપરા અને અધ:પાત થતો નથી. જીવ જ્યારે સારી નરસી ક્રિયાઓથી પર બની કેવળ આત્માભિમુખ બને છે ત્યારે સ્વર્ગથી પણ ઉંચે મોક્ષ તરફ પ્રયાણ કરે છે. આમ જીવ અંતર્મુખ બની પોતાની ક્રિયાઓ તરફ લક્ષ આપે તે આપઆપ સમજી શકશે કે હું ક્યાંથી આવ્યો છું? અને કયાં જવાનું છું. જેનામાં ઉદારતા, સરળતા, પરોપકારતા, ગુણીયલતા અને ધર્મપ્રવૃત્તિ હશે તે આપોઆપ સમજશે કે હું દેવગતિ વિગેરે ઉત્તમ ગતિમાંથી આવ્યો છું અને મારી પ્રવૃત્તિ આવીજ સારી હશે તે હું દેવગતિમાં જઈશ. પણ જેનામાં કુરતા,નિંદા, સ્વાથીપણું, પાપરસિકતા અને તીવ્ર આરંભ હશે તે પણ આપોઆપ સમજશે કે, મારી આ પ્રવૃત્તિ પુર્વનું મારું નરકનું આગમન સૂચવે છે. અને હજુ પણ હું આવી પ્રવૃત્તિ ચાલુ રાખીશ તે નરકે જઈશ. અતર્મુખ બનેલ જીવને જ્યારે સમજાય કે અમુક અમુક પ્રવૃત્તિઓ સદ્ગતિ આપે છે, અને અમુક અમુક પ્રવૃત્તિઓ દુર્ગતિ આપે છે. અને અમુક પ્રવૃત્તિઓ મેક્ષને આપે છે. ત્યારે પરાક્રમી પુરૂષતે ભાગ્યે જ દુર્ગતિની પ્રવૃત્તિમાં જરા પણ રોકાય છે. પરંતુ જીવની એવી પણ કેટલીક અવસ્થાઓ છે કે જેમાં જીવને આવી સમજ આવ્યા છતાં તેમાં પિતાને પૂર્ણ પુરૂષાર્થ અજમાવી શકતો નથી. જીવની દેવ, મનુષ્ય, તિર્યંચ અને નરકરૂપ ચાર ગતિ છે. દેવલોકમાં રહેલા ને આવી સાચી સમજ આવે તો પણ દેવભવજન્ય એવાં પ્રતિબંધક કારણે હોય છે કે તે જરા પણ વિરતિ કરી શકતું નથી. અને જે વિરતિ કરી શકતો નથી તે સર્વથા ક્રિયાઓનો ત્યાગ વિશિષ્ટ કર્મને ક્ષય કરી શકતો નથી. અને આથી તે સદ્દગતિ કે મેક્ષ પામી શકતા નથી. તે જ પ્રમાણે નરકભવમાં પણ જીવને પિતાના હિતની સાચી સમજ થાય તો પણ તે ત્યાં પ્રબળ પશ્ચાતાપ સિવાય વધુ કરી શકતે નથી. તિર્યંચભવ પણ વિવેકશૂન્ય અને પરાધીન હોવાથી તેમાં જેટલું જોઈએ એટલું પુરૂષાર્થ અજમાવી શકાતું નથી આથી સંપૂર્ણ આત્મહિત માટે ચાર ગતિમાં માનવભવ એજ અત્યુત્તમ છે. અને એ કારણથીજ તેને દશદષ્ટાન્ત દુર્લભ કહેવામાં આવ્યો છે. ચારે ગતિમાં ધર્મના સાધન માટે અજોડ માનવભવ પામ્યા પછી કેવળ કલ્યાણની ઝંખના રાખનાર અને પરમશ્રેય માટે મથનાર પુરૂષને શાસ્ત્રમાં ઉત્તમ પુરૂષે કહ્યા છે. આમાં * मोक्षायैव तु घटते विशिष्टमतिरुत्तमः पुरुषः, તત્વાર્થ કારિકા. Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૩ પણ જે પુરૂષે અતિ પરાક્રમી હોય છે તે મારા તારાથી ધમધમતા સંસારને છેડી કલ્યાણ માર્ગે વળે છે. તેને સાધુ, યતિ, અનુગાર વિગેરે કહેવામાં આવે છે. અને જે તેવા સાધુપદની ભાવના છતાં તેને સ્વીકારી ન શકે અને ગૃહવાસમાં રહ્યા છતાં પરભવના કલ્યાણ માટે પ્રયત્ન કરે છે તેને શ્રાવક, શ્રાદ્ધ, આગારી અને શ્રમણે પાસક વિગેરે કહેવામાં આવે છે. સંસારથી નિરપેક્ષ, મારા તારાથી પર, કંચન અને લોકમાં સમાનદષ્ટિ રાખનાર જીવમાત્ર ઉપર કરૂણા રાખનાર અને કેવળ આત્મહિતમાં પરોવાયેલ પુરૂષે સાધુ, અણુગાર અને મુનિ મહાત્માઓના નામે ઓળખાય છે. જે માણસ આવું પરાક્રમ નથી કરી શકતા છતાં જે સંસારમાં રહ્યા છતા જીવન આચરણ અને વ્યવહારથી અન્યને સુગંધિત બનાવે અને જેના દર્શન અને પરિચય માત્રથી બીજાને કલ્યાણ પમાડે તે ગૃહસ્થ તે શ્રાવક છે. આ ગૃહસ્થ ધર્મ ઉપરની અચળ શ્રદ્ધાને લઈ શ્રાદ્ધ, ગૃહવાસમાં રહેતા હોવાથી આગારી, પરમ મુનિ મહાત્માઓને પરમ ઉપાસક અને અનુમોદક હોવાથી શ્રમપાસક અને શ્રદ્ધા વિવેક અને કરણીને લઈ શ્રાવક કહેવાય છે. આ ગૃહસ્થ ધર્મ શાસ્ત્રોમાં બે રીતે બતાવવામાં આવ્યું છે. એક સામાન્ય ધર્મ અને બીજે વિશેષ ધર્મ. સામાન્ય ધર્મ તેને કહેવામાં આવ્યો છે કે જે ધર્મથી શ્રાવકનું આચરણ નિરૂપદ્રવી લેકરૂચિકર અને તેને દેખતાં તેની પ્રવૃત્તિ તરફ સહેજે લોકે ખેંચાય તેવું દેવું જોઈએ. આ સામાન્ય ધર્મને-માર્ગોનુસારિ ધર્મ પણ કહે છે. વિશેષ ધર્મ તે છે કે જેમાં શ્રાવકે પિતાનું જીવન અનેક પ્રકારના વ્રત, નિયમ, તપ અને ત્યાગથી એવું નિયંત્રિત કર્યું હોય કે તે કેવળ આજીવન મુનિ થવાની અશક્તિના કારણે જ ગૃહવાસ વિતાવતે હેય છે. અગર ગૃહસ્થ તરીકેની પિતાની ફરજમાં ચુકવાથી લોકે અધર્મ ન પામે તે માટેજ વ્યવહારશુદ્ધ બની ગૃહવાસં સેવતા હોય છે. જ્ઞાન અને ક્રિયા ધર્મના બે અંગ છે. ક્રિયા વિનાનું જ્ઞાન જ્ઞાન વિનાની ક્રિયા એ એક પિડાવાળા રથ સમાન છે. જ્ઞાન એ ક્રિયાની સાચી સમજ આપે છે અને ક્રિયા એ જ્ઞાનનું ફળ આપે છે. કેમકે કિયા વિનાનો જ્ઞાની નિષ્ફળ બની અનેક ગતિમાં રખડે છે, અને જ્ઞાન વિનાને ક્રિયાવાન માણસ અતિ પરિશ્રમે અપફળ મેળવે છે. આ સાધુધર્મ અને શ્રાવકધર્મ જ્ઞાનપૂર્વકને અનુષ્ઠાનધર્મ-ક્રિયાપ્રધાન ધર્મ છે. કેમકે તેમાં હિંસા, અસત્ય, ચારી, અબ્રા અને પરિગ્રહનું સ્વરૂપ, તેના અનર્થો અને દુe અધ્યવસાયને સમજી તેને સર્વથા ત્યાગ કે અલ્પ ત્યાગ કરવાનો હોય છે. જેનશાસ્ત્રમાં દાન, શિયળ, તપ અને ભાવ, સાધુધર્મ અને ગૃહસ્થ ધર્મ એમ જુદી જુદી રીતે ધર્મના પ્રકારો બતાવ્યા છે. છતાં પણ તે એક બીજામાં અંતર્ધાન થતા હેય છે, કારણ કે જેન આગમ ગ્રંથમાં આ બધી વસ્તુઓ દ્રવ્યાનુયેગ, ગણિતાનુગ કથાનુગ અને ચરણકરણનુગમાં સમાય છે. દ્રવ્યાનુયોગ એ તત્વજ્ઞાન છે. ગણિતાનુ ગ એ જગની સ્થિતિનું ભાન કરાવનાર છે. કથાનુગ જગતમાં કલ્યાણ માર્ગે પ્રવતેલા જીને દીવાદાંડી સમાન આલંબનભૂત છે અને ચરણકરણનુગ ધર્મમાગે પ્રવર્તેલા માનવેને વ્રતધર્મની વિધિ અને તેની ઉપયોગિતા જણાવનાર છે. આગમગ્રંથમાં સાધુ Page #14 -------------------------------------------------------------------------- ________________ ધમના સાથે શ્રાવકધર્મનું પણ ઠેર ઠેર નિરૂપણ આવે છે. અને તે આવશ્યકસૂત્ર ઉપાસક દશાંગ, જ્ઞાતાધર્મ. સૂત્રકૃતાંગ અને સમવાયાંગ વિગેરે સૂત્રોમાં જુદા જુદા અધિકારોમાં નજરે પડે છે. - આ આગમ ગ્રંથ બાદ પૂર્વાચાર્યોએ પણ સાધુધર્મ અને શ્રાવકધર્મના નિરૂપણ માટે અનેક ગ્રંથની રચના કરી છે. આ શ્રાવકધર્મનું નિરૂપણ પૂર્વધર મહર્ષિ ઉમાસ્વાતિવાચકે શ્રાવકપ્રજ્ઞપ્તિ અને તત્ત્વાર્થમાં, ચૌદસે ચુમ્માલીસ ગ્રંથ પ્રણેતા હરિભદ્રસૂરિએ પંચાશક, શ્રાવકધર્મવિધાન અને ધર્મબિન્દુમાં, કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચંદ્રાચાર્યું યોગશાસ્ત્ર અને ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રમાં, તપાગચ્છનાયક દેવેંદ્રસૂરિએ ધર્મરત્ન પ્રકરણ અને શ્રાદ્ધદિનકૃત્યમાં, રત્નસિંહસૂરિએ આચારપદેશમાં વિગેરે અનેક ગ્રંથમાં નિરૂપણ કરેલ છે. આ ઉપરાંત મુનિસુંદરસૂરિ જિનમંડન ગણિ, કુલમંડનગણિ, જિનલાભસૂરિ, ઉપાધ્યાય માનવિજયજી અને વિજયલક્ષ્મીસૂરિ વિગેરે એ અનુક્રમે ઉપદેશરત્નાકર, શ્રાદ્ધગુણ વિવરણ, સમ્યકૃત્વ સપ્તત્તિ, આત્મપ્રધ, ધર્મસંગ્રહ અને ઉપદેશપ્રાસાદ વિગેરે અનેક ગ્રંથોમાં પણ સાધુ ધર્મ અને શ્રાવક ધર્મનું વર્ણન કરેલ છે. આ શ્રાદ્ધવિધિ ગ્રંથ આ રત્નશેખરસૂરિમહારાજે બનાવેલ છે. આ ગ્રંથ નથી કેવળ ગૃહસ્થના સામાન્ય ધર્મ-ન્યાય સંપનવિભવ વિગેરે ગુણેને પ્રતિપાદન કરનાર કે નથી વિશેષધર્મ બારવ્રત વિગેરેને પ્રતિપાદન કરનાર. આ ગ્રંથમાં તે સામાન્ય અને વિશેષધર્મયંત ગૃહસ્થની જીવનચર્યા કેવી હોય તેનું વર્ણન છે. શ્રાવકધર્મનું જીવન જીવનાર ગૃહસ્થના આરિસા સમાન આ ગ્રંથ વાંચકને વાંચનવખતે પિતાની નિર્મળ પ્રતીતિ આપ્યા વિના ભાગ્યે જ રહે છે. ગ્રંથકારે આ ગ્રંથમાં ગાથા તે માત્ર ૧૮ જ આપી છે. છતાં ટીકામાં તે તે વિષયનું સ્પષ્ટીકરણ અને તેને લગતી બધીજ વિગતો ખુબ વિસ્તૃત રીતે સ્પષ્ટ કરી છે, આ ગ્રંથમાં ગૃહસ્થ જીવન જીવનાર ગૃહસ્થ કેવો વ્યવહાર નિપુણ, ઉચિતાચરણ, દેશાદિવિરૂદ્ધને ત્યાગી, શ્રાવકધર્મ નિપુણ, સુદ્ધ મરથ સેવનાર અને તે મનોરથને પાર પાડનાર હોય તે વાત અનેક યુક્તિઓ, દષ્ટાંતે, શાસ્ત્રાધારે અને નીતિવચને આપી સાબિત કરી છે. આ ગ્રંથમાં શુકરાજ, દશાર્ણભદ્ર અને રત્નસારની કથા સિવાય બાકી બધી કથાઓ ઘણી ટુંકી ટુંકી કથાઓ છે અને તે તે વિષયને સ્પષ્ટ કરવા પુરતી આપી છે. આ ગ્રંથમાં દેવસુંદરસૂરિ, મહણસિંહ, થિશ્રેષ્ઠી, ભીમાસોની વગેરેના અનેક પ્રસંગે ચિતિહાસિક પણ આપ્યા છે. આ ગ્રંથમાં અનેક દાંતે અને સાક્ષિપાઠ આપી ગ્રંથને ખુબજ રેચક સાથે પ્રમાણુ પુરણસર બનાવ્યું છે. આચાર્ય રત્નશેખરસૂરિએ આ ગ્રંથની રચના અગાઉ આજ સુધીના સર્વ ગ્રંથને અવગાહા છે અને તેનું નવનીત ના સ ક્ષિપાઠ આપી આમાં દાખલ કર્યું છે, હવે આ ગ્રંથના રચયિતા આ રત્નશેખરસૂરિ મહારાજ કયારે થયા? અને કયાં થયા? તેનું ટુંક વિવેચન તેમણે ગ્રંથને અંતે પ્રશસ્તિમાં જગચંદ્રસૂરિના નામથી શરૂઆત કરી નિર્દેશ કરેલ છે. માથી જગરચંદ્રસૂરિથી માંડીને તેમના સુધીનું સંક્ષિપ્ત વિવેચન અહિં આપીએ છીએ, Page #15 -------------------------------------------------------------------------- ________________ "યથર છે. ગ્રન્થકર્તાને પરિચય આ ગ્રંથના કર્તા આ રત્નશેખરસૂરિ મહારાજ છે. આ રત્નશેખરસૂરિ નામના બે આચાર્યો આપણે ત્યાં પ્રસિદ્ધ છે. એક શ્રીશ્રીપાળચરિત્ર અને ગુણસ્થાનક ક્રમારોહના કર્તા રત્નશેખરસૂરિ અને બીજા શ્રાદ્ધવિધિ શ્રાદ્ધપ્રતિક્રમણ વિગેરે ગ્રંથોના કર્તા રત્નશેખરસૂરિ. શ્રીશ્રીપાળચરિત્ર અને ગુણસ્થાનક ક્રમારોહના કર્તા રત્નશેખરસૂરિ મહારાજ શ્રી વજુસેનસૂરિ મહારાજના પટ્ટધર છે જ્યારે આ ગ્રંથકત રત્નશેખરસુરિ મુનિસુંદરસૂરિ મહારાજના પટ્ટધર છે. આ ગ્રંથકર્તા રત્નશેખરસૂરિ મહારાજ તપાગચ્છમાં થયેલા મુનિસુંદરસૂરિના પટ્ટધર છે. અને તે બાવનમી પાટે થયા છે તે વાત ઠેર ઠેર પટ્ટાવલીઓમાં નજરે પડે છે. આ તપાગચ્છ નામ નિર્ચસ્થ મુનિઓનું છઠું નામ છે. તે આ રીતે-શ્રમણ ભગવાન મહાવીરને અગિઆર ગણધર ભગવત હતા. તેમાં ભગવાને સુધર્મ નામના પાંચમા ગણધર ભગવંત દીર્ધાયુષી અને જેમની પટ્ટપરંપરા દુષ્ણસહસૂરિ સુધી ચાલનારી હોવાથી તેમને ગણુની અનુજ્ઞા આપી. સુધર્માસ્વામિના સાધુઓ જગતમાં નિગ્રંથ નામે પ્રસિદ્ધ થયા. આ પછી તેમની આઠમી પાટે શ્રીસુસ્થિત આચાર્ય થયા ત્યારે તેમના ગણનું નામ કોટિક પડયું. ચૌદમી પાટે જ્યારે શ્રી ચંદ્રસૂરિ થયા ત્યારે તે ગણુ ચંદ્રગચ્છના નામે ઓળખાયો. રોળમી પાટે શ્રી સામંતભદ્રાચાર્ય થયા તે દેવકુળ અને વનમાં રહેનારા થવાથી તેમનો ગ૭ વનવાસી ગ૭ નામે ઓળખાયો. ૩૬મી પાટે જ્યારે ગચ્છનાયક સર્વદેવસૂરિ થયા ત્યારથી આ ગચ્છ વડગચ્છના નામે ઓળખાય આ પછી ૪૪મી પાટે જગચંદ્રસૂરિ થયા. આ તપસ્વી આચાર્યના સમયમાં વિ. સં. ૧૨૮૫ની સાલથી આ ગ૭ તપાગચ્છના નામે ઓળખાય છે અને તે નામ અદ્યાપિ ચાલે છે. આ જગચંદ્રસૂરિ તથા દેવેન્દ્રસૂરિ. આ જગચંદ્રસૂરિ હીરલા તપા જગચંદ્રસૂરિના નામે પ્રસિદ્ધ હતા. આ જગચંદ્રસૂરિએ દેવભદ્ર ઉપાધ્યાયની સહાય લઈ ક્રિોદ્ધાર કર્યો તેથી તેમના નામ આગળ હીરલા પર મુકાયું. તેમજ બત્રીસ દિગંબર આચાર્યોની સાથેના વાદમાં હીરાની પેઠે તેજસ્વી નિવડ્યા તેથી પણ તેમના નામ આગળ હીરલા પર મુકાયું, આ. જગચંદ્રસૂરિ અંદગી સુધી આયંબિલને તપ કરનારા હતા તેથી મેવાડના રાજા જૈત્રસિંહે તેમને તપા એવું બિરૂદ આપ્યું. આથી તેમને ગ૭ પણ બૃહત્ ગચ્છ અગર તપાગચ્છના નામે ઓળખાયો. આ. જગચંદ્રસૂરિને આ. દેવન્દ્રસૂરિ અને વિજયચંદ્રસૂરિ - * बावण्णोति श्री मुनिसुंदरसूरिपट्टे द्विपंचाशत्तमो श्री रत्नशेखरसूरि; (ધર્મસાગરકૃત તપાગચ્છ પટ્ટાવલી) Page #16 -------------------------------------------------------------------------- ________________ ૧૬ નામે એ શિષ્ય હતા. આ જગચ્ચદ્રસૂરિ પછી ૪૫મી પાટે દેવેન્દ્રસૂર થયા. આ. દેવેન્દ્રસૂરિએ ઉજ્જયિનીના શ્રેષ્ઠિ જિનભદ્રના પુત્ર વીરધવળને વિ.સ. ૧૩૦૨ની સાલમાં દીક્ષા આપી અને તેનું નામ વિદ્યાનંદ પાયું. આ પછી તેમણે વીરધવળના ભાઈ ભીમસિંહને પણ દીક્ષા આપી અને તેનુ નામ ધમકીતિ' પાડયું. આ વિદ્યાનંદને આ. શ્રી દેવેન્દ્રસૂરિએ પાલણપુરમાં વિ. સં. ૧૩૨૩ની સાલમાં આચાર્ય પદવી આપી અને ધમકીર્તિને ઉપાધ્યાયપદ આપ્યું. પરંતુ દેવની ગતિ ન્યારી છે. તે મુજબ આચાર્ય પદ પામ્યા પછી ફકત તેર દીવસે વિદ્યાનંદસૂરિ સ્વર્ગે સિધાવ્યા. આ. પછી આ દેવેન્દ્રસૂરિએ પોતાની પાટે ધમકીતિ ઉપાધ્યાયને ધમઘાષસૂરિ નામ રાખી આચાર્ય પદવી આપી. આ દેવેન્દ્રસૂરિએ ૧ શ્રાદ્ધદિન કૃત્ય સૂત્ર–વૃત્તિ, ૨ પાંચ કર્મ ગ્રંથ સવૃત્તિ ૩ સિદ્ધ પંચાશિકા ૪ ધČરત્ન પ્રકરણ વૃત્તિ વિગેરે અનેક ગ્રંથા બનાવ્યા છે જેમાંના બધા જ ઉપલબ્ધ છે. આ દેવેન્દ્રસૂરિ વિ સ. ૧૩૨૭માં માળવામાં સ્વગૅ સિધાવ્યા. આચાય ધ્રુવેન્દ્રસૂરિના વખતમાં લંઘુશાલિક અને વૃદ્ધશાલિક એવી એ શાખાઓ થઇ. વૃદ્ધશાલિક શાખાના અગ્રેસર વિજયચદ્રસૂરિ થયા. અને લઘુશાલિક શાખાના અગ્રેસર દેવેન્દ્રસૂરિ થયા જો કે આ વિજયચંદ્રસૂરિને ગુરૂશ્રી જગચ્ચદ્રસૂરિએ પેાતાની હયાતિમાંજ જુદા પાડયા હતા. ભાચાય વિજયચન્દ્રસુરિ આ વિજયચન્દ્રસૂરિ પૂર્વ અવસ્થામાં મંત્રી વસ્તુપાળના નામાદાર હતા. અને ખંભાતના રહીશ હતા. મેવાડમાંથી જગચ્ચંદ્રસૂરિ જ્યારે ગુજરાતમાં પધાર્યો ત્યારે વસ્તુપાળ મંત્રીએ તેમનુ ખુબ ખુબ સન્માન કર્યું. આ પ્રસગે તેમના ઉપદેશથી મંત્રીના નામાદારે દીક્ષા લીધી. ઘેાડાજ વખતમાં તે શાસ્ત્ર નિપુણ અન્યા. આચાર્ય જગચ્ચદ્રસૂરિએ દેવેન્દ્રસૂરિ પછી તેમને આચાય પદસ્થિત કર્યો; આ આચાર્યપદ મહાત્સવ મંત્રીશ્વર વસ્તુપાળે ખુબ દબદબાપૂર્વક કર્યાં હતા. દેવેન્દ્રસૂરિએ શ્રાદ્ધદિન કૃત્ય ગ્રંથ લખ્યા તેમાં શેાધકતરીકે આચાય વિચચદ્રસૂરિનું નામ આપ્યું છે. પણ પછીથી તે શિથિલાચારી બન્યા લાગે છે. આ વિજયચંદ્રસૂરિને વસેન, પદ્મચંદ્ર અને ક્ષેમકીર્તિ વિગેરે શિષ્ય થયા. આ ક્ષેમકીર્તિએ બૃહત્કલ્પ ઉપર વૃત્તિ રચી છે. આચાય જગચંદ્રસૂરિ અને આ દેવેન્દ્રસૂરિના સમય દરમિયાન જૈન શાસનને ઉજ્વળ કરનાર વસ્તુપાળ તેજપાળ મંત્રીના સમય છે. આ બન્ને ખાંધવાએ આ મને આચાર્યાંના સમયમાં ઘણાં ઘણાં ઉજ્જળ કુત્ચા કર્યાં છે. તેથી તેમના ટુંક પરિચય અહિં આપીએ છીએ. મંત્રી વસ્તુપાળ અને તેજપાળ, વસ્તુપાળ તેજપાળના પૂર્વજ ચંડપ મૂળ અણુહિલપુર પાટણના વતની હતા. આ ચડપને શૂર અને સામ નામે બે પુત્ર થયા. સામ સિદ્ધરાજના રત્નભંડારી તરીકે Page #17 -------------------------------------------------------------------------- ________________ ૧૭ નિયુકત કરાયેલ હતેા. તેને જિનેશ્વરદેવ સિત્રાય દેવ નડાતા, હરિભદ્રસૂરિ સિવાય ગુરૂ નહેાતા. અને સિદ્ધરાજ સિવાય રાજા નહેાતા, આ સામને સીતા નામે ગૃહિણી હતી, તેનાથી તેને અધરાજ નામે પુત્ર થયા. અધરાજ વ્યાપાર પ્રધાન જીગત જીવનાર હેાવાથી ઘણું ધન કમાયા. અશ્વરાજ ઇંડપતિ આબુ શેઠની પુત્રી કુમારદેવીને પરણ્યા. અશ્વરાજ જતે દીવસે તેને રાજાએ આપેલ સંહણાકપુરમાં ( કંથરાવી પાસે ‘ સુર્ણાક' ગામ જે હાલ ઠાકરડાઓનું ગામડું છે તે) રહ્યો. અશ્વરાજને કુમારદેવીથી લાવણ્યાંગ, મલદેવ, વસ્તુ પાળ ( વસ્તિત્ર ) અને તેજપાળ નામના ચાર પુત્રા તથા જાહામા, માઉ, સાઉ, ધનદેવી, સાહગા, વયનુકા, અને પરમણદેવી નામે સાત પુત્રીઓ થઈ. અશ્વ રાજ પાતાના કબીલો નાની વયમાં મુકી મૃત્યુ પામ્યા. આથી કુમારદેવી પેાતાના પરિવારને લઈ પાટણથી નીકળી મંડલીમાં ( માંડલમાં ) રહેવા લાગી. અશ્વરાજના પ્રથમ પુત્ર લુણિગ બાલ્યાવસ્થામાં મૃત્યુ પામ્યા. ખીન્ને પુત્ર મદ્યદેવ લીલાદેવી અને પ્રતાપદેવી નામે બે સ્ત્રીને પરણ્યા હતા. લીલાદેવીથી મલદેવને પૂણસિંહ નામે પુત્ર થયા. આ પૂર્ણસિહ અહ્વણુા નામે સ્ત્રીને પરણ્યા અને તેને પેથડ નામે પુત્ર થયા. જે આબુની પ્રતિષ્ઠા વખતે હાજર હતેાં, અશ્વરાજનેા આ બીજો પુત્ર મલ્લદેવ પણ ચુવાવસ્થામાં પ્રવેશ કરતાંજ મૃત્યુ પામ્યા. આથી અશ્વરાજના પરિવારમાં માત્ર વસ્તુપાળ અને તેજપાળ એ પુત્રા અને દીકરીએ રહી. ઉંમર લાયક થતાં વસ્તુપાળ અને તેજપાળ પાટણના રાજા ભીમદેવની સેવામાં રહ્યા. (ભીમદેવ જો કે પાટણના રાજા હતા તે પણ તે માત્ર નામના હતા કારણકે પાટણમાં ખરેખરૂ વર્ચસ્વ તે તે વખતે કુમારપાળ ાજાના માસીના પુત્ર અÎરાજમા પુત્ર લવણુપ્રસાદનું હતું. અ લવણુપ્રસાદના યુવરાજ વીરધવળ ધેાળકામાં શાસન ચલાવતા હતા. અર્થાત્ આ અરસામાં લવણુપ્રસાદ અને વીરધવળનીજ ગુજરાતમાં હાક વાગતી હતી. છતાં તે પાટણના રાજાઓને વફાદાર હતા.) આ બન્ને ખાંધવાને કુશળ અને તેજસ્વી દેખી ધાળકાના વીરધવળે ભીમદેવ પાસે તેની માગણી કરી. ભીમે તે એ માંધવા વીરધવળને સાંખ્યા. આથી તે અને ધાળકા જઇ રહ્યા. સમયજતાં વીરધવળે વસ્તુપાળ તેજપાળને મંત્રીપદે સ્થાપ્યા. મંત્રી પદ લેતાં વસ્તુપાળે વીરધવળની સાથે સ્પષ્ટતા કરતાં કહ્યું કે ‘રાજન ! આ કળિ યુગના સમય છે. આજે સ્વામિભકત સેવકે વિરલા મળે છે અને કદરદાન સ્વામી પણ વિરલ હાય છે. આજે અમારી પાસે ત્રણ લાખ રૂપીયા છે. અમે તમારી ભક્તિથી સેવા કરીશું. પણ કાઈ કાળે આપની *ફા મરજી થાય તા તમારે અમાને અત્યારનું અમારૂં દ્રવ્ય લઈ જવા દેવું. હું આપની ધનના કારણે સેવા કરવા નથી માગતા. પણ આપ દુષ્ટોનું મન કરી ન્યાયનું આલંબન કરી ધમ પરાયણ રહી ધિરત્રીના ઉદ્ધાર કરવા * કુમારદેવી વિધવા હતી આમ જે કેટલાક કહે છે તે સત્ય નથી. કારણકે પ્રાચીન ગ્રંથકારી તે વાત જણાવતા નથી. ૩ Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૮ માગતા હે તે અમે આપની સેવા સ્વીકારવા તૈયાર છીએ.” રાજાએ બને ભાઈઓને તેમના કહ્યા મુજબ ખાત્રી આપી. એટલે તેમણે વિ. સં. ૧૨૭૬ માં મંત્રીપદ સ્વીકાર્યું. વિ. સં. ૧૨૭૬માં મંત્રીપદે નીમાવ્યા પછી થોડા જ વખતમાં વસ્તુપાળ અને તેજપાળે ખંભાતને કબજે લીધે. અને વસ્તુપાળ વીરધવળની સંમતિથી ખંભાતમાં રહ્યા. આ અરસામાં દક્ષિણના રાજા સિંહનની સાથે વિરધવળ લડાઈમાં કાર્યો હતો તેને લાભ લઈ ભરૂચના રાજા શંખે ખંભાતની માગણી કરી. પરંતુ વસ્તુપાળે તે નકારી. આથી બને વચ્ચે યુદ્ધ થયું. આ યુદ્ધમાં વસ્તુપાળ તેની સાથે જાતે યુદ્ધમાં ઉતર્યો અને તેણે શંખને પરાભવ કર્યો. તેજપાળે તેજ પ્રમાણે ગોદ્રહના (ગેધરા) રાજા ઘૂઘલની સાથે યુદ્ધ ખેલી પરાભવ કર્યો. આ પ્રમાણે ભદ્રેશ્વરના રાજા ભીમસેન સાથે અને યવને સાથેના યુદ્ધમાં પણ આ બંને ભાઈઓ વિજયી નીવડયા હતા. વસ્તુપાળને લીલાવતીદેવી અને વેજલદેવી નામે બે સ્ત્રીઓ હતી.લીલાવતીદેવીથી મંત્રીને જૈત્રસિંહ નામે પુત્ર થયો તેજપાળને અનુપમા અને સહડા નામે બે સ્ત્રીઓ હતી. અનુપમાદેવીથી તેજપાળને લાવણ્યસિંહ નામે અને સુહડાદેવીથી મુહડસિંહ પુત્ર અને બઉલકા નામની પુત્રી થઈ હતી. વસ્તુપાળ અને તેજપાળે મંત્રીપણામાં ધન મેળવ્યા ઉપરાંત તેમનું ભાગ્ય પણ ધનને વધુ ને વધુ ખેંચી લાવ્યું હતું. એક વખતે હલાલકમાં ( હવાલા કાઠિવાડ) ધન દાટવા જતાં મંત્રીશ્વરને તેમાંથી અઢળક દ્રવ્ય મળ્યું. આથી તેણે પિતાનું ધન સૌ જોઈ શકે તેવે ઠેકાણે અનુપમાદેવીની સલાહથી આબુ વિગેરેમાં ધર્મ માગે ખર્ચો. | તીર્થકલ્પમાં જિનપ્રભસૂરિએ વસ્તુપાળસંકીર્તનમાં જણાવ્યું છે કે વસ્તુપાળ અને તેજપાળે ૧ સવા લાખ જિન બિંબ કરાવ્યાં. ૨ શેત્રુંજય તીર્થમાં ૧૦ કોડ ૯૬ લાખ, ગીરનાર તીર્થમાં ૧૨ કોડ ૮૦ લાખ, આબુ ઉપર લુણિગ વસહિમાં ૧૨ ક્રોડ ૯૩ લાખ, ખર્ચા. ૩ ૯૮૪ પૌષધ શાળાઓ કરાવી. ૪૫૦૦ દંતમય સિંહાસને કરાવ્યાં. ૫૦૫ સમવસરણ કરાવ્યાં, ૭૦૦ બ્રાહ્મણશાળાઓ કરાવી, ૭૦૦ સદાવ્રત કરાવ્યાં, ૭૦૦ મઠે કરાવ્યા, ૩૦૦૨ શિવમંદિરે કરાવ્યાં, ૧૩૦૪ શિખરબદ્ધ જિન મંદિરે કરાવ્યાં, ૨૩૦૦ જીર્ણચંદ્ધાર કરાવ્યા, ૧૮ ક્રોડ સુવર્ણવ્યય કરી ત્રણ કેકાણે જ્ઞાન ભંડારો બનાવ્યા અને મંત્રીશ્વર ૫૦૦ બ્રાહ્મણને રોજ વેદ પાઠ કરાવતા હતા. ૪ વર્ષમાં ત્રણવાર મોટી સંઘપૂજા કરાવતા હતા, ૧૫૦૦ કાર્પેટિકને રોજ ભેજન કરાવતા હતા. ૧૩ તીર્થયાત્રા સંઘપતિ બનીને તેમણે કરી હતી. ૬૪ મરજીદે બંધાવી હતી, દક્ષિણમાં શ્રીપર્વતસુધી, પશ્ચિમમાં પ્રભાસ સુધી, ઉત્તરમાં કેદાર સુધી અને પૂર્વમાં વાણારસી સુધી વસ્તુપાળના ગુણગાન થતાં હતાં. વસ્તુપાળે તેના જીવનમાં સર્વ મળી. ૩૦૦ ક્રોડ ૧૪ લાખ ૧૮ હજાર અને આઠસે રૂપીયાનું ખર્ચ કર્યું હતું. વસ્તુપાળ મંત્રીશ્વરને પ્રાવાટજ્ઞાતિ અલંકાર, સરસ્વતીકંઠાભરણ વિગેરે ર૪ બિરૂદ મળ્યાં હતાં. Page #19 -------------------------------------------------------------------------- ________________ ભીમદેવના મહામંડલેશ્વર સેમસિંહની અનુમતિ લઈ આ બે મંત્રીશ્વરાએ વિમલવસહીની જોડે કરડે રૂપીયા ખરચ લુણિગવસહી નામે ભવ્ય મંદિર વિ. સં. ૧૨૮૬ માં બંધાવ્યું અને તેની પ્રતિષ્ઠા. વિ સં. ૧૨૮૭ માં નાગેન્દ્રગચ્છના હરિભદ્રસૂરિના શિષ્ય વિજયસેનસૂરિ પાસે કરાવી. વિ. સં. ૧૨૮૪ માં તારંગામાં પદ્માવતીની મૂર્તિ કરાવી, અને સં. વિ. સં. ૧૨૮૫ માં ત્યાં બે ગોખ કરાવ્યા, વિ. સં. ૧૨૮૫ માં શેરીસામાં બે ગોખલા બંધાવ્યા, વિ. સં. ૧૨૮૮ માં ગિરનાર પર્વત પર પ્રતિમાની પ્રતિષ્ઠા કરી, વિ. સં. ૧૨૮૯ માં ખંભાતમાં ભવ્ય પૌષધશાળા બનાવરાવી અને ૧૨૮૯ થી ૧૨૯૪ સુધીમાં આબુ ઉપર કેટલીક દેવકુલિકાઓ બંધાવી. વસ્તુપાળે પિતાના પિતા અશ્વરાજ સાથે ૧૨૪૯ અને ૧૨૫૦ માં શત્રુંજય ગિરનારની યાત્રા કરી અને પિતે સંઘપતિ બની શત્રુંજ્ય અને ગિરનારની યાત્રા વિ. સં. ૧૨૭૭, ૧૨૯૦, ૧૨૯, ૧૨૨, ૧૨૯૩ માં કરી. આ ઉપરાંત એકલા શત્રુંજયની સપરિવાર સંઘપતિ બની. વિ. સં. ૧૨૮૩, ૮૪, ૮૫, ૮૬, ૮૭, ૮૮, ૮૯ માં કરી. વિ. સં. ૧૨૮૬ ના મહા સુદ પાંચમે વસ્તુપાળ સ્વર્ગવાસ પામ્યા અને વિ. સં. ૧૩૦૪ માં તેજપાળ સ્વર્ગવાસ પામ્યા. વસ્તુપાળ અને તેજપાળના જીવન ચરિત્ર માટે પિતાનું બનાવેલું નરનારાયણાનંદકાવ્ય, સેમેશ્વરકૃત કાર્તિકૌમુદી કાવ્ય (વિ. સં. ૧૨૮૨), ગીરનાર તથા આબુની બે પ્રશસ્તિઓ (વિ. સં. ૧૨૮૮), અરિસિંહકૃત સુકૃતસંકીર્તન (વિ. સં. ૧૨૮૫), જયસિંહકૃત હમીરમદમર્દન નાટક તથા વસ્તુપાળ પ્રશસ્તિ કાવ્ય, ઉદયપ્રભસૂરિકૃત ધમ મ્યુદય કાવ્ય તથા સુકૃતકીર્તિકાલ્લોલિની કાવ્ય, બાલચંદ્રસૂરિકૃત વસંત વિલાસ, મેરૂતુંગ. કૃત પ્રબંધ ચિંતામણિ, જિનપ્રભસૂરિકૃત તીર્થકલ્પ, રાજશેખરકૃતચતુવિંશતિપ્રબંધ વિગેરે ૨૧-૨૨ ગ્રંથે ઉપલબ્ધ થાય છે. વસ્તુપાળ અને તેજપાળ પિતાના પિતૃપક્ષીયગુરૂનાગૅદ્રગછીયવિજયસેનસૂરિ, માતૃપક્ષીય ગુરૂ નરચંદ્રસૂરિ, જયસિંહસૂરિ, બાલચંદ્રસૂરિ અમરસૂરિ, ઉદયપ્રભસૂરિ, જગચંદ્રસૂરિ, દેવેન્દ્રસૂરિ, વિજયચંદ્રસૂરિ વિગેરે વિગેરે સર્વ મુનિ પુંગના વિશેષ પરિચયમાં હતા. મંત્રી વસ્તુપાળ અને તેજપાળના સમયમાં અનેક તાડપત્રી પ્રતે વિગેરે ખુબ ખુબ સાહિત્ય લખાયું છે અને વિવિધ નવું નવું સાહિત્ય સર્જાયું છે. જગડુશા. આ. વિજયદેવેન્દ્રસૂરિના સમયમાં ભદ્રેશ્વરમાં શ્રીમાળી જગડુ શાહ થયો વિ. સં. ૧૩૧૨ થી ૧૩૧૫ માં ભયંકર દુષ્કાળ પડે. માણસ અને ઢેરે ઠેર ઠેર મારવા લાગ્યાં ત્યારે જગડુશાહે ઠેર ઠેર દાનશાળાઓ ખેલી જીવને બચાવ્યા. તેણે શત્રુંજય અને ગિરનારની યાત્રાઓ કરી સંઘપતિ પદ મેળવ્યું હતું, જીર્ણમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યા હતા. તેણે જેનધર્મના પ્રભાવના માટે શિવમંદિરે મરછ પણ બંધાવી હતી. (વધુ માટે જુએ સર્વાનંદસૂરિકૃત જગડુચરિત્ર) Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨૦. ધર્મ ધષસૂરિ. આચાર્ય દેવેન્દ્રસૂરિ પછી તેમની પાટે છેતાલીસમા પટ્ટધર ધર્મશેષ સુરિ થયા તેમણે સંઘાચારભાષ્યવૃત્તિ, ચતુર્વિશતિ જિનસ્તુતિ, કાલસપ્તતિ, દેવેરનિશ સ્ત્રોત્ર વિગેરે ગ્રંથે લખ્યા છે. આ ધર્મઘોષસૂરિ પેથડ શેઠના પ્રતિબંધક ગુરુ હતા. તે માંત્રિક તપસ્વી અને પ્રભાવિક પુરૂષ હતા. ધર્મઘોષસૂરિ વિ. સં. ૧૩૫૭માં સ્વર્ગગમન પામ્યા હતા. પેથડશેઠ. અવંતિમાં નાદ્રી નગરમાં ઉકેશ વંશમાં દેદ નામે એક દરિદ્ર શ્રાવક હતે. એક વખત કોઈ યોગીએ સુવર્ણરસ સિદ્ધિ કરી તેને આપે. રાજા આગળ કેઈએ “દેદને જમીનમાંથી નિધિ મળે છે તેવી ચાડી ખાધી. રાજાએ દેદને જેલમાં નાંખ્યો. દેદ સ્તંભન પાર્શ્વનાથની સ્તુતિના પ્રભાવથી છૂટ અને ખંભાત ગયે, અહિં તેને પૃથ્વીધર (પેથડ) નામે પુત્ર થયો. દેદના મૃત્યુ પછી લક્ષમી જતી રહી. પેથડ નિર્ધન બન્યું. એક વખત વિજાપુરમાં ચાતુર્માસ માટે રહેલા ધર્મઘોષસૂરિની દેશના સાંભળી તેણે પરિગ્રહ પરિમાણુ વ્રત લીધું. તે દિવસે પેથડ માંડવગઢને મંત્રી થયે તેમજ ચિત્રાવેલી મેળવી રાશી જિનમંદિરા કરાવ્યાં છપ્પન ધડી સેનું ખર્ચ ઈન્દ્રમાળા પહેરી, શત્રુંજય ઉપર એકવીશ ધડી સેનુ ખચી શાંતિનાથ ભગવાનનું મંદિર બંધાવ્યું. માંડવગઢમાં જ્યારે ધર્મઘોષસૂરિ પધાર્યા ત્યારે બહોતેર હજાર રૂપિયા ખચી પ્રવેશોત્સવ કર્યો. પેથડે સાત મેટા જ્ઞાનભંડાર કરાવ્યા. ૩૬ હજાર સોનામહોર મુકી ભગવતીસૂત્ર ધર્મઘોષસૂરિ પાસે સાંભળ્યું અને અગિઆરે અંગે ગુરુમહારાજ પાસે શ્રવણ કર્યા, દેવગિરિમાં મહાન પ્રાસાદ બંધાવ્યો. એક વખત એક ગૃહસ્થ તરફથી ચતુર્થવ્રત ધારીઓને વેષની પ્રભાવના થઈ. આ ગૃહસ્થ પેથડને પણ મહા ધર્મિષ્ટ માની વેવ મેક. આ વખતે પેથડની ઉંમર બત્રીશ વર્ષની હતી. પેથડે તેજ વખતથી ચોથું વ્રત સ્વીકાર્યું. પેથડને ઝાંઝણ નામે પુત્ર થયે, આ પુત્ર પણ પેથડ જેવેજ દાતા, પરાક્રમી અને ધર્મપ્રભાવક હતું, (આના સબંધમાં વધુમાટે જુએ ઉપદેશ તરંગિણી, સુકૃત સાગર તથા પેથડ પ્રબંધ. ). આ ધર્મષસૂરિ સબંધી ચમત્કારના અનેક પ્રસંગો છે. તેમને એક વખત સર્પદંશ થયે. તે સર્પદંશ વિષવેલથી ઉતાર્યો પણ ત્યારથી જીંદગી ભર સુધી છે એ વિષયને ત્યાગ કર્યો. ઉજજૈનમાં કઈ માંત્રિકગીથી સાધુઓની વારે ઘડી પજવણી થતી હતી તે ઉજૈનીમા જઈ ધમષસૂરિએ દુર કરી અને દેગી તેમને નમી ક્ષમા યાચવા લાગ્યો. છેવટે વિ. સં. ૧૩૫૭ માં ધર્મઘોષસૂરિ સ્વર્ગગમન પામ્યા. સેમપ્રભસૂરિ. શ્રી ધર્મઘોષસૂરિની પાટે સુડતાલીસમા સેમપ્રભસૂરિ થયા. તેમને જન્મ વિ. સં. * આ ચોરાશી જિનમંદિર અને તેના મૂળ નાયક સબંધી સંમતિલકસૂરિએ ૧૬ કાવ્યનું તેત્ર રચ્યું છે જે ગુર્નાવલીમાં છે. Page #21 -------------------------------------------------------------------------- ________________ - ૨૧ ૧૩૧૦માં દીક્ષા વિ. સં. માં, ૧૩૨૧માં અને આચાર્યપદ વિ.સં. ૧૩૩૨માં થયું હતું. ગુરુ મહારાજે તેમને મંત્ર પુસ્તક આપવા માંડયું પણ તેમણે મારું શુદ્ધ ચારિત્ર તેજ મંત્ર પુસ્તક છે તેમ જણાવી ન લીધું. આથી ગુરૂએ મંત્ર પુસ્તકને જલશરણ કર્યું સેમપ્રભસૂરિએ તનત, ચલવિગેરે સ્તુતિઓ, ૨૯ યમક સ્તુતિ વિગેરે ગ્રંથ રચ્યા છે. એક વખત સોમપ્રભસૂરિ ભીમપલીમાં (ભીલડીયામાં) હતા ત્યારે તેમણે અગાઉથી જ્ઞાનબળે તેને ભંગ થશે તે જાણી લીધું હતું. તેમજ ચિત્તોડમાં બ્રાહ્મણની સભામાં જય મેળવ્યું હતું. વિ. સં. ૧૩૫૭માં તેમણે પોતાના શિષ્ય વિમલપ્રભને આચાર્યપદારૂઢ કર્યા. પરંતુ તે અલ્પઆયુષ્યવાળા નિવડ્યા. આ પછી તેમણે પરમાણંદ, પદ્ધતિલક અને સામતિલકને આચાર્યપદ ઉપર સ્થાપ્યા. પરંતુ તેમાંથી સંમતિલકસૂરિ એકજ દીર્ધાયુષી નિવડયા. આ સોમપ્રભસૂરિના સમય દરમિયાન યવનેએ ગુજરાતમાં પ્રવેશ કર્યો. ધર્મને મુશ્કેલીમાં મુકો. કુમારપાળ, વસ્તુપાળ, તેજપાળ વિગેરે મંત્રીશ્વરોએ બંધાવેલાં મંદિરે આફતમાં મુકયાં. સમશા ઓસવાળ. વિ. સં. ૧૩પ૬માં કરણઘેલાને નાગર પ્રધાન માધવ અલ્લાઉદીનને ગુજરાતના પાટણમાં લઈ આવે અને આ પછી ગુજરાતમાંથી હિદુરાજ્યને અંત આવ્યો. વિ. સં. ૧૩૫૬માં અલાઉદ્દીન ખીલજીના લશ્કરથી તેના ભાઈ ઉલગખાન તથા નસરતખાને ગુજરાતને કબજે લીધે. યવનેએ વિ સં. ૧૩૬૦માં ચિત્તોડ, વિ.સં. ૧૩૬૬-૬૮માં જાહેર લીધું. આમ ચારે બાજુ મુસ્લીમ રાજ્ય પ્રસર્યું. અલપખાન નામને ગુજરાતને સુબે પાટણમાં આપે. વિ. સં. ૧૩૬૯માં આબુમાં વિમળવસહી અને લુણિગ વસહીને પ્લે૨ોએ ભાંગી તેમજ વિ. સં. ૧૩૬૯ માં પરમ પાવન સિદ્ધાચળ ઉપર આદીશ્વરની પ્રતિમાને પણ ભાંગી. સમય એ આવી લાગ્યું કે બહાદુર ક્ષત્રિયે તલવાર પણ લઈ ન શકવા માંડયા. આ અરસામાં સમરસિંહ ઓસવાળ ઝળકયે. સમરસિંહ એસવાળના મૂળ પૂર્વજ તે સલક્ષણ પાલણપુરના વતની હતા. તેના પ્રપૌત્ર દેસળને સહજપાળ, સાહણ અને સમરસિંહનામે ત્રણ પુત્રો થયા. સહજપાળ દક્ષિણમાં, સાહણ ખંભાતમાં અને સમરસિંહ પાટણમાં રહ્યો. આ સમરસિંહ પાટણના સુબા અલપખાનને મૂખ્ય સેવક બન્યો. તેણે ક્યારે શત્રુંજયને ભંગ થયેલે સાંભળ્યો ત્યારે એને ખુબ લાગી આવ્યું. તેણે અલપખાન પાસે શત્રુંજયની આશાતનાની વાત કહી, અલપખાને તેને તેને જીર્ણોદ્ધાર કરવામાં મદદનીશ થવા વચન આપ્યું. સમરસિંહે આરાસણની ખાણના રવામિને પિતાને કરી સુંદર આરસ મેળવી ભવ્ય આદીશ્વર ભગવાનની પ્રતિમા ભરાવી. વિ. સં. ૧૩૭૧માં પિતાના પિતા દેસળને Page #22 -------------------------------------------------------------------------- ________________ રર . સંઘપતિ બનાવી પિતાના બંધુઓ સહિત સંઘ કાઢી ઉપકેશગચ્છના સિદ્ધિસુરિ પાસે તે નવા બિંબની પ્રતિષ્ઠા કરાવી. આ પછી સમરાશાહે ફરી ૧૩૭૫ માં શત્રુંજયની યાત્રા કરી અને બીજા પણ ઘણું જિનમંદિરનો ઉદ્ધાર કર્યો. (આ સમરસિંહના વધુ ચરિત્ર માટે જુઓ નાભિનંદને દ્વાર પ્રબંધ) વિ. સં. ૧૩૭૮માં ભાંગેલી વિમલવસહીને જિર્ણોદ્વાર મહણસિંહના પુત્ર લાલિગ અને ધનસિંહના પુત્ર વીજડે કરાવ્યું, અને લુણિગવહિન જીર્ણોદ્ધાર ચંડસિંહના પુત્ર સંઘપતિ પીથડે કરાવ્યું. આ વાત વિ. સં. ૧૩૭૮ ને લેખ આજે પણ તે મંદિરમાં છે તે જણાવે છે. આમ મુસ્લીમ રાજ્ય થતાં શરૂ શરૂમાં સાહિત્ય પ્રવૃત્તિ હતવિહત થઈ. ભંડાર કેટલાક નાશ પામ્યા. પરંતુ થોડા સમય બાદ ડાળે પડતાં તે પ્રવૃત્તિ શાસ્ત્રીય ગ્રંથને બદલે લોકરૂચિ ગ્રંથ તરફ વળી. તેથી આ પછી તે સમયની દેશી ભાષામાં અને જનઉપયોગી ઉપદેશના વધુ ગ્રંથની રચના થવા લાગી. સેમતિલકસૂરિ. સમપ્રભસૂરિની પાટે અડતાલીસમા સેમતિલકસૂરિ થયા. ખરતરગચ્છીય જિનપ્રભસૂરિએ વિવિધ રચેલાં સ્તોત્રો અને કલ્પ આ પ્રતાપી પુરૂષને સમર્પણ કર્યા હતા. આ ઉપરાંત સંમતિલકસૂરિએ બહનવ્યક્ષેત્રસમાસ, સપ્તતિ શતસ્થાનક, શ્રી પૃથ્વી પર સાધુના તેત્ર વિગેરે ગ્રંથની રચના કરી છે. સેમતિલકસૂરિને જન્મ વિ. સં. ૧૩૫૫માં, દીક્ષા વિ. સં. ૧૩૬માં, આચાર્ય પદ વિ. સં. ૧૩૭૩માં અને નિર્વાણ વિ. સં. ૧૪૨૪માં થયું હતું. આ શ્રી સંમતિલકસૂરિએ ત્રણ શિષ્યોને આચાર્યપદે સ્થાપ્યા. ૧ ચંદ્રશેખરસૂરિ ૨ જયાનંદસૂરિ ૩ દેવસુંદરસૂરિ. * આને માટે કહેલા ઉપાશ્રય ડાબડે ૧૩ પ્રતિ નં ૮ અનુગદ્વારા મૂળ તેને અંતે એક ૩૪ોક પ્રમાણ પ્રશસ્તિ છે, તેમાં વિ. સં. ૧૩૭૭ વિ. સં. ૧૫૭૧ સુધીના સડેરના પ્રાવાટ વંશીય અદભુના સંતાનોની કાર્યવાહીની નેધ આપી છે. સંડેરમાં પોરવાડ વંશી આભુ શેઠ છે તેને આસડ નામે પુત્ર થયો. તેને ખ્યાખ તથા વર્ધમાન નામે પુત્ર થયા ખ્યાખના પુત્ર ચંડસિંહને છ પુત્ર થયા, પેથડ, નરસિંહ, રત્નસિહ, મલ, મુંજાલ, અને વિક્રમસિંહ તેમાં પેથડે સંડેરમાં ઉચ્ચ મંદિર કરાવ્યું, વીજાપુરમાં ચિત્ય કરાવ્યું અને રીરીમય મહાવીરની પ્રતિમા પધરાવી, તથા આબુ ઉપર લુણી વસતિનો ઉદ્ધાર કર્યો. તથા ભીમ શેઠે બનાવરાવેલ પિત્તલમય બિંબને હમથી દઢ કર્યું', કર્ણદેવના રાજ્ય વખતે મહાવીર ભગવાનની પ્રતિમાની શુભ લગ્ન પ્રતિષ્ઠા કરાવી. તેમજ ગિરનાર અને શત્રુંજયને સંઘ કાઢશે તથા વિસિં ૧૩૭૭ માં દુકાળ પડ્યો ત્યારે લાખો માણસોને અનાજ આપી સ્વસ્થ કર્યા, આગમના ચાર લખાવ્યા, વિગેરે વિગેરે. Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૩ આ. ચંદ્રશેખરસૂરિના જન્મ, વિ. સં. ૧૩૭૩માં થયા હતા, તેમની દીક્ષા વિ. સ. ૧૩૮૫માં અને આચાર્ય પદવી વિ. સં. ૧૩૯૩માં આપવામાં આવી હતી, વિ. સં. ૧૪૨૩માં તેમનું સ્વર્ગગમન થયું હતું. આ જયાન દસૂરિના જન્મ વિ. સ, ૧૩૮૦માં થયા હતા. તેમની દીક્ષા વિ. સ. ૧૪૦૨માં અને આચાય પદવી. વિ ૧૪૨૦માં થઈ હતી. તેમણે સ્થૂલિભદ્રચરિત્ર વિગેરે ગ્રંથા લખ્યા છે. આ આચાય જયાનંદસૂરિને સેામસુરિ જેવા પ્રભાવક શિષ્યા થયા હતા આચાય જયાન'દસુરિ વિસ, ૧૪૪૧માં સ્વગે સિધાવ્યા હતા. આ આચાયના ઉપદેશથી આભુના વંશજ નદે લાખા ગ્રંથ પ્રમાણુ ગ્રંથા લખાવ્યા હતા. આ. સેામલિકસૂરિ વિ. સ. ૧૪૨૪માં સ્વગ’ગમન પામ્યા. તે સ્વર્ગગમન ગયા તે વખતે આકાશમાં પ્રકાશ ફેલાયા અને આકાશ વાણી થઈ કે સામતિલકસુરિ સૌધમેન્દ્રના સામાનિક ધ્રુવ થયા છે. દેવસુંદરસુરિ સામતિલકસૂરિની પાટે ૪મા દેવસુંદરસૂરિ થયા. આ દેવસુંદરસૂરિ આચાય મહાપ્રભાવક પુરૂષ હતા આમના સમયમાં લાખા ગ્રંથા પુસ્તક ઉપર લખાયાં છે આજે પણ ભંડારામાં ઠેર ઠેર તેમના ઉપદેશથી કાગળ ઉપર લખાયેલી પ્રતિ નજરે પડે છે. ગુરૂ મહારાજની પુસ્તક લખાવવાની આ પ્રવૃત્તિને તેમની પછી તેમના શિષ્યાએ પણ જોશ આપ્યું હતું. જેને લઈ હજારો ગ્રંથા લખાયા અને ઠેરઠેર ગ્રંથ ભાંડારા ઉભા થયા છે. આ દેવસુદરસૂરિના જન્મ વિ. સ. ૧૩૯૬માં થયા હતા. દીક્ષા વિ. સ. ૧૪૦૬માં અને વિ. સં. ૧૪૨૦માં આચાર્ય પદવી થઈ હતી. અને તે જયાનંદસૂરિના કાળધમ બાદ એટલે વિક્રમ સ. ૧૪૪૧માં તે ગચ્છનાયક થયા. આ દેવસદરસૂરિ મહામંત્રમળી તેજસ્વી અને પ્રભાવક હતા. વિ. સ', ૧૪૫૭માં આ પ્રભાવક પુરૂષ સ્વર્ગે સિધાવ્યા હતા. આ દેવસદરસૂરિનું વિસ્તૃત જીવન ચરિત્ર વિ, સ. ૧૪૬૬માં રચેલી ગુર્વાવલીમાં સુનિ સુંદરસૂરિએ આપ્યું છે. આ ધ્રુવસુંદરસૂરિને જ્ઞાનસાગર, ફુલમડેન, ગણરત્ન, સેામસુંદર અને સાધુરત્ન એ પાંચ શિષ્યા હતા, આ દેવસુંદરસુરિના શિષ્ય હતા તેમ ગુર્વાવળી અને શ્રાદ્ધવિધિકાર જણાવે છે. પરંતુ સામસૌભાગ્ય કાવ્ય કે જેમાં સામસુંદરસૂરિનું જીવન ચરિત્ર જન્મથી માંડીને આપ્યું છે તેમાં સામસુ ંદરસુરિએ જ્યાન ઇંસુરિના શિષ્ય છે. તેમજ જ્ઞાનસાગરસુર એ ચંદ્રશેખરસુરિના શિષ્ય છે. તેમ જણાવ્યું છે. આથી આ પાંચના આચાર્ય પદ દાતા ધ્રુવસુંદરસૂરિ હતા. તેમજ ગચ્છનાયક જે હાય તેના ખધાય શિષ્યા જ ગણાય તેને લઇ પાંચ આચાર્યોં તેમના ગચ્છનાયકના કાળમાં થયેલા હાવાથી શિષ્ય તરીકે ઉલ્લેખિત થયા છે. Page #24 -------------------------------------------------------------------------- ________________ જ દેવસુદરસુરિએ પેાતાના હસ્તે પાંચ આચાય ને સ્થાપ્યા હતા. ૧ જ્ઞાનસાગરસુર, ૨ કુલ ડનસુર, ૩ ગુણરત્નસુર, ૪ સેામસુંદરસુર, ૫ સારત્નસુરિ. જીવવિલીકાર જણાવે છે તે મુજબ. ૧ આ. જ્ઞાનસાગરસૂરિના જન્મ વ સ ૧૪૦૫માં, દીક્ષાવિ સં. ૧૪૧૭માં, આચાયપદ્મ ૧૪૪૧ અને સ્વગમન વિ.સ. ૧૪૬૦માં થયું હતું. આચાય સામસુંદરસુરિ વિગેરેના જ્ઞાનસાગરસુરિ+અધ્યાપક ભણાવનાર હતા. આ. જ્ઞાનસાગરસુરિએ આવશ્યક, એધનિયુક્તિ વિગેરે ઉપર ચણુિ આ લખી છે. ૨ કુલમડનસૂરિ-આમના જન્મ વિ. સ. ૧૪૦૯માં, દીક્ષા વિ. સ. ૧૪૧૭ માં, અને આચાય પદવી વિ. સં. ૧૪૪૨ માં થઈ હતી. આ આચાય નિર્વાણુ વિ. સ. ૧૪૫૫ માં પામ્યા હતા. આચાય. કુલમંડનસુરિએ સિદ્ધાંત આલાપઉદ્ધાર ( ગુર્વાવલી શ્વે. ૩૬૮ ) શ્રાદ્ધગુણ વિવરણ, વિચારામૃતસંગ્રહ વિગેરે ગ્રંથા રમ્યા હતા. . ૩ ગુણરત્નસૂરિ. આ આચાયૅ ડ વિકથા અને ક્રોધ માટે પ્રમળ સંચમી હતા. વાદમાં તે પ્રમળ હતા, પ્રખર તાર્કિક હતા. સ્વદર્શન અને પરદર્શનના જ્ઞાનમાં નિપુણ હતા. અતિ શક્તિવાળા અને અપ્રમાદી હતા. તેમના ગ્રંથામાં ક્રિયારત્નસમુચ્ચય, ષગ્દર્શનસમુચ્ચય બૃહવ્રુત્તિ, વિગેરે છે. આ આચાર્ય ભુવનસુંદર આચાયૅના વિદ્યાગુરૂ હતા, આમની આચાર્યપદવી વિ. સ. ૧૪૫૭ માં થઈ હતી. ૪ સાધુરત્નસૂરિ–આ આચાય ના જન્મ વિ.સ. ૧૪૭૦માં, દીક્ષા વિ.સ’. ૧૪૩૭માં, ઉપાધ્યાપદ વિ. સ. ૧૪૫૦માં અને આચાય પદવી વિ. સ. ૧૪૫૭માં થઇ હતી. આ આચાય . સારને યતિજીતકલ્પવ્રુત્તિ નવ તત્ત્વ અવસૂરિ વિગેરે ગ્રંથા બનાવ્યા છે. યતિજીતકલ્પવ્રુત્તિ ૧૪૫૬ માં બનાવી છે. અન તેને માંડણુ નામના ગૃહસ્થે લખાવી છે. આ ઉપરાંત ×ગુૉવલીમાં જણાવ્યા મુજબ ધ્રુવસુંદરસુરીના પરિવારમાં દૈવશેખર ગણિ, શ્રુતસુંદર વાચક, જયચંદ્ર વાચક, ભુવનસુંદર વાચક, જિનસુંદર વાચક, જયવમ, શ્રુત સાગર, દેવપ્રભ, રત્નસુંદર, ક્ષેમકર, સશેખર, કમલચંદ્ર, જ્ઞાનકીતિ સાધુસુંદર, અભય સુંદર, આનંદવલ્લભ, સહજધમ વિગેરે અનેક પ્રતાપી મુનિ હતા. વિવલીમાં અંતે સુરસુંદરસુરિના પિરવારમાં કેવા કેવા સાધુ હતા કયા કયા શ્રાવકા હતા વિગેરે સર્વાંવૃતાન્ત આપ્યા છે. (આથી વિશેષ જિજ્ઞાસુઓએ મુનિસુંદરસુરિ કૃત ગુર્વાવલી જોઈ લેવી ). * ગુર્વાવલી લેાક ૩૨૭ થી + સામ સોભાગ્ય કાવ્ય સગ ૫. શ્લાક ૭–૮. શુર્વાલી શ્લાક ૩૪૫ S जगदुत्तरो हि तेषां नियमोऽवष्टम्भरोषविकथानाम्. गुर्वा ३८१ × ગુરવાવલી શ્લાક. ૪૧૯ Page #25 -------------------------------------------------------------------------- ________________ સેમસુંદરસૂરિ. આ. શ્રી દેવસુંદરસુરિની પાટે પચાસમા પટ્ટધર શ્રી સોમસુંદરસુરિ થયા છે. આ સેમસુંદરસૂરિના જીવન ચરિત્ર માટે તેમના શિષ્ય પ્રતિષ્ઠામે વિ. સં. ૧૫૫૪ માં સેમસૌભાગ્ય કાવ્ય નામે ગ્રંથ બનાવ્યા છે. આ સેમસુંદર મૂળ પાલનપુરના વતની હતા. તેમના પિતાનું નામ સજજન શેઠ અને માતાનું માલ્ડણદેવી હતું. તેમનો જન્મ વિ. સં. ૧૪૩૦ ના મહા વદિ-૧૪ ને શુક્રવારે થયો હતો. તેમણે વિ. સં. ૧૪૩૭ માં પાલનપુરમાં જયાનંદસૂરિ પાસે પિતાની બહેન સાથે દીક્ષા અંગીકાર કરી હતી. દીક્ષા પછી જ્ઞાનાભ્યાસ માટે ગચ્છનાયક દેવસુંદરસૂરિએ તેમને જ્ઞાનસાગરસુરિને સંપ્યા હતા. વિ સં. ૧૪૫૭ માં તેમને આચાર્ય પદવી દેવસુંદરસૂરિ મહારાજે આપી હતી. આ પદપ્રદાન પાટણમાં થયું હતું અને તેમાં અઢળક ધન પાટણના નરસિંહ શેઠે ખચ્યું હતું. આચાર્યપદારૂઢ થયા પછી તરત જ ગચ્છાધિપતિપણાનું સૌભાગ્ય તેમને નસીબે હતું. તેથી તેમની આચાર્યપદવી પછી દેવસુંદરસૂરિ સ્વર્ગે સિધાવ્યા અને સેમસુંદરસુરિ ગચ્છનાયક થયા. આ. સોમસુંદરસુરિએ વડનગરમાં દેવરાજ શેઠે કરેલ મહોત્સવ પૂર્વક વિ. સં. ૧૪૭૮ માં મુનિસુંદરને આચાર્ય પદવી આપી. આ પછી ઈડરના શેવિંદ શેઠના મહોત્સવપૂર્વક તારંગામાં વિ. સં. ૧૪૭૯માં જયચંદ્રને આચાર્ય પદવી આપી. નીંબશેઠે કરેલા મહેત્સવપૂર્વક ભુવનસુંદરને આચાર્ય પદવી આપી. ગુણરાજ શેઠના કરેલા મહોત્સવપૂર્વક મહુવામાં જિનસુંદરવાચકને આચાર્ય પદવી આપી, ચંપકલ્ચષિના આગ્રહથી જિનકીતિને આચાર્ય પદવી આપી અને રાણકપુરમાં ધરણેન્દ્ર શેઠના આગ્રહથી સેમદેવ વાચકને આચાર્ય પદવી આપી. ૪ વિ. સં. ૧૪૭૯ માં સેમસુંદરસૂરિએ તારંગામાં અજિતનાથ ભગવાનની અંજન શલાકા કરી પ્રતિષ્ઠા કરી. આ પ્રતિષ્ઠા મહેસવા ઈડરના શેઠ ગોવિંદ ભવ્ય રીતે કર્યો હતે. અને તેમાં તેણે ઘણા ગામના સઘને આમંત્રણ આપ્યું હતું. વિ. . ૧૪૯ માં સેમસુંદરસૂરિએ રાણકપુરનું ૧૪૪ થાંભલાવાળા ત્રિભુવનદીપક પ્રાસાદની પ્રતિષ્ઠા કરાવી હતી. આ ઉપરાંત મેવાડ, દેલવાડા, મહુવા, ઈડર, આબુ, ગિરનાર, શત્રુંજય, ચિત્તડ, ઘઘા, વિગેરે ઠેકાણે પ્રતિષ્ઠા કરાવી હતી. શ્રાદ્ધવિધિકાર, ધર્મસાગરીયપદાવલીકાર વિગેરેમાં મુનિસુંદરસુરિને સોમસુંદરસુરિના શિષ્ય કહે છે. પણ ખરી રીતે તે તેમના આચાર્યપદદાતા હતા તથા તે ગચ્છનાયક હોવાથી તેમના શિષ્ય તરીકે ગણાવ્યા છે. * તારંગામાં અજિતનાથ ભગવાનની મૂર્તિની નીચે ખંડિત નેધ છે. જી - गाईदेन भार्या जायलदेप्रमुखकुटुंबयुतेन श्रेयार्थ...सूरिभि. Page #26 -------------------------------------------------------------------------- ________________ વડનગરના દેવરાજ, ઈડરના ગોવિંદ શેઠ, અમદાવાદના ગુણરાજ વિગેરે સોમસુંદર સૂરિની સાનિધ્યતામાં સંઘ કાઢી સંઘવી થયા હતા. આચાર્ય દેવસુંદરસુરિથી માંડીને ગ્રંથ લખાવવાનું, પ્રતિમાઓ ભરાવવાનું અને જિનમંદિર બંધાવવાનું કાર્ય શરૂ થયેલ તે સોમસુંદરસૂરિના સમયમાં ખુબ વિસ્તાર પામ્યું હતું. સમિસુંદરસૂરિના ઉપદેશથી ખંભાતના પર્વતે ૧૧ અંગે વિગેરે ઘણુ ગ્રંથ લખાવ્યા હતા, સેમસૌભાગ્ય કાવ્યના રચયિતા પ્રતિષ્ઠામ, દસમા સર્ગમાં સોમસુંદરસુરિ પછી. ૧ મુનિસુંદરસુરિ, ૨ જયચંદ્રસૂરિ, ૩ ભુવનસુંદરસુરિ, ૪ જિનસુંદરસુરિ ૫ વિશાળરાજસૂરિ ૬ ગુણેાદયનંદીસૂરિ ૭ રાજશેખરસુરિ. ૮ સેમદેવસૂરિ ૯ લક્ષમીસાગરસુરિ વિગેરેને ગણાવે છે. ગુવવળી, વિ. સં. ૧૪૬૪ મુનિસુંદરસૂરિએ રચી છે. વિ.સં. ૧૪૬૪માં મુનિસુંદરસૂરિ આચાર્ય થયા ન હતા. એટલું જ નહિં પણ તે સામાન્ય સાધુ હતા કારણકે ગુર્નાવલીમાં તેઓ પિતાને શ્રીદેવશેખરવાચકના શિષ્ય મુનિસુંદર તરીકે ગણાવે છે. આ ગુર્વાવળીની રચના વખતે મુનિસુંદરસૂરિ જયચંદ્ર, ભુવનસુંદર, જિનસુંદરને વાચક તરીકે ઉલેખે છે. આથી લાગે છે કે પોતાના કરતાં પણ આ મહાત્માએ દીક્ષા પર્યાયે અને પદસ્થપણે મોટા હશે. ગુરૂગુણરત્નાકરકાવ્ય. વિ. સં. ૧૫૪૧માં સોમદેવસૂરિના શિષ્ય ચારિત્રહસ શિષ્ય સમદેવગણિએ લખ્યું છે. તેમાં લક્ષ્મીસાગરસુરિનું વર્ણન આપ્યું છે. આમાં લક્ષ્મીસાગરસુરિની ઉપાધ્યાય પદવી વિ.સં. ૧૫૦૧માં થઈ છે તે વખતે જે આચાર્યો છે તેના વર્ણનમાં મુનિસુંદરસુરિ, જ્યચંદ્રસુરિ, જિનકીર્તિ સુરિ વિશાળરાજ સુરિ, રત્નશેખરસુરિ, ઉદયનંદિસૂરિ સમદેવસૂરિ, ગુણદયનંદીસુરિ વિગેરેનું વર્ણન આપ્યું છે. - સેમસુંદરસુરિનું સ્વર્ગગમન વિક્રમ સં. ૧૪લ્માં થયું હતું. આમ દ૯ વર્ષના પૂર્ણ આયુષ્યમાં ૪૨ વર્ષ તે ગચ્છનાયક રહ્યા હતા. તે કાર્ય દરમિયાન તેમણે શિથિલાચારને દુર કરવા સંઘમર્યાદાપટ્ટક તૈયાર કર્યું હતું. તેની ૩૬ કલમે છે. રત્નશેખરસુરિ– આ શ્રાદ્ધવિધિ ગ્રંથના કર્તા રત્નશેખરસુરિ મહારાજને જન્મ. વિ. સં. ૧૪૫૭ (૧૪૫૨)માં થયો હતો. તેમણે વિ. સં. ૧૪૬૩ માં દીક્ષા લીધી હતી. તેમને વિ. સં. ૧૪૮૩માં પંડિત પદ અને વિ. સં. ૧૪૯૩ માં તેમને ઉપાધ્યાય પદ મળ્યું હતું. તેમની આચાર્યપદવી વિ. સં. ૧૫૦૨માં થઈ હતી. આ ગ્રંથકાર રત્નશેખરસૂરિના દીક્ષા દાતા ગુરૂ સાધુરતનસૂરિ મહારાજ છે. વિદ્યા દાતા ગુરૂ ભુવનસુંદર આચાર્ય છે. અને આચાર્ય પદ દાતા મુનિસુંદરસૂરિ મહારાજ છે. *अहो तेषां कराम्भोजवासानां सुप्रभावता । વાતો ચૈમ્પિો ઘઉં મુનિસુંદર ૪૨ ગુર્નાવલી. Page #27 -------------------------------------------------------------------------- ________________ ર કારણકે ગ્રંથકારે પ્રશસ્તિમાં પિતે “દોડવ્યર્થત કરો મા પર આ શબ્દથી સંસારમાંથી કાઢનાર સાધુરત્નસુરિ તેમના દીક્ષા ગુરૂ છે અને વિર ચારવિધિ મારિશિષ્યા કાકીન’ આ પદથી ભુવનસુંદર તેમના વિદ્યાદાતા ગુરૂ છે. અને જેમના શાસનકાળમાં સદા ગ્રંથકારે ઉન્નતિ સાધી છે તે મુનિસુંદરસુરિ ગચ્છનાયક તથા આચાર્ય પદ દાતા હોવાથી તેમણે તેમના પણ શિષ્ય તરીકે પોતાને ગણાવ્યા છે. શ્રાદ્ધવિધિમાં દરેક દ્વારના અંતે તિગ્રી તપાછાઘિs શ્રીમહુવાર, શ્રી मुनिसुंदरसूरि-श्रीजयचन्द्रसूरि-श्रीभुवनसुंदरसूरि-शिष्य श्रीरत्नशेखर सूरिविरचितायां શ્રાવિધિનવૃત્ત નિત્ય સારા પ્રથમ પ્રારા ” આ પ્રમાણે લખ્યું છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેમના દીક્ષા દાતા ગુરૂ આધુરત્નસુરિ ભલે હોય પણ તેમના ઉપર ઉપકાર તે સેમસુંદરસૂરિ, મુનિસુંદરસુરિ જયચન્દ્રસુરિ અને ભુવનસુંદરસુરિન છે. | વિક્રમ સં. ૧૪૯૬માં સેમસુંદરસૂરિએ રત્નશેખરસુરિને ઉપાધ્યાય પદવી આપી આ સંબંધમાં સેમસૌભાગ્ય મહાકાવ્યમાં નીચેના થકે છે. श्री रत्नशेखरस्य प्राज्ञशिरः शेखरस्य विबुधविधोः। श्री गुरुरदात्तदानीं वाचकपदमतुलशुभलग्ने ॥ ६७॥ स्वच्छं श्री तपगच्छं समग्रमपि पर्यधापयन्मुदितः । વર્મહાવિવો, નૃવસભ્ય મોડસૌ . ૬૮ અર્થ–તે સમયે અનુપમ શુભલગ્નમાં પ્રાજ્ઞ પુરૂષના મસ્તક મુગુટરૂપ રત્નશેખર સુરિને વાચકદ અર્પણ કર્યું. અને રાજાના માનવંત મહાદેવ શેઠે હર્ષ પામી સ્વચ્છ એવા સમગ્ર તપાગચ્છને વસ્ત્રની પહેરામણી કરી. આ રીતે આ. રત્નશેખરસુરિ સોમસુંદરસૂરિ મહારાજના શાસનકાળમાં સાધુપણામાં ઉછર્યા હતા અને ઉપાધ્યાયાદિ પદપ્રદાન પણ તેમણે તેમનાથી મેળવ્યું હતું માટે તેમણે તેમનું સ્મરણ કર્યું છે. આ પછી તેમણે સેમસુંદરસુરિના પાંચ શિષ્યોનાં નામ પ્રશસ્તિમાં આપ્યા છે અને मारमा वम एषां श्री गुरुणां प्रसादतः षट्खतिथिमिते श्राद्धविधिसुत्रविवृति व्यधित રત્નરોત્તરરિા આ પદથી આ પાંચે આચાર્યો તેમના અતિ ઉપકારક છે તેમ જણાવ્યું છે. આ પાંચ આચાર્યો તે- ૧ મુનિસુંદરસૂરિ, ૨ જયચંદ્રસુરિ, ૩ ભુવનસુંદરસૂરિ, ૪ જિનસુંદરસુરિ ૫ જિનકીર્તિસૂરિ. ૧ મુનિસુંદરસુરિ. સેમસુંદરસૂરિ પછી ૨૧મી પાટે મુનિસુંદરસુરિ થયા છે તેમને જન્મ. વિ. સં. ૧૪૩૬માં, દીક્ષા ૧૪૪૩માં, ઉપાધ્યાયપદ ૧૪૬૬માં અને આચાર્યપદ વિ. સં. ૧૪૭૦માં થયું હતું. તેમનું સ્વર્ગગમન ૧૫૦૩માં થયું હતું. Page #28 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સેમસુરસુરિ મહારાજ વિ. સં. ૧૪૯ સુધી હયાત હતા. આથી ગચ્છનાયકપણાને જે તેમણે ચરણ વો હતે. તેમણે ઉયદેશરત્નાકર, અધ્યાત્મ કયહૂમ, જયાનંદકેવળિ વિગેરે ઘણા ગ્રંથે બનાવ્યા છે. એમના દરેક ગ્રંથમાં “નક્ષત' છે, તેમના દરેક ગ્રંથે વૈરાગ્યભરપુર, ઉપદેશવાહક અને પ્રતિભા સંપન્ન છે. આ મુનિસુંદરસુરિ સહસ્ત્રાવધાની અને કાળી સરસ્વતી વિગેરે બિરૂદને ધારણ કરનારા હતા. તેમને પદ્માવતી દેવીઓ વિગેરે શાસન દેવીઓ પ્રત્યક્ષ થતી હતી, તેમણે “સંતિકાર સ્તોત્ર'ની રચના કરી દેવકુલપાટકમાં શાંતિ પ્રસરાવી હતી. આચાર્ય મુનિસુંદરસૂરિ વિ.સં. ૧૫૦૩માં સ્વર્ગગમન પામ્યા હતા. સેમસુંદરસૂરિના હયાતિ કાળમાં યુવરાજ૫ણાને અને તેમના પછી ગચ્છનાયક તરીકેના તેમને ઉપકાર ગ્રંથકાર ઉપર મહ૬ છે. ગ્રંથકારના આચાર્ય પદ પ્રદાતા પણ મુનિસુંદરસૂરિ મહારાજ છે તેથી તેમનું ગ્રંથકારે સ્મરણ કરેલ છે. જયચન્દ્રસુરિ. આ સુરિવરને સોમસુંદરસૂરિ મહારાજે તારંગામાં આચાર્ય પદવી આપી હતી. વ્યાખ્યાનપદ્ધતિ, પ્રત્યાખ્યાન સ્થાન વિવરણ, પ્રતિક્રમણ વિધિ વિગેરે ગ્રંથે તેમના લખેલા છે. વડાવશ્યક બાળબેધના કર્તા હેમહંસગણિ વિગેરે આ આચાર્યનાજ શિષ્ય છે. ગુરૂગણ રત્નાકર કાવ્યમાં તે તેના કર્તા ગ્રંથકાર રત્નશેઅરસુરિને જયચંદ્રસુરિના પટ્ટધર તરીકે ઓળખાવે છે. આથી લાગે છે કે મુનિસુંદરસૂરિના હયાતિકાળમાં રત્નશેખરસુરિ જયચન્દ્રસૂરિના અતિ પ્રીતિપાત્ર હશે. ભુવનસુંદરસુરિ, આ આચાર્ય રત્નશેખરસુરિના વિદ્યાગુરૂ છે જે વાત શ્રાદ્ધવિધિની પ્રશસ્તિથી નક્કી થાય છે. પરંતુ ગ્રંથકાર શ્રાદ્ધપ્રતિક્રમણના મંગલાચરણમાં વારિતષતિ' લખી પિતાને ભુવતસુંદરસૂરિના છેલ્લા શિષ્ય તરીકે ઓળખાવે છે. આથી લાગે છે કે ગ્રંથ કારને ગ્રંથ લખતી વખતે સાધુરત્નસૂરિ હયાત ન હોવા જોઈએ, અને ગ્રંથકાર ગુરૂના હયાતિ બાદ ભુવનસુંદરસુરિ સાથે રહી અભ્યાસ કર્યો હશે. અને તેમની સાથે રહેતા હોવાથી વિદ્યા ગુરૂનેજ ગુરૂને તરીકે ગણાવ્યા જણાય છે, આ ઉપરાંત પણ ભુવનસુંદરસુરિવડીલ આચાર્યું છે આચાર્ય ભુવનસુંદરસૂરિએ વ્યાખ્યાનદીપિકા, મહાવિદ્યાવિડંબન, પરબ્રહ્મોત્થાપન વિગેરે ગ્રંથ લખ્યા છે. જિનસુંદરસુરિ. આચાર્ય જિનસુંદરસુરિને અગિયાર અંગના ધારક તરીકે ગ્રંથકારે ગણાવ્યા છે. અર્થાત અન્ય શા કરતાં જૈન આગમ ગ્રંથમાં આ આચાર્ય મહાનિપુણ હોવા જોઈએ. ગુવવલીમાં જ્યારે મુનિસુંદરસુરિ સામાન્ય સાધુ હતા. ત્યારે પણ આ મહાત્મા ઉપાધ્યાય भातिस्म तेत्र जयचंद्रगणेन्द्रपट्टे ॥ શ્રી નરોતરવરતપનચ્છનાથા | ર૦૦ || Page #29 -------------------------------------------------------------------------- ________________ પદભૂષિત હતા. રત્નશેખરસુરિએ જિનસુંદરસુરિ સમુદાયના વડીલ અને પ્રેરણાદાયક હેવાથી તેમનું સ્મરણ કર્યું જણાય છે. જિનસુંદરસુરિને સંગરંગગણિ વિગેરે શિષ્ય હતા. જિનકીર્તિસુરિ. આચાર્ય જિનકીર્તિસુરિ સંબંધી ગુર્રાવળીમાં ઉલ્લેખ નથી પણ ગુરૂગુણકાવ્યમાં જણાવ્યું છે કે – मुक्त्यर्थमेव विहितान्यतिदीर्घशास्त्राण्युच्चश्रियेच जिनकीर्तियतीश्वरास्ते ॥ ९४॥ કેવળ મુક્તિને માટે અતિ દીર્થશાસ્ત્રને રચે છે તે જિનકીર્તિસુરિ કલ્યાણ માટે થાઓ. આ જિનકીર્તિસૂરિ પરમવૈરાગી, તપસ્વી અને શાસનમાં સૌરભ ફેલાવનાર મહાત્મા હશે અને તે પિતાં કરતાં વડીલ અને ગ્રંથ રચના કાળે વિદ્યમાન હશે માટે જ તેમને ગ્રંથકારે યાદ કર્યા જણાય છે. આ જિનકીર્તિસૂરિએ ગ૭ નાયકના વચનથી ગિરનાર ઉપર પૂર્ણચંદ્ર કે ઠારીએ જે મંદિર બંધાવ્યું હતું તેની પ્રતિષ્ઠા કરી હતી. આ રશેખરસૂરિના જીવન પરિચય માટે તેમના ગ્રંથની લખેલી પ્રશસ્તિઓ, સેમ સૌભાગ્ય કાવ્ય, ગુરૂગુણ રત્નાકર કાવ્ય, ધર્મ સાગરીય પટ્ટાવાળી અને તે ઉપરાંત કેટલીક ટી છવાઈ વિગતે સિવાય બીજું સાહિત્ય નથી. તેમના બનાવેલ ગ્રંથમાં હાલ ઉપલબ્ધ તરીકે આ ૧ અર્થદીપિકા, ૨ વિધિકૌમુદી (શ્રાદ્ધ વિધિ) અને આચારપ્રદીપ આ ત્રણ ગ્રંથ છે. અર્થદીપીકા (વંદિત્તાસૂત્ર ટીકા) વિ. સં. ૧૪૯૯માં બનાવી છે કારણ કે તેની પ્રશસ્તિમાં વિશ્વામિત્તે શ્રીરનોહરજિ: વૃત્તિમિરામત ક્ષતિg લખ્યું છે. શ્રાદ્ધવિધિ વિ. સં. ૧૫૦૬ માં બનાવેલ છે. કારણકે આ ગ્રંથ પ્રશસ્તિમાં षडूखतिथिभिते वर्षे (१५०६) श्राद्धविधि सूत्रवृत्तिं व्यधित रत्नशेखरसुरिः આચાર પ્રદીપ ગ્રંથ વિ. સં. ૧૫૧૬ની સાલમાં બનાવેલ છે કારણ તે ગ્રંથની પ્રશસ્તિમાં एषां श्रीगुरुणां प्रसादतः षट्कुतिथिमिते ( १५१६ ) वर्षे जग्रन्थ ग्रन्थमिमं सुगम श्री रत्नशेखरसुरिः રશેખરસુરિએ ગણિપણામાં શ્રાદ્ધપ્રતિકમણવૃત્તિ બનાવેલ છે અને શ્રાદ્ધવિધિ તથા આચાર પ્રદીપ આચાર્ય પદ પામ્યા પછી બનાવેલ છે. આમ છતાં વિ. સં. ૧૪૯૬ માં બનાવેલ શ્રાદ્ધપ્રતિક્રમણમાં શ્રાદ્ધવિધિને અને વિ. સં. ૧૫૧૬ માં રચેલ આચાર પ્રદીપનો ઉલ્લેખ શ્રાદ્ધવિધિમાં કેમ આપે તેની સહેજે શંકા થાય. પરંતુ આને ખુલાસે એ હોઈ શકે કે શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિ પુરી કરી હોય તે અગાઉ તેમણે રચવા કારેલા બે ગ્રંથને વિષયાનુક્રમ તૈયાર કર્યો હોય અને તેથી તેમણે તેની નોંધ શ્રાદ્ધ Page #30 -------------------------------------------------------------------------- ________________ ૨૦ પ્રતિકમણ કે શ્રાદ્ધવિધિમાં આપી હોય તે બનવાજોગ છે. રચના સંવત ગ્રંથની સમાપ્તિને લઈ આ હોય. તેથી પ્રથમ શ્રાદ્ધ પ્રતિક્રમણ પછી શ્રાદ્ધવિધિ અને છેલ્લે આચાર પ્રદીપ પૂર્ણ કર્યો હશે. આ રત્નશેખરસૂરિએ ઠેરઠેર પ્રતિષ્ઠાઓ કરાવી હતી કારણકે તેમના હાથે પ્રતિષ્ઠિત થયેલ અનેક જિનબિંબ ઉપર તેમના નામને ઉલેખ છે. આ રત્નશેખરસૂરિ ગચ્છનાયક, પ્રતિભા સંપન્ન અનેક શિના ગુરૂ છતાં સમર્થ વિદ્વાન હતા. કારણકે તેમણે ગ્રંથમાં આપેલ સાક્ષિપાઠ ઉપરથી તેમની વિદ્વત્તાને આપણને ખ્યાલ સહેજે આવી શકે છે. આ રત્નશેખરસૂરિ પછી તપાગચ્છના નાયક આચાર્ય લક્ષ્મીસાગરસૂરિ થયા. એમના પરિવારમાં ૧૧ આચાર્ય ૧૫ ઉપાધ્યાય ૨૯ ગીતાર્થો અને હજારો મુનિઓ હતા. આમ તપાગચ્છની પરમી પાટે રત્નશેખરસૂરિએ પિતાની ઉજવળતા સાથે જૈન શાસનને ઉજવળ કર્યું હતું. ગૃહસ્થ ધર્મ સામાન્ય ધર્મ. અવિરૂદ્ધ શાસ્ત્રવચનને અનુસરી મિથ્યાદિભાવ સહિત જે આચરણ તે ધર્મ. શાસ્ત્રમાં આ ધર્મ બે પ્રકારને જણાવ્યો છે. એક ગૃહસ્થ ધર્મ અને બીજે સાધુધર્મ. કેવળ પરભવના કલ્યાણ માટે મથનારા અને ઘર, કુટુંબ, સંપત્તિ, રાગ, વેષ અને મેહ છેડી કલ્યાણ સાધનારા જે પુરૂષ છે તે સાધુ મહાત્માઓ છે. જેઓ આ પ્રકારે કરી શકતા નથી અને ઘરમાં રહી પિતાના બાલ બચ્ચા કુટુંબ, સ્ત્રી અને પરિવાર વિગેરેને પિષણ કરવાની જવાબદારી ઉઠાવવા સાથે પિતાથી શક્ય હોય તે ધર્માનુષ્ઠાન કરે છે તે ગૃહસ્થ ધર્મ છે. કુટુંબ, અને વ્યવહારની પ્રશંસાપૂર્વક જવાબદારીને વહન કરવી તેને ગૃહસ્થને સામાન્ય ધર્મ કહે છે. અને આ જવાબદારી ઉઠાવવા ઉપરાંત અનેક વ્રત ત૫ નિયમ અને ત્યાગથી પોતાનું જીવન નિયંત્રિત કરે તેને ગૃહસ્થને વિશેષધર્મ કહે છે. ગૃહસ્થના સામાન્ય ધર્મમાં માર્ગનુસારિના પાંત્રીસ ગુણ સમાય છે. તે પાંત્રીસ ગુણ આ પ્રમાણે છે. માનુસારિને ૩૫ ગુણ ૧ દરેક પ્રકારના વ્યાપારમાં નિતિને છોડવી નહિ, દશે પ્રપંચ અને ઠગ વિદ્યાથી - પ્રાપ્ત કરેલી લક્ષ્મી લાંબો સમય ટકતી નથી, અનીતિનું ધન ન્યાયથી પ્રાપ્ત કરેલા ધનને પણ ઘસડી જાય છે, માટે ન્યાયથી ધન મેળવવું, Page #31 -------------------------------------------------------------------------- ________________ ૨ જ્ઞાની, સદાચારી, ગંભીર અને ઉદાર, પુરૂષના આચારોની પ્રશંસા કરવી, તેમના સુંદર આચારનું અનુકરણ કરવા પ્રયત્ન કરવો. ૩ અન્ય ગેત્રવાલા પરંતુ સમાન કુલ અને એક સરખા આચારવાલા સાથે પિતાની પુત્રપુત્રીને વિવાહ કર કે જેથી ભવિષ્યમાં ધર્મસંબંધી ઝઘડે પણ ન થાય, અને પિતાની સંતતિ જૈન ધર્મમાં મક્કમ રહે. ૪ સર્વ પ્રકારના પાપોથી ડરતા રહેવું. ૫ જે દેશમાં વસતા હોઈએ તે દેશ પ્રમાણે વસ્ત્ર આભુષણ અને ખાવાની, પીવાની રીતી રાખવી, પણ તે ધર્મથી વિરૂદ્ધ તે ન જ હોવી જોઈએ. ૬ કઈ પણ માણસની નિંદા કરવી નહિ, તેમાં રાજા પ્રધાન આદિની તે ખાસ કરીને નિંદા કરવી જ નહિ, ૭ જે ઘરમાં ઘુંસવા નીકળવાના અનેક રસ્તા હોય તેવા ઘરમાં વસવું નહિં. કારણકે ચાર પ્રમુખને તેવા ઘરમાં ઘુંસવાની તથા સ્ત્રી આદિકને ગેરવર્તણુંક ચલાવવાની સુગમતા પડે. તેમજ ચારે બાજુથી ઢાંકેલ હોય તેવા સ્થાનમાં રહેવાથી અગ્નિ આદિના ઉપદ્રવમાંથી નીકળવું કઠીન પડે. તથા પાડોશમાં સારા માણસ રહેતા હોય તેવા ઘરમાં રહેવું, ૮ સદાચારી માણસોની જ સોબત કરવી દુરાચારી અને મિથ્યાહણિઓને સંગ તજે. ૯ જન્મદાતા માતા-પિતાની પૂજા એટલે ઉચિત સેવા કરનારા થવું ૧૦ દુકાળ, મારી, મરકી, શત્રુ રાજા આદિના લશ્કરની ચડાઈ વિગેરેને ઉપદ્રવ જયાં ન હોય ત્યાં રહેવું, જેથી ધર્મ, અર્થ અને કામને વિનાશ ન થાય. ૧૧ નિંદિત કાર્યોમાં પ્રાણને પણ પ્રવૃત્તિ કરવી નહિ. ૧૨ આવકને વિચાર કરીને ખર્ચ કરનારા થવું. આવક કરતાં વધુ ખર્ચ કરનાર દેવાદાર અને દુઃખી બની જાય છે. ઉદાર બનવું પણ ઉડાઉ ન બનવું. ૧૩ પિતાના પૈસા પ્રમાણે વેશ રાખ, ગરીબ હોય અને નવલશા ધનજી થઈને ફરે તો પણ નિંદા થાય અને ધનાઢય હોય અને મવાલીના વેશમાં ફરે તો પણ નિંદા થાય. ૧૪ બુદ્ધિના આઠ ગુણોને ધારણ કરવા ૧ શા સાંભળવાની ઈચ્છા, ૨ શાસ્ત્ર સાંભળવું, ૩ તેને અર્થ સમજે, ૪ તે અર્થને યાદ રાખ, ૫ ઉહાતક કરી સામાન્ય જ્ઞાન પ્રાપ્ત કરવું, અપહ-વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરવું, ૭ અર્થનું જ્ઞાન કરવું, ૮ તત્વને નિશ્ચય કર. ૧૫ હમેશાં ધર્મને સાંભળનારા થવું, ધર્મ સાંભળવાથી જ પુન્ય પાપને માર્ગ જાણી શકાય છે. ૧૬ પ્રથમ ભેજન પચી ગયા પછી જ બીજી વખત જમવું, ખરી રૂચી વિના જમવાથી અજીર્ણ થાય છે, અને તેનાથી તબીયત બગડે છે, અને તબીયત બગડવાથી ધર્મ કાર્યમાં અંતરાય પડે છે. ૧૭ જે કાળે ખાવાને સમય હોય ત્યારે જ ખાવું. ટાઈમ બે ટાઈમ ન ખાવું Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૮ ધર્મ અર્થ અને કામ એ ત્રણ પુરુષાર્થને એવી રીતે સાધવા કે એક બીજાને (પીડા) હરકત ન પહોંચે, ધર્મની મુખ્યતા સમજવી, કારણકે ધર્મ હશે તે ધન, અને ધન હશે તે કામ, માટે ધર્મને નુકશાન પહોંચતું હોય તે વખતે અર્થ અને કામ ( વિષય વિલાસ) ને જતા કરવા. ૧૯ યથાશકિત દાન દેવું. સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાને સુપાત્ર બુદ્ધિથી દેવું, અન્ય દુઃખી આત્માઓને દયાની બુદ્ધિથી આપવું. ૨. હંમેશાં કઈ વાતમાં કદાગ્રહ ન રાખવે, સાચું એ મારું માનવું પણ મારું એજ સાચું એમ નહિ માનવું, ૨૧ હમેશાં ગુણીજનને જ પક્ષપાત કર, નિર્ગુણીને પક્ષપાત કરવાથી તેને પાપમાં ઉત્તેજન મલે છે. ૨૨ જે દેશમાં જવાની રાજાની મના હોય ત્યાં ન જવું, જે કાળે જે કરવાની આજ્ઞા ન હોય તેમ કરવું. ધર્મને સાચવીને દેશકાળ જેવા. ૨૩ પિતાની શક્તિ અગર તે અશકિતને તપાસીને જ કઈ પણ કાર્યમાં પ્રવૃતિ કરવી શક્તિ ઉપરાંત પ્રવૃત્તિ કરવાથી ધન અને શરીરને નુકશાન પહોંચે છે. ૨૪ વ્રતધારી, વૃદ્ધ પુરુષો અને જ્ઞાની પુરૂષના પૂજક થવું. ૨૫ પિતાના આશરે રહેલા પિષવા લાયક સર્વનું પિષણ કરવું, પિતાનું જ પેટ ભરીને બેસી ન રહેવું. ૨૬ દરેક કાર્ય કરતા પહેલાં પરિણામને વિચાર કરો. ૨૭ વિશેષજ્ઞ થવું, જેથી કૃત્ય, અકૃત્ય, ભઠ્ય, અભક્ષ્ય, માન, અપમાનની સમજ પડે. ૨૮ કેઈએ કરેલા ઉપકારને વીસરનારા ન થવું. ૨૯ સદાચારથી, વિનયથી, અને વિવેકથી લોકોને પ્રિય થવું, બેટા કામમાં પણ હાંજી હાં કરી લેકપ્રિય થનારા બન્નેનું બગાડે છે. ૩૦ કદી નિર્લજજ બનવું નહિ. ૩૧ દુઃખી જીવે ઉપર દયાળ થવું. ૩ર શાંત મુદ્રાવાલા થવું, કષાયવાલી પ્રકૃતિ કરવી નહિ. ૩૩ પરોપકાર કરવામાં સદા કટીબદ્ધ રહેવું. ૩૪ બાહ્ય શત્રુની ઉપેક્ષા કરી, (જતા કરી) રાગ-દ્વેષ-કેધ-માન-માયા લોભ ઈર્ષ્યા આદિ અત્યંતર શત્રુને નાશ કરવા તૈયાર થવું. ૩૫ પાંચ ઇંદ્રિયોનાં વિષય ઉપર સંયમ કેળવનારા થવું. આ માર્ગોનુસારિ ગુણવાળે જીવ ધર્મ દેશનાને યોગ્ય અને ઉત્તમ પુરૂષની ગણતરીમાં ગણાય છે. અને તે જીવ અનુક્રમે ગુણવૃદ્ધિ મેળવી વિશેષ ગૃહિ ધર્મને પાળવા સમર્થ બને છે. વિશેષધર્મ. શ્રાવકને વિશેષ ગૃહીધર્મ સમ્યક્ત્વસહિત બાર વ્રત સ્વરૂપે છે. આ સમ્યકત્વ અને બાર વ્રતનું સ્વરૂપ શ્રી હરિભદ્રસૂરિ રચિત પંચાશક ગ્રંથના પ્રથમ પંચાશકમાં સ્પષ્ટ રીતે આપેલું છે તેથી પ્રથમ પંચાશકને ગાથાર્થ તથા સંક્ષેપમાં સમક્તિ તથા બારવ્રતનું સ્વરૂપ તેના અતિચારો સાથે નીચે આપીએ છીએ. Page #33 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક ધર્મવિધિ. (શ્રી હરિભદ્રસુરિકૃત પ્રથમ પંચાશકનું ભાષાંતર ) ૧ ચરમ તીર્થંકર શ્રી વર્ધમાનસ્વામીને નમસ્કાર કરીને, સમ્યકત્વાદિક ભાવાર્થ સહિત શ્રાવક ધર્મને સૂત્ર તથા ટીકાના આધારે સંક્ષિપ્ત સરલ વ્યાખ્યાયુક્ત સૂત્રમર્યાદા મુજબ સંક્ષેપથી હું વર્ણવીશ. આદિ શબ્દથી શ્રાવક એગ્ય પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રતા અને ચાર શિક્ષાત્રત હું વખાણશ. શ્રાવક ધર્મના અભ્યાસી થઈને દશવિધ યતિધર્મનું પાલન કરવા લાયક થઈ શકે એ હેતુથી પ્રથમ શ્રાવક ધર્મ પ્રકરણ કહીશ. ૨. અતિતીવ્ર કર્મના વિનાશથી જે સાવધાન થઈ પરલોક હિતકારી જિનવચન યથાર્થ કપટ રહિતપણે સાંભળે છે તે અહિં શ્રાવક ધર્મ વિચારના પ્રસ્તાવમાં ઉત્કૃષ્ટ શ્રાવક લેખાય છે. તેમાં પ્રથમ લક્ષણથી અને ફળથી સમ્યકત્વનું નિરૂપણ કરે છે. - ૩ મિથ્યાત્વ મોહનીય કર્મના દળીયાને ક્ષય, ઉપશમ કે ક્ષયાયશમ થવાથી, સર્વજ્ઞકથિત જીવાદિક તની યથાર્થ શ્રદ્ધારૂપ સમ્યકત્વ પ્રકટે છે, એટલે તેમાં અસત્ આગ્રહ દુરાગ્રહ રહેતું નથી અને શુશ્રુષાદિક ગુણે અતિશય વધે છે. તે શુશ્રુષાદિક ગુણેને જ શાસ્ત્રકાર વખાણે છે. ૪. સધકારી ધર્મશાસ્ત્ર સાંભળવાની ભારે ઉત્કંઠા, શ્રતચારિત્ર લક્ષણ ધર્મ પ્રત્યે અત્યંત રાગ અને યથાસમાધિ—પ્રસન્નતાપૂર્વક દેવગુરૂની સેવા-ભક્તિ કરવામાં અતિ આદર, સમક્તિ પ્રાપ્ત થયે થાય જ. ફક્ત અણુવ્રતાદિક વ્રતપ્રાપ્તિ માટે ભજના એટલે તે તે સમક્તિ પ્રાપ્ત થયે કદાચિત પ્રાપ્ત થાય અથવા ન પણ થાય તે ભજનાનું કારણ કહે છે. ૫. તે અણુવ્રતની પ્રાપ્તિને તે સમક્તિપ્રાપ્તિ એગ્ય કર્મક્ષ પશમની અપેક્ષાએ અધિકતર ચારિત્રમોહનીય કર્મના ક્ષપશમથી જ થવા પામે છે. અર્થાત્ પરિણામદથી સમક્તિ પ્રાપ્તિના નિમિત્તભૂત કર્મના ક્ષપશમ માત્રથી વ્રતપ્રાપ્તિ થવા ન પામે, પણ તેથી અધિકતર ચારિત્રમેહનીય કર્મના ક્ષપશમબળથી વ્રતપ્રાપ્તિ થવા પામે. એ જ વાતનું સમર્થન શાસ્ત્રકાર કરે છે. ૬. આયુષ્યવર્જિત મોહનીય પ્રમુખ સાતે કમીની પોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કડાદ્રેડ સાગરોપમની સ્થિતિ ઉપરાંતની શેષ સઘળી કર્મસ્થિતિ યથાપ્રવૃત્તિ કરણે કરી છવ ખપાવે. પછી અપૂર્વકરણે કરી ગ્રંથિભેદપૂર્વક જીવ સમક્તિ પામે. પછી ૨ થી ૯ પામ જેટલી વધારે કમસ્થિતિ ખપાવ્યાથી અણુબોને લાભ થાય અને અસંખ્ય સાગરેપરમ જેટલી ચરિત્રમોહનીય સ્થિતિ ખપાવ્યાથી ભાવથી મહાવતેની Page #34 -------------------------------------------------------------------------- ________________ ૩૪ પ્રાપ્તિ થઈ શકે. ‘દ્રશ્યથી અણુવ્રત અને મહાવ્રતની પ્રાપ્તિ તા ક્રમ"ની સ્થિતિ વધારે હોવા છતાં પણ સ’ભવે છે. ' ( ટીકાકાર ) પાંચ અણુવ્રત, ૭. સ્થૂળ પ્રાણાતિપાતવિરમર્દિક પાંચ અણુવ્રતા જ મૂલગુણ જાણવા અને ખીજા દિશિપરિમાણુાર્દિક એ મૂળગુણુરૂપ અણુવ્રતાના પુષ્ટિકારક ગુણવ્રત અને શિક્ષાવ્રત રૂપ ઉત્તર ગુણુ જાણુવાં. તેમાં પ્રથમ અણુવ્રતનું સ્વરૂપ જણાવતાં શાસ્ત્રકાર કહે છે. ૮ સ્થૂળ પ્રાણવધથી વિરમવારૂપ પ્રથમ અણુવ્રત છે. તે પ્રાણવધ સકલ્પથી અને આરભથી એ પ્રકારે છે. તેમાં વધ કરવાની બુદ્ધિરૂપ સંકલ્પ અને ખેતી પ્રમુખ આરંભ. એ બંને રીતે સ્થૂલપ્રાણાતિપાતવિરમણવ્રત અંગીકાર કરનાર શ્રાવક સ્થૂળ પ્રાણવધને પ્રતિજ્ઞાપૂર્વક પરિહરે. પ્રશ્ન—આવશ્યક ચૂર્ણિમાં સકલ્પથી સ્થૂળ પ્રાણવધ વિરમણની પ્રતિજ્ઞા કહી અને આર્ભથી સ્થૂળ પ્રાણવધ વગેરેની પ્રતિજ્ઞા કેમ કહી નહી ? ઉત્તર–ગૃહસ્થ આરંભ વ ન શકે માટે. સંકલ્પથી તે તે આગમ રીતે સ્થૂળ પ્રાણવધથી વિરમે જ છે. તે જ આગમાક્ત વધવજન વિધિ અને તેની ઉત્તરવિધિ દર્શાવતા છતાં ગ્રંથકાર કહે છે. ૯ ધર્માત્મા ગુરૂ સમીપે ધર્મોપદેશનું શ્રવણુ કરી વૈરાગ્યભીના થયેલ શ્રાવક ચાતુમોંસાદિક અલ્પકાળ પય ત કે લાંબે વખત જીવિતવ્ય પર્યંત ઉપર મુજબ સ્થૂલપ્રાણવધ વિરતિની પ્રતિજ્ઞા કરીને તેના પાંચ અતિચારા, ભાવશુદ્ધિવર્ડ સમજીને તજે. તે પાંચ અતિચારા હવે જણાવે છે. ૧૦ ક્રોધાદિ કષાયવરે કૃષિત મનવાળા થઇ શ્રાવક, પશુ કે મનુષ્યાદિકને વધ, અધન, અંગચ્છેદ, અતિભાર આરાપણુ તથા ભાતપાણીના અંતરાય નિહેતુક ન કરે. ખાસ હેતુસર અંધાર્દિક કરતાં છતાં સદચપણાથી તે કરે તે અતિચાર નથી. ૧૧ ખીજા અણુવ્રતમાં કન્યા, ગૌ, ભૂમિ સંબધી અસત્ય તથા થાપણમાસા અને ફૂટસાક્ષી એમ સ્થૂળ મૃષાવાદ વિરમવાનું સક્ષેપથી પાંચ પ્રકારે જાણવું. એના પાંચ અતિચાર કહે છે. ૧૨ સહેસા આળ ચઢાવવું, સ્વશ્રી કે મિત્રાદિકની ગુહ્ય વાત જાહેર કરવી, વિશ્વાસઘાત કરવા, ખાટા ઉપદેશ ધ્રુવે અને ખાટા દસ્તાવેજ કરવા. એ બધા અજાણતાં કરે તે અતિચાર અને જાણી જોઈને કરે તે વ્રત ભંગ થાય. હવે ત્રીજી અણુન્નત કહે છે. ૧૩ સ્થૂળ અદત્તાદાનવિમરણ સચિત્ત-લવણાદિક, અચિત્ત-સુવર્ણાદિક સંબધી એમ એ પ્રકારનું કહ્યું છે. તેમાં મિશ્ર-વસ્ત્ર અલંકારાદિક યુક્ત પુત્ર પુત્રી સંબંધી અદત્તાદાન સમાવેશિત થયેલું જાણવું. તેના પાંચ અતિચાર કહે છે. ૧૪ ચારીએ ચારી આણેલું કેશર પ્રમુખ સસ્તી કિંમતે લેવું, ચારી કરાવવી, વિરૂદ્ધ રાજ્યસ્થાનમાં જવું, ખાટાં માનમાપાં કરવાં, સારી-નરસી વસ્તુના ભેળ–સભેળ કરવા Page #35 -------------------------------------------------------------------------- ________________ પ અને એવી હલકી મિશ્ર વસ્તુ સારી કહીને વેચવી. ત્રીજા વ્રતના રક્ષકે એ અતિચારી વવા જોઈએ. હવે ચાથા અણુવ્રતનું નિરૂપણ કરે છે. ૧૫ ચતુર્થાં અણુવ્રત મધ્યે ઔદારિક ( મનુષ્ય અને પશુ સંબંધી ) તથા વૈક્રિય ( ધ્રુવ સંબંધી ) દ્વિવિધ પરસ્ત્રીથી ( ને પરપુરૂષથી ) વિરમવાનું કહ્યું છે. તે સ્વદાર ( ને સ્વપતિ ) સàાષવ્રત લેખાય છે. આ વ્રતના અતિચારા શાસ્ત્રકાર કહે છે. ૧૬ થાડા વખત માટે પાતે રાખેલી વેશ્યા તથા અન્ય ભાડે રાખેલી વેશ્યા, કુલાંગના (કુમારિકા કે અનાથ ( વિધવા ) સ્ત્રીનું સેવન, સ્ત્રીપુરૂષ વિવાહ-સંબધ જોડી દેવા અને કામભેાગ-શબ્દ, રૂપ, ગંધ, રસ, સ્પર્શેના સેવનમાં અત્યંત આસક્તિ કરવી. એ સર્વે અતિચારના યથાસ ંભવ ( સ્વદારા ને સ્વપતિ સતષીને ) વર્જવા યાગ્ય છે. સ્ત્રીને પાતાની શેયના વારાના દિવસે સ્વપત્તિ અપરિગ્રહિત લેખાય, તેથી તેના વારાને ઉલ્લુ'ઘી પતિને ભાગવતાં અતિચાર થાય અને ખીજા તે અતિક્રમાદિકવડે અતિચાર થવા પામે છે, હવે પાંચમું અણુવ્રત વખાણે છે. ૧૭ અસત્ આરંભથી નિવર્તાવનારૂં ઇચ્છાપરિમાણ વ્રત, ચિત્ત-વિત્તાદિકને અનુસારે સ્વસ્વરૂચિ ને સ્થિતિ મુજખ ક્ષેત્રાદિક વસ્તુવિષયક હાઈ શકે છે—કરી શકાય છે. એના અતિચારા અનેક પ્રકારે શાસ્ત્રકારો કહે છે. ૧૮ ક્ષેત્રાદિ, રૂપ્ય-સુવર્ણાદિ, ધન-ધાન્યાદિ, દ્વિપદ–ચતુષ્પદાદિ તથા મુખ્ય તે આસનશયનાર્દિક ઘરવખરીનું જે પરમાણુ કર્યું હોય તેને અનુક્રમે એક બીજા સાથે જોડી ઢવા વડે, બીજાને અમુક સ'કેતથી સાંપી દેવા વડે, આંધી મૂકવા વડે અથવા સાઢુ કરી સામાના ઘરે સ્થાપી રાખવા વડે, ગર્ભાધાન કરાવવા વડે તથા સ્વમતિકલ્પિત પર્યાંયાંતર કરવા-કરાવવા વડે ઉદ્ઘઘન કરનારને વ્રતની સાપેક્ષતાથી અતિચાર–દૂષણ લાગે. તે યથાર્થ વ્રતની રક્ષા કરવા ઈચ્છનાર શ્રાવક વજે. ત્રણ ગુણવ્રત ૧૯. ઊંચે ( પર્વતાદિક ઉપર ), નીચે ( વાવ-કૂવાદિષ્ટમાં) અને તીરછુ' ( પૂર્વ’– પશ્ચિમ ઉત્તર-દક્ષિણ દિશામાં) ચાતુર્માસાદિક કાળની મર્યાદા બાંધી પરિમાણુ કરેલા ક્ષેત્રની હદથી બહાર અધિક નહીં જવા સબંધી નિયમ કરવા તે પ્રથમ "ગુણવ્રત હેવાય છે. ૨૦. ઊંચે, નીચે કે તીરછુ જવા સંબંધી કરેલી હદનું ઉલ્લંઘન કરવું, કરેલી ક્ષેત્રમર્યાદાની બહારથી અમુક ચીજ મગાવવી અને મુકરર કરેલી હદની અહાર કઈ ચીજ માકલાવવી તથા જરૂર પડતાં ક્ષેત્રવૃદ્ધિ કરવી (અમુક દિશામાં અધિક પ્રયાણ કરવાની છૂટ લેવી) અને કોઈ વખત કોઈ રીતે વ્યાકુળતા, પ્રમાદ કે મતિમ શ્વેતાથી કરેલ દિશિપરિમાણુને વિસરી જવું—ભૂલી જવું કે ( મે' પચાસ યેાજન સુધી જવાનું રાખ્યું છે કે સા ચેાજન સુધીનું ? ) ( જવા પ્રસંગે એમ શંકા થયેલ હાય તા પચાસ એજનથી અધિક Page #36 -------------------------------------------------------------------------- ________________ જતાં અતિચાર ને સેથી અધિક જતાં વ્રતભંગ સમજ.) ઉપર મુજબ પાંચ અતિચાર સમજી સુજ્ઞ શ્રાવકે વ્રતશુદ્ધિ અર્થે તે અતિચાર વર્જવા. અતિચાર રહિત વતનું પાલન કરવું ૨૧. ભજન અને કર્મ આશ્રિ જેમાં નિયમ કરવાનું છે તે બીજા ગુણવ્રતમાં કંદમૂળાદિક ૩૨ અનંતકાય અને ૨૨ પ્રકારનાં અભક્ષ્ય ભેજન તજવાને અને કર્મ આશ્રિ ખર-નિર્દય-કઠોર કાર્ય–આરંભ તજવાને સમાવેશ કરેલો સમજે. ૨૨. શ્રાવકે મુખ્ય પણે નિર્દોષ આહાર અને નિર્દોષ વ્યાપાર-વ્યવસાય કર ઘટે. તેને આયિ અતિચારે કહે છે. સચિત્ત (સજીવ કંદ પ્રમુખ), સચિત્ત સંબંધિત (સચિત્ત વૃક્ષ ઉપર રહેલ ગુંદાદિ અથવા પાકાં ફળ પ્રમુખ), તથા અપક્વ ( અગ્નિથી નહીં પાકેલ), દુઃપકવ (નહીં જેવું પાકેલ) અને તુચ્છ ધાન્યનું ભક્ષણ શ્રાવકે વજેવાનું છે તેમજ કર્મથી અંગારકર્મ, વનકર્મ, ભાડાકર્મ, ફેડીકર્મ અને સાડી (શાટક) કર્મ પ્રમુખ મહાઆરંભવાળા ૧૫ કમદાન વ્યાપાર પણું વર્જવાના છે. અનાભેગાદિક ગે થાય તે અતિચાર રૂપ પણ જે નિઃશંકપણે તેવા મહાઆરંભવાળા પા૫વ્યાપાર કરે તે વ્રતભંગ થાય ૨૩. ખાસ પ્રયજન વગર નકામો આત્મા જેથી દંડાય તેનું નામ અનર્થદંડ, તેનાથી વિરમવારુપ ત્રીજું ગુણવત કહેવાય છે. અપધ્યાન-દુષ્ટ ચિતવન ૧, પ્રમાદાચરણ (મધ, વિષય, કષાય, નિદ્રા અને વિકથા લક્ષણ) ૨. હિંસન ધર્મક-હિંસાકારક વસ્તુનું પ્રદાન. ૩ તથા પાપ-ઉપદેશરૂ૫૪ અનર્થદંડ ચાર પ્રકારે થાય છે. તે સારી રીતે સમજીને શ્રાવકે તેને તજવા જરૂર ખપ કર ઘટે છે. ૨૪. કામચેષ્ટા તેવાં ઉત્તેજક વચન હાસ્યાદિ ૧ તથા મુખનેત્રાદિકના વિકારવાળી ભાંડચેષ્ટા ૨, વ્રતધારી શ્રાવકે ન જ કરવી, સંબંધ વગરનું નકામું ન બોલવું ૩, હળ હથિયાર પ્રમુખ સજ્જ કરી માગ્યા આપવાથી હિંસાની પુષ્ટિ થાય તે ન આપવા ૪ તથા ભેગ-ઉપભોગની સામગ્રી વગર જરૂરની-વધારે પડતી કરવાથી તેથી થતી હિંસા વધે છે તેથી ઉપરોક્ત અનર્થદંડના પાંચે અતિચારે શ્રાવકે સમજીને તજવા. ચાર શિક્ષાત્રત. ૨૫ પા૫વ્યાપારને તજવા અને નિષ્પાપ (મન-વચન કાયાના) વ્યાપારને આદરવારૂપ સામાયિક તે પ્રથમ શિક્ષાવ્રત જાણવું. રાગ-દ્વેષથી દૂર થયેલ જીવને જે ક્રિયામાં પ્રતિક્ષણ અનુપમ સુખદાયી અપૂર્વે જ્ઞાન-દર્શન ચારિત્રપર્યાને આત્મલાભ થવા પામે તે સામાયિક જાણવું. શ્રાવકે મન-વચન-કાયાથી પાપ વ્યાપાર કરવા-કરાવવાને નિષેધ અને સ્વાધ્યાય –ધ્યાનાદિકને સ્વીકાર કરી નિયમિત સમય સુધી સામાયિકમાં રહેવાનું હોય છે. સામાયિક - ભાવમાં વર્તતે શ્રાવક સાધુ સમાન કહે છે. ૨૬. આના અતિચાર-મન-વચન-કાયાનું દુપ્રણિધાન-પાપકર્મમાં પ્રવર્તાવવાનું સાવધાનતાપૂર્વક વર્જવું. સામાયિક અવશ્ય કરવાનું યાદ ન કરાય અથવા કર્યું કે નહીં Page #37 -------------------------------------------------------------------------- ________________ ૩૭ તે ભૂલી જવાય અને કરાય તે અનવસ્થિત ભાવે–ઢંગઘડા વગર કરાય તે અતિચારે પણ વ્રતધારી શ્રાવકે જરૂર વજેવા. ૨૭. છઠ્ઠા દિગુપરિમાણુવ્રતમાં ગ્રહણ કરેલ દિશાપરિમાણને સંક્ષેપી દિવસે દિવસે જરૂરજોગું ઓછા પ્રમાણુવાળું કરવું તે બીજુ દેશાવગાસિક શિક્ષાવ્રત જાણવું મતલબ કે છઠ્ઠા વ્રતના પ્રસંગે લાંબા વખત માટે કરેલ દિશા પ્રમાણને આ દશમા વ્રતમાં દિવસે દિવસે બની શકે તેટલું ઘટાડી દેતા રહી તેને અતિચાર રહિત શ્રાવકજનેએ પાળવાનું છે. ૨૮. આ દેશાવગાસિક ત્રતમાં નિયમિત ક્ષેત્રની બહારથી કંઈ અણાવવાનું, આપણી પાસેથી કંઈક બહાર મોકલવાનું, શ દ સંભળાવી (સાદ કરી) બીજાને બેલાવી લેવાનું, ખૂંખાર ખાઈને કે પિતાનું રૂપ દેખાડીને પિતાનું છતાપણું જાહેર કરી ઈચ્છિત કરવા-કરાવવાનું તેમ જ કાંકરે વિગેરે નાખી સામાને ચેતવી ધાર્યું કામ કરવાનું શ્રાવકે વર્જવાનું છે. ૨૯. આહાર અને શરીરસત્કારને ત્યાગ, બ્રહ્મચર્યનું પાલન તથા પાપારંભ વર્જવારૂપ પૌષધ દેશથી તેમજ સર્વથી એ બે પ્રકારે થઈ શકે છે. દેશથી પૌષધમાં સામાયિકની ભજન (કરે કે ન કરે) પણ સર્વથી પૌષધમાં તે સામાયિક અવશ્ય કરવું જોઈએ, અન્યથા તેના ફળથી વંચિત રહેવાય. સર્વથી આહાર (ત્યાગ) પૌષધમાં ચૌવિહાર ઉપવાસ કરવો ઘટે. દેશથી હોય તે તેમાં તિવિહાર ઉપવાસ, આયંબિલ, નવી . કે એકાશન પ્રમુખ યથાશક્તિ તપ કરી શકાય. એમ બાકીના ત્રણ પ્રકારના પૌષધ પ્રસંગે પણ સમજી લેવું. આઠમ પાખી પ્રમુખ પર્વદિવસે પૌષધ કરનારા શ્રાવકે આહારને સર્વથી કે દેશથી ત્યાગ કરે છે. બાકીના ત્રણે પ્રકારને પૌષધ તે સર્વથી જ કરવામાં આવે છે. ચારે પ્રકારના દેશથી કે સર્વથી પૌષધનું સ્વરૂપ સમજી ખપી જનેએ તેને યથાશક્તિ આદર કરવો ઘટે છે. ૩૦. અપ્રતિલેખિત દુષ્પતિલેખિત શગા-સંથારે, અપ્રમાર્જિત દુષ્પમાર્જિત શયા-સંથાર, અપ્રતિ લેખિત દુષ્પતિલેખિત ઉચ્ચાર પાસવણ ભૂમિ તથા અપ્રમાજિંત દુપ્રભાજિત ઉચ્ચાર પાસવર્ણ ભૂમિ વાપરવાનું આ પ્રસ્તુત પૌષધ વ્રતમાં વર્જવાનું છે. વળી ઉક્ત ચાર પ્રકારના પૌષધ આગમ રીતે યથાવિધિ કરવામાં થતી ઉપેક્ષા પણ વર્જવાની છે. મતલબ કે, જયણાપૂર્વક સાવધાનતાથી પૌષધ કરણી શ્રાવકજને કરવી ઘટે છે. શય્યા, સંથાર કે વસતિ-ભૂમિ જીવ રહિત પ્રથમ નજરે જોઈ તપાસી લેવી તે પ્રતિલેખિત અને રજોહરણ ચરવળાદિક વડે તે જયણાપૂર્વક સાફ કરી લેવી તે પ્રમાજિત સમજવી. જેમ તેમ જયણા રહિત સંબ્રાન્ત ચિત્તે નજરે જેવી ને સાફ કરવી તે દુષ્પતિલેખિત અને દુષ્પમાર્જિત સમજવી. એજ રીતે લઘુનીતિ ને વડીનીતિ માટેની ભૂમિ શ્રયિ સમજવું. ૩૧. શુદ્ધ ન્યાયપાર્જિત અને આઘાકમ પ્રમુખ દેષ રહિત પ્રસ્તાચિત અથવા ક્ષેત્ર કાળ ઉચિત એવી અન્ન, પાન, વસ્ત્ર, ઔષધ પ્રમુખ વસ્તુ સાધુજનને આપવી તે શ્રાવક એગ્ય ચોથું શિક્ષાવ્રત જાણવું. તેમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય તથા શુદ્ધ આશ્રયિ શુદ્ધ સ્વવૃત્તિ અનુષ્ઠાનથી ઉપાર્જિત તે ન્યાયપાર્જિત દ્રવ્ય જાણવું. ખરા અવસરે અથવા દેશ Page #38 -------------------------------------------------------------------------- ________________ કાળ ઉચિત વસ્તુ સુપાત્રે આપવાથી મહાઉપકારક થવા પામે છે, તેથી તે દ્રવ્ય અમૂલ્ય લેખી શકાય છે. ૩૨. સજીવ–પૃથવી પ્રમુખ ઉપર સ્થાપી રાખેલ, તથા સચિત્ત જળ પ્રમુખવડે ઢાંકેલ ભાત પાણી સાધુને આપવાથી, સાધુ ઉચિત ભિક્ષા સમય વિતાવી દેવાથી, નહિ દેવાની બુદ્ધિથી અન્નાદિક પિતાની વસ્તુ પારકી કહેવી અને દેવાની બુદ્ધિથી પારકી વસ્તુ પિતાની કહેવી તેથી, તેમ જ મત્સર ધરીને દાન દેવાથી અતિચાર લાગે છે. એ પાંચે અતિચારે પ્રસ્તુત વ્રત સંબંધી યથાર્થ સમજીને વજેવા. - ૩૩. અખંડ વિરતિ પરિણામથી ઉપર જણાવેલા સઘળા શુદ્ધ બારે વતેમાં અતિચાર ન જ થાય અગર થવા ન જ પામે, માટે જ તે સર્વત્ર વર્જવાનું કહ્યું છે. નિર્મળ પરિણામવાળા શ્રાવકજને તે સ્વાભાવિક રીતે જ તે અતિચારમાં પ્રવૃત્તિ ન કરે. ૩૪. ઉક્ત સમ્યકત્વ અણુવ્રતાદિકની પ્રાપ્તિના ઉપાય, અયુત્થાન, વિનય, પરાકમ અને સાધુસેવનાદિક કહેલાં છે. તથા અંગીકાર કરેલ સમ્યક્ત્વ ગ્રતાદિકની રક્ષા કરવાના ઉપાય હિતકારી કલ્યાણસ્થાનનું સેવન, વગર કારણે પરઘરમાં પ્રવેશને પરિવાર, ક્રીડા-બળચેષ્ટા અને વિકારભર્યા વચન બલવાને ત્યાગ વિગેરે છે, તેથી પૂર્વોક્ત ઉપાય વડે તે વ્રતાદિકનું રક્ષણ કરવું અને ત્રિવિધ (મન-વચન-કાયાથી) ત્રિવિધ (કરવા, કરાવવા ને અનુમોદવા વડે) અથવા વિવિધ દુવિધે અથવા ત્રિવિધ એકવિધે અથવા દુવિધ ત્રિવિધ ઈત્યાદિ ભેદવડે યથાશક્તિ ને યથાસંભવ તે તે વ્રતનું ગ્રહણ-અંગીકરણ કરવું. તથા સમ્યકત્વમૂળ બાર વ્રત સ્વીકાર્યા પછી તેનું સ્મરણાદિ કર્યા કરવું. અપ્રત્યા ખ્યાત વિષયને પણ યથાશક્તિ તજવારૂપ યતના કરવી. તથા વિષય-સમ્યકત્વ વ્રત સંબંધી, જીવાજીવાદિ તત્વસંબંધી અને સ્થળ સંકલિપત પ્રાણી આદિ સંબંધી સમજે. અહીં પ્રસ્તુત પ્રકરણમાં નહીં વર્ણવેલ હોય તે પણ આગમમાંથી બુદ્ધિવતેએ જાણી લે. કુંભકારના ચકભ્રામક દંડના દષ્ટાન્ત. જેમ દંડથકી ચક્રબ્રમણ થાય છે તેમ આગમથી પૂર્વોક્ત સમ્યક્ત્વ વ્રતની પ્રાપ્તિ અને તેના ઉપાયાદિકનું જ્ઞાન થાય છે. હવે સમ્યકત્વ ને વ્રતધારી શ્રાવકને પરિણામની સ્થિરતા માટે જે કરવું જોઈએ તે સંબંધી ઉપદેશની પ્રસ્તાવનાથે કહે છે – • ૩૫. સમ્યક્ત્વયુક્ત અણુવ્રત ગ્રહણ કર્યા બાદ તથા પ્રકારે પ્રયત્ન કરવાથી અછત એ પણ વિરતિપરિણામ થવા પામે છે અને અશુભ કષાયાદિ કર્મની પ્રબળતાથી તથા વિધ પ્રયત્ન વગર છતે પણ વિરતિ પરિણામ પડી જાય છે તેની ખાત્રી વ્રત, વ્રતઉપદેશક ને વ્રતધારીની અવજ્ઞા–અનાદાર કે અવર્ણવાદ કરવાની વૃત્તિ ઉપરથી થઈ શકે છે. વિરતિપરિણામના અભાવે વત ગ્રહણ કેમ કરાય એવી શંકાનું સમાધાન એ છે કે -અન્યના ઉપરોધાદિકથી તેને સંભવ છે એ રીતે દ્રવ્યથી સાધુ કે શ્રાવકોગ્ય વ્રતગ્રહણ અનંતી વાર થયેલા સંભળાય છે. પ્રસ્તાવિક ઉપદેશ નિમિત્તે શાસ્ત્રકાર કહે છે – ૩૬. શ્રાવકે ગ્રહણ કરેલાં સમ્યક્ત્વ અને અણુવ્રતનું નિરતર મરણ અને બહુ Page #39 -------------------------------------------------------------------------- ________________ માન કરવું તથા તેથી વિપરીત એવા મિથ્યાત્વ અને પ્રાણાતિપાતાદિક પ્રત્યે અભાવ રાખવો તેમજ તેથી નીપજતા જન્મમરણાદિક-ભયંકર પરિણામો સંબંધી વિચાર કરતા રહેવું. ૩૭. પરમગુરૂ-તીર્થંકર પ્રભુની ભક્તિ, સુસાધુ-મુમુક્ષુજનેની સેવા તથા ઉપર ઉપરના ચઢતા ગુણસ્થાનની પ્રાપ્તિ નિમિત્તે એટલે સમ્યક્ત્વ પ્રાપ્ત થયે છતે અણુવ્રતે માટે અને અણુવ્રતો પ્રાપ્ત થયે છતે મહાવ્રતે માટે પ્રયત્ન કરે. એમ ઉત્તરેત્તર ગુણ પ્રાપ્ત કરવા માટે પ્રયત્ન કરવારૂપ ઉપરોક્ત ઉપદેશનું ફળ દર્શાવવા વડે કહે છે કે – ૩૮. એ રીતે ગ્રહણ કરેલ વ્રતનું નિત્ય સ્મરણ અને બહુમાન કરવારૂપ પ્રયત્ન વડે અછતા પણ વ્રત પરિણામ પેદા થાય છે અને પેદા થએલ ભાવપરિણામ કદાપિ ઢીલા પડતા નથી; તેથી જ બુદ્ધિશાળિજનેએ નિત્ય સ્મૃત્યાદિક પ્રયત્નમાં સદાય ઉદ્યમ કરે. ઉક્ત ત્રત સંબંધી શેષકર્તવ્ય (અવશિષ્ટ હકીકત) દર્શાવતા છતાં ગ્રંથકાર કહે છે: ૩૯ આ શ્રાવકધર્મમાં પ્રાયે અણુવ્રત અને ગુણવતે જીવિતપર્યત સેવવાના હોય છે. ફક્ત બાકી રહેલાં શિક્ષાત્રત ( પુનઃ પુનઃ અભ્યાસવા ગ્ય હોવાથી) અલ્પ કાળ સેવવાના હોય છે, તેમાં સામાયિક અને દેશાવગાસિકવત વારંવાર ઉચ્ચારાય છે અને પૌષધ તથા અતિથિસંવિભાગ નિયત દિવસે કરાય છે. સાધુના મહાવ્રતે તે કાયમને માટે જ હોય છે. બારે પ્રકારને શ્રાવક ધર્મ કહે છતે સંખનાને કહેવાને અવસર આવવાથી તે વિષે શાસ્ત્રકાર કહે છે કે – ૪૦ અંતે--જીવિતવ્યના અંત વખતે અનશનપૂર્વક સંલેખના નામની ક્રિયા શ્રાવકને અવશ્ય કરવાની હોતી નથી. કેમકે તથાવિધ પરિણામવાળે કેઈક શ્રાવક પ્રવજ્યા-દીક્ષા આદરે છે તે કરે છે. તેથી સંલેખના સંબંધી હકીકત આ ટુંક પ્રકરણમાં કહી નથી. અતઃ શ્રાવક ધર્મને લગતી ઉપર જણાવેલી હકીકત ઉપરાંત બાકી વિધિવિશેષ હવે કહીએ છીએ. ૪૧. શ્રાવકે તેવા ગામ નગરાદિકમાં જ વસવું કે જ્યાં સાધુજનેનું આવાગમન થતું હોય, વળી જેમાં જિનમંદિરો હોય અને બીજા સાધમીજનો પણ વસતા હોય. એવા સ્થાનમાં નિવાસ કરતાં શું ફળ થાય? તે કહે છે કે સદ્દગુણેની વૃદ્ધિ થાય, તે તે શી રીતે? તો કહે છે કે --નિઃશંક ભાવથી સાધુઓને વાંદવાથી પાપ નાશ પામે અને પ્રાસુક (નિર્દોષ) આહાર-પાણી આપવાથી કમંની નિર્જરા (કર્મક્ષય) થાય, જ્ઞાન દર્શન ચારિત્રની રક્ષા અને પુષ્ટિ થાય, તેમજ મિથ્યાત્વ કુમતિને નાશ અને સમ્યકત્વની વિશુદ્ધિ થાય વિગેરે. એવા ગામ નગાદિકમાં નિવાસ કરી રહેનાર શ્રાવકનું દિનકૃત્ય (કર્તવ્ય) શાસ્ત્રકાર વખાણે છે. ૪૨-૪૩ પંચ પરમેષ્ઠી નમસ્કાર રૂપ નવકારના સ્મરણપૂર્વક જાગવું, પછી હું શ્રાવક છું, અમુક વ્રત નિયમ આદરેલા છે વિગેરે સંભારવું, પછી લઘુ-વડી શંકારૂપ દેહચિંતા ટાળી શુદ્ધિ સાચવી સમાધિપૂર્વક ચિત્યવંદનાદિક ભાવ અનુષ્ઠાન અને વિધિપૂર્વક પચ્ચ ખાણ કરવું, પછી દેરાસરે જવું, પછી પાંચ અભિગમ સાચવી વિધિપૂર્વક તેમાં પ્રવેશ કરે. અને પુષ્પ માળાદિક વડે પ્રભુ પૂજા કરી, પ્રસિદ્ધ વિધિથી ચૈત્યવંદન કરવું, પછી ગુરૂ સમીપે (પ્રથમ પતે ઘરે ધારેલું) પચ્ચખાણ કરવું, પછી શાઅ-વ્યાખ્યાન સાંભળવું, Page #40 -------------------------------------------------------------------------- ________________ ૪૦ કે જેથી સક્રિયામાં રુચિ-પ્રીતિ થવાના હેતુરૂપ સાષ થાય, પછી સાધુજનાને શરીરના આરોગ્ય તથા સંયમના નિરાબાધતા સંબધી પૃચ્છા નમ્રભાવે કરવી. તેમજ તેમને ચિત ઔષધ-શેષજ, આહાર પાણી પ્રમુખ નિ:સ્વાર્થભાવે આપવાના વિવેક કરવા. એ રીતે સ્વઉચિત કત બ્ય લક્ષપૂર્વક કરવું. ૪૪–૪૫, પછી શ્રાવક પૂર્વે દર્શાવેલ પંદર કર્માદાનને તજી, પ્રાયઃ નિર્દોષ આજીવિકા નિમિત્તે વ્યવસાય કરે, નહીં તેા ધમહાનિ અને શાસન હીલના થાય, પછી અવસરે પ્રકૃતિને માટૅક આવે એવું સાદું ને સાત્ત્વિક ભાજન કરે. પછી યથાશક્તિ (ગઠીસહિયં વિગેરે) પચ્ચખ્ખાણુ સાવધાનપણે કરે, પછી અવસરે દેરાસરે જાય અને સાધુ સમીપે શાસ્ત્ર સાંભળે અથવા જ્યાં પ્રાયે આગમ વ્યાખ્યાન થતું હોય તે ચૈત્યગૃહે જઈ સાધુ પાસે શાસ્ત્ર શ્રવણુ કરે, પછી સાંજે-સંધ્યા સમયે યથાયેાગ્ય પ્રભુપૂજા-ભકિત અને ચૈત્યવંદન કરી. ગુરુ સમીપે આવી, વંદન નમસ્કારપૂર્વક સામાયિકાદિક ષડ્ આવશ્યક કરણી પ્રમાદ રહિત કરે. પછી વૈયાવચ્ચાદિક કરવા વડે થાકેલા અને તે થાક દૂર કરવા ઈચ્છતા એવા સાધુજનેાની કે તથાવિધ શ્રાવકાદિકની વિશ્રામણાં ભકિત કરવી અને નવકાર મહામંત્રનું ધ્યાન તથા સ્વાધ્યાય પ્રમુખ પેાતાની ચૈગ્યતા મુજબ ધર્મ વ્યાપાર કરવા. પછી પાતાને ઘરે જવું અને ત્યાં દેવ, ગુરૂ, ધર્માચાર્ય તથા ખીજા ધર્માંપકારી જનાનાં ગુણાનું મનમાં સ્મરણ કરીને તેમજ વ્રત નિયમા યાદ કરીને વિધિપૂર્વક શયન કરવું. ૪૬. રાત્રિએ સ્ત્રી પરિભાગરૂપ મૈથુનના ત્યાગ કરવા તેમાં બળાત્કારે પ્રવૃત્તિ કરવાના સ્ત્રી પુરૂષવેદાદિ માહનીય કની નિંદા કરવી, અને સ્ત્રી કલેવરનું સ્વરૂપ મનમાં ચિતવવું, તથા અબ્રહ્મ મૈથુનથી સંથા વિરમેલી સુસાધુજના પ્રત્યે અંતરંગ પ્રીતિલક્ષણુ બહુમાન કરવું, ૪૭. પછી નિદ્રા ટાળી જાગ્રત થયેલા શ્રાવકે કમ અને ચેતનના પરિણામાદિક સુક્ષ્મ પદાર્થોમાં ચિત્ત સ્થાપવું અથવા સંસારનું સ્વરુપ સારી રીતે ચિતવવું અથવા ખેતીપ્રમુખ કે ખીજા ફ્લેશાને શમાવવા સમર્થ થાય તેવા વિચારો કરવા, ૪૮. તથા ક્ષણે ક્ષણે થતી વયહાનિને, પ્રાણી વધાદિક વિપરીત આચરણાના, ફળ પિરણામના આત્મ કલ્યાણ સાધી લેવા માટે મનુષ્ય જન્માદિક અમૂલ્ય તક મળી છે તેના લાભ લઈ લેવાના, અપાર સસાર સાગર મધ્યે એટ સમાનજિનાગમની પ્રાપ્તિના તથા શ્રત ચારિત્ર લક્ષણ ધર્મના આલેાક પરલેાક સમંધી વિવિધ શુષુ ઉપકાર અને ફળરુપ ોમાદિકના સારી રીતે વિચાર કરવામાં ચિત્તને જોડવું. ૪૯. રાગાદિક ખાધક દોષ નિવારક ભાવના ભાવવાથી અને ધર્માંચા પ્રયત્નશીલ સાધુઓના માસ કલ્પાદિક વિહાર સંબંધી શાન્ત વિચારણાથી અજરામર પદદાયક સંવેગ વૈરાગ્ય ઉપજે છે. ૫૦ પ્રાંતમાં કહેવું કે નવકાર મહામંત્રના સ્મરણુપૂર્વક જાગવું. ઈત્યાદિક વિધિ અનુષ્ઠાન જે ઉપર કહેલ છે તે પ્રમાણે નિરંતર કરનાર શ્રાવકને સ`સાર ભ્રમણુના અંત કરવામાં અમેધ અકસીર ઉપાય રૂપ સર્વ વિરતિ ચારિત્રના પરિણામ તે ભવમાં કે પછીના સવમાં અવશ્ય પેદા થાય છે. ( શ્રાવક યોગ્ય આચારવિચારમાંથી ). Page #41 -------------------------------------------------------------------------- ________________ સમ્યકત્વ મૂળ બાર વતેનું સ્વરૂપ તથા તેના અતિચારે. સમ્યત્વ-૧ શુદ્ધદેવ, શુદ્ધગુરૂ અને શુદ્ધધર્મ ઉપર અચળ શ્રદ્ધા તે સમ્યકત્વ. અથવા ૨ જે જિનેશ્વરાએ કહ્યું તે સાચું તે સમ્યકત્વ. તેમ જે ૩ વીતરાગ પ્રભુ પ્રણીત પદાર્થોનું વારંવાર ચિંતવન સુદણિયુક્ત પુરૂષોની સેવા તથા સમ્યકત્વથી ભ્રષ્ટપુરૂજેના પરિચયના ત્યાગરૂપ સમ્યક્ત્વ કહેવાય છે. આ સમકિતના ૪ શ્રદ્ધા, ૩ લિંગ, ૧૦ વિનય, ૩ શુદ્ધિ, ૫ દુષણ, ૮ પ્રભાવના, ૫ ભૂષણ, ૬ જયણા, ૬ આગાર, ૬ ભાવના, ૬ સ્થાન, એમ ૬૭ ભેદ છે. ૪ શ્રદ્ધા--૧ પરમાર્થ સંસ્તવ, ( તત્ત્વપરિચય ) ૨ સુગુરૂ સેવા, ૩ સમક્તિથી પડી ગયેલાને ત્યાગ અને ૪ મિથ્યાષ્ટિને ત્યાગ. ૩ લિંગ-–શુશ્રુષા, ચારિત્ર ધર્મને અનુરાગ, વૈયાવચ્ચ કરવાનો નિયમ. ૧૦ વિનય--અરિહંત, સિદ્ધ, ચેત્ય, કૃત, ચારિત્ર, સાધુ, આચાર્ય, ઉપાધ્યાય, પ્રવચન અને દર્શનને વિનય. ૩ શુદ્ધિ–જિન, જિનમત અને જિનમતમાં રહેલા સિવાય બાકી આ જગતમાં સર્વ અસાર છે તેમ ચિંતવવું તે. ૫ દૂષણુ-શંકા, કાંક્ષા, વિચિકિત્સા, પ્રશંસા અને સંસ્તવરૂપ પાંચ અતિચાર. ૮ પ્રભાવના--પ્રવચની, ધર્મકથી, વાદી, નિમિત્તી, તપશ્ચર્યાવાન, વિદ્યાવાન, સિદ્ધ, અને કવી એ આઠ સમ્યકત્વની પ્રભાવના કરનાર છે. ૫ ભૂષણ--જિન શાસનમાં કુશળતા, પ્રભાવના, તીર્થસેવા, સ્થિરતા અને ભક્તિ એ પાંચ સમક્તિના ભૂષણ છે. ૬ જયણુ–૧ અન્ય તિર્થને, અન્ય તિર્થના દેવતાને અને કુતીથીઓએ ગ્રહણ કરેલ અત પ્રતિમાને હું વાંદીશ નહિ. ૨ નમીશ નહિ. ૩ અન્ય તિથી સાથે બોલાવ્યા વગર બાલીશ નહિ. ૪ તેમની સાથે ભાષણ કરીશ નહિ. ૫ તેમને અનુકંપા સિવાય અશન પાન આપીશ નહિ. અને ૬ તેના ગંધ પુષ્પાદિકને જોઈશ નહિં.. ૬ આગાર–૧ રાજાભિયોગ, ૨ ગણાભિયોગ, ૩ બલાભિયોગ, ૪ દેવાભિગ ૫ કાંતારવૃત્તિ અને ૬ ગુરૂ નિગ્રહથી અન્ય ધમીજીને વંદના નમસ્કારાદિની છૂટ છે. ૬ ભાવના- સમ્યક્ત્વ એ (મોક્ષનું-ચારિત્રધર્મનું) મૂળ છે, દ્વાર છે, પ્રતિષ્ઠાન છે. આધાર છે, પાત્ર છે અને નિધિ છે એવી ભાવના ભાવવી તે. ૬ સ્થાન–૧ અસ્તિ-જીવ છે ૨ નિત્ય છે ૩ કર્તા છે; ૪ શેકતા છે, ૫ મોક્ષ છે અને ૬ મોક્ષને ઉપાય છે આ સમ્યકુવના છ સ્થાન છે. સમ્યકત્વના પાંચ અતિચાર–૧ શંકા ૨ કાંક્ષા ૩ વિચિકિત્સા ૪ મિથ્યાષ્ટિ પ્રશંસા તથા ૫ અન્ય ધમીઓને પરિચય. Page #42 -------------------------------------------------------------------------- ________________ (પાંચ અણુવ્રત ) ૧ સ્થળ પ્રાણુતિપાત વિરમણ વ્રત–મટી જીવહિંસાથી અટકવું. નિરપરાધિ ત્રણ જીવને સંકલ્પપૂર્વક મારવાની બુદ્ધિએ માર નહિં. પહેલા વ્રતના પાંચ અતિચાર–૧ વધ ર બંધ, ૩ અવયનું છેદન ૪ અતિભાર ભર ૫ ભોજન પાણને વિચ્છેદ–અંતરાય. ૨ સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત–મોટા જુઠાણાથી અટકવું. ૧ કન્યા સંબંધી જુઠું ૨ ગાય વિગેરે પશુ સંબંધી જુઠું ૩ ભૂમિ ખેતર વિગેરે સંબંધી જુઠું ૪ થાપણું એળવવા સંબંધી જુઠું છે તેમ જ બેટી સાક્ષિ સંબંધી જુઠું. આ પાંચ પ્રકારના મોટા જુઠાણાથી અટકવું. તેમજ પ્રિય હિત અને તે તેને સત્ય કહે છે તેનું પાલન કરવું. બીજા વ્રતના પાંચ અતિચાર--૧ સહસાત્કાર ૨ રહસ્ય ભાષણુ ૩ સ્ત્રીની ગુપ્ત અથવા માર્મિક વાત પ્રગટ કરવી ૪ મૃષા ઉપદેશ ૫ તેમ જ બેટા લેખ લખવા તે. ૩ સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત–૧ મટી ચેરી થકી અટકવું તે ૨ પડી ગયેલું, સ્થાપન કરેલું, દાટેલું, ભૂલાઈ ગયેલું, ઘરમાં રહેલું આ સર્વ પારકું ધન સારા માણસેએ આપ્યા વિના ન લેવું. ૩ તેમજ ચાર પ્રકારના સ્વામી, જીવ, તીર્થકર અને ગુરૂ અદત્તમાંથી સ્વામિઅદત્તથી અટકવું તથા ખાતર પાડવું ખીસું કાત રવું વિગેરેથી દૂર રહેવું તે સ્થૂલ અદત્તાદાન વિરમણ વ્રત છે. ત્રીજા વ્રતના અતિચાર–૧ તેનાહત ૨ તસ્કર પ્રગ ૩ ત—તિરૂપકવ્યવહાર ૪ વિરૂદ્ધગમન ૫ ખેટાં માનમાયાં. જ સ્થૂલ મૈથુન વિરમણ વ્રત–પિતાની સ્ત્રીમાં સંતોષ અને પરસ્ત્રીને ત્યાગ. ચોથા વ્રતના પાંચ અતિચાર--૧ નહિં ગ્રહણ કરાયેલ સ્ત્રી સાથે ગમન ૨ થડાકાળ માટે ગ્રહણ કરાયેલ સ્ત્રી સાથે ગમન ૩ અનંગક્રીડા-વિષયષ્ટિથી અંગ નિરખવાં ૪ પારકા વિવાહ કરવા ૫ કામગની તીવ્ર ઈચ્છા. ૫ સ્થૂલ પરિગ્રહ વિરમણ વ્રત–મોટા પરિગ્રહથી અટકવું તે. તથા પ્રાપ્ત થયેલ વસ્તુ ઉપર મુચ્છ અને નહિં પ્રાપ્ત થયેલ વસ્તુ ઉપર તૃષ્ણા તે પરિગ્રહ છે, અને તે મુચ્છ કે તૃષ્ણાના કારણે ધન, ધાન્ય, દાસ, દાસી, જમીન, મકાન, રૂપું, સેનું, રાચરચીલું વિગેરે છે. તેને નિયમ કરવો તે પરિગ્રહ પરિમાણુ પાંચમા વ્રતના અતિચાર-૧ ધનધાન્યના પરિમાણનું અતિક્રમણ, ૨ ક્ષેત્ર વાસ્તુના પરિમાણુનું અતિક્રમણ, ૩ રૂ૫ અને સેનાના પરિમાણુનું અતિક્રમણ ૪ તાંબુ વિગેરે ધાતુનું પરિમાણથી અધિક રાખવું તેમજ પદ્વિપદ ચતુષ્પદ પરિમાણતિક્રમણ (ત્રણ ગુણવ્રત ) ૬ દિપરિમાણવ્રત–જે વ્રતમાં દશે દિશામાં જવા આવવાના કરેલ નિયમની મર્યાં. દાનું ઉલ્લંઘન ન કરાય તે દિ૫રિમાણ વ્રત, Page #43 -------------------------------------------------------------------------- ________________ છઠ્ઠા વ્રતના અતિચાર--૧ મર્યાદા કરતાં વધારે ઉંચે જવું ૨ મયદા કરતાં વધારે નીચે જવું. ૩ ચાર દિશાની તિછ મયૉદા ઉલંઘવી, ૪ બધી દિશાને ભેગી કરી એક દિશા વધારવી, ૫ દિશાના પરિમાણને ખ્યાલ ન રાખ. ૭ ભોગપભોગપરિમાણવ્રત-શરીરની શક્તિ પ્રમાણે ભેગોગના સાધનેને નિયમ કરાય તેને ભેગે પગ પરિમાણ વ્રત કહે છે. એક વાર ભેગવાય તે ભાગ અને વારંવાર ભેગવાય તે ઉપભોગ. ત્રિભોજન અભક્ષ્ય અનંતકાય વિગેરે વસ્તુને ત્યાગ તેમજ ચૌદ નિયમેની ધારણું તે આ વ્રતમાં સમાય છે. સાતમા વ્રતના અતિચાર– ૧ સચિત્ત આહાર, ૨ સચિત્ત પ્રતિબદ્ધ આહાર ૩ અપક્વ આહાર, ૪ દુષ્પક્વ આહાર ૫ તથા તુચ્છૌષધિભક્ષણ તેમ જ ૧૫ કર્મી દાન મળી ૨૦ અતિચાર. ૮ અનર્થદંડ વિરમણ વ્રત–૧ આરોદ્ર સ્થાન, ૨ પાપકર્મને ઉપદેશ, ૩. હિંસાના સાધને આપવાં અપાવવાં, ૪ પ્રમાદ આચરણ. આ ચાર સ્વજન, શરીર, ધર્મ કે વ્યવહારાદિકના કારણે થાય તે અર્થદંડ છે. પણું શરીરાદિ પ્રયજન વિના ફોગટ સેવવામાં આવે તે તેને અનર્થદંડ કહે છે. આ ચાર અનર્થદંડને ત્યાગ કરે તેને અનર્થદડ વિરમણ વ્રત કહે છે. આઠમા વ્રતના અતિચાર–૧ કંદર્પ, ૨ કૌમુ-કુચેષ્ટા કરવી, ૩ મૌખર્ય, ૪ ખ૫ કરતાં વધારે અધિકારણે રાખવાં, ૫ ભંગ ઉપગના સાધનેને વધારે પડતાં રાખવાં. ( ચાર શિક્ષાવ્રત ) ૯ સામાયિક વ્રત–આરૌદ્રધ્યાનનો ત્યાગ કરી તેમજ સાવદ્યકર્મને ત્યાગ કરી એક મુહૂર્ત પર્યન્ત જે સમભાવમાં રહેવું તેને સામાયિક વ્રત કહે છે. નવમા વ્રતના અતિચાર--- મનઃ દુપ્રણિધાન. ૨ વચન દુપ્રણિધાન ૩ કાયાહુસ્મ ણિધાન, ૪ અનવસ્થા, ૫ તેમજ સ્મૃતિવિહીન. ૧૦ દેશાવગાસિક વ્રત-એકાસણું ઉપવાસ આદિ પચ્ચખ્ખાણ કરી આઠ સામાયિક અને બે પતકમણ જે વ્રતમાં કરવામાં આવે અથવા છઠ્ઠા દિવ્રતમાં કરવામાં આવેલ પરિમાણને રાત્રે અને દિવસે સંક્ષેપ કરે તેને દેશાવગાસિક વ્રત કહે છે. દસમા વ્રતના અતિચાર–૧ આનયન પ્રયોગ. ૨ પ્રખ્ય પ્રવેગ, ૩ શબ્દાનુપાત. ૪ રૂપા નુપાત, ૫ પગલપ્રક્ષેપ. ૧૧ પૌષધપવાસ વ્રત-ચાર પર્વમાં ઉપવાસાદિ તપ કરવું, ૨ પાપવાળા સદેષ વ્યાપારને ત્યાગ કર. ૩ બ્રહ્મચર્ય પાળવું અને ૪ સ્નાનાદિક શરીરની શેભાને ત્યાગ કરે એમ પૌષધવ્રત ચાર પ્રકારે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ ૪૪ અગિઆરમા વ્રતના પાંચ અતિચાર—૧ સચારાની વિધિમાં પ્રમાદ કરવા. ૨ શય્યાસ'થા। વિધિપૂર્વક પ્રમાળવા નહિ. દસ્ત પેશાબની જગ્યાની પડિલેણા ન કરવી. ૪ દસ્ત પેશામની જગ્યા બરાબર પ્રમાજ વી નહિ. ૫ પૌષધ ઉપવાસની સારી રીતે પાલના ન કરવી. ૧૨ અતિથિ સ`વિભાગ વ્રત—ચાર પ્રકારના આહાર, પાત્ર, વસ્ત્ર અને વસતિ અતિથિ સાધુઓને આપવી તેને અતિથિ સવિભાગ ત્રત કહે છે. બારમા વ્રતના અતિચાર—૧ સચિત્ત નિક્ષેપ, ૨ સચિત્ત પિધાન, ૩ અન્યબ્યપદેશ, ૪ સમસરદાન અને ૫ કાલાતિક્રમ, સલેખનાવ્રત-શ્રાવક અન્તે નિરાની બુદ્ધિએ સવ વસ્તુઓના ત્યાગ કરી સાગાકિ અણુસણુ સ્વીકારે તેને લેખના વ્રત કહે છે. સલેખના વ્રતના પાંચ અતિચાર્—૧ આલેકના સુખની ઇચ્છા ૨ પરàાકના સુખની ઈચ્છા. ૩ અણુસણુવ્રતનું અહુમાન દેખી જીવવાની ઈચ્છા ૪ અણુસણુવ્રતના દુ:ખથી મરણુની ઈચ્છા, ૫ કામલેગની ઇચ્છા. જ્ઞાનનાચારના ૮ દેશનાચારના ૮ ચારિત્રાચારના ૮ તપાચારના ૧૨ વીર્યાચારના ૩ આ અતિચારાનું વર્ણન વિસ્તૃત રીતે આરાધનામાં આપ્યું છે, આ પાંચ આચાર અને ખારવ્રત તે ગૃહસ્થના વિશેષ ધમ છે. આ વિશેષ ધર્મ પામવા માટે કેવા ગૃહસ્થ ચાગ્ય ગણાય ? તે માટે શાસ્ત્રમાં શ્રાવકધમ તે ચેાગ્ય પુરૂષના ૨૧ ગુણા બતાવવામાં આવ્યા છે. તે આ પ્રમાણે— ૧ અક્ષુદ્ર—શ્રાવક તુચ્છ હૃદયવાલા ન હોય પરન્તુ દિલાવર હૃદયવાલા હાય. ૨ રૂપવાન—પાંચ ઇંદ્રિયા જેને સપૂર્ણ મલી હોય. ૩ પ્રકૃતિસૌમ્ય—સ્વભાવે શાંત, હાય, ચીઢીયા સ્વભાવવાળા ન હેાવા જોઇએ. ૪ લાકપ્રિય—દન, સદાચાર, વિનય, મિષ્ટ ખેલનાર આદિ ગુણાને ધારણ કરનારો હાય જેથી લેકમાં પ્રિય બની શકે છે. ૫ અર્-સ્વભાવથી દયાલુ હાય પણ ક્રુર ન હાય. ૬ ભીક્—પાપની કાયવાહીથી તેમજ અપયશથી ડરનારા હાય. ७ અશઃ—ઠંગ વિદ્યા કરી અન્યને છેતરનારા ન હોય. ૮ સદાક્ષિણ્ય—કાર્યની પણ પ્રાથનાને છતી શક્તિએ ભંગ કરનારા ન હાય. ૯ લજ્જાજી--અપકાર્યને કરતાં ડરનારા હોય. ૧૦ દયાળુ—તમામ જીવા ઉપર અનુકમ્પા રાખનાર હાય, દુઃખીને જોઈ ને જેનું હૃદય પીગળતું ડાય એટલુંજ નહિ પરન્તુ શક્તિ હેય તેા તેના દુ:ખને દૂર કરવા તૈયાર થાય. Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મધ્યસ્થ –વિપરીત વૃત્તિવાલા પ્રાણીઓની કમની ગહનગતિને વિચાર કરી તેના ઉપર દ્વેષ નહિ કરનારે હેય. ૧૨ ગુણાનુરાગી--સર્વ જી હા ઘણા અવગુણથી ભરેલા તે હોય છે માટે જ્યાં ગુણે દેખાય તેને જ ગ્રહણ કરવા તત્પર રહેનાર, નિર્ગુણ ઉપર ઉપેક્ષા ભાવ રાખનારો હોય. ૧૩ સત્કથ--વિકથાઓને છેડી ધર્મ કથાને જ કરનાર હોય. ૧૪ સુપક્ષયુકત--સુશીલ અને અનુકુલ પરિવારવા હાય. ૧૫ સુદીર્ઘદશી–લાભાલાભનો વિચાર કરીને કાર્ય કરનારે હેય, આંખ મીચીને ભુસકો મારનારો ન હોય. ૧૬ વિશેષજ્ઞ--ગુણને, દેશને, ધર્મ, અધર્મને સારી પેઠે સમજનારે હોય વૃદ્ધાનુ.--જ્ઞાનવૃદ્ધ, વયેવૃદ્ધ અને ચારિત્ર વૃદ્ધ આત્માઓને સેવક હોય, તેમની આજ્ઞાને અનુસરનારે હોય. છુટ વિનીત--આપણાથી અધિક ગુણવાલાની ઉચિત સેવા, વિનય, વિવેક અને મર્યાદા સાચવનારો હેય ૧૯ કૃતજ્ઞ-કેઇએ આપણા ઉપર સહેજ પણ ઉપકાર કર્યો હોય તેને મોટા રૂપમાં બતાવો અને તે ઉપકારને કદી ભુલ નહિ, બની શકે તે બદલે વાળવા પ્રયત્ન કરશે, પરંતુ અપકાર કરવાની નીચે હદે તે જવું જ નહિ. ૨૦ પરહિતકારી–બદલાની જરા પણ આશા રાખ્યા વિના ગમે તેનું પ્રસંગ આવે હિત-ભલું કરવામાં તત્પર હોય. ૨૧ લધલક્ષ્ય-દરેક પ્રકારના ધમ કૃત્યમાં સુશિક્ષિત હય, જે કાંઈ ધર્મ ક્રિયા કરે તે ધ્યેય બિન્દુને લક્ષ્યમાં રાખીને કરે, ઇંગિત આકારથી અન્યના માનસિક ભાવને જાણવા વાલા હાય. આ સામાન્ય વિશેષ ધર્મયુક્ત શ્રાવક છે તે સમજવા શાસ્ત્રમાં ભાવશ્રાવકનાં ૧૭ લક્ષણ અને ૬ લિંગ બતાવ્યાં છે તે આ પ્રમાણે છે. ૧૭ લક્ષણ ૧ સ્ત્રી. ૨ ઇંદ્રિય ૩ અર્થ–પૈસે ૪ સંસાર ૫ વિષય ૬ આરંભ ૭ ઘર ૮ દર્શન ૯ ગાડરીય પ્રવાહ આ સર્વના અનર્થથી દૂર રહે. તેમજ ૧૦ આગમ પુર સર પ્રવૃત્તિ ૧૧ યથાશક્તિ દાનાદિ પ્રવૃત્તિ ૧૨ વિધિ. ૧૩ અરાગી અઢેલી. ૧૪ મધ્યસ્થ ૧૫ અનાસક્ત ૧૬ પરાર્થ કામોપભેગી અને ૧૭ વેશ્યાવત ઘરવાસ પાળનાર હોય. ભાવશ્રાવકનાં છલિંગ ૧ કૃતવ્રતકર્મ, ૨ શીયળવાન, ૩ ગુણવાન, ૪ જુવ્યવહારવાળો ૫ ગુરૂશુશ્રષાવાળા અને ૬ પ્રવચન કુશળ હાય. આ સત્તર લક્ષણ અને છલિંગ જેનામાં દેખાય તે ભાવશ્રાવક છે તેમ સમજાય છે. Page #46 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકનાં છ કૃત્ય. ૧-૨ દિનકૃત્ય-રાવિકૃત્ય આ સામાન્ય વિશેષ ધર્મયુક્ત શ્રાવકની દિનચર્યા કેવી હોય તે સંબંધી. શ્રાદ્ધ દિનકૃત્ય, યોગશાસ્ત્ર ઘમસંગ્રહ, શ્રાદ્ધ વિધિ અને આચારોપદેશમાં સર્વ વિગત આપી છે જો કે આ બધા ગ્રંથમાં દર્શાવેલ વિધિ મુખ્યત્વે તે એક સરખી છે. ૧ બાહ્મ મુહૂરે ઉઠવું. ૨ ઉઠતાંની સાથે નવકાર ગણવા. ૩ પિતાના વ્રત નિયમ સંભારવા. ૪ પેશાબ, ઝાડાની શંકા દૂર કરવી. ૫ રાઈ પ્રતિક્રમણ કરવું તેમાં કુવાદિને કાર્યોત્સર્ગ તથા પ્રત્યાખ્યાનાદિ કરવું ૬ પ્રતિક્રમણ બાદ મંગળ સ્તુતિ કરવી. ( ભગવાન મહાવીર. ગૌતમાદિ ગણધરો. પૂર્વાચાર્યો અને સતીઓના ગુણ ગર્ભિતપદ્યો કહેવાં. ૭ દેરાસરે જઈ જિનદર્શન કરવું. ચૈત્યવંદન કરવું અને ભગવાનની સાક્ષિએ પચ્ચકખાણ ઉચ્ચરવું. દેવદર્શન વિધિ શુદ્ધ વસ્ત્ર પહેરી ફળ નૈવેદ્ય અક્ષત વિગેરે ગ્રહણ કરીને જિનેશ્વર ભગવંતના દર્શન કરવા જવું, જિનમંદિરના પ્રથમ દ્વારમાં પ્રવેશ કરતાં સંસારવ્યવહારની અથવા ઘર સંબંધીની સર્વ ક્રિયાઓ ત્યાગ કરવા માટે “નિસાહિ” આ શબ્દ બોલ, મધ્ય દ્વારે મૂળ નાયકના દર્શન કર્યા બાદ મંદિર ફરતી ત્રણ પ્રદક્ષિણા દેવી. આ પછી મધ્યકારે થઈ રંગમંડપમાં પ્રવેશ કરતાં પહેલાં બીજી “નિશીહિ' દહેરાસર સંબંધી વ્યાપારના ત્યાગ માટે કહેવી. પ્રભુથી સાડા ત્રણ હાથ દૂર ઉભા રહીને સુંદર રાગવાળા અને જેમાં પ્રભુનાં ગુણોનું વર્ણન હોય તેવા લોકોથી કે પદોથી પ્રભુની સ્તુતિ કરવી. પછી ચાખાને સ્વસ્તિક કરી જ્ઞાનદર્શન ચારિત્રની ત્રણ ઢગલી કરી ઉપર સિદ્ધસિલાની આકૃતિ કાઢવી તે ઉપર નેવેવ મુકવું. પછી દ્રવ્યપૂજાના ત્યાગરૂપ ત્રીજી નિસાહિ કહી ત્રણ ખમાસમણ દઈ ચિત્યવંદન કરવું. ૮ આ પછી ઘરે આવી દંતશુદ્ધિ આદિ કરવી, નોકર ચાકરેને સૂચના આપવી. તથા ભેજન આચ્છાદન વિગેરે સંબંધી ઘરની ચિંતા કરવી ૯ આ પછી ગુરૂનાં દર્શને જવું. અને ગુરૂવંદન કરવું ગુરૂવંદન વિધિ ૧ ગુરૂ સમીપે જઘન્ય અવગ્રહ–સાડા ત્રણ હાથ છેટે ઉભા રહી પ્રથમ બે ખમાસમણ દેવાં, પછી– ૨ “ ઈચ્છકાર સુહરાઈ” ને પાઠ કહે પછી. ૩ ખમાસમણ મુદ્રાએ રહી ઈછા છંદિ. ભગવાન અભુઠિઓમિ અબ્લિતર રાઈએ ખામેલ ? એમ કહી અબ્યુટિઓ ખામ. વંદન પછી ગુરૂની પાસે પચ્ચકખાણ લેવું, ઉપદેશ સાંભળ, સુખ સાતા પૂછવી, તેમની પ્રતિપત્તિ કરવી. ૧૦ આ પછી ઘરે આવી સ્નાન કરી પૂજા કરવી. Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૭ શ્રી. જિન-પજન—વિધિ શ્રાવકકુલના સુંદર આચમાં શ્રીજિનપૂજા એ સૌથી જરૂરી આચાર છે. મહાપૂન્યના ઉદયથી જૈનકુલ પામેલાએ હંમેશાં શ્રી જિનપૂજા કરવી જોઈએ. પ્રભુ પૂજા વિનાના દિવસ ખાલી જાય તેા એનું જૈનના ખાળકને બહુજ દુઃખ લાગવું જોઇએ. એ પૂજા વિધિપૂર્વક સાત શુદ્ધિ સાચવીને કરવી જોઇએ. ચાસઠ પ્રકારી પૂજામાં કહ્યું છે કેઃ— 9 સાત શુદ્ધિ સમાચરી રે પૂજીશું અમે રંગ લાલ સાત શુદ્ધિના નામે અંગ વસન મન ભૂમિકા, પૂજેપરકણુ સાર; ન્યાયદ્રવ્ય વિધિ શુદ્ધતા, શુદ્ધિ સાત પ્રકાર ૧. ૧. અંગશુ≠િ—શરીર ખરાખર શુદ્ધ થઈ રહે એટલા માપસર જળથી સ્નાન કરીને કારા રૂમાલથી શરીને બરાબર લુછવું તથા ન્હાવાનું પાણી,ઢાળતાં જીવ જંતુની વિરાધના ન થાય એ ધ્યાનમાં રાખવું. ૨. વસ્ત્રશુદ્ધિ-પૂજા માટે પુરૂષોએ એ વસ્ત્ર અને સ્ત્રીએએ ત્રણ વસ્ત્ર તથા રૂમાલ રાખવા. પુરૂષોએ મુખકાશ માટે રૂમાલ રાખવાના નથી. પૂજા માટેનાં વસ્ત્ર સફેદ, ફાટયાં કે અન્યા વગરના તથા સાંધ્યા વિનાનાં રાખવાં. હુ'મેશાં ચાકમાં રહે તેમ કરવું, એ વો ખીજા કોઈ કામમાં પહેરવાં નહિ. પૂજાનાં કપડાં પહેરીને વગર નહાયેાને અડવું નહિ. ૩. મનશુદ્ધિ—જેમ બને તેમ મનને પૂજામાં સ્થિર કરવું. પૂજા કરતી વખતે ખી જીં અધું ભૂલી જવું. ૪, ભૂમિશુદ્ધિ—દહેરાસરમાં કાજૂ ખરાખર લીધેા છે કે કેમ તે જોવું. પૂજાના સાધના લેવા મૂકવાની જગ્યા પણ જેમ બને તેમ શુદ્ધ રાખવી. ૫. ઉપકરણશુદ્ધિ—પૂજામાં જોઇતાં ઉપકરણેા કેસર, સુખડ, પુષ્પ, ધૂપ, અગરબત્તી, દીપક, ચેાખા, ફળ, નૈવેદ્ય વગેરે જેમ અને તેમ ઉંચી જાતના પેાતાના ઘરના લાવવા કળશ, ધૂપધાણા, ફાનસ, અગલુંછડ્ડા વિગેરે સાધના ખૂબ ઉજળાં ચકચકાટ રાખવાં. જેમ ઉપકરણની શુદ્ધિ વધારે તેમ આહલાદ વધારે થાય અને ભાવની વૃદ્ધિ થાય. ૬. દ્રવ્યશુદ્ધિ—જિનપૂજા આદિ શુભકાર્યમાં વપરાતું દ્રવ્ય જો અન્યાયથી ઉપાજન કરેલું હાય તા ભાવની બહુજ વૃદ્ધિ થાય છે. ૭. વિધિશુદ્ધિ —સ્નાન કરીને શુદ્ધ ઉજળાં વસ્ત્ર પહેરી, પૂજાના ઉપકણા લઈ, શુભ ભાવના ભાવતાં જિનમદિરે જવુ. રસ્તામાં કોઈ અશુદ્ધ વસ્તુના સ્પર્શ ન થઈ જાય એ ધ્યાનમાં રાખવું. દેરાસરમાં પેસતાં પ્રથમ ‘નિસીહિ' કહેવી. છેટેથી પ્રભુનું મુખ જોતાં ભક્તિપૂર્વક બે હાથ ભેગા કરી મસ્તકે લગાડી ‘નમા જિણાણુ...' મેલવું. Page #48 -------------------------------------------------------------------------- ________________ જ્યાં પ્રદક્ષિણા કરી શકાય ત્યાં ત્રણ પ્રદક્ષિણા દેવી. પ્રદક્ષિણા ફરતાં અને ફર્યા પછી દહેરાસરમાંથી આશાતના ટાળવા બનતું કરવું. પછી મૂળનાયક સન્મુખ જઈ સ્તુતિના શ્લોક બેલવા. પુરૂષોએ જમણી અને સ્ત્રીઓએ ડાબી બાજુએ ઉભા રહેવું. સ્તુતિ બેલતી વખતે પોતાનું અધું અંગ નમાવવું. પછી બીજી વખત “નિશીહિ” કહી, દ્રવ્યપૂજામાં જોડાવું. પૂજા કરનારે પિતાના કપાલમાં, ગળે, છાતીએ અને નાભિએ એમ ચાર તિલક કરવાં. વિધિપૂર્વક અષ્ટપ્રકારી પૂજા હંમેશાં કરવાનું ચૂકવું નહિ. અષ્ટપ્રકારી પૂજાને કમ, અષ્ટપ્રકારી પૂજા એટલે આઠ પ્રકારથી શ્રીજિનેશ્વરદેવની પૂજા કરવી. એ આઠ પ્રકારમાં પહેલા ત્રણ પ્રકારની પૂજાને અંગપૂજા કહેવાય છે. બાકીના પાંચ પ્રકારની પૂજાને અગ્રપૂજા કહેવાય છે. અંગપૂજા ૧. જલપૂજ-પ્રથમ પંચામૃતથી (દૂધ, દહીં, સાકર ઘી, પાણી ભેગા કરેલા) ન્ડવણુ કરી એફખા પાણીથી હવણ કરવું. ત્રણ અંગલુંછણ પિતાના હાથેજ બહુમાનપૂર્વક બરાબર કરવાં ૨, ચંદનપૂજા–કેસર બરાસ સુખડ વિગેરેથી વિલેપન પૂજા કરવી. નવ અંગે તિલક કરવાં. પૂજા કરતાં નખ કેસરમાં બળાય નહિ અને નખ પ્રભુને અડે નહિ તથા કેસરના છાંટા પડે નહિ, એ ધ્યાનમાં રાખવું. ૩. પુષ્પપૂજા–સરસ, સુગંધિવાળાં અને અખંડ પુ િચઢાવવાં. નીચે પડેલ પુષ્પ ચઢાવવું નહિ [ ઉપર જણાવેલી ત્રણ જ પ્રભુના અંગને સ્પર્શ કરીને અડકીને કરવાની હોવાથી અંગપ્રજા” કહેવાય છે. અને બીજી પાંચ પૂજા પ્રભુની આગળ રહીને કરાતી હોવાથી અગ્રપૂજા' કહેવાય છે. ] [જેને શરીરમાંથી રસી ઝરતી હોય તેણે અંગપૂજા પિતાના ચંદન-પુષ્પ આદિથી બીજ પાસે કરાવવી અગ્રપૂજા તથા ભાવપૂજા પોતે કરવી ] અગ્રપૂજા, ૪. ધૂપપૂજા–ગભારાની બહાર પ્રભુની ડાબી બાજુએ ઉભા રહી ધૂપ કરે. ૫, દીપકપૂ–પ્રભુની જમણી બાજુએ ઉભા રહી દીપક પૂજા કરવી. ૬, અક્ષતપૂજા-અખંડ ખાવડે સાથીયો, નંદાવત્ત વિગેરે કરવું. ૭. નિવેદ્યપૂજા–સાકર, પતાસા, ઉત્તમ મિઠાઈ વિગેરે નેવેવ સાથીયા ઉપર મૂકવું. ૮. ફળપૂજા-બદામ, સોપારી, શ્રીફળ અને પાકા ફળે સિદ્ધશિલા ઉપર મૂકવાં. આઠેય પ્રકારની પૂજાની વિધિ બરાબર સાચવવી. આ આઠ પ્રકારી પૂજા કરતાં-જ્ઞાન કલસ ભરી આતમા, સમતાં રસ ભરપુર શ્રી જિનને નવરાવતાં, કમ હેય ચકચૂર ૧. વિગેરે દરેક પૂજાના કહા બેલી તે તે પૂજા કરવી Page #49 -------------------------------------------------------------------------- ________________ ૧૧ પૂજા બાદ પરિવાર સાથે ભાભના વિચારપૂર્વક મુનિ મહારાજને દાન આપી ભેજન કરવું ૧૨ ભજન બાદ ગંઠસી વિગેરે પચ્ચકખાણ કરી બે ઘડી ઘરે વિશ્રાન્તિ લેવી. ઉનાળાને દિવસ હોય તે થેડી વાર ઉંઘવું અને બીજી ઋતુ હોય તે ન ઉંઘતાં ઘરના માણસો સાથે ઉચિત વાતચીત કરવી. અને પુત્રપરિવાર આદિને શિખામણ તથા હિત વચન કહેવાં. ૧૩ આ પછી ન્યાયપૂર્વક ધન સંપાદન કરવામાં જોડાવું. આ ધન મેળવવામાં વ્યવહારશુદ્ધિ, દેશાચાર અને ઉચિતાચરણનું ખાસ ધ્યાન રાખવું. ગૃહસ્થ જીવન જીવનારને પિતાને પરિવાર ન સદાય તે ધ્યાન રાખી અર્થ ઉપાર્જન કરવું કર્તવ્યરૂપ છે. ૧૪ ચાર ઘડી દીવસ બાકી રહે ત્યારે દુકાનેથી ઘેર આવી સાંજનું વાળુ-ભજન કરવું. ૧૫ ભેજન બાદ વિશ્રાંતિ લઈ જિનમંદિરે જઈ ધૂપ દીપાદિથી દ્રવ્યપૂજા તથા ચૈત્યવંદન આદિથી ભાવપૂજારૂપ સાંજની જિનેશ્વર ભગવાનની પૂજા કરવી ૧૬ આ પછી ઉપાશ્રયે ગુરૂ મહારાજની સાથે સાંજનું દેવસી પ્રતિક્રમણ કરવું. ૧૭ પ્રતિક્રમણ બાદ ગુરૂની સેવા ભક્તિ કરવી અને ત્યારબાદ થોડો સમય પૂર્વે ભણેલ ઉપદેશમાળા, શ્રાવક દિનકૃત્ય વિગેરે જે કાંઈ આવડતું હોય તેનું પુનરાવર્તન કરવું. ૧૮ આ પછી ઘરે આવી ઘરના માણસો સાથે ધર્મ સંબંધી વાતચીત કરે અને પોતાની આવડત મુજબ ધર્મોપદેશ આપી ધર્મમાં સ્થિર કરે. ૧૯ ત્યારબાદ પગ જોઈ ચાર શરણું, સંથારા પોરિસી વિગેરે ગણી નવકારનું ધ્યાન ધરતે શુદ્ધ પથારીમાં સુઈ જાય. ૨૦ કદાચિત રાત્રે નિદ્રા ઉડી જાય તે કામરાગને જીતવાના, કષાયને છોડવાના, સંસારની વિષમતાના અને હું ગૃહસંસારમાંથી કયારે છૂટો થઈ સંયમ માર્ગે વિચરીશ તેના વિચાર કરી ભાવિત અંતકરણ બનાવે. તેમજ સ્ત્રી આદિના અશુચિભાવને વિચારી બ્રહ્મચર્યમાં દઢ રહે ૩ પકૃત્ય. બીજ, પાંચમ, આઠમ, અગિઆરસ. ચૌદસ, પૂનમ, અમાસ, ચૌમાસી ચૌદશ, જ્ઞાન પંચમી, ઓળી, પષણ, કલ્યાણક દિવસો વિગેરે ૫ર્વ કહેવાય છે. આ પર્વના દીવસે વિશેષે કરી ધમકૃત્ય કરવું. પૌષધ કરે, આરંભ સમારંભ ઓછા કરવા. બ્રહ્મચર્યનું પાલન કરવું, શકિત મુજબ તપ કરવું વિગેરે. આ સર્વ વાત પ્રકાશ ત્રીજામાં ગ્રંથકારે જણાવેલ છે. ૪ ચોમાસી કૃત્ય. કાર્તિક, ફાગણ અને અષાડ આમ ત્રણ ચમાસી ગણાય છે. તેમાં પણ વર્ષોમાસું જેની ઉત્પત્તિવાળું હોવાથી તેમાં વિશેષ ધર્મકરણી કરવી. આને અધિકાર દર ચઉમાસી. ચૌદશે વ્યાખ્યાનમાં વંચાય છે તે વાતને અહિં ગ્રંથકારે ચોથા પ્રકાશમાં સંગ્રહેલ છે. ૫ વર્ષ કૃત્ય. ૧ સંધપૂજા કરવી, ૨ સાધાર્મિક વાત્સલ્ય કરવું. ૩ યાત્રાઓ કરવી, ૪ સ્નાત્ર મહોત્સવ કરવા, ૫ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ૬ મહા પૂજા કરવી, ૭ રાત્રિ જાગરણ કરવું, Page #50 -------------------------------------------------------------------------- ________________ * ૫૦ ૮ શ્રતજ્ઞાનની પૂજા કરવી, ૯ ઉજમણું કરવું, ૧૦ શાસનની પ્રભાવના કરવી, ૧૧ આલેચણા લેવી વિગેરે આ સર્વ વાત સવિસ્તર પાંચમાં પ્રકાશમાં ગ્રંથકારે જણાવેલ છે. ૬ જન્મકૃત્ય. શ્રાવકે જીવન દરમિયાન સવિશેષે શું શું કરવું તે જન્મકૃત્યમાં જણાવેલ છે. ગૃહસ્થ જીવન જીવનાર શ્રાવકે સૌ પ્રથમ ૧ નિવાસ સ્થાન કરવું, ૨ ગૃહસ્થ જીવન જેણે જીવવું હોય તેણે ધન કમાવું જોઈ એ માટે તેણે જેનાથી પિતાને શુદ્ધ રીતે નિર્વાહ થાય તેવી વિદ્યાઓ-કળાઓ શિખવી, ૩ ગૃહસ્થ જીવન જીવનાર ઘરસંસાર માંડયા વગર રહેવાને નથી તે તેણે સમાન શીલ કુલ આચાર યુક્ત કુટુંબની કન્યા સાથે વિવાહ કરો. ૪ ગૃહસ્થ જીવનમાં ડગલે અને પગલે એક બીજાની મદદની જરૂરિયાત રહે છે, માટે શ્રાવકે બને તેટલા મિત્ર વધારવા અને દુશમન ન કરવા, ૫ મેળવેલી ધન સંપત્તિનું સાર્થક દાનમાં અને પૂણ્યમાં છે માટે જેનાથી અનેક માણસે બધિબીજ પામે છે તે જિનમંદિર કરાવવું, ૬ તેમાં પ્રતિમા પધરાવવી, ૭ અને જેનાથી અનેક માણસો ધર્મ પામે તે રીતે ભવ્ય મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવવી. ૮ સંસારમાં સૌ કોઈ રાચેલામાચેલા છે. અને વિષય કષાયમાં સૌ કેઈડાદોડ કરે છે માટે શ્રાવકે પોતે દીક્ષા લેવાનો વિચાર કર. કેઈ કારણસર પોતે દીક્ષા ન લે તે છેવટે પિતાનાં પુત્રાદિક કઈ પણ દીક્ષા લેતા હેય તે તેમને રોકવા નહિ પણ તેને ભવ્ય દીક્ષા મહોત્સવ કર. ૯ જૈનશાસનના પરમ ઉપકારી સાધુ મહારાજેમાં જે વિશેષે તેજસ્વી હોય તેને પદ મહત્સવ પિતાની મિલ્કત ખરચી ભવ્ય રીતે ઉજવવે. અને લોકેને જણાવવું કે આ મહાપુરૂષો સર્વ જગતના પરમોપકારી પુરૂષ છે. ૧૦ આ પંચમકાળમાં જિન આગમ અને જિનપ્રતિમા બે પરમ તરવાના સાધન છે. માટે આ આગમ ગ્રંથે પરંપરાએ સચવાઈ રહે માટે પુસ્તક લખાવવાં. ૧૧ સર્વ કે શ્રાવકે નિરાબાધપણે ઉત્સાહથી ધર્મકરણી કરે અને પરસ્પર ધર્મચર્ચા કરી કલ્યાણ સાધે તે માટે ભવ્ય અને પવિત્ર પૌષધશાળા કરાવવી, ૧૨-૧૩ જાવ જ જીવ સમકિત તથા લીધેલ વતને સાવધાનતા પૂર્વક પાળવાં, ૧૪ ગમે તેટલી પૂણ્ય કરણી કર્યા છતાં કઈ પૂણ્યકરણી દીક્ષાને તુલ્ય નથી માટે શ્રાવક છેવટે દીક્ષા લેવાને વિચારકરે. ૧૫ કેઈ કારણસર દીક્ષા ન જ લઈ શકે તે શકય હોય તેટલા સર્વ આરંભ સમારંભ ત્યાગ કરે. ૧૬ અને જેમ બને તેમ જલદી બ્રહ્મચર્યના વ્રત લેવાને ઉદ્યમ રાખે, ૧૭ તથા ઉગ્ર તપશ્ચર્યારૂપ શ્રાવકની પ્રતિમાઓ અગર તે શકિત ન હોય તે બીજી કઈ મોટી તપશ્ચર્યા જીવનમાં કરે. ૧૮ અંતકાળ નજીક આવે ત્યારે શ્રાવક બને ત્યાં સુધી તે દીક્ષા જ લે પણ કદાચ દીક્ષા ન જ લઈ શકે તે સાગારિક અણુસણ લે અગર તીર્થભૂમિમાં જઈ સર્વ ત્યાગ કરે, આપણ ન બને તે જેનાથી પોતાનું કલ્યાણ થાય તેવી દશ પ્રકારની આરાધના તે અવશ્ય કરે. આ દશ પ્રકારની આરાધનાની વિસ્તૃત સમજ આ ગ્રંથમાં આગળ પેજ ૭૩ થી આપવામાં આવી છે. Page #51 -------------------------------------------------------------------------- ________________ પn ઉચ્ચપાયરીના જીવના ૩ર વિશેષ ૧ આત્માનંદી, ૨ સ્વરૂપમઝ, ૩ સ્થિરચિત્ત, ૪ નિમેડી, ૫ જ્ઞાની, ૬ શાંત, છ જિતેંદ્રિય, ૮ ત્યાગી, ૯ ક્રિયારૂચિ, ૧૦ તૃપ્ત, ૧૫ નિર્લેપ, ૧૨ નિસ્પૃહ, ૧૩ મૌની, ૧૪ વિદ્વાન, ૧૫ વિવેકી, ૧૬ મધ્યસ્થ, ૧૭ નિર્ભય, ૧૮ અનાત્મશંસી, ૧૯ તત્વદષ્ટિ, ૨૦ સર્વગુણ સંપન્ન, ૨૧ ધર્મધ્યાની, રર ભદ્વિગ્ન, ૨૩ લોકસંજ્ઞા ત્યાગી, ૨૪ શાસ્ત્રચક્ષુ, ૨૫ નિષ્પરિગ્રહી, ૨૬ સ્વાનુભવી, ર૭ ગનિષ્ટ, ૨૮ ભાવયાજ્ઞિક, ૨૯ ભાવ પૂજા પરાયણ, ૩૦ ધ્યાની, ૩૧ તપસ્વી, અને ૩૨ સર્વનયજ્ઞ. મહજિણાણુની સક્ઝાયમાં જણાવેલ ધર્મ કૃત્ય. ૧ તીર્થકરની આજ્ઞા માનવી, ૨ મિથ્યાત્વને ત્યાગ કરે, ૩ સમ્યકત્વને ધારણ કરવું, ૪ સામાયિક, ચઉવિસë, વંદન, પ્રતિક્રમણ, કાઉસગ્ગ અને પચ્ચકખાણમાં હંમેશા ઉઘુક્ત રહેવું, ૫ પર્વદીવસે પૌષધ કરે, ૬ સુપાત્રે દાન દેવું, ૭ શિયળ પાળવું, ૮ તપ કર, ૯ ભાવના ભાવવી, ૧૦ સ્વાધ્યાય કર, ૧૧ નમસ્કાર મંત્ર જાપ જપ, ૧૨ પરેપકાર કરે, ૧૩ જીવરક્ષા કરવી, ૧૪ જિનેશ્વર ભગવાનની પૂજા કરવી, ૧૫ જિનેશ્વર ભગવાનની સ્તુતિ કરવી, ૧૬ ગુરૂની સ્તુતિ કરવી, ૧૭ સાધર્મિક વાત્સલ્ય કરવું, ૧૮ સર્વ વ્યવહાર શુદ્ધ રાખ, ૧૯ રથયાત્રા કાઢવી, ૨૦ તીર્થયાત્રા કરવી, ૨૧ ઉપશમ ભાવ રાખ, ૨૨ વિવેક રાખવે, ૨૩ સંવર ભાવના રાખવી, ૨૪ ભાષા સમિતિ સાચવવી, ૨૫ છકાય જેની દયા પાળવી, ૨૬ ધાર્મિક માણસને સંસર્ગ રાખે, ૨૭ પાંચ ઈદ્રિયનું દમન કરવું, ૨૮ ચારિત્રના પરિણામ રાખવા, ૨૯ સંઘઉપર બહુમાન રાખવું, ૩૦ પુસ્તકે લખવાં, લખાવવાં, અને ૩૧ તીર્થને વિષે પ્રભાવના કરવી. - સુશ્રાવકના બીજા ૨૧ ગુણે. ૧ નવતત્વને જાણ, ૨ ધર્મ કરણીમાં તત્પર, ૩ ધર્મમાં નિશ્ચલ, ૪ ધર્મમાં શંકારહિત, ૫ સુત્રના અને નિર્ણય કરનાર, ૬ અસ્થિ-હાડપિંજી સુધી ધર્મિષ્ઠ, ૭ આયુષ્ય અસ્થિર છે ધર્મ સ્થિર છે, એમ ચિંતવનાર, ૮ ફાટિક રત્નના સમાન નિર્મલ-કુડ કપટ રહિત, ૯ નિરંતર ઘરના બારણા ઉઘાડા રાખનાર, ૧૦ એક માસમાં પાંચ પૌષધ કરનાર, ૧૧ જ્યાં જાય ત્યાં અપ્રીતિનું કારણ ન થાય, તેવી રીતે રહેનાર ૧૨ લીધેલાં વતેને શુદ્ધ પાળનાર, ૧૩ મુનિને શુદ્ધ વસ્તુ, પાત્ર, અનાદિકનું દાન આપનાર, ૧૪ ધર્મનો ઉપદેશ કરનાર, ૧૫ સદા ત્રણ મનેરો ચિંતવનાર, ૧૬ હંમેશ પાંચે તીર્થોના ગુણગ્રામ કરનાર, ૧૭ નવા નવા સૂત્ર સાંભળનાર, ૧૮ નવીન ધમ ઉપાર્જન કર્તા ને સહાયક, ૧૯ બેટંક પ્રતિક્રમણ કરનાર, ૨૦ સર્વ જીવોપર મૈત્રી ભાવ ધરનાર, ૨૧ શક્તિ અનુસાર તપસ્યા કરી ભણવા ગણવામાં ઉદ્યમ રાખનાર એકવીસ ગુણવાળો શ્રાવક છે. Page #52 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકધર્મને પ્રતિપાદન કરનાર કેટલાક મુખ્ય મુખ્ય ગ્રંથે. શ્રાવકપ્રજ્ઞપ્તિ–આ ગ્રંથ ઉમાસ્વાતિવાચકને બનાવેલ છે. તેમણે તત્વાર્થ, પ્રશમરતિપ્રકરણ વિગેરે અનેક ગ્રંથે બનાવેલ છે. ઉમાસ્વાતિ મહારાજ પૂર્વધર પુરૂષની ગણુતરીમાં ગણાય છે. ઉમાસ્વાતિવાચક શ્રમણ ભગવાન મહાવીર પછી ૩૫૦ વષે’ થયેલા છે. આ ગ્રંથ કુલ ૪૦૫ શ્લોક પ્રમાણ છે. શરૂઆતના ૧૦૫ શ્લોકમાં સમ્યકત્વનું સ્વરૂપ અને તેને અનુસરી નવતત્વનું સ્વરૂપ અને કર્મના ભેદ બતાવ્યા છે ૧૦૬ થી ૨૫૯ લોક સુધી અનેક દલીલ પૂર્વક પ્રથમ વ્રતનું સ્વરૂપ બતાવ્યું છે. ૨૬૦ થી ૩૪૦ સુધીમાં બીજા વ્રતથી માંડીને બારે વ્રતનું સ્વરૂપ બતાવ્યું છે. આ પછી ૩૪૧માં શ્લોકથી ૪૦૩ શ્લોક સુધી શ્રાવકની સમાચારી બતાવેલ છે. આ ગ્રંથ શ્રાવક ધર્મને પ્રતિપાદન કરનારા પ્રથે પૈકી અતિ પ્રાચીન ગ્રંથ છે. પંચાશક:– આ ગ્રંથના રચયિતા હરિભસૂરિ છે. તે વિ. સં. ૧૯૫૫માં થયેલા છે. આ ગ્રંથ ઉપર ટીકા અભયદેવસૂરિએ રચેલ છે. આ પંચાશકને પ્રથમ પંચાશકમાં શ્રાવક ધમનો અધિકાર આપવામાં આવ્યો છે. આમાં તેમણે સમ્યકત્વ, બારવ્રત અને શ્રાવક કરણી એમ ત્રણ વસ્તુ પ્રતિપાદન કરેલ છે. આ ગ્રંથની ટીકામાં એકેક વસ્તુ ખુબ યુક્તિપુર:સ્સર સ્થાપવામાં આવી છે. ધર્મબિન્દુ–આ ગ્રંથના રચયિતા પણ હરિભસૂરિજી છે, આના ઉપર મુનિચંદ્રસૂરિએ વિસ્તૃત ટીકા રચેલી છે. આ ગ્રંથ સૂત્રાત્મક છે અને તેના આઠ અધ્યાય પાડવામાં આવ્યા છે. પહેલા અધ્યાયમાં શ્રાવકના સામાન્ય ધર્મ-ન્યાયોપાર્જિત ધન મેળવવું વિગેરે માનુસારીના ગુણેનું વર્ણન આપેલ છે. બીજા અધ્યાયમાં દેશનાની વિધિ અને પાંચ આચારનું સ્વરૂપ બતાવેલું છે. ત્રીજો અધ્યાય શ્રાવકના વિશેષ ધર્મ, સમ્યક્ત્વ મૂળ બારવ્રતના સ્વરૂપમય છે. આમાં સમ્મત્વનું તથા બારવ્રતનું સ્વરૂપ અને શ્રાવકની કરણી બતાવેલ છે. આ પછીના બીજા અધ્યાયે સાધુ ધમને પ્રતિપાદન કરનાર છે. શ્રાવકધર્મ વિધિ-આ ગ્રંથના મૂળ કર્તા શ્રીહરિભદ્રસુરિજી મહારાજ છે. અને ટીકાકાર માનદેવસૂરિ છે. આ ગ્રંથ ૧૨૦ ગાથા પ્રમાણ છે. આમાં શ્રાવકની મેગ્યતા તથા સમ્યક્ત્વ મૂળ બારવ્રત અને તેના અતિચારોનું વર્ણન આપેલ છે. અને તેને અનુલક્ષી બીજું પણ વિવેચન કરેલ છે. | ગાથા ૧૧૧ થી ૧૨માં આવકનું દિનકૃત્ય અને રાત્રિય આપેલ છે. ઉપદેશપદ–આ ગ્રંથના કર્તા હરિભદ્રસિરિ છે અને ટીકાકાર મુનિચંદ્રસૂરિજી છે. હરિભદ્રસૂરિએ ૧૪૪૪ બનાવ્યાનું સંભળાય છે. અત્યારે પણ તેમના ગ્રંથો લગભગ ઉપલબ્ધ છે. આ ઉપદેશ પદમાં પણ બીજા ઉપદેશની સાથે માર્ગાનુસારીના બોલ સમ્યકત્વનું સ્વરૂપ, બારવ્રતનું સ્વરૂપ વિગેરે બતાવ્યું છે ગા. ૫૪૯-૬૦૦. Page #53 -------------------------------------------------------------------------- ________________ પર ધર્મરત્ન પ્રકરણ–આ ગ્રંથના રચયિતા શાંતિસૂરિ મહારાજ છે. આ ગ્રંથ ઉપર ૯૭૦૦ શ્લોક પ્રમાણુ ટીકા છે. અને તેના રચયિતા વિજયદેવેન્દ્રસૂરિ મહારાજ છે. આ દેવેન્દ્રસૂરિને સમય વિ. સં. ૧૨૭૦ થી ૧૩૨૭ સુધીને છે. - આચાર્યશ્રી વિજયદેવેન્દ્રસૂરિએ પાંચ કર્મ ગ્રંથ સટીક, શ્રાદ્ધદિન કૃત્ય સટીક, ત્રણભાષ્ય, પાક્ષિક પ્રતિક્રમણ સૂત્રવૃત્તિ વિગેરે અનેક ગ્રંથે બનાવ્યા છે. આ ધર્મરન પ્રકરણને પ્રથમભાગ અને દ્વિતીયભાગ શ્રાવકધર્મના નિરૂપણમાં રોકવામાં આવ્યા છે. અને તેને ત્રીજો ભાગ ભાવસાધુને અધિકારવાળો હેવાથી સાધુઓ માટે રોકવામાં આવ્યું છે. પ્રથમ ભાગમાં ધર્મની વ્યાખ્યા બાદ ધમને યોગ્ય કારણ તે જણાવતાં સૌ પ્રથમ “ષમાથvસ બહુ ગાથા ૪ થી ૩૨ ગાથા સુધી ધર્મરત્નને યોગ્ય ૧ અક્ષક ૨ રૂપવાન ૩ પ્રકૃતિસૌમ્ય વિગેરે ૨૧ ગુણોએ કરી યોગ્ય હોય તે શ્રાવકધર્મને માટે યોગ્ય ગણાય તેમ જણાવ્યું છે. આ ૨૧ ગુણોનું વિસ્તૃત વિવેચન કથા સહિત પ્રથમ ભાગમાં આપવામાં આવ્યું છે. આ પ્રથમ ભાગમાં એકેક ગુણ ઉપર એકેક કથા અને ગુણોનું સ્પષ્ટીકરણ બતાવેલ છે. આ ધર્મરત્ન પ્રકરણના બીજા ભાગમાં ભાવશ્રાવકના કૃતવ્રતકમ, શીલવાન, ગુણવાન, ઋજુવ્યવહારી, ગુરૂસેવાકારી અને પ્રવચન કુશળ રૂપ છ લિંગને તેના પેટા ભેદ સહિત સમજાવવામાં આવેલ છે, અને એકેક ભેદ ઉપર વિશિષ્ટ વિવેચનો સાથે કથાઓ આપવામાં આવી છે. ભાવ વકના છ લિંગ બાદ ભાવશ્રાવકના ૧ સ્ત્રીને વશ ન થવું ૨ ઈદ્રિયોને રોકવી વિગેરે સત્તર લક્ષણનું વિવેચન કરેલ છે. શ્રાદ્ધદિન કૃત્ય –આ ગ્રંથઆચાર્ય દેવેન્દ્રસિરિ મહારાજે ધર્મરત્ન પ્રકરણ ગ્રંથ વિશાલકાય બનાવ્યા પછી કેવળ શ્રાવકને જ ઉપયોગી આ ગ્રંથ સવૃત્તિક બનાવી છે. આ ગ્રંથનું નામ શ્રાદ્ધદિનકૃત્ય રાખી અઠ્ઠાવીશ દ્વારનું વર્ણન કરેલ છે. આ અવીશ દ્વારમાં પર્વકૃત્ય, ચાતુર્માસિકકૃત્ય, વર્ષકૃત્ય અને જન્મકૃત્ય શ્રાદ્ધવિધિમાં જણાવ્યાં છે તે સર્વ સમાતાં હેવા છતાં દિનકૃત્ય મૂખ્ય હેવાથી શ્રાદ્ધદિનકૃત્ય રાખેલ છે. ગશાસ:–આ મેગશાસ્ત્રના કર્તા કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રસૂરિ મહારાજ છે તે વિ. સં. ૧૧૪૫ ના કાર્તિક સુદી ૧૫ ના રોજ ધંધુકામાં જન્મ્યા હતા. વિ. સં. ૧૧૫૪ માં દીક્ષિત થયા હતા. વિ. સં. ૧૧૬૨ માં આચાર્ય પદારૂઢ થયા હતા. અને ૧૨૨૯ માં રાશી વર્ષનું આયુષ્ય ભોગવી સ્વર્ગે સિધાવ્યા હતા. તેમણે તેમના જીવન દરમિયાન સિદ્ધહેમ વિગેરે અનેક ગ્રંથો લખ્યા છે તે પૈકી આ ગ્રંથ કુમારપાળ રાજાની વિજ્ઞપ્તિથી બનાવેલ છે. આ ગ્રંથમાં બાર પ્રકાશ છે. તેમાં શરૂઆતના ત્રણ પ્રકાશમાં શ્રાવકને સામાન્ય ધર્મ ન્યાય સંપન્ન વિભવ વગેરે અને વિશેષ ધર્મબારવ્રત વિગેરે આપ્યાં છે ત્રીજા પ્રકાશના શ્લેક ૧૨૧-૧૫૪ बाझे मुहर्ते उत्तिष्ठेत परमेष्ठिस्ततिं पठन ॥ ધિર્મા વિંચામિ વિવોfમતિ ર રર . ૨૨ થી-૧૫૪ આ લેકે શ્રાદ્ધવિધિના લેકે સાથે લગભગ મળતા આવે છે. || આ યોગશાસ્ત્રનું પરમાર્હત કુમારપાળ રાજા રાજ સ્મરણ કરતા હતા.. તા હતા, Page #54 -------------------------------------------------------------------------- ________________ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર--આ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર ૩૬૦૦૦ શ્લેક પ્રમાણ કલિકાલ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે પરમહંત કુમારપાળ મહારાજની વિજ્ઞપ્તિથી રમ્યું છે. આમાં ૨૪ તીર્થકર ૧૨ ચક્રવતી ૯ બળદેવ ૯ વાસુદેવ અને ૯ પ્રતિવાસુદેવનાં જીવન ચરિત્રો પૂર્વભવના વર્ણન સાથે આપવામાં આવ્યાં છે. ચોવીશ તીર્થકરના જીવન ચરિત્રમાં જ્યારે તીર્થકર ભગવાનને કેવળજ્ઞાન થાય ત્યારે દેવે સમવસરણ રચે છે. પર્ષદા બેસે છે અને ભગવાન રામ તિથણ કહી સિહાસન ઉપર બીરાજે છે. ત્યારે સૌ પ્રથમ ઈન્દ્ર મહારાજા ઉભા થઈ ભગવાનની સ્તુતિ કરે છે અને દેશના આપવાની વિજ્ઞપ્તિ કરે છે અને ત્યારબાદ તીર્થંકર ભગવાન દેશના આરંભે છે. આ ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્રમાં આમ ચોવીસે તીર્થકર ભગવાનની દેશના કલિકાલ હેમચંદ્રસૂરિ મહારાજે આપી છે. કઈતીર્થકરની દેશનામાં જ્ઞાન, દર્શન અને ચારિત્રનું સ્વરૂપ છે તે કઈમાં બાર ભાવનાનું સ્વરૂપ બતાવ્યું છે. પર્વ છઠ્ઠાના સર્ગ સાતમા માં મુનિસુવ્રત સ્વામિની દેશનામાં સમ્યક્ત્વ મૂળ બાર વ્રત અને ન્યાય સંપન્ન વૈભવ વિગેરેનું વર્ણન આપેલ છે. ધર્મવિધિ પ્રકરણ- આ ધર્મ વિધિ પ્રકરણ શ્રીપ્રભસૂરિને રચેલ છે. આ શ્રીપ્રભસૂરી અપભ્રંશ ભાષામાં લખાયેલ કુમારપાળ પ્રતિધ કાવ્યના રચનાર સોમપ્રભસૂરિના શિષ્ય છે, આના ટીકાકાર આચાર્ય ઉદયસિંહરિ છે. તેમણે આ ગ્રંથ વિ. સં. ૧૨૬૮ ચંદ્રાવતીમાં લખ્યો છે. આ ગ્રંથમાં શરૂઆતમાં દાન શિયળ તપ અને ભાવનું સ્વરુપ ભેદ અને દષ્ટાંત સમજાવ્યા બાદ ધર્મને એગ્ય પણ તે જણાવી ધર્મના સાધુ અને શ્રાવક બે ભેદ છે તે બતાવ્યા છે, ત્યારપછી ગાથા ૪ર-૫૦ સમકિત મૂળ બારવ્રતનું સ્વરૂપ બતાવ્યું છે. ઉપદેશ સપ્તતિકા-આ ગ્રંથ વિ, સં ૧૫૪૭ સધર્મગણિએ રચ્યો છે. તેમાં તે ઉપરાંત કથાઓ છે. આ ગ્રંથમાં ગાથા ૪ર થી બાવ્રતની શરૂઆત કરી છે. જો કે આ ગ્રંથમાં બધીજ વસ્તુ શ્રાવક ધમને ગ્યા હોય તેજ પ્રતિપાદન કરવામાં આવી છે. ધર્મના મનોરથ કરવા, નિયાણું ન કરવું. આઠ મને ત્યાગ કરવો વિગેરે વિગેરે જણાવ્યું છે. શ્રાદ્ધ ગુણ વિવરણ–આ શ્રાદ્ધ ગુણ વિવરણના કર્તા શ્રીજિન મંડનગણિ છે. આ જિન મંડનગણિ આ. શ્રી રત્નશેખરસૂરિ જે સંપ્રદાયમાં થયા છે તે સંપ્રદાયના આગેવાન શ્રી દેવસુંદરસૂરિ ના શિષ્ય સમસુંદરસૂરિના શિષ્ય છે. શ્રી જિનમંડન ગણિએ આ ગ્રંથ વિ. સં. ૧૪૯૮માં અણહિલપુર પાટણમાં બનાવ્યો હતે. આ ગ્રંથમાં તેમણે ગશાસ્ત્રના પ્રથમ પ્રકાશમાં ચાવલgવમવઃ રિવાજઘરાણા કુટર તારું જોડવો // ક૭ | થી ૫૬ સુધીના લૈકામાં દર્શાવેલ શ્રાવકના સામાન્ય ધર્મ રૂપ-ન્યાય સંપન્ન વિભવ વિગેરે ૩૫ ગુણનું સવિસ્તર વર્ણન કરેલ છે. અને એકેક ગુણ ઉપર કથા આપી સર્વ ગુણેની સુંદર સમજ આપેલી છે. આ શ્રી જિનમંડનગણિએ યોગશાસ્ત્ર, પડાવશ્યક ઉપદેશમાળા, અને નવ તત્ત્વ વિગેરે ઉપર ટબા વિગેરેની રચના કરેલી છે. શ્રાદ્ધ પ્રતિકમણ સૂત્ર વૃત્તિ–આ ગ્રંથ શ્રાદ્ધવિધિકાર પૂ. રત્નશેખરસૂરિ મહારાજે વિ. સં. ૧૪૯૬ માં રચેલ છે. અને આનું સંશોધન મુનિશ્રી લક્ષ્મીભદ્દે કર્યું છે. પૂ. આ. રત્નશેખરસરિઓ રચેલા શ્રાદ્ધપ્રતિક્રમણ સુત્રવૃત્તિ, શ્રાદ્ધવિધિ અને આચાર પ્રદીપમાં Page #55 -------------------------------------------------------------------------- ________________ પપ આ ગ્રંથ સૌ પ્રથમ લખાયેલ છે. કારણ કે, શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્ર, વિ. સં. ૧૪૯૯માં, શ્રાદ્ધવિધિ વિ. સં ૧૫૦૬ માં અને આચાર પ્રદીપ વિ. સં. ૧૫૧૬ માં રચ્યો છે. આ ગ્રંથની ૧૫૦૬ માં લખાયેલ એક પ્રાચીન પ્રતિ ડહેલાના ઉપાશ્રયના ડા ૧૨ ની બીજી પ્રતિ છે. આ પ્રતિને અંતે એક સુંદર અતિહાસિક પ્રશસ્તિ છે. આ પ્રશસ્તિમાં જણાવ્યું છે કે પાટણમાં પોરવાડ વંશીય મંડન, વત્સ, ડુંગર, પર્વત અને નર્બદ પાંચ ભાઈ હતા. તેમાં ત્રીજા ડુંગર સંધવીને મંચુ નામે પત્ની હતી. આમના પુત્ર ગણરાજે પોતાના પૌત્રાદિ સહિત લાખ ગ્રંથો લખાવ્યા છે. આ ડુંગર સંઘવીના પૂર્વજોનાં ૧૩૭૭ થી ૧૫૭૧ સુધીનાં વૃતાંત ઠેર ઠેર પ્રતિઓમાં ઉપલબ્ધ થાય છે, કારણ કે આજ કુટુંબના કાન્હા નામના શ્રાવકે સં. ૧૫૭૧ માં વિકરત્નસૂરિના ઉપદેશથી ડ ૧ ના ત્રીજી પ્રતિ લખાવ્યાની નોંધ છે. આમ બીજી પણ ઘણી પ્રતિઓમાં આ કુટુંબના હાથે થયેલાની સત્કૃત્યેની નોંધ મળી આવે છે, આ શ્રાદ્ધપ્રતિક્રમણ સૂત્રવૃત્તિમાં વંદિતાની પચાસ ગાથાઓની ટીકા છે ગ્રંથકારે વૃત્તિમાં શ્રાવકેના વિશેષ ધર્મ રૂપ સમ્યકત્વ મેલ બાર વતનું અતિવિશદ્ સ્પષ્ટીકરણ અને તેની સાથે શ્રાવકને ઉપયોગી અનેક વિયેને પ્રતિપાદન કરેલ છે. તેમજ દરેક વિધ્ય સૌ કઈ સહેલાઈથી સમજી શકે માટે દરેક વ્રત ઉપર એકેક કથા આપી તેનું સ્પષ્ટીકરણ કરેલ છે. આચારપદેશ–આ ગ્રંથના કર્તા રત્નસિંહસૂરિ શિષ્ય ચારિત્રગણિ છે. આ ચારિત્રગણિ, વિક્રમ સંવત ૧૫૧૦માં થયેલા છે તે વાત રત્નસિંહરિની પ્રશસ્તિથી સમજાય છે. ચારિત્રગણિએ આ ગ્રંથને છ વર્ગમાં બનાવ્યો છે પહેલા વર્ગમાં ૬૨ શ્લેક આપ્યા છે, આ ૬૨ શ્લેકામાં પ્રથમ પ્રહરની શ્રાવક કરણી આપવામાં આવી છે, બીજા વર્ગમાં ૬૪ શ્લોક આપવામાં આવ્યા છે એમાં બીજા પ્રહરની શ્રાવકની કરણી આપવામાં આવી છે. ત્રીજા વર્ગમાં ૫૪ શ્લોકે આપેલા છે. આમાં બાકીના બે પ્રહરની કરણી તથા શ્રાવકના ૨૧ ગુણ અને ન્યાયસંપનવિભવ વિગેરેનું વર્ણન આપેલ છે. ચેથા વર્ગમ ૨૮ શ્લેકામાં રાત્રિકૃત્યનું વર્ણન આપેલ છે અને પાંચમા વર્ગના ૩૪ શ્લોકમાં પવકૃત્ય જણાવેલ છે. છઠ્ઠા વર્ગને ૨૩ શ્લોકમાં શ્રાવકનું સદાકાળનું કર્તવ્ય જણાવી ગ્રંથ પૂર્ણ કરેલ છે. આ આચારપદેશ ગ્રંથમાં શ્રાદ્ધવિધિની પેઠે છએ દ્વાર સંક્ષેપમાં આપવામાં આવ્યાં છે. ધર્મસંપ્રહ–આ ૧૪૬૦૦ શ્લેક પ્રમાણુ ધર્મ સંગ્રહ ગ્રંથ વિ. સં. ૧૭૩૧ વૈ. શુ. ૩ના દિવસે રાજનગરીમાં ઉ. માનવિજયજી ગણિવરે લખ્યો છે અને તે ગ્રંથનું સંશોધન ઉ. મહામહેપાધ્યાય ન્યાય વિશારદ યશોવિજય ઉપાધ્યાય ગણિવરે કરેલ છે. આ ધર્મસંગ્રહ બે ભાગમાં અને ત્રણ અધિકારમાં વહેંચાયેલ છે. પહેલા ભાગમાં ગ્રંથકારે શ્રાવકધર્મની વિસ્તૃત વ્યાખ્યા આપી શ્રાવકધર્મને સામાન્યધર્મ અને વિશેષ ધર્મ એમ બે ભેદ પાડ્યા છે. પ્રથમ અધિકારમાં સૌ પ્રથમ ધર્મની વ્યાખ્યાબાદ સામાન્યધર્મમાં ૧ ન્યાય સંપન્નવૈભવ મેળવે ૨ સરખા કુલાચારવાળા પરંતુ અન્યગોત્રીય સાથે વિવાહ કર વિગેરે સામાન્ય ગૃહધમ બતાવ્યું છે અને ત્યારબાદ નિશ્ચય અને વ્યવહારથી ધર્મનું સ્વરૂપ તથા આદિધાર્મિક, ગદષ્ટિએ, દેશનાની વિધિ અને શ્રાવકધર્મની ગ્યતા અગ્યતાને વિચાર દર્શાવી પ્રથમ અધિકાર પૂર્ણ કર્યો છે. બીજો અધિકાર સમ્યકત્વ, બારવ્રતનું વિસ્તૃત સ્વરૂપ, તેના અતિચારે, ૩૬૩ પાખંડિના ભેદે, કમદાન, સાતક્ષેત્ર, શ્રાવકદિનચર્ચા, આશાતના, વ્યવહારશુદ્ધિ, દિનકૃત્ય, રાત્રિકૃત્ય, પર્વકૃત્ય, ચાતુર્માસિકકૃત્ય, વાર્ષિકકૃત્ય અને જન્મકૃત્ય જણાવી પૂર્ણ કર્યો છે. Page #56 -------------------------------------------------------------------------- ________________ આ બે અધિકારમાં શ્રાવકને યોગ્ય સર્વ વિચાર અનેક શાસ્ત્રપાઠે વિવિધ દલીલે, રહસ્યો અને સુંદર નિપૂર્વક દર્શાવ્યું છેશ્રાવક અને સાધુધર્મને પ્રતિપાદન કરનારા અદ્યાવધિ પૂર્વાચાર્યોને હાથે તૈયાર થયેલ સકલ ગ્રંથોમાં આ ગ્રંથ શિરોમણિ છે. કેમકે તેમાં પૂર્વાચાર્યોના સર્વ ગ્રંથોનું અવગાહન, સ્વાનુભવ અને ચિંતનને ઉપગ કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં ૧૭ મંથની સાક્ષિ ઓ અને ૨૬ ગ્રંથકારનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ગ્રંથનું સંશોધન ન્યાય વિશારદ ન્યાયાચાર્ય ઉ. યશોવિજયજી ગણિવરે કરેલ છે. એટલું જ નહિ પણ તેમને જ્યાં જ્યાં વિશેષ ઉમેરવા જેવું લાગ્યું ત્યાં ત્યાં તેમણે ઉમેરો કર્યો છે અને આ ઉમેરાને મુદ્રિત પ્રતિમાં [ ] આ કેસથી દર્શાવેલ છે. આ ગ્રંથની પ્રસ્તાવના લખતાં ૫.પૂજ્ય આગમોદ્ધારક આચાર્યદેવ સાગરાનંદ સૂરીશ્વરજી કહે છે કે यदुतावधि मुद्रिता ये ग्रन्था एतद्भाण्डागारकार्यवाहकैरन्याभिश्च संस्थानिः परं તેડુ સર્વેનું રોમેવ મૂર્ધામિબિmો. “આજ સુધી આ સંસ્થાના કાર્યવાહકોએ અને બીજી સંસ્થાઓએ સાધુ અને શ્રાવકધર્મને પ્રતિપાદન કરનારા ગ્રંથ બહાર પડયા છે તેમાં આ ગ્રંથ શિરોમણિરૂપ છે. ' ઉપદેશપ્રાસાદા-આ ઉપદેશપ્રાસાદ ગ્રંથના કર્તા આચાર્ય વિજયલક્ષ્મીસુરિજી છે તે તપાગચ્છની દેવસુર અને અણસુર શાખા પૈકી અણસુર શાખામાં થયેલા છે. – વિજયાનંદસૂરિ, વિજયરાજરિ, વિજયમાનસુરિ, વિજયઋદ્ધિસરિ, વિજયસૌભાગ્યસુરિ અને તેના વિજયલક્ષ્મીસરિ થયા છે. આ. આચાર્ય વિજયલક્ષ્મીસરિએ અતિસુગમ અને સર્વને ઉપયોગી નીવડે તે ઉપદેશ પ્રાસાદ ગ્રંથ બનાવ્યો છે. આ ગ્રંથમાં તેમણે ૩૬૦ દીવસના ત્રણસો સાઠ વ્યાખ્યાને આપ્યાં છે. આ ગ્રંથને ૨૪ સ્થંભ અને પાંચ ભાગમાં વહેંચવામાં આવ્યો છે. વ્યાખ્યાન ૧ થી ૬૧ સુધી સમ્યક્ત્વનું સ્વરૂપ અને તેને ૬૭ ભેદનું સ્વરૂપ વિવિધ દષ્ટાંત અને યુક્તિઓ દેખાડી બતાવ્યું છે. વ્યાખ્યાન ૬૨ થી ૧૬૫ સુધી બાર વ્રતનું સ્વરૂપ અતિચાર અને તેને અંગેના વિવિધ વિષયેનું સ્પષ્ટીકરણ તથા તે તે વ્રત ઉપર ભિન્ન ભિન્ન કથાઓ આપી રોચક બનાવેલ છે. આ પછી વ્યાખ્યાન ૧૬૫ થી ૧૯૫ સુધી, ભજન વિધિ, સ્નાન વિધિ, પૂજા વિધિ, દાનની વિધિ, યાત્રા વિધિ, અને દેવદ્રવ્ય સંબંધી વિચાર દર્શાવ્યા છે. આ પછી બાકીના વ્યાખ્યાનોમાં પણ જ્ઞાન, દર્શન, તપ અને વીર્યાચાર સંબંધીનું વિસ્તૃત વિવેચન કથાઓ સાથે આપવામાં આવેલ છે. ટુંકમાં ઉપદેશ પ્રાસાદ સમગ્ર શ્રાવક ધર્મના પ્રતિપાદન રૂપ જ છે. આ ગ્રંથને વિવિધ દ્રષ્ટાંતો આપી ખુબ રોચક બનાવેલ હોવાથી આજે પણ મુનિપુંગવ સવિશેષે વ્યાખ્યાનાદિમાં વાંચે છે. આ ઉપરાંત પણ તત્વાર્થ, ઉપદેશ રત્નાકર, સમ્યકત્વ સમિતિ, ધન પાળ કવિકૃત શ્રાવક આચાર ઑત્ર વિગેરે ઘણા ગ્રંથોમાં શ્રાવકધર્મને અધિકાર આવે છે તેમજ વાસુપૂજ્ય ચરિત્ર, શાંતિનાથ ચરિત્ર, પાર્શ્વનાથ ચરિત્ર, સુપાર્શ્વનાથ ચરિત્ર વિગેરે લગભગ બધાં સ્વતંત્ર તીર્થકરના ચરિત્રમાં પૂર્વભવના અધિકારમાં સમ્યકત્વ તથા બારવ્રતાનું સ્વરૂપ કથાસહિત બતાવવામાં આવે છે. તેમજ આગમ ગ્રંમાં ઉપાસક દશાંગ, આવશ્યકસૂત્ર, સમવાયાંગ, જ્ઞાતાધમ, સૂયગડાંગ અને ભગવતીસૂત્રમાં શ્રાવકધર્મને અધિકાર આવે છે. આ સિવાય પણ છૂટક છૂટક અનેક ઠેકાણે આગમોમાં શ્રાવકધર્મને અધિકાર આવે છે. તે વાત શ્રાદ્ધવિધિકારે ટીકામાં આપેલ ગ્રંથની સાક્ષિ ઉપરથી સ્પષ્ટ થાય છે. Page #57 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધવિધિ પ્રકરણ, છે વિષયાનુક્રમણિકા. વિષય પૃષ્ઠ | વિષય ૧ ટીકાકારનું મંગલ • • ૧ | ૨૩ નવકાર ગણવાની વિધિ. ... ૨૯ ૨ ટીકા કરવાનું કારણ . • ૧ | ૨૪ જપના પ્રકાર-કમલબંધ, હસ્ત જપ વિગેરે ૨૯ ૩ ગ્રંથકારનું-મૂળકારનું મંગલ ... ૨ | ૨૫ નવકારના સેળ, છ, ચાર અને એક ૪ શ્રાવકધર્મને આદરવા લાયક કેણુ? ૩-ર૦ અક્ષરને વિચાર. ... ... ૩૧ ૫ દષ્ટિરાગ ઉપર ભુવન ભાનુ કેવળીનું ૨૬ ધ્યાનના સ્થળ અને કાળને વિચાર. ૩૨ દાન્ત ... ... . ૪ ૨૭ દરેક અવસ્થામાં નવકારની ઉપકારકતા ૬ ધર્મન્વેષી ઉપર વરાહમિહીરનું દાન કર્યું એ કઈ રીતે? ... ... ... ૩૩ મૂઢતા ઉપર ગામડીયાનું છાંત . | ૨૮ નવકાર ગણવાથી કેટલું પાપ ખપે તે ૮ ભદ્રપ્રકૃતિ ઉપર આદ્રકુમારનું દષ્ટાંત ૮ ! વિચાર. ... ... .. ૯ શ્રાવકના એકવીસ ગુણ ૯ | ૨૯ નવકાર ગણવાથી આલોક પરલકને ૧૦ એકવીસ ગુણેને ભદ્રકપ્રકૃતિ આદિ ચાર | ફળ ઉપર, શિવકુમાર તથા શમલિકા ગુણમાં થતો સમાવેશ • • ૧૦ | વિહારની કથા. - - ૧૧ શુકરાજની કથા.... ... ...૧૨-૨૦ ૩૦ ધર્મ જાગરિકા કરવી. ૩૪ શ્રાવકના ભેદ અને સ્વરૂપ . ૨૦-૨૫ ૩૧ કુસ્વમ અને દુરસ્વમના પરિહાર માટે ૧૨ નામ સ્થાપનાદિ શ્રાવકના ભેદ. ... ૨૦ કાયોત્સર્ગ વિચાર ... ... ૩૫ ૧૩ ભાવ શ્રાવકના પ્રકાર. ... ... ૨૧ પ્રતિક્રમણ કરવું • •૩૫-૫૪ ૧૪ બાર વ્રતના ભાંગા. ૩૨ સ્વમ વિચાર. ... ... . ૩૬ ૧૫ ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણને ખુલાસો ૨૩ | ૩૩ ઉઠતાંની સાથે પોતાનો જમણો હાથ ૧૬ માતા પિતા સમાન વિગેરે શ્રાવકના ભેદ ૨૩ જે તથા વડીલોને નમસ્કાર કરવો. ૧૭ શ્રાદ્ધ અને શ્રાવક શબ્દનો અર્થ.... ૨૪] ૩૪ સૂર્યોદય પહેલાં ચૌદ નિયમ તથા | દીનકૃત્ય ૨૫-૨૩૬ પચ્ચક્ખાણ કરવું. ... .. ઉઠતાની સાથે નવકાર ગણવે .૨૫-૩૪. ૩૫ વસ્તુને ત્યાગ કર્યા છતાં પચ્ચકખાણ ૧૮ ઉઠવાને સમય અને વહેલા ઉઠવાથી લાભ ૨૬ ન કર્યું હોય તે ફળ મળતું નથી તે ૧૯ ઉઠતાંની સાથે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને સંબંધી વિચાર.• • • ભાવને ઉપગ. .. ... ૨૬ | ૩ વિરતિ અભ્યાસથી સાધ્ય થાય છે ૨૦ રાત્રે કાર્યપ્રસંગે કઈ રીતે બોલવું બોલાવવું ૨૬ તેની સમજ. ... ... ... ૩૭ ૨૧ ઉતાં કઈ નાડી અને કયું તત્વ ચાલે છે ૩૭ વ્રત નિયમના પાલનમાં ચેખવટ અને તેને વિચાર. . . . ૨૭ સાવધાનતા કેમ રાખવી ? ૨૨ વાર સંક્રાંતિ અને ચંદ્રરાશિમાં રહેલ ૩૮ વ્રત નિયમ પાળવા ઉપર કમળ નાડીનું ફળ. ... ... ... ૨૭ | બ્રિનું દષ્ટાંત. . . ૩૯ * Page #58 -------------------------------------------------------------------------- ________________ વિષય વિષય ૩૯ શ્રાવકે કેવા પ્રકારના નિયમ ગ્રહણ કરવા. ૩૯ ૬૩ હજામત જાતે ન કરવી. અને કેવા ૪૦ સચિત્ત અચિત મિશ્ર વિચાર. પ્રસંગે ન કરાવવી. • • ૪૧ ધાન્ય સંબંધી સચિત્ત અચિત્ત વિચાર ૬૪ દેવપૂજાકિ પવિત્ર કાર્યમાં જળસ્નાન ૪ર દિદળને ત્યાગ કરે. ... કરવાની શાસ્ત્ર સંમત્તિના પુરાવા . ૪૩ અભક્ષ્ય અનંતકાયને વિચાર. ... ૪૪ ૬૫ જલ સ્નાન દેહશુદ્ધિ ભલે કરે પણ ૪૪ પાણું સંબધી સચિત અચિત વિચાર ૪૫ પાપને શુદ્ધ કરતું નથી તે ઉપર કુળ પુત્રની કથા. .. ૪૫ અચિત્ત જળનું કાળમાન. . ••• ••• ૫૯ ૪૬ શસ્ત્ર સંબંધ થયા વિના અચિત થયેલ ૬૬ ગડગુમડથી શરીર અપવિત્ર હોય તો જલાદિને ઉપયોગ ન કરે. . ૪૭ અંગપૂજા ન કરવી. . . ૬૦ ૪૭ અચિત્ત વસ્તુ પણ દાંત વિગેરેથી ૬૭ ભેય ઉપર પડેલાં કુલ ન ચડાવવા .. ભાંગવી નહિ, ... ઉપર ચંડાળની કથા. . .. ૬૦ ૪૮ સચિત્ત વસ્તુને અને વિગઈને નિયમ ૬૮ પૂજામાં કેટલાં અને કેવાં વસ્ત્ર પહેરવાં. ૬૧ ૬૯ કેઈનું પહેરેલું વસ્ત્ર ન પહેરવું તે ઉપર રાખવા. • • • ૪૮] ૪૯ નાગરવેલના પાનને ત્યાગ કરે. • ૪૮ ચાહડનું દષ્ટાંત. . ... ૬૧ ૫. ચૌદ નિયમ વિચાર. . . ૪૯ ૭૦ પૂજા કરતી વખતે સાતશુદ્ધિ રાખવી. ૬૨ ૫૧ સૂર્યોદય પહેલાં નવકારશી પચ્ચખાણ ૭૧ મોટી શુદ્ધિથી જિનમંદિર જવા ઉપર . . કરવું. ૬૩ ••• .. ••• દશાર્ણભદ્રની કથા. . ••• પ૦ પર પચ્ચખાણ વિના ક્ષણ માત્ર રહેવું નહિ. ૫ ૭૨ જિનમંદિરે પહોંચ્યા પછી પાંચ ૫૩ અશન પાન ખાદિમ અને સ્વાદિમની અહિંગમ સાચવવા. ... ... ૬૪ સમજ. ... • ૫ • • પર ૭૩ ત્રણ પ્રદક્ષિણની વિધિ તથા સ્વરૂપ. { ૫૪ અણાહારી વસ્તુઓના નામ. ૭૪ નિર્માલ્ય સ્વરૂપ. . . ૬ ૫૫ આહાર અણુહારની સમજ. ૭૫ અંગપૂજાનું સ્વરૂપ. ૫૬ પચ્ચક્ખાણનાં પાંચ સ્થાન. • ૫૪ ૭૬ પૂજા કરતાં પાપસંજ્ઞા ન કરવા ઉપર પ્રતિકમણ બાદ પવિત્ર થઈ પૂજા જિગુહાશેઠની કથા કરવી. ... ... ... ૫૪-૧૦ ૭૭ મળનાયકની સવિશેષ પૂજા કરવા ઉપર પ૭ નિરવા તથા યોગ્ય સ્થાને મળમૂત્રને પ્રશ્નોત્તર. ... • • • - ત્યાગ કરે. ... ... ... ૫૫ | ૭૮ સ્નાત્રજળના પરસ્પર સ્પર્શથી આશા૫૮ સાધુ મહારાજને ઉદ્દેશીને મળમૂત્રના તને ન થાય તે સંબંધી વિચાર. ... - ત્યાગને વિચાર. ... ... ૫૫ ૫૫ ૭૯ અગપૂજાનું સ્વરૂપ. . . ૭૨ ૫૯ સમુચ્છિમ મનુષ્ય કેટલે સ્થાને ઉત્પન્ન ૮૦ નૈવેદ્ય પૂજાના ફળ ઉપર ખેડુતનું થાય છે. ? ... .. ••• ૫૬ દષ્ટાંત. ... ... ••• ૬૦ દાતણ કેવી રીતે અને કેમ કરવું?. પ ૮૧ નૈવેદ્ય આરતી આદિ કરવાનું આગમમાં ૬૧ વાળ સમારવા દર્પણમાં જોવું તથા જણાવેલ છે તે પાઠે. . . ૭૩ | દાતણ ક્યારે કરવું તે વિચાર. .. ૫૭ ૮૨ ભાવપૂજાનું સ્વરૂપ. ... ... ૭૩ ૬૨ સ્નાન કેવી રીતે કરવું કયારે ન કરવું ૮૩ ચૈત્યવંદનના પ્રકાર. . . ૭૪ અને કયારે અવશ્ય કરવું? - ૫૮ ૮૪ સાત ચૈત્યવંદન કયારે ક્યારે કરવાં? ૭૫ કે ૭૩ Page #59 -------------------------------------------------------------------------- ________________ વિષય S • ૮૧ વિષય ૮૫ ગીત નાટકને ભાવપૂજામાં કઈ રીતે ૧૧૦ ત્રણ ટંક કરેલ પૂજાનું ફળ. * ૯૨ સમાવેશ થાય છે? ... .. ૭૫ | ૧૧૧ વિધિ અને બહુમોનની રૂપિયાના દષ્ટાંત ૮૬ જિનપ્રતિમાની ત્રણ અવસ્થા ... દ્વારા ઘટાવેલી ચૌભંગી • • ૯૩ ૮૭ પાંચ પ્રકારી અષ્ટ પ્રકારી તથા સર્વ | ૧૧૨ પ્રીતિ, ભકિત વિગેરે અનુષ્ઠાનના પ્રકાર ૯૩ પ્રકારી પૂજાનું સ્વરૂપ • • ૭૬ ૧૧૩ પ્રીતિ બહુમાન અને વિધિપૂર્વક ધર્માનુષ્ઠાન ૮૮ સત્તર પ્રકારી પૂજાના ભેદ. . ૭૭ કરવા સંબંધમાં ધર્મદત્તની કથા. ૦૪-૧૦૨ ૮૯ ઉમાસ્વાતિ વાચકે પૂજા પ્રકરણમાં આશાતના વિચાર ૧૦૨-૧૦૭ જણાવેલ પૂજા વિધિ. . . ૭૭ ૧૧૪ ચૈત્યની ઉચિત ચિતા કરવી. . ૧૦૨ ૯૦ વિવેક વિલાસમાં બતાવેલ પૂજાવિધિ.... ૭૮ | ૧૧૫ જ્ઞાનની જઘન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટઆશાતના૧૦૩ ૯૧ સ્નાત્ર પૂજાની વિધિ . ...૭૮-૮૦ ૧૧૬ જિનપ્રતિમાની ત્રણ પ્રકારની આશાતના ૧૦૩ ૯૨ આરતી, મંગળ દીવો અને લવણ પ્રક્ષેપ ૧૧૭ જિનપ્રતિમાની જઘન્ય દશ આશાતના ૧૦૩ વિધિ. ૧૧૮ જિનપ્રતિમાની મધ્યમ ચાલીસ પ્રકારની ૯૩ સ્નાત્ર પૂજાની ભિન્ન ભિન્ન વિધિ... ૨ આશાતના. ... ... ... ૧૦૪ ૯૪ ગુરુકારિતાદિ પ્રતિમાને નિર્ણય ... ૮૩ | ૧૧૯ જિનપ્રતિમાની ઉત્કૃષ્ટ રાશી આશાતના ૧૦૪ ૯૫ નિશ્રાકૃતાદિ ચૈત્યમાં સ્તુતિ કેટલી કરવી? ૮૩ ૧૨૦ બૃહદ્ ભાષ્યમાં જણાવેલ જિનપ્રતિમાની ૯૬ જિનમંદિર સાફ કરવાની વિધિ ... ૮૩ પાંચ આશાતના . ૧૦૫ - ૯૭ ઋદ્ધિ રહિત શ્રાવકે દ્રવ્ય પૂજા કેમ કરવી ? ૮૪] ૧૨૧ ગુરૂની તેત્રીસ આશાતના • • ૧૦૬ ૯૮ દ્રવ્યપૂજામાં ચિત્યવંદન ભાષ્યના બે હજાર | | ૧૨૨ ગુરૂની આશાતનાના ત્રણ પ્રકાર ૧૦૭ ચમ્મોનૅર ભેદને વિચાર ... ૮૫ | ૧૨૩ રથાપનાચાર્યની ત્રણ પ્રકારની આશાતના ૧૦૭ ૯૯ વિધિ અવિધિ ઉપર ચિત્રકારનું દષ્ટાંત ૮૭| ૧૨૪ દર્શન તથા ચારિત્રના ઉપકરણની આશાત૧૦૦ અવિધિથી કરવા કરતાં ન કરવું તે સારું | નાને ત્યાગ કરે . ૧૦૭ તે વાત શાસ્ત્ર વિરુદ્ધ છે તેની સમજ ૮૮ | ૧૨૫ ઉસૂત્ર ભાષણ અને ગુરૂની અવજ્ઞા એ ૧૦૧ વિધિ અવિધિથી કાર્ય કરનાર બે પુરૂષનું | ઉત્કૃષ્ટ આશાતના છે • ૧૦૭ દષ્ટાંત... ... ... ... ૮૯ દેવદ્રવ્ય, જ્ઞાનકવ્ય, અને સાધારણ ૧૦૨ અંગપૂજાદિ ત્રણ પૂજાનું ફળ . ૮૯ દ્રવ્યનો અધિકાર - ૧૦૯-૧૨૬ ૧૦૩ જિનભકિતના પાંચ પ્રકાર... ... ૮૯ / ૧૨૬ દેવદ્રવ્ય, જ્ઞાન દ્રવ્ય અને સાધારણ દ્રવ્યના ૧૦૪ આગ અનાગરૂપ બે પ્રકારનાં નાશની ઉપેક્ષા કરવામાં મહા આશાતનાં દ્રવ્યસ્તવ. ... ... ... . થાય છે. , . . ૧૦૮ ૧૦૫ પારકી જિનપૂજા ઉપર ઠેષ કરવા સંબંધી | ૧૨૭ દેવદ્રવ્યનો ઉપયોગ દેવમંદિરના કામમાંજ કુંતલા રાણીનું દષ્ટાંત . . ૯૦ | થાય તેના શાસ્ત્રાધારે .. • ૧૦૮ ૧૦૬ ભાવસ્તવનું સ્વરૂપ ... ... ૯૧, ૧૨૮ દેવદ્રવ્યની રક્ષા માટે સાધુનો અધિકાર ૧૦૯ ૧૦૭ વ્યસ્તવ તથા ભાવસ્તવનું ફળ ૧ | ૧૨૯ દેવદ્રવ્યની વૃદ્ધિમાં તીર્થંકર નામકર્મની ૧૦૮ દ્રવ્યસ્તવમાં કુ ખોદવાનું દષ્ટાંત - ૯૧ પ્રાપ્તિ. . .. ૧૧૦ ૧૦૯ “ જિનમંદિરે જઈશ' એવા મને રથાદિનું ૧૩૦ દેવદ્રવ્યની વૃદ્ધિ કર્માદાનાદિ રહિત વ્યવ હારથી કરવી. • • • ૧૧ Page #60 -------------------------------------------------------------------------- ________________ વિષય ૧૩૧ દેવદ્રવ્યના ભક્ષણ અને રક્ષણ ઉપર સાગરશ્રેષ્ટિની કથા, ૧૩૨ જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય ઉપર કર્મોંસાર પૂણ્યસારની કથા ૧૩૩ દેવદ્રવ્યનું દેવું આપવામાં વિલંબ કરવા ઉપર ઋષભદત્તની કથા.... ૧૩૪ દેવદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનું દેવું ના રાખવું ૧૩૫ દેવદ્રવ્યાદિકની ઉધરાણી કરવામાં આળસ કરનાર એક શેઠનું દૃષ્ટાંત... ૧૩૬ દેરાસરમાં આપવાની વસ્તુ સારી ... ... : ... ... ... ... પૃષ્ઠ ૧૧૧ આપવી, ૧૭૭ દેરાસરની કાઈપણ વસ્તુ ઉપયોગ ન ... કરવો. ૧૩૮ દેવના દીવાથી ધરકામ કરવા ઉપર ઉંટડીનું દૃષ્ટાંત... ૧૩૯ દેવના દીપક જળ તથા ચંદનના ઉપયેગ ન કરવો. ... ૧૨૦ ... ૧૧૪ ... ૧૧૯ ૧૧૯ ૧૨૦ ૧૨૦ ૧૨૧ ૧૪૦ દેરાસરની કાઈપણ વસ્તુ યોગ્ય નકરા આપ્યા સિવાય ન વાપરવી. ૧૪૧ પૂજાના સાધને પેાતાની નિશ્રાએ રાખવાં ૧૨૧ ૧૪૨ દેરાસરનાં મકાન ભાડેથી પણ શ્રાવકે ન વાપરવુ ૧૨૨ ૧૨૦ ૧૨૧ ૧૪૩ સાધારણ ખાતાનુ મકાન ભાડેથી રાખે તો પણ. તેમાં વિવેકથી વવું. ... ૧૪૪ આછે નકરો આપી દેરાસરની વધુ વસ્તુ ન વાપરવી ૧૨૧ ૧૨૩ ૧૪૫ ઓછા ન કરી આપી વધુ વસ્તુ વાપરવા ઉપર લક્ષ્મીવતીની કથા ૧૪૬ ધર દેરાસરમાં આવેલ ચેખા નૈવેદ્ય વગેરેની વ્યવસ્થાની રીતિ ૧૪૭ કાઈપણ ધાર્મિક કાર્યાંમાં પેાતાના ધન ... ૧૨૪ સાથે કાઈનું ધનવાપર્યું``હાયતા સ્પષ્ટતાકરવી૧૨૪ ૧૪૮ અંતસમયે માત પિતાને કહેલ ધર્માદાની વ્યવસ્થા કરવી... ૧૨૨ ૧૫ વિષય ૧૪૯ ધર્માદા કરતી વખતે મુખ્યત્વે સાધારણ Rg.... ... ૧૫૦ ધનવાન કરતાં નિÖન સામિક ભાઇઆને વિશિષ્ટ પ્રભાવના ૧૧ ધર્માંદાખતે કરેલું ધન આપવી સાધર્મિક ભાઇને આપવું તેમજ યાત્રાએ જતાં ભાડાને ધર્માંદા ગણી ન લેવું ૧પર મરણ વખતે સંભારી સંભારીને દેવદ્રવ્ય આત્નુિં ઋણ ચૂકવી દેવું ... ૧૫૩ દેવુ કરી ધર્માંદા ન કરવો. ગુરૂવંદન પચ્ચખ્ખાણ ધર્મોપદેશ અને ગુરૂની ભક્તિ વગેરે. ૧૨૬-૧૪૭ ૧૫૪ આત્મસાક્ષિકાદિ પચ્ચક્ખાણુના ત્રણુ ... ... ... પ્રકાર ૧૫૫ ગુરૂતે વંદન કરી ઋદ્ધિપૂર્વ ક પચ્ચખ્ખાણુ લેવું ... ... પૃષ્ઠ ૧રપ ૧૬૦ પચ્ચખ્ખાણુના ફળ ઉપર ધમ્મિલ તથા દૃઢપ્રહારીનુ દૃષ્ટાંત. ૧૨૫ ૧૨૬ ૧૨૬ ૧૨૬ ૧૨૬ ૧૨૭ ૧૫૬ ભાવથી વંદન કરવા ઉપર શીતલકાચાંનું દૃષ્ટાંત ૧૫૭ દ્વાદશવક્ત્ત વંદનની વિધિ ૧૫૮ પચ્ચક્ખાણ અવસ્ય ગુરૂ પાસેજ કરવું ૧૨૮ ૧૫૯ ગુરૂવંદન ભાષ્યના ચારસા ખાણું પ્રતિદ્વારને ૧૨૭ ... વિચાર. ૧૨૭ ૧૨ ૯ ૧૨૯ ૧૩૧ ૧૩૧ ૧૬૧ ગુરૂનુ ખુબ બહુમાન કરવું ૧૬૨ સદ્ગુરૂના મુખે ધર્મોપદેશ સાંભળવો ૧૬૩ ગુરૂના ધર્મોપદેશથી પ્રતિખાધ પામવા ઉપર પ્રદેશી રાજા, આમ રાજા, કુમારપાળ અને થાવગ્ગા પુત્રનું દૃષ્ટાંત ૧૩૧–૧૩૬ ૧૩૬ ૧૬૪ ધર્મોપદેશ મુજબ ધર્માનુષ્ઠાન કરવું, ૧૬૫ જ્ઞાન વિના તપસ્યા કરવા ઉપર તામ લિતાપસ, પૂરણ તાપસ અને અંગારમ કાચાય નું દૃષ્ટાંત ૧૬૬ મુનિ મહારાજને સંયમના નિર્વાહની પૃચ્છા કરવી. ...૧૮ ૧૩૦ Page #61 -------------------------------------------------------------------------- ________________ વિષય પુષ્ટ ૧૬૭ મુનિ મહારાજને કેવી રીતે વહેારાવવું? ૧૩૯ ૧૬૮ નિમંત્રણ કર્યાં છતાં લાભ ન મળે તેા પછી પૂણ્ય થાય છે તે ઉપર જ શેઠની કથા ૧૪૯ ૧૬૯ મુનિરાજને આહાર વહેારાવવા ઉપર શાલિભદ્રના પુર્વભવનું દૃષ્ટાંત ૧૭૦ મુનિરાજને ઔષધ આપવામાં રેવતી... શ્રાવિકાનું દૃષ્ટાંત ૧૮૦ વ્યાપાર પ્રકાર. ... ૧૮૧ વિદ્યાના પ્રકાર ... ૧૭૧ મુનિરાજની સારવાર કરવામાં છવાનંદ વૈદ્યનું દૃષ્ટાંત ... ૧૭ર મુનિરાજને ઉપાશ્રય આપવા ઉપર જયંતી શ્રાવિકા, વંકચૂલ, કૈાશા વેશ્યા અને... અવંતિસુકુમારનું દૃષ્ટાંત. ૫૭૨ જૈનધર્માંની અને સાધુની નિદા કરનારને રોકવા ઉપર અભયકુમારનું દૃષ્ટાંત ૧૭૩ સાી મહારાજ સાહેબેને સુખસાતા ૧૪૫ પ્રુથ્વી તથા તેમની સારસભાળ રાખવી. ૧૪૮ ૧૭૪ દરાજ નવીન અભ્યાસ કર. ...૧૪૪ ૧૭૫ નિત્ય અભ્યાસ કરવા ઉપર માસતુષ મુનિની કથા. ૧૭૬ ધર્મોનુષ્ટાનબાદ ઉચિત વ્યવહારમાં પ્રવત`વું. ૧૪૫ ૧૭૭ રાજાઓ પણ ધર્મ પાળી શકે છે તે... ઉપર યશાવમાંનું દૃષ્ટાંત ૧ આજીવિકા. ••• ૧૪૫ ૧૪૮-૧૫૫ ૧૭૮ ધર્મને બાધ ન આવે તે રીતે ધન મેળવવાના શાસ્ત્રના આદેશ. ૧૭૯ આજીવિકાના વ્યાપાર, વિદ્યા, ખેતી, પશુરક્ષા, શિલ્પ,નાકરી અને ભિક્ષાવૃત્તિ એ સાત ઉપાયા છે. ... ... ... ૧૮૨ ખેતી તથા પશુરક્ષાનું સ્વરૂપ. ૧૮૩ શિલ્પના સેા પ્રકાશ ૧૮૪ બુદ્ધિથી કામ કરવા ઉપર મન શ્રેષ્ટિનું દૃષ્ટાંત. . ૧૮૫ સેવાના પ્રકાર તથા તેનું સ્વરૂપ, ... ... ... ... ... ... ૧૪૦ :: ૧૪૧ ૧૪૧ ૧૪૧ ૧૪૮ ૧૪૮ ૧૪૮ ૧૪૯ ૧૪૯ ૧૪૯ ૧૫૦ ૧૫૦ વિષય ૧૮૬ સેવક કેવા હાવેા જોઇ એ. ૧૮૭ રાજાની છેડતી ન કરવી.... ૧૮૯ રાજમાન્ય થવાથી ગવ કરવા ઉપર એક પ્રધાનનું દૃષ્ટાંત. ૧૮૯ રાજ્યસેવાની વિકટતા. ૧૯૦ ગુપ્તિપાલ અને કાટવાલપણાની નેકરી બનતા સુધી ન કરવી. ... ... ૧૯૮ પૂર્વ ભવના ઋણુ ઉપર ભાડ શેઠની કથા. ... ૧૯૧ ધિ શેઠ મળે ત્યાં સુધી અમિની સેવા ન કરવી.... ૧૯૨ ભિક્ષાના પ્રકારો ૧૫૪ ૧૫૫–૧૮૮ ૧૯૩ અષ્ટકમાં બતાવેલ ત્રણ પ્રકારની ભિક્ષાનું સ્વરૂપ. ૨ વ્યવહાર શુદ્ધિ ૧૯૪ વ્યાપારની દ્રવ્ય ક્ષેત્ર અને કાળ શુદ્ધિ ૧૫૫ ૧૯૫ ભાવ શુદ્ધિ. ઉધારે ન આપવું. ૧૯૬ ઉધારે ન ધીરવા ઉપર મુગ્ધશેઠની કથા ૧૫૭ ૧૯૭ દેવું ન રાખવુ. અને અશક્ત દેવાદારને પજવા નહિ ૧૫૬ ... ... ... ૧૯૯ ધન અને શસ્ત્ર જો ખાવાય તેા તેને વાસિરાવવાં. ૨૦૦ વ્યાપારમાં ઘણું નુકશાન થાય તે દીલગીર ન થવું. ૨૦૧ પ્રબળ પૂણ્યથી ગયેલી લક્ષ્મી પાછી આવે છે તે ઉપર આભડશેઠની કથા. ૨૦૨ ભાગ્યહીન દશામાં ભાગ્યશાળીને આશ્રય લેવા. ૨૦૩ ધન વધે અભિમાન ન કરવા. ૨૦૪ કાઇની સાથે કલેશ ન કરવા તેમાં ... ... ૨૦૫ ધનના અથી અને ધનવાને ખાસ ક્ષમા રાખવી. ૨૦૬ લક્ષ્મી અને દારિદ્રતા કર્યાં વાસ થાય છે? ... 2: પણ મેાટા સાથે તેા વિશેષે કલેશ ન કરવો. પૃષ્ઠ ૧૫૧ ૧૫૨ ૧૫૨ ૧૫૨ ૧૫૩ ૧૫૩ ૧૫૪ ૧૫૮ ૧૫૯ ૧૫૯ ક ૧૬૦ ૧૬૧ ૧૨ ૬૩૨ ૧૬૩ ૧૬૩ Page #62 -------------------------------------------------------------------------- ________________ 98. વિષય પૃષ્ઠ | વિષય ૨૦૭ ઉઘરાણું પણ મીઠાશથી કરવી જોઈએ ૧૬૩ ૨૨૯ નામું રાખવું. તેમજ ઉધાર તથા ૨૦૮ પિતાનું સર્વ કાર્ય સલાહસંપથી કરવું ૧૬૪ | - થાપણની નેધ તે જ વખતે કરવી. ૧૪ ૨૦૯ ન્યાય કરનારા માણસે હંમેશાં મધ્યસ્થ ૨૩૦ રાજા તથા મંત્રીને અનુસરવું. . ૧૭૫ વૃત્ત રાખવી. ... ... ... ૧૬૪ ૨૩૧ બેટા સોગંદ ન ખાવા, તથા કેઈન ૨૧૦ ખોટા ન્યાય કરવા ઉપર એક શેઠની કથા ૧૬૪ જામીન ન થવું... ... ... ૧૭૫ ૨૧૧ પિતાના લાભ માટે બીજાનું બેટું ન ૨૩૨ બને ત્યાં સુધી ધંધે પિતાના ગામ ચિંતdવું. .. ••• ... ૧૬ ૫ અને દેશમાં કરવો. • • ૧૭૬ ૨૧૨ ખોટું ન ચિંતવવા ઉપર બે મિત્રની કથા ૧૬૫ ૨૩૩ પરદેશ જવું પડે તે શુભ શુકન અને ૨૧૩ લેકમાં નિંદા ન થાય એટલે લાભ ભાગ્યશાળી સાથે જવું. ... ... ૧૭૭ ઉઠાવવો. ... ... ... ૧૬ | ૨૩૪ ભાગ્યશાળી સાથે બહારગામ જવા ૨૧૪ ખોટા માનપાન રાખીને કોઈને ઠગવો ઉપર એક કથા. .. ••• ૧૭૦ નહિં. .. •• ••• 135 ૨૩૫ ગુમ ધન પુત્ર, ભાઈ વિગેરેને હરહંમેશાં ૨૧૫ શુદ્ધ વ્યવહાર રાખવા ઉપર હલાક બતાવી રાખવું.... .. . ૧૭૬ શેઠની કથા. . .. ••• ૧૪ ૨૩૬ સલાહસંપ પૂર્વક બહારગામ જવું... ૧૭૬ ૨૧૬ સ્વામિકો આદિ મોટા પાપ કર્મને ૨૩૭ બહારગામ જતાં સાચવવા ક્ય - ત્યાગ કરવો. . .. ... નીતિઓ. • • • ૧૭૬ ૨૧૭ વિશ્વાસઘાત ઉપર વિસામેરાને સંબંધ. ૧૬૭ ૨૩૮ સિદ્ધિના પ્રકાર, . . ૧૭૮ ૨૧૮ પાપના પ્રકાર.... ... .૧૬૯ | ૨૩૯ પાપઋદ્ધિ ઉપર ચાર મિત્રોની કથા. ૧૭૮ ૨૧૯ પૂણ્યાનુબંધિપૂર્ણ વિગેરે કર્મની ૨૪૦ દરાજ ધર્મકલ્યમાં શક્તિ મુજબ ચતુગી , ન ખર્ચ કરવો. • • • ૧૭૯ ૨૨૦ કોઈને પણ દુઃખ થાય એવી રીતે ઘર ૨૪૧ દ્રવ્ય ઉપાર્જન કરવાને હંમેશાં પ્રયત્ન દુકાન કરવી નહિ. .. ••• ૧૭૦ કરવો. ... ... .. ૧૭૯ ૨૨૧ ધન લાભ, હાનિ અને કોઈ વસ્તુનો ૨૪૨ અતિ લેભ ન કરવો. . કરેલ સંગ્રહ વિગેરે વસ્તુ ગુપ્ત રાખવા. ૧૭૧ ૨૪૩ ધર્મ અર્થ અને કામરૂપ ત્રિવર્ગની ૨૨૨ મોટા માણસને સાચે સાચું કહેવું. ૧૭૧ કેઈને બાધ ન થાય તે રીતે ૨૨૩ સાય વચનથી વિશ્વાસ થાય છે તે ઉપર સાધના કરવી. ... ૧૭૯ મહણસિંહની તથા ભીમસેનીની કથા ૧૭૧ | ૨૪૪ ધનની આવક પ્રમાણે ખર્ચ રાખવું. ૧૮૧ ૨૨૪ મિત્રો કરવા, .. .. ૧૭૧ ૨૪૫ ખટે માર્ગ ખર્ચ ન કરવું અને ૨૨૫ જ્યાં પ્રીતિ હોય ત્યાં ધનની લેવડ જરૂરી કામમાં ખર્ચ કરવામાં પાછી દેવડ ન કરવી. ... ... ૧૭૨ પાની ન રાખવી. ... ... ૧૮૧ ૨૨૬ ગમે તેવા સંબંધીને ત્યાં સાક્ષિ રાખ્યા ૨૪૬ લેભ અને વિવેકની પરીક્ષા ઉપર વિના થાપણ ન મુકવી... ૧૭૩ | શેઠની એક નવવધૂનું દૃષ્ટાંત. ... ૧ ૨૨૭ સાક્ષિ રાખ્યા વિના દ્રવ્ય આપવા ઉપર | ૨૪૭ ધર્મકૃત્યમાં ખર્ચ કરવું તે ધન માટેનું ધનેશ્વર શેઠની કથા. . . ૧૭૩ એક વશીકરણ છે આ ઉપર લક્ષ્મીપતિ ૨૨૮ બિલાડાની પણ સાક્ષી રાખી ધન શેઠની કથા. ... ... ... ૧૮૨ આપનાર એક શેઠની કથા. - ૧૭૪ ] ૨૪૮ ન્યાયથી ધન ઉપાર્જન કરવું. - ૧૮૨ અ. ૧૭૦ • ૧૭૯ Page #63 -------------------------------------------------------------------------- ________________ ૬૩ ૧૯૧ વિષય વિષય પૃષ્ઠ ૨૪૯ ન્યાય અને અન્યાયથી ધન મેળવવા ૨૭૩ સ્વજનોની સાથે એક દીલ રાખ ઉપર ઉપર દેવ અને યશનું દષ્ટાંત • ૧૮૨ પાંચ આંગળીઓની કથા ... ૨૦૩ ૨૫૦ ન્યાયાચિત ધન ઉપર સોમરાજાની કથા ૧૮૩ | ૨૭૪ ધર્માચાર્યનું ઉચિતાચરણ. ૨૯૪ ૨૫૧ ન્યાયાર્જિત ધન અને સુપાત્રદાનઆદિની ૨૭૫ નગરવાસીનું ઉચિતાચરણ .... ૨૫ ચૌભંગી. ... ... ... ૧૮૪ ૨૭૬ અન્યદર્શની સાથેનું ઉચિતાચરણ ૨૦૭ ૨૫૨ અન્યાય ઉપાર્જિત ધન ઉપર રંક ૨૭૭ ઉચિત વચન કહેવાથી થતા લાભ ઉપર શ્રેષ્ટિની કથા. ... ... ... ૧૮૫ આંબડ મંત્રીની કથા .. ••• ૨૦૮ ૨૫૩ વ્યવહાર શુદ્ધિનું સમર્થન. ..૧૮૮ ૨૭૮ મૂખના સો પ્રકાર ... ૨૦૮ ૩ દેશાદિવિરૂદ્ધવસ્તુને ત્યાગ કરે. ૧૮૮-૧૯૧ ૨૭૯ વિવેકવિલાસમાં ઉચિતચરણ સંબંધી ૨૫૪ દેશવિદ્ધ, ... ... ... ૧૮૮ | કહેલ વિગત ૨૫૫ કાળવિરૂદ્ધ. • • • ૧૮૮ ૨૮૦ મહાભારતમાં ઉચિતાચરણ સંબંધી ૨૫૬ રાજવિરૂદ્ધ અને તે ઉપર રેહિ. જણાવેલ હકીકત ... ૨૧૧ નો કથા. . . . ૧૮૯ | ૨૮૧ વ્યવહાર શુદ્ધિ, દેશાદિવિરૂદ્ધત્યાગ અને ૨૫૭ લેકવિરૂદ્ધ. . .. • ૧૮૯ ઉચિતાચરણપૂર્વક ધન મેળવવા ઉપર ૨૫૮ લેકવિરૂદ્ધ ઉપર એક ડેશીનું તથા ધનમિત્રની કથા .. ••• ૨૧૫ - ત્રણ કાપરીનું દૃષ્ટાંત. . . ૧૯૦ ૨૮૨ સુપાત્રદાનનું સ્વરૂપ • ૨૧૭ ૨૫૯ ધર્મવિરૂદ્ધ. . ૨૮૩ સુપાત્રદાન અને પરિગ્રહ પરિમાણ ઉપર ૪ ઉચિતાચરણ. ૧૯૧ થી ૨૧મી રત્નસાર કુમારની કથા ૨૧૮ થી ૨૨૯ ૨૬૦ ઉચિતાચરણના નવ પ્રકાર. • ૧૯૧ ૨૮૪ શ્રાવકે પિતાનું દ્વાર અભંગ રાખવું. ૨૨૯ ૨૬૧ પિતાનું ઉચિતાચરણ. .. • ૧૯૨ | ૨૮૫ દાન ઉપર તીર્થંકર ભગવાન, વિક્રમરાજા, ૨૬૨ પિતા ધણું અને ધર્માચાર્યનું સ્થાનાંગ | જગડુશાહ અને સિંધાકનું દષ્ટાંત... ૨૩૦ સુત્રમાં જણાવેલ દુષ્પતિકાર પણું... ૧૯૩ | ૨૮૬ બધાની સાર સંભાળ લીધા પછી પોતે ૨૬૩ માતપિતાની સેવા ઉપર શ્રવણ, આર્ય રક્ષિત | - ભોજન કરવું. ... ૨૩૦ અને કુમપુત્રનું દષ્ટાંત . ૧૯૪૨૮૭ પરિમિત અને માફક આવે તેવા અન્નનું ૨૬૪ ધણુની સેવા ઉપર જિનદાસનું દષ્ટાંત ૧૯૪ | ભજન કરવું ૨૬૫ ધર્માચાર્યને બંધ કરવા ઉપર પંથક મુનિનું ૨૮૮ વ્યવહાર શાસ્ત્રને અનુસરી ભજન કરવાની દષ્ટાંત . . ૧૯૫ વિધિ ... 1. ૨૩૧ ૨૬૬ માતા સંબંધી ઉચિતાચરણ . ૧૯૫ ૨૮૯ સિદ્ધાંતમાં જણાવેલ ભજનવિધિ.... ૨૩૩ ૨૩૭ ભાઈભાંડુ સંબંધી ઉચિતાચરણ .. ૧૮૫ ૨૯ પાંચ પ્રકારનો સ્વધ્યાય કરવો. ... ૨૩૪ ૨૬૮ સ્ત્રી સંબંધી ઉચિતાચરણ ૧૯૭ ર૯૧ સંધ્યા વખતે દિવસ ચરિમ પચકખાણ ૨૬૯ સ્ત્રીની પ્રબળતા ઉપર મંથરાળીની સ્ત્રીનું લેવું તથા જિનપૂજા કરવી. • ૨૩૫ દૃષ્ટાંત ૨૯૨ રાત્રિભોજનના પચ્ચક્ખાણ ઉપર એકાક્ષનું ૨૭૦ પુત્ર સંબંધી ઉચિતાચરણ ... ૨૦૦ દષ્ટાંત • • ૨૭૧ કજોડા ઉપર ધારાનગરીના એક યુગલનું ૨૩૫ તે દષ્ટાંત •• ૨૦૧ ૨છર સ્વજન સંબંધી ઉચિતાચરણ .. ૨૨ ૨૩૧ • ૧૯૭ Page #64 -------------------------------------------------------------------------- ________________ 8. ૨૬૩ પ્રકાશ ૨ પ્રકાશ ૩ વિષય વિષય | પૃષ્ઠ ૨ રાત્રિકૃત્ય ૨૩૬-૨૬૨ * ૩ પવકૃત્ય ર૬૨ થી ૨૭૪ ૨૩ શ્રાવકને પ્રતિક્રમણ કરવું જોઈએ તેનું ૩૧૨ પર્વને દીવસે પૌષધાદિ કરશે . ૨૬૩ ૩૧૩ પર્વ દીવસે અને તેનું ફળ સમર્થન. .. . . ૨૩૬ ૩૧૪ પર્વના દિવસે આરંભ તથા સચિત્ત ૨૯૪ પ્રતિક્રમણ કરવા ઉપર એક શ્રાવકનું વસ્તુનો ત્યાગ કરવો | . ૨૬૩ દષ્ટાંત . .. ૨૩૭ ૩૧૫ શાશ્વતી અશાશ્વતી અઠ્ઠાઈ બો ... ૨૬૪ ૨૯૫ પ્રતિક્રમણના પાંચ પ્રકાર તથા તેને ૩૧૬ તિથિની વ્યાખ્યા તથા પર્વ તિથિનો ક્ષય સમય. •• • ૨૩૯ વૃદ્ધિ પ્રસંગે કઈ પર તિથિ કરવી ૨૬૫ ૨૯૬ પ્રતિક્રમણવિધિ ... ૨૩૯ ૩૧૭ અગિઆરસની આરાધના ઉપર શ્રીકૃષ્ણનું ર૯૭ મુનિરાજની સેવા કરવી . ૨૪૪ | દષ્ટાંત ... .... ૨૬ ૨૯૮ શ્રાદ્ધ દિનકૃત્ય અને ઉપદેશમાળાનો ૩૧૮ પર્વના દિવસે થોડું પણ કરેલ ધર્મકાર્ય અભ્યાસ કરવો, શિલાંગાદિ રથને ગણવા વધુ ફળ આપે છે. . ૨૬૭ અને નવકારનું વલયાકારે પુનરાવર્તન ૩૧૯ પૌષધના પ્રકાર તથા વિધિ. • ૨૬૭ કરવું . . ૨૪૫ | ૩૨૦ પૌષધ ઉપર ધનેશ્વર શેઠની કથા ર૭૦ ૨૯૯ સ્વાધ્યાય કરવા ઉપર ૪ ચાતુર્માસિક કૃત્ય ૨૭૪-૨૮૦ ધર્મદાસનું દષ્ટાંત ૨૪૯ ૩૨૧ ઉચિત નિયમ ગ્રહણ કરવા , ૨૭૪ ૩૦૦ ઘરના માણસોને ધર્મોપદેશ આપવા ઉપર | ૩૨૨ ઉચિત નિયમના બે પ્રકાર • ૨૭૫ ધન્ય શ્રેણીની કથા . ૨૪૦ ૩૨૩ અછતી કે અપ્રાપ્ત વરતુને નિયમથી પણ લાભ થાય છે ૩૦૧ ઉંધવા જતી વખતે શ્રાવક કેવું રહેવું ૨૪૯ ૩૨૪ ચોમાસામાં ગ્રહણ કરવા યોગ્ય નિયમો ૨૭૬ ૩૦૨ અલ્પનિકા કરી ' ... ૨૪૯ ૩૨૫ ચોમાસામાં જુદા જુદા અભિગ્રહ ધારણ ૩૦૩ નીતિશાસ્ત્રને અનુસરીને નિદ્રાની વિધિ ૨૪૯ | કરવો .. ૨૭૭ ૩૦૪ આગમશાસ્ત્રને અનુસરીને નિદ્રાની વિધિ ૨૫૦ | ૩૨૬ ચોમાસાના નિયમ પાળવા ઉપર વિજયશ્રી ૩૦૫ દેશાવકાશિક વ્રત ઉપર વૈદ્યના જીવ રાજકુમારની કથા ... ૨૭૯ વિનરનું દષ્ટાંત ... ... ૩૫૧ | ૩૨૭ અન્ય ધર્મમાં પણ ચોમાસામાં પાળવા ૩૦૬ કામ રાગને જીતવા .. ... ૨૫૪ માટે જણાવેલ નિયમો - ૨૮૦ ૩૦૭ કામ-રાગને જીતવા ઉપર જંબુસ્વામિ ૫ વર્ષ કૃત્ય ૨૮૧-૨૯૯ સ્થલિભદ્ર અને સુદર્શન શેઠની કથા ૨૫૫ ૩૨૮ ૧ સંધપૂજા ... ... ૨૮૧ ૨૮૧ ૩૦૮ કષાય પ્રમુખ દોષનો જય વિચારવા. રપ | ૩૨૯ સાધુ સાધ્વીની ભકિત તથા બહુમાન ૩૦૯ કષાય જય ઉપર ચંડરૂદ્રાચાર્યની કથા ૨૬ ૩૩૦ શ્રાવક શ્રાવકાની ભકિત તથા બહુમાન ૨૮૨ ૩૧૦ સંસારની વિષમ સ્થિતિનો વિચાર કર ૨૬૨ ૩૩૧ સંઘપૂજા ઉપર મહણસિંહનું દષ્ટાંત ૨૮૨ ૩૧૧ ધર્મના મનોરથ ભાવવા ૩૩૨ ૨ સાધર્મિક વાત્સલ્ય . ••• ૨૮૩ ૨૬૨ ૩૩૩ શ્રાવિકાઓનું વાત્સલ્ય પણ શ્રાવકની પેઠે - ૨૮૩. • ૨૭૫ મા, Page #65 -------------------------------------------------------------------------- ________________ વિષય. પૃષ્ઠ ૩૩૪ સાધર્મિક વાત્સલ્પ ઉપર વીવની કથા ૨૫ ૩૩૫ સામિક ભક્તિ ઉપર સવનાથ ભગ વાનનું દૃષ્ટાંત ૩૩૬ સાર્મિક વાત્સય ઉપર જગસિદ્ર આબુ અને સારંગનું દૃષ્ટાંત ૩૩૭ ૩ દર વર્ષે ત્રણ યાત્રા કરી ૩૩૮ સંપ્રતિ, કુમારપાળ અને મહાપદ્મ ચક્રીએ કરેલ રથયાત્રા ૩૪૪ ૮ શ્રુતજ્ઞાન પૂજા ૩૪૫ ૯ અનેક પ્રકારમાં ઉદ્યાપન કરવાં ૩૪૬ જિન શાસનની પ્રભાવના કરવી. ... ૩૪૬ તીથ પ્રભાવના માટે ગુરૂનો પ્રવેરા મહેાત્સ કરવો. ... ૩૪ ગુના પ્રવેશ મહોત્સવ કરવા ઉપર પેથડનું દૃષ્ટાંત ... ૩૩૯ તી યાત્રાનું સ્વરૂપ અને તીયાત્રામાં પાળવા ચેાગ્ય નિયમા ૨૭ ૩૪૦ તી" યાત્રા ઉપર વિક્રમાદિત્ય, કુમારપાળ, પેથડ અને વસ્તુપાળનું દૃષ્ટાંત ૩૪૧ ૪ સ્નાત્ર મહેાત્સવ કરવો ૨૪૨૫ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ૩૪૩ ૬-૬ મહાપૂજાતથા રાત્રિ જાગરણ કરવું,૨૯૧ ૨૯૦ ૨૯૦ જન્મય ૩૫૪ નિવાસસ્થાન. ... ૩૫૫ સારા સ્થાને વાસ કરવો. ... ... ... ૨૯૨ ૨૯૪ ૩૪૯ આલેાચના કરવો. ૩૫૦ આલેાચના આપનાર ગુરૂના ગુણુ.... ૨૯૫ ૩૫ આલેચના દસ દાય. ૩૫૨ સમ્યક્ પ્રકારે આલવે તેના ગુણ. ૨૯૮ ૩૫૩ સશલ્ય આલેચના ઉપર લક્ષણા ૨૯૭ ... સાધ્વીનું દૃષ્ટાંત. ... ... ૩૫૬ ગ્રામવાસ ઉપર દૃષ્ટાંત. ૩૫૭ કુગ્રામવાસ ઉપર દષ્ટાંત. ૩૫૮ ઉપદ્રવ પ્રસંગે સારા ગામનો પણ ત્યાગ કરવો. ૩૫૯ સારા પાડોશવાળા ઘરમાં રહેવું ૩૬૦ ઘરની ભૂમિનો તથા તેના ગુણુ દોષનો વિચાર ... ... ek ... ૨૮૬ ૨૯૮ ૩૦૦ થી ૩૩૦ ... ૨૮૬ ... ૩૬૧ તૈયાર ઘર ખરીદવું. ૬૨ શાસ્ત્રમાં જણાવેલ વિધિ મુજબ ઘર બનાવવું. ૨૯૧ ૨૯૧ ૨૯૨ ૨૯૨ ૩૦૦ ૩૦૦ ૩૦૧ ૩૦૧ ૩૦૧ ૫ ૩૦૨ ૩૦૩ વિષય. ૩૬૩ ઘરને પરિમિત બારણાં રાખવાં. ... ૩૬૪ બંધાયેલ ધરમાં સ્નાત્ર પૂર્જા વગેરે કર્યાં પછી વાસ્તુ કરવું ... ૩૬૫ વિદ્યાસ'પાદન કરવી. ... ૩૬ પાણી ગ્રહણ વિધિ ૩૭ કન્યા તથા વરની પરીક્ષા કરી. ૩૬૮ વિવાહના પ્રકાર. ૩૬૯ મિત્રાદિક કર્યા. ૩૭૦ જિનમંદિર કરાવવુ. ૩૭૧ જિનમંદિર બનાવવાની વિધિ. ૨૭૨ જિનમંદિરના નિભાવ માટે દ્રવ્ય તથા ગરાસ આપવા ઉપર ચડપ્રોત અને કુમારપાળની કથા. ⠀⠀⠀⠀⠀ ... ૩૭૩ જિન પ્રતિમા ભરાવવી. ૩૭૪ ભરત, હરિષષ્ણુ, સપ્રતિ, આમરાજા, કુમારપાળ. વસ્તુપાળ, અને પેથડે ભરાવેલ જિન બિંખે આપવું. ૩૮૪ આરભનો ત્યાગ કરવો ૩૮૫ બ્રહ્મચર્ય પાળવું, ૩૮૬ શ્રાવકની પ્રતિમા વહેવી ૩૮૭ તસમયે આરાધના કરવી ૩૮૮ અંતસમયે દીક્ષા લેવા ઉપર ... ૩૭૫ પ્રતિષ્ઠા તથા અંજનશલાકા કરાવવી. ૩૭૬ પુત્રાદિકનો દીક્ષા ઉત્સવ ઉજવો. ૩૭૬ આચાર્ય પદ વિગેરેનો ઉત્સવ કરવો ૩૭ આગમ ગ્રંથો વગેરે પુસ્તકા લખાવવાં. ૩૭૯ પેાષધશાળા બનાવવી. ... ૩૮૦ જાજ્જીવ સમક્તિ પાળવું તથા અણુત આદિ આદરવી ૩૨૧ દીક્ષા મળ્યુ કરવી ૩૮૨ ભાવે શ્રાવકના યુ. ૩૮૩ ચારિત્ર લેવા અવસરે થાયક્તિ દાન *** ૩૪ ૯૩ પ્રશસ્તિ કુબેરપુત્ર, હરવાહન અને આબુ રોડનુ ત ૩૮૯ દા પ્રકારની આારાધના ૩૯૦ આ નિકૃત્યાદિ છ દ્વાર પ્રમાણે ચણા કરવાનું ફળ, પુષ ૩૦૫ t ૩૦૭ ३०७ ૩૦૯ ૩૦૯ ૩૦૯ ૩૧૦ ૩૧૭ ૩૧૯ ૩૨૦ ૩૨૧ ૩૨૧ ૩૨૨ ૩૨૨ ૩૨૩ ૩૨૩ ૩૨૪ ૩૨૫ ૩૨૫ કર ૩૨. ३२७ ૩૨૭ ૩૨૮ ૩૨૮ ૩૨૯ Page #66 -------------------------------------------------------------------------- ________________ વિધિ [ મૂળ તથા સંક્ષિપ્ત અર્થ ] મગળ અને અભિધેય, सिरिवीरजिणं पणमिअ, सुआओ साहेमि किमधि सढविहिम् । रायगिहे जगगुरुणा, जह भणियं अभयपुट्ठेणं ॥ १ ॥ ભાવા—શ્રી વીરભગવાનને નમસ્કાર કરીને રાજગૃહનગરમાં અભયકુમારના પુછ વાથી જગદ્ગુરૂ મહાવીર પરમાત્માએ જે રીતે ઉપદેશ કર્યો તે રીતે સિદ્ધાંતના વચનને તથા ગુરૂના ઉપદેશને અનુસરીને શ્રાદ્ધવિવિધ શ્ર!વક સામાચારી ) ગ્રંથને સક્ષેપમાં કહીશ. આ ગ્રંથમાં શુ શુ કહેવાનું છે તે રૂપ ગ્રંથનાં દ્વારા કહે છે. दि-रति-पव- चाउमा सग - वच्छर - जम्मकिञ्चदारा हूं । सागट्ठा विहिए भणिज्जंति ॥ २ ॥ ભાવાથ—૧ દીનનૃત્ય. ૨ રાત્રિનૃત્ય. ૩ નૃત્ય અને ૬ જન્મકૃત્ય એમ આ છ દ્વારા ગ્રંથમાં જણાવવામાં આવે છે. ૫ કૃત્ય. ૪ ચાતુર્માસિક કૃત્ય ૫ વાર્ષિક શ્રાવકના અનુગ્રહ માટે આ શ્રાદ્ધવિધિ શ્રાવકધર્મીને ચેગ્ય કાણુ ? તે કહે છે. सत्तणस्स जुग्गो, भद्दगपगई विसेसनिऊणमई | नगर तह, दढनियमवयणट्ठि विणिदिट्ठो ॥ ३ ॥ ભાવાથ —ભદ્રકપ્રકૃતિ (સરળ), વિશેષનિપુણુમતિ (કુશળ), ન્યાયમાર્ગોમાં પ્રેમવાળા (ન્યાયી ) અને પેાતાના વચનમાં દૃઢ રહેનારા શ્રાવકધમને ચોગ્ય કહ્યો છે, ષ્ટિરાગી, ધમના દ્વેષી, જડ અને પૂર્વ'બુદ્ધાહિત એ ચાર ધર્મને પામવા માટે અચેાગ્ય છે. પરંતુ જે ભદ્રકપ્રકૃતિવાળા, કુશળ, ન્યાયી અને પેાતાના વચનમાં દૃઢ રહેનારો ડાય તે શ્રાવક ધમને ચેાગ્ય કહ્યો છે. આ ચારે ગુણમાં શ્રાવકના ૧ અક્ષદ્ર ૨ રૂપવાન ૩ પ્રકૃતિસૌમ્ય ૪ લેાકપ્રિય વિગેરે ૨૧ ગુણ્ણા સમાઈ જાય છે, તેથી શ્રાવકના ૨૧ ગુણાવાળા અગર આ ચાર ગુણાવાળા જે હાય તે શ્રાવક ધર્મને ચાગ્ય છે. શ્રાવકના ભેદો અને શ્રાવકનુ સ્વરૂપ. नामाई चऊमेओ, सड्डो भावेण इत्थ अहिगारो । તિવિદ્દો ા માવસો, કુંતા—વય–ત્તજીÊહિં ॥ ૪ ॥ ભાવાથે—નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ રીતે શ્રાવકના ચાર પ્રકાર છે. અિ Page #67 -------------------------------------------------------------------------- ________________ ૬૭ ભાવશ્રાવકને અધિકાર છે. આ ભાવશ્રાવક દર્શન ભાવશ્રાવક, વ્રત ભાવશ્રાવક અને ઉત્તર ગુણ ભાવશ્રાવક એ રીતે ત્રણ પ્રકારે છે. અહિં શ્રાવક તથા શ્રાદ્ધ શબ્દનો અર્થ આ પ્રમાણે કરવામાં આવ્યું છે. ૧ આઠ પ્રકારના કમને શુભ ગથી જે ક્ષય કરે તે શ્રાવક. ૨ જે મુનિઓ પાસેથી સારી રીતે શ્રાવકની સમાચાર સાંભળે તે શ્રાવક ૩ જે શ્રદ્ધા રાખે, સુપાત્રમાં ધનને વ્યય કરે અને ખરાબ કર્મને ક્ષય કરે તે શ્રાવક. ૪ તેમજ ધમને વષે જે શ્રદ્ધા રાખે તે શ્રાદ્ધ કહેવાય છે. આ શ્રાવક અને શ્રાદ્ધ શબ્દને અર્થ ભાવશ્રાવકને અનુલક્ષીને કરવામાં આવ્યું છે. અને આ ભાવ શ્રાવકના દર્શન, વ્રત અને ઉત્તર ગુણ તેને લઈ ત્રણ પ્રકાર છે. દિન કૃત્ય” ની વિધિ. नवकारेण विबुद्धो, सरेइ सो सकुलधम्मनियमाई । पडिकमिअ सुइपूइअ, गिहे जिणं कुणइ संवरणं ॥५॥ ભાવાર્થ-નવકાર ગણીને જાગ્રત થવું. પછી પિતાના કુળ નિયમાદિ સંભારવા ત્યાર બાદ પ્રતિક્રમણ કરી પવિત્ર થઈ જિન મંદિરમાં જિનેશ્વરને પૂછ પચ્ચકુખાણ કરવું. બાહ્મ મુહૂતે ઉઠવું. ઉઠતાંની સાથે નવકાર ગણવા. અને ત્યારબાદ હું શ્રાવક છું વિગેરે વિચાર કરે અને ત્યાર પછી કાયચિંતા ( પેશાબ પાણી ) કરવી, આ પછી સ્વપ્નને વિચાર, નાડીતત્વ વિગેરેનો વિચાર અને ધર્મ જાગરિકા પછી રાઈ પ્રતિક્રમણ કરવું. (રાઈ પ્રતિકમણમાં સામાયિક બાદ રાત્રે કુસ્વમ દુરવમ આવ્યાં હોય તો તેને વિચાર કરી કાઉસગ્ન કરશે. આ પછી પ્રતિક્રમણમાં જ્યારે પચ્ચક્ખાણ આવશ્યક આવે ત્યારે ચૌદ નિયમ, નવકારશી. અને દેશાવકાશિકનું પચ્ચક્ખાણ કરવું આ પચ્ચકખાણ કરતી વખતે સચિન અચિત્તને વિચાર, અભય અને અનંતકાયને વિચાર તથા અશન પાન ખાદિમ સ્વામિને વિચાર કરે.) જેને પ્રતિક્રમણ ન કરવું હોય તેણે કુસ્વમ દુસ્વમને કાઉસગ્ગ કરો અને ચિત્યવંદન કરવું. પ્રતિક્રમણ બાદ મળમૂત્રને ત્યાગ, હાથ પગ ધોવા તથા જ્ઞાન વિગેરેથી પવિત્ર થઈ શુદ્ધ વસ્ત્ર પહેરી સાત શુદ્ધિપૂર્વક ગૃહત્યમાં પૂજા કરવી. અને ભગવાન સમક્ષ પ્રતિક્રમણમાં કરેલ પચ્ચકખાણ ફરી ઉચ્ચરવું. विहिणा जिणं जिणगिहे, गंतुं अच्चेइ उचिअचिंत्तरओ। उच्चरइ पच्चक्खाणं दढपंचाचारगुरुपासे ॥६॥ ભાવાર્થ–આ પછી શ્રાવક વિધિપૂર્વક જિન મંદિરે જઈ ઉચિત વિચારણાપૂર્વક જિનેશ્વર ભગવાનની પૂજા કરે અને ગુરૂની પાસે પંચાચારમાં દઢ રહી પચ્ચકખાણ કરે. સદ્ધિવંત શ્રાવક હોય તે તેણે ઋદ્ધિપૂર્વક જિન મંદિરે જવું અને જતી વખતે પિતાની સાથે પિતાના પુત્ર મિત્ર વિગેરે પરિવારને સાથે લઈ જવો. જિનમંદિરે પહ Page #68 -------------------------------------------------------------------------- ________________ ચ્યા પછી પાંચ અભિગમ સાચવી “નિસિહીકહી “નમે જિણા” બોલવાપૂર્વક પ્રવેશ કરી ત્રણ પ્રદક્ષિણા દેવી. અને ભગવાનની ગુણગંભીર સ્તુતિ કરવી સ્તુતિ કર્યા બાદ દહેરાસરના બહારના મંડપમાં કરે બરાબર વળાયો છે કે કેમ? તેની તપાસ કરવી તથા દેરાસરનું નામું લખવું વિગેરેની સાર સંભાળ લેવી અને દ્રવ્યપૂજાની સામગ્રી કેસર વિગેરે તૈયાર કર્યા બાદ બીજી નિસાહિ કહી ગભારામાં દાખલ થવું, ત્યાં અંગપૂજા તથા અગ્રપૂજા કરે. આ પૂજા કર્યા બાદ શ્રાવક ત્રીજી નિસીહિ કરી ગભારામાંથી નીકળી જમણી બાજુએ રહી અવગ્રહ સાચવી ભાવપૂજારૂપ ચૈત્યવંદન. નાટક ગીત વિગેરે કરે. આ ભાવપૂજા અષ્ટપ્રકારી વિગેરે ભેદે કરીને અનેક પ્રકારે થાય છે. આ પૂજા વિધિપૂર્વક થાય તે માટે શ્રાવકે ચૈત્યવંદનભાષ્યના બેહજાર ચમ્મતેર ભેદને વિચાર તેમજ જિન મંદિરની આશાતનાને વિચાર કરો તેમજ દેવદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય અને સાધારણદ્રવ્ય સંબંધીની પણ સમજ મેળવવી. જિનપૂજા બાદ જ્ઞાનાચારાદિ પાંચ આચારમાં દઢ બનેલ શ્રાવક ગુરૂવંદન ભાષ્યમાં જણાવેલ વિધિ મુજબ વંદન કરી ગુરૂની પાસે પચ્ચખાણ લે અને તેમની સામે બેસી ધર્મોપદેશ સાંભળે તથા કાંઈક નવીન અભ્યાસ કરે. આ પછી મુનિ મહારાજને સંયમના નિર્વાહની પૃચ્છા કરે અને તેમને ઔષધ વિગેરે જે કાંઈ જરૂર હોય તેની વ્યવસ્થા કરે તથા ગુરૂને ઘેરે નિમંત્રણ કરી વિધિપૂર્વક વહેરાવે. ववहारसुद्धि-देसाइविरुद्धच्चाय-उचियचरणेहिं । तो सुणइ अत्थचितं, निव्वाहितो निअं धम्मं ॥ ७॥ ભાવાર્થ–શ્રાવક વ્યવહારશુદ્ધિ દેશાદિવિરૂદ્ધ વસ્તુને ત્યાગ અને ઉચિતાચરણપૂર્વક પિતાના ધર્મને બાધ ન આવે તે રીતે ધન ઉત્પન્ન કરવાની વિચારણા કરે. ધાર્મિક કૃત્યબાદ શ્રાવક પિતાના વ્યવહારિક કૃત્યમાં પ્રવર્તે અને ધન મેળવવાની વિચારણામાં જોડાય. કારણકે ગૃહસ્થજીવન ધન સંપાદન કર્યા વગર નભી શકતું નથી. આ ધન સંપાદનમાં શ્રાવકને ત્રણ વસ્તુ અવશ્ય ધ્યાન રાખવી. ૧ વ્યવહારશુદ્ધિ. ૨ દેશાદિ વિરૂદ્ધ ત્યાગ. અને ૩ ઉચિતાચરણ. કારણકે ધર્મિષ્ઠ ગણાતે શ્રાવક વ્યવહારશુદ્ધિ ન રાખે તે તેની નિંદા સાથે ધર્મની પણ નિંદા થાય. અને જે દેશાદિવિરૂદ્ધ વસ્તુના ત્યાગ તરફ લક્ષ ન આપે તે ધન સંપાદન કરેલું હોય તે પણ જાય, નિંદાય અને કેઈક વખત સુશ્કેલીમાં મુકાય. તેમજ જે માણસ ઉચિતાચરણ જાણ નથી તે માણસ સંપત્તિશાળી દાનવીર અને પરોપકારી હોય છતાં તે ઠેકાણે ઠેકાણેથી પાછો પડે છે અને નિંદાય છે. मझुण्हे जिणपुआ, सुपत्तदाणाइ जुत्ति भुंजित्ता। पच्चकूखाइ अ गीअत्थअंतिथे कुणइ सज्झायं ॥८॥ ભાવાર્થ-વ્યવહાર ચિંતા બાદ શ્રાવક ઘેર આવો સૌ પ્રથમ ભગવાન આગળ નવેવ ધરી બીજી વાર પૂજા કરી. સુપાત્રદાન આપવાની વ્યવસ્થા કરી ભજન કરે અને શક્તિ મુજબ ભોજન બાદ સુગુરૂ પાસે જઈ પશ્ચશ્માણ કરે અને સ્વાધ્યાય કરે. Page #69 -------------------------------------------------------------------------- ________________ મધ્યાહનની પૂજા કરી, ગુરૂમહારાજને વહેરાવી શ્રાવક પોતે વિધિપૂર્વક ભોજન કરે ભજનબાદ ગુરૂ મહારાજને વાંદી દિવસ ચરિમ અગર ગંઠસીનું પચ્ચક્ખાણ લે અને ત્યાર પછી શ્રાવકના કર્તવ્ય જણાવનાર. યેગશાસ્ત્ર, દિનકૃત્ય વિગેરેને પિતાની અનુ કુળતા મુજબ સ્વ __संझाइ जिणं पुणरवि, पूयइ पडिक्कमइ कुणइ तह विहिणा। विस्समणं सज्झायं, गिहंगओ तो कहइ धम्मं ॥ ९ ॥ ભાવાર્થ-શ્રાવક સંધ્યા વખતે ફરીથી જિન પૂજા કરે. પછી વિધિપૂર્વક સાંજનું પ્રતિક્રમણ કરે અને પ્રતિક્રમણ બાદ ગુરૂ મહારાજના પગ દબાવવા વિગેરે સેવા ભક્તિ કરે અને પૂર્વ ભણેલાને સ્વાધ્યાય કરે. આ પછી, ઘેર જઈ ઘરના માણસને ધર્મોપદેશ કહે. | મુખ્ય માર્ગે શ્રાવકે હંમેશાં એકાસણું કરવાં જોઈએ પણ જે તે ન કરી શકે તે છેલ્લી બે ઘડી પહેલાં વાળુ કરી ચૌવિહાર કરે. ૨ રાત્રિ કલ્ય. ચૌવિહાર કર્યા બાદ સૂર્યાસ્ત વખતે વંદિત્તસૂત્ર આવે તે પ્રમાણે ધ્યાન રાખી દેવસી પ્રતિક્રમણ કરે. આ પ્રતિક્રમણની વિધિ સંબંધી પ્રાચીન ગાથાએ કળિકાળ સર્વજ્ઞ હેમચંદ્રાચાર્યે યેગશાસ્ત્રની વૃત્તિમાં સંગ્રહેલી છે. પ્રતિક્રમણ બાદ મુનિ મહારાજની સેવાયાવચ્ચ કરી ખરો શ્રમણે પાસક બને. આ પછી પ્રથમ ભણેલાં શ્રાદ્ધદિનકૃત્ય, ઉપદેશમાળા વિગેરે ગ્રંથે જે યાદ હોય તેનું પુનરાવર્તન કરે અગર સંયમરથ વિગેરેની વૈરાગ્ય વદ્ધિની ગાથાઓનું ચિંતવન કરે. આ પછી ઘરે આવી ઘરના માણસે આગળ વ્યાખ્યાન આદિના પ્રસંગો વર્ણવે અગર તેમની આગળ પિતાની આવડત મુજબ ધર્મોપદેશ આપે. पायं अबभविरओ, समये अप्पं करेइ तो निदं । निद्दोवरमे थी तणु-असुइत्ताइ विचिंतिज्जा ॥१०॥ ભાવાર્થ-આ પછી સુશ્રાવક ઘણું કરીને સ્ત્રી સંગથી દૂર રહી અવસર થાય ત્યારે અલ્પ નિદ્રા લે. કદાચ રાત્રે નિદ્રા ઉડી જાય તે સ્ત્રીના શરીરની અશુચિ ભાવના ભાવી બ્રહ્મચર્યમાં સ્થિર રહે. ધર્મોપદેશ કરી રહ્યા બાદ. લગભગ પહેાર રાત્રિ જાય ત્યારે શ્રાવક પવિત્ર પથારીમાં બેસી દેવ ગુરૂનું સ્મરણ કરી નિયમેને સંક્ષેપી “છે દુષ ઉમાશોની ગાથા ભણી સાગારિક અણુસણ સ્વીકારી અ૫ નિદ્રા લે. કારણવશાત રાત્રે નિદ્રા ઉડી જાય તો કામ બુદ્ધિ ઉપર જય મેળવવા સ્ત્રીના શરીરની અશુચિને અને બ્રહ્મચર્યવાન પુરૂષનાં દષ્ટાંતે સંભાળી કામ રાગ ઉપર જય મેળવે, કષાયને ત્યાગી સમતા રસમાં છલનાર મહાપુરૂષોનાં ચરિત્ર સંભાળી કપાય ઉપર વિજય મેળવે, સંસારની વિષય સ્થિતિને Page #70 -------------------------------------------------------------------------- ________________ વિચાર કરી વૈરાગ્ય ભાવનાને દઢ કરે અને હું સંસારમાં કયાં સુધી પડ્યો રહીશ તે વિચારવાપૂર્વક સંચમ ભાવનાને વિચાર કરે. ૩ પવકૃત્ય. पव्वेसु पोसहाइ, बंभअणारंभ तवविसेसाइ । आसोअ चित्त अट्ठाहिअ पमुहेसु विसेसेणं ॥११॥ ભાવાર્થ–સુશ્રાવકે પર્વ દિવસેને વિષે તેમાં પણ વિશેષ કરીને આસે તથા ચૈત્ર માસની ઓળીમાં પિષધ આદિ કરવું. બ્રહ્મચર્યનું પાલન કરવું. આરંભનો ત્યાગ કરે અને વિશેષ તપસ્યા કરવી. જીવન ચંચળ માની સુશ્રાવકે હંમેશાં ધર્મકરણી કરવી જોઈએ પણ કદાચ તે ન બને તે બીજ પાંચમ આઠમ અગિઆરસ ચૌદસ અને પુનમ અમાસરૂપ બાર પર્વને વિષે, જિનેશ્વર ભગવાનના કલ્યાણકના દિવસે, ચૈત્રી આની એાળીને વિષે અને પર્યુષણાદિકના દિવસોમાં સવિશેષ ધર્મકરણી કરવી જોઈએ. આ પર્વના દિવસે આરંભ સમારંભને ત્યાગ કરે, યથાશક્તિ તપ કરે, પૂજા સેવા કરવી, બ્રહ્મચર્ય પાળવું, સચિત્તને પરિહાર કરે, પૌષધ કરે વિગેરે નિયમ પાળવા. ૪ ચાતુર્માસિક કૃત્ય पहचउमासे समुचिअ, नियमगहो पाउसे विसेसेण । ભાવાર્થ-શ્રાવકે દરેક માસામાં તથા ઘણું કરી વર્ષાકાળના ચોમાસામાં ઉચિત નિયમ ગ્રહણ કરવા. જે શ્રાવકે પ્રથમ પરિગ્રહ પરિમાણ વિગેરે નિયમ પ્રહણ કર્યા હોય તે ચોમાસામાં તેને સવિશેષ સંક્ષેપ કરે અને નિયમ ન લીધા હોય તો લેવા. જે નિયમ જે સમયે લેવાથી બહુ ફળ થાય તથા જે નિયમ ન લેવાથી ઘણી વિરાધના થાય તેને ઉચિત નિયમ કહે છે. માસામાં આરંભ સમારંભ ત્યાગ કરે, આદ્ર નક્ષત્ર બેસતા પહેલાં કેરીને ત્યાગ કરે, રાયણુ ન ખાવી, ગાડાં બળદ વિગેરેને ન જોડવા વિગેરે વિગેરે નિયમો. તથા જ્ઞાનાચાર દર્શનાચાર વિગેરે પંચાચારના વિશિષ્ટ નિયમો ગ્રહણ કરી માસામાં વિશેષે સંશુદ્ધ જીવન ગાળવું. ૫ વર્ષકૃત્ય. पइवरिसं संघचण, साहम्मिअभत्तिजत्ततिगं ॥ १२॥ जिणगिहिण्हवणं, जिणधणवुट्टी-महपूअ-धम्मजागरिआ । સુપૂત્ર , તાતિસ્થામાવળ લોહી I શરૂ ભાવાર્થ-૧ સુશ્રાવકે વર્ષોવર્ષ સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકાની ભક્તિ અને બહુમાન કરવા પૂર્વક સંધપૂજા કરવી. ૨ વર્ષોવર્ષ સાધર્મિ બાઈઓને મદદ કરવા પૂર્વક સાધમિક Page #71 -------------------------------------------------------------------------- ________________ વાત્સલ્ય કરવું ૩ વર્ષમાં અઠ્ઠાઈ મહેત્સવ, રથયાત્રા અને એકાદ તીર્થયાત્રા જરૂર કરવી. ૪ વર્ષમાં એકાદવાર પણ મોટા આડંબરથી સનાત્ર મહેસવ કરવો. ૫ વર્ષોવર્ષ અનેકવિધ ઉછામણ બોલી દેવ દ્રવ્યમાં વૃદ્ધિ કરવી ૬-૭ મહાપૂજા તથા રાત્રિ જાગરણ કરવું. ૮નવા ગ્રંથ લખાવવા તથા જ્ઞાનની પૂજા કરી શ્રુતજ્ઞાનની પૂજા કરવી. ૯ જ્ઞાન દર્શન અને ચરિત્રના તપ સંબંધી વિવિધ ઉદ્યાપન કરવાં. ૧૦ ગુરૂ મહારાજને પ્રવેશોત્સવ નુ પ ઠાઠમાઠથી કરી શાસનની પ્રભાવના કરવી. ૧૧ તેમજ વર્ષ દરમિયાન થયેલી આવના દેવ કે વિરાધના ગુરૂ સમક્ષ રજુ કરી શુદ્ધ અંતઃકરણ પૂર્વક આચના લેવી. ૬ જન્મ કૃત્ય. जम्ममि वासठाणं, तिवग्गसिद्धीइ कारणं उचिों। उचिअं विज्जागहणं, पाणिग्गहणं च मित्ताइ ॥ १४ ॥ ભાવાર્થ-૧ ધર્મ અર્થ અને કામની સિદ્ધિ થાય તે માટે સૌ પ્રથમ શ્રાવકે ભૂમિના દોષ વિનાનું વાસ્તુશાસ્ત્રના નિયમ સાચવી યોગ્ય નિવાસસ્થાન કરવું આ નિવાસસ્થાન પણ બને ત્યાં સુધી જે તૈયાર મળતું હોય તે બંધાવવાની કડાકૂટમાં ન પડવું. ૨ ધર્મ અર્થ અને કામની સિદ્ધિને અર્થે જેથી પિતાને સુખે નિર્વાહ થાય અને મરણ પછી સગતિ થાય તેવી વિદ્યાઓ–કળાઓ હુન્નર શિખવા. ૩ ત્રણ વર્ષની સિદ્ધિને માટે અન્ય ગેત્રવાળા છતાં કુળ, શીલ, સંપત્તિ, આચાર વિગેરેથી સમાન સાથે પિતાના પુત્ર પુત્રી આદિને વિવાહ કરવો. ૪ અવસરે અવસરે મદદરૂપ થઈ પડે તે માટે શ્રાવકે હંમેશાં મિત્રો કરવા. આ મિત્રે ઉત્તમ પ્રકૃતિના ગંભીર અને બને ત્યાં સુધી સાધમિકને બનાવવા. चेइयं पडिमं पइट्ठा, सुआइ पव्वावणा य पयठवणा । पुत्थयलेहण-वायण पोसहसालाइ कारवणं ॥१५॥ ભાવાર્થ-૫ શ્રાવકે પિતાની જીંદગીમાં પિતાની શક્તિ મુજબ જિન મંદિર બનાવવું. પિતાની સંપત્તિ સારી હોય તે પત્થર કે સારા આરસમય જિનપ્રાસાદ બનાવે અને તે પ્રમાણે જે શક્તિ ન હોય તો તે છેવટે નાનામાં નાનું પણ જિનમંદિર અવશ્ય બનાવે. આ જિનમંદિર બનાવતાં એટલું ખાસ ધ્યાન રાખવું કે તેના કારીગરેનું મન ન દુભાવવું, જમીન અને વાસ્તુશાસ્ત્રની શુદ્ધિને ખ્યાલ રાખો અને તેમાં વપરાનાર લાકડું પત્થર વિગેરે નવાં અને શુદ્ધ વાપરવાં. નવું જિન મંદિર બંધાવતાં પહેલાં શ્રાવકે બને ત્યાં સુધી જીણું દેરાસર હોય તે તેને જીર્ણોદ્ધાર કરવાનું અવશ્ય રાખવું. કારણકે નવીન જિનમંદિર કરતાં પણ જીર્ણોદ્ધાર કરાવવામાં મહાન પુણ્ય કહ્યું છે. ૬ જન્મમાં કઈને કઈ જિન પ્રતિમા ભરાવવી. પિતાની શક્તિ હોય તે રત્નની, મણિની કે સુવર્ણની ભરાવવી અને તે શક્તિ ન હોય તો છેવટે પાષાણની પણ જિન પ્રતિમા ભરાવવી. ૭ જન્મમાં કઈને કઈ જિન મંદિરની શાસન પ્રભાવના થાય તેવી રીતે ભવ્ય મહોત્સવ પૂર્વક પ્રતિષ્ઠા કરાવવી. તેમજ જિનમંદિરના નિભાવ માટે શક્તિ મુજબ સંપત્તિ આપવી. ૮ જેના કુળમાં કોઈને કેઈએ દીક્ષા લીધી હોય તે કુળ ઉત્તમ ગણાય છે. આથી પિતાના કુટુંબમાં પોતાના પુત્ર, પુત્રી, ભાઈ, ભત્રીજે, સ્વજન Page #72 -------------------------------------------------------------------------- ________________ કે મિત્ર અથવા જે બીજે કઈ હોય તેને દીક્ષા મહોત્સવ ખુબ ઠાઠમાઠ પૂર્વક ઉજવે. ૯ જીંદગીમાં પિતાને હાથે શાસનપ્રભાવના થાય તેવા મહોત્સવ પૂર્વક કેઈને પણ ગ. પન્યાસ, ઉપાધ્યાય કે આચાર્ય પદારપણને મહત્સવ કરવો. ૧૦ પોતાના જીવન દરમિયાન શ્રાવકે કઈને કઈ આગમ કે ચરિત્ર વિગેરેના ગ્રંથ લખાવી શ્રત પૂજા કરવી. ભણનારને અનુકુળતા કરી આપી શ્રત ભક્તિ બતાવવી. ૧૧ જીવન દરમિયાન જ્યાં અનેક પુરૂષો એકઠા થઈ ધમ આરાધી શકે તેવી સુંદર પૌષધશાળા બનાવવી. आजम्मं सम्मत्त, जहसत्ति वयाइ दिक्खगह अहवा । आरंभचाउ बंभ पडिमाई अंतिआरहणा ॥ १६ ॥ ભાવાર્થ-૧૨-૧૩ જીવન દરમિયાન. ૬૭ ભેદવાળું સમ્યકત્વ સ્વીકારવું તથા બાર ત્રત સ્વીકારી વતી બનવું. ૧૪ જેમણે બાળપણમાં દીક્ષા લઈ સર્વશ્રેય સાધ્યું. હોય તેમની અનુમોદના પૂર્વક જીવનમાં દીક્ષા લેવાનો નિર્ણય કરે. કોઈ કારણસર દીક્ષા ન લેવાય તો જ્યાં સુધી દીક્ષા ન લેવાય ત્યાં સુધીના વિવિધ અભિગ્રહો ધારણ કરવા અને સંસારવાસને કેદખાના સમાન સમજી પિતાને નિર્વાહ કરે, ૧૫ કેઈકૌટુમ્બિક કારણસર દીક્ષા ન લઈ શકે તે ગૃહસ્થ અવસ્થામાં રહ્યા છતાં સર્વ આરંભને ત્યાગ કરવાની કોશીષ કરે. સર્વ આરંભ સમારંભ ન છોડી શકે તે પિતાથી શક્ય હોય તે સર્વને ત્યાગ કરે. ૧૬ શ્રાવક આજીવન બ્રહ્મચર્ય પાળવાનો પ્રયત્ન કરે તે ન પાળી શકે તે પેથડશ્રેષ્ઠિએ જેમ બત્રીસ વર્ષની ઉંમરે બ્રહ્મચર્ય લીધું તેમ જેમ બને તેમ જલદી બ્રહ્મચર્યના ભાવ રાખી બ્રહ્મચર્ય લે. ૧૭ શ્રાવકની અગિઆર પડિમાને વહન કરે. અને તે ન બને તે આસકિત ઘટે તે માટે વિવિધ ઉત્કટ તપશ્ચર્યામાં પિતાનું જીવન પસાર કરે. ૧૮ આયુ ષ્યનો અંત નજીક આવે ત્યારે ઘરકુટુંબ સૌ તજી દીક્ષા લે અને અણસણને સ્વીકાર કરે. જે તેમ ન બને તે શત્રુંજ્યાદિ તીર્થે જઈ શુદ્ધ ભૂમિ જોઈ ચારે આહારના ત્યાગ રૂ૫ અણસણ કરે. અને તે પણ કદાચ ન બને તે શાસ્ત્રમાં જણાવ્યા મુજબ દસ પ્રકારની અંતિમ આરાધના કરે. ઉપસંહાર. एअं गिहिधम्मविहिं, पइदिअहं निव्वहंति जे गिहिणो । इहभवि परभवि निव्वुइसुहं, लहुं ते लहन्ति एवं ॥ १७॥ ભાવાર્થ-જે શ્રાવક પ્રતિદિન આ ગ્રંથમાં કહ્યા મુજબ શ્રાવક ધર્મની વિધિને આચરે છે તે આ ભવમાં સુખ સંપત્તિ અને પરભવમાં મોક્ષસુખને પામે છે. અથોત શ્રાવકધર્મ વિધિને આચરનાર સતિષને લઈ આ ભવમાં સુખશાંતિ મેળવે છે અને પરભવમાં તે સંસ્કાર દઢીભૂત થવાથી કલ્યાણ સાધી મોક્ષ મેળવે છે. Page #73 -------------------------------------------------------------------------- ________________ ૩ દુવિધ આરાધના. ૧ અતિચાર આલોવવા. કેટલાએક જીવા અંત સમયે આરાધના કેમ કરવી ? અથવા કેવી રીતે કરાવવી ? તે જાણી શકતા નથી, માટે તેવા જીવેાના હિતને માટે સામાન્યથી અંત સમયની આરા ધના પ્રકરણા તથા મહા ગીતાર્થ પુરૂષોના વચન અનુસાર બતાવીએ છીએ. मऊण भइ एवं भयवं समउच्चियं समासंसु । ततो वागरइ गुरू, पज्जंताराहणा एवं ॥ १ ॥ શ્રી ગુરૂ મહારાજને નમસ્કાર કરીને આ પ્રમાણે શિષ્ય કહે—હે ભગવન્ ! મને સમયને ઉચિત આદેશ કરી ( આરાધના કરાવા) ત્યારે ગુરૂ મહારાજ છેવટની આરાધના આ પ્રમાણે કરાવે છે—૧. आलोइस अइआरे, वयाइ उच्चरसु खमिसु जीवेसु । वोसिरिसु भाविअप्पा, अट्ठारसपावठाणाई ॥ २ ॥ ૧ અતિચાર આલાવા, ૨ વ્રત ઉચ્ચા, ૩ જીવાયેાનિ ખમાવા, આત્માને શુભ ભાવનાવાળા કરીને ૪ અઢાર પાપ સ્થાનક વાસિરાવા— -2. चउसरण दुक्कडगरिहणं च, सुक्कडाणुमोयणं कुणसु । सुभावणं असणं, पंच नमुक्कारसरणं च ॥ ३ ॥ ૫ ચાર શરણુ આદરે ૬ પાપની નિંદા કરી, ૭ સુકૃતની અનુમેાદના કરા, ૮ શુભ ભાવના ભાવેા, ૯ અણુસણુ કરા, અને ૧૦ પંચ પરમેષ્ટિનું ધ્યાન કરો.—૩ આ દશ પ્રકારમાં પ્રથમ અતિચાર આળાવવા તે આ પ્રમાણે. नामिदंसणंमिय, चरणमि तवंमि तहय विरियमि । पंचविहं आयारे, अइआरालोयणं कुणसु ॥ ४ ॥ જ્ઞાન, દર્શન, ચારિત્ર, તપ અને વીય એ પાંચ પ્રકારના આચારને વિષે અતિચારની આલેચના કરી.—૪ આ પાંચ આચાર સંધી અને શ્રાવકનાં ખાર ત્રતા સમધી અતિચાર જરા વિસ્તારથી બતાવવામાં આવે છે ઃ — ૧ નાનાચાર. ૧ કાળ ૨ વિનય. ૩ મહુમાન. ૪ ઉપધાન, ૫ ગુરૂને નહી એળવવા. ૬ શુદ્ધ સૂત્ર ઉચ્ચારણ ૭ અંનું ચિંતવન. ૮ સૂત્ર તથા અથ અનેનું ચિંતવન—આ આઠ પ્રકારના જ્ઞાનાચારમાં આચાર રહિત હું કાંઇ ભણ્યા હાઉ', તથા સૂત્ર પ્રકરણાદિકના ગુરૂગમથી ધાર્યાં વિના કદાચ ઉલટા અથ કર્યાં હાય, કોઇએ સમજાવ્યા છતાં ઉલટા અર્થમાં આગ્રઢ પકડયા હોય, છત્તી શક્તિએ અન્નાદિક મેં જ્ઞાનીઓને ન આપ્યું હોય અને જ્ઞાની ૧૦ Page #74 -------------------------------------------------------------------------- ________________ એની મેં અવજ્ઞા કરી હોય, તથા મતિ, શ્રુત, અવધિ, મન:પર્યવ અને કેવળઆ પાંચ જ્ઞાનની અશ્રદ્ધા કરી હોય, હાંસી કરી હોય, જ્ઞાનના ઉપગરણ પાટી પિથી ઠવણી વિગેરેની આશાતના કરી હેય-ઈત્યાદિક જે કાંઈ જ્ઞાનાચાર સંબંધી દેષ લાગ્યો હેય તેને હું મિચ્છામિ દુક્કડં દઉં છું. ૨ દશનાચાર, जं समत्तं निस्संकियाइ, अट्ठविहगुणसमाउत्तं । धरियं मए न सम्मं, मिच्छामि दुक्कडं तस्स ॥ ૧ નિઃશંકિત, ૨ નિકંખિત, ૩ નિવિતિગિચ્છા, ૪ અમૂઢદિહિ, ૫ ઉપવૃંહણા, ૬ અસ્થિરીકરણ, ૭ વાત્સલ્ય, ૮ પ્રભાવના-આ પ્રકારના ગુણે સહિત જે સમકિત છે તે મેં ધારણ ન કર્યું હોય તેને મિચ્છામિ દુક્કડં દઉં છું. દર્શનાચારને અર્થ૧ નિઃશંકિત – જિનવચનમાં શંકારહિતપણું ૨ નિકંખિત – પરમતની અભિલાષા રહિતપણું. ૩ નિવિતિગિચ્છા–સાધુસાડવાની નિંદા ન કરવી તથા ધર્મના મૂળમાં સંદેહ નહિ કરે. ૪ અમૂઢદિદ્ધિ – અન્યમતના ચમત્કાર તથા મંત્ર દેખી મૂઢદ્રષ્ટિપણું નહિ કરવું. ૫ ઉપખંહણ – સમકિતદ્રષ્ટિ જીવોની શુભ કરણી દેખી તેની અનુમોદના કરવી પ્રશંસા કરવી વિગેરે. ૬ સ્થિરીકરણ - સિદાતા સ્વામી ભાઈઓને હરકેઈ રીતે ટેકો આપી ધર્મમાં સ્થિર કરવા, ૭ વાત્સલ્ય-સાધમી બંધુઓનું ભાવ સહિત ભકિતપૂર્વક વાત્સલ્ય કરવું ૮ પ્રભાવના–પવિત્ર જિનશાસનની ઉન્નતિ થાય તેમજ જાહેરજલાલિ વધે તેવા કાર્યો કરવાં. આ આઠ દર્શનના આચારમાં મેં જે કાંઈ વિપરીત પણે કર્યું હોય, છતી શક્તિએ કરવા લાયક કાર્ય ન કર્યું હોય તેને આત્મસાક્ષિએ ખમાવું છું. શ્રી અરિહંત દેવાધિદેવની પ્રતિમાની ભાવથી પૂજા ન કરી હોય અગર અભક્તિ કરી હોય તે દોષને મારો મિચ્છામિ દુક્કડં થાઓ. વળી ચૈત્યદ્રવ્યનો વિનાશ કર્યો હોય તથા વિનાશ કરતા બીજા માણસોની ઉપેક્ષા કરી હોય, તે દેષને મારે મિચ્છામિ દુક્કડં થાઓ. જિનમંદિરાદિકની કઈ આશાતના કરતે હેય તેને છતી શકિતએ મેં નિષેધ ન કર્યો હોય, તે દોષને મિચ્છામિ હું દુક્કડં આપું છું. ૩ ચારિત્રાચાર, जं पंचहिं समिईहिं, तीहिं गुत्तिहिं संगयं सययं । ___ परिपालियं न चरणं, मिच्छामि दुक्कडं तस्स ॥ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ સહિત નિર્મળ ચારિત્ર મેં ન પાળ્યું હોય તે દેવને મારે મિચ્છામિ દુક્કડં થાઓ. Page #75 -------------------------------------------------------------------------- ________________ ૪ તપચાર, છતી શક્તિએ અવશ્ય તપશ્ચર્યા કરવી જોઈએ તે તપાચાર કહેવાય. શકિત હેવા છતાં તપશ્ચર્યા ન કરી હોય તેને હું મિચ્છામિ દુક્કડં દઉં છું. પ વીર્યાચાર. ધાર્મિક કાર્યમાં પોતાનું જેટલું સામર્થ્ય હોય તેટલું ગોપવ્યા વિના વાપરવું તે વર્યાચાર કહેવાય. તે પ્રમાણે જે ન કર્યું હોય તેને હું મિચ્છામિ દુક્કડં દઉં છું. હવે બારવ્રત સંબંધી આલોચના કહે છે. પ્રાણુતિપાત આલોચના. મહાઆરંભના કામ આદર્યા હોય, જેવાં કે ઘર ચણાવ્યાં હોય, ટાંકા, ભયરા, વાવ, કુવા તળાવ, વિગેરે કરાવ્યાં હોય તથા મીલ, જીન, સંચા, પ્રેસ બનાવ્યા હોય વિગેરે વિગેરે જેમાં જીવોની હિંસા પારાવાર થઈ હોય, તથા બેઇદ્રિય છે, તેઈદ્રિય છ ચૌરેન્દ્રિય જીવે, પંચેન્દ્રિય જીવોની ત્રણે કાળમાં જે કઈ વિરાધના કરી હોય તે સર્વપાપોને મન, વચન, કાયાએ કરી ખમાવું છું. મૃષાવાદ આલોચના. ક્રોધથી, લેભથી ભયથી, હાસ્યથી જે કાંઈ જુઠું બોલ્યા હેઈએ તે સર્વને મન, વચન, કાયાએ કરીને ખાવું છું. અદત્તાદાન આલોચના, કુડપટથી દગા પાસલા કરી જે કાંઈ અદત્તાદાન લીધું હોય તે મન, વચન કાયાએ કરી ખમાવું છું. મૈથુન આલોચના. પરસ્ત્રીગમન કર્યું હોય તથા વિશેષ કામક્રીડા કરી હોય, સ્વદારા વિષે અસંતોષ રાખે હોય, કામક્રીડા કરી અતીવ ખુશી થયો હઉ, દ્રષ્ટિવિપર્યાસ કર્યો હોય ઈત્યાદિ મૈથુનવૃત્તિથી જે કાંઈ દે લાગ્યા હોય તેને ત્રિવિધ ત્રિવિધ મન, વચન, કાયાએ કરી મિચ્છામિ દુક્કડં દઉં છું. અર્થાત તે મારૂ સર્વ પાપ નિષ્ફળ થાઓ. પરિગ્રહ આલોચના. ધન ધાન્યાદિક પરિગ્રહને વિષે અતિ અભિલાષા ધરી હોય પરિગ્રહનું પરિમાણ લઈને વધુ થયે કુટુંબીઓના નામે કરી દીધું હોય અથવા પિતે મર્યાદા ઓળંગી ગયો હઉ આમ તે સંબંધી જે કાંઈ દે લાગ્યા હોય તેને મન, વચન, કાયાએ-કરીને મિચ્છામિ દુક્કડં આપું છું. ઉત્તરગુણ તથા રાત્રિભેજન આલોચના. રાત્રિભોજન કીધાં હોય, તેમજ રાત્રિભૂજન કરીને ખુશી થયા હોઈએ, રસનેન્દ્રિયની લાલચે અભક્ષ્યાદિક નહિં ખાવા લાયક વસ્તુઓનું ભક્ષણ કર્યું હોય, ઘતે લઈને વિસાય હાય, સૂર્યાસ્ત થયા પછી ખાધું હોય ઈત્યાદિ રાત્રિભેજન સંબંધી દેવા લાગ્યા Page #76 -------------------------------------------------------------------------- ________________ હોય તથા કપટ હેતુ ક્રિયા કીધી હોય, પચ્ચખાણ ભાંગ્યાં હોય, આ૫વખાણ કીધાં હોય, બીજાની અદ્ધિ દેખી ઈર્ષ્યાઓ કરી હાય-ઈત્યાદિ જે કઈ દે લાગ્યા હોય તે દેને મન, વચન, કાયાએ કરી ત્રિવિધ ત્રિવિધ ખમાવું છું. મારા આત્માને નિશ કરું છું આજ પ્રમાણે દિવિરમણવ્રત, ભેગે પગ પરિમાણુવ્રત અનર્થદંઠ વિરમણવ્રત, સામાયિકવ્રત, દેશાવકાશિકત્રત, પૌષધેપવાસ અને અતિથિ સંવિભાગવત આમ બારે વ્રતના તથા સંલેષણા અને પંચાચારના મળી કુલ એકસે ચોવીસ અતિચારોમાંથી જે કઈ અતિચાર લાગ્યા હોય અતિકમ કે વ્યતિક્રમ કર્યો હોય તે સર્વને હું મિચ્છામિ દુક્કડં દઉં છું. ૨ વ્રત ઉચારવો. બીજા અધિકાર વતે પ્રથમ ન લીધી હોય તે લેવાં અને લીધેલાં હોય તે યાદ કરી ફરીથી ફેરફાર કરીને વિશુદ્ધ રીતે લેવાં. અંત્ય વખતે પચ્ચખાણ આપવાં તે પણ અવસર જોઈને અમુક ટાઈમ સુધીનાં આપવાં. પહેલું સ્થૂલ પ્રાણાતિપાત વિરમણ વ્રત. કઈ રસ છવ નિરપરાધી નિરપેક્ષીને હણવાની બુદ્ધિથી હણ નહિ, હણાવે નહિં. કોઈ કાર્ય કરતાં કે શરીરાદિકના રોગોને ઉપચાર કરતાં કરાવતાં પ્રમાદથી હણાઈ જાય તે તેને આગાર. બીજું સ્થૂલ મૃષાવાદ વિરમણ વ્રત. પાંચ પ્રકારનું મટકું જુઠું ન બોલવું તે૧ કન્યા સંબંધી જુઠું બોલવું નહિ. ૨ ભૂમિ સંબંધી જુઠું બોલવું નહિ. ૩ ચાર પગવાળા જાનવરો સંબંધી જુઠું બોલવું નહિ. ૪ ટી સાક્ષિ પૂરવી નહિ. તથા કુડો લેખ લખવે નહિ. ૫ કોઇની થાપણુ ઓળવવી નહિં, આ પાંચ પ્રકાર બરાબર પાળવા. ત્રીજું સ્થૂલ અદત્તાદાન વિરમણું વ્રત. રાજ્યદંડ ઉપજે તેવી કઈ પણ વસ્તુની ચોરી કરવી નહિ. તાળું તેડવું નહિ, ખીસાં કાતરવાં નહિ ઈત્યાદિ બરાબર સાચવવું. ચેથું સ્થૂલ મૈથુન વિરમણ (સ્વદારા સતેજ) વ્રત, પરસ્ત્રી સંબંધી બ્રહાચર્ય પાળવું. આ અવસરે જાવજજીવ બ્રહ્મચર્ય ઉચ્ચરી લેવું. પાંચમું પરિગ્રહ પરિમાણ વ્રત. ધન ધાન્ય વધારે મેળવવા માટે ઉદ્યમ ન કરે, હોય તેટલાથી સંતોષ માનવે પછી અવસરે તે પણ સિરાવ. Page #77 -------------------------------------------------------------------------- ________________ છઠું દિશા પરિમાણ વ્રત. જ દિશાનું પરિમાણ કરી લેવું, પ્રથમ કરેલ હોય તે તેને સંક્ષેપ કરે. (ઘટાડવું) સાતમું ભેગે પગ પરિમાણ વ્રત ચૌદ નિયમ ધારવા, પંદર કમદાનને વર્જવા. ચાર મહાવિગય વિગેરે બાવીશ અભક્ષ્યને ત્યાગ કર. ઇત્યાદિ. આઠમું અનર્થદંડ વિરમણ વ્રત. ૧ અપધ્યાન, ૨ પાપોપદેશ, ૩ હિંઅપ્રદાન, ૪ પ્રમાદાચરિત એ અનર્થ દંડના ચાર ભેદ શાસ્ત્રમાં કહ્યા છે. તેમાંથી જેટલા દૂર થાય તેટલા કરવા. તે ઉપરાંત ૧ જુગટુ રમવું નહિ, ૨ પશુ પંખી પાંજરે નાંખવા નહિ, ૩ નાટક નાચ વિગેરે તમારા જેવા નહિં. ૪ ફાંસી આપે ત્યાં જેવા જવું નહિં ઈત્યાદિ પણ વિશેષે વજવું નવમું સામાયિક, દસમું દેશાવકાશિક, અગ્યારમું પૌષધ, બારમું અતિથિ સંવિભાગ આ ચાર વતે અંત સમયે આદરી શકાય તેવાં નથી. માટે તે વ્રતની ભાવના રાખી આત્મામાં ચિંતવન કરવું, અમુક ટાઈમે ચિત્તની સ્વસ્થતા હોય તે સમભાવ રૂપ સામાયિક કરવું, વળી વિચારવું કે ઘરમાં જે કાંઈ ચીજો અધિકરણ વિગેરે મેં મકળા રાખ્યાં છે તે તમામ મારે દેહ પડી ગયે સિરે સિરે કરું છું. આ વ્રત પચ્ચખાણ એટલા માટે છે કે જેમ ખેતરને વાડ કરી હોય તે ખેતરમાં જાનવર ન પેસે ને ચોર ચોરી ન જાય. વળી ઘરની આગળ કંપાઉન્ડ બાંધવામાં આવે છે જેથી એમ પ્રતિભાસ થાય છે, જે આટલી હદ આપણી છે. તેની બહાર આપણે હક્ક નથી. તેવી રીતે વ્રત પચ્ચખાણ લેવાથી લાંબી ઈચ્છા ન થાય, નવા નવા બનેર–તરરૂપી ચોર આત્માને દુઃખી ન કરે, તેમ વળી આત્મા પણ તેવી સ્થિતિમાં સમજી શકે કે આ ઉપરાંત મારે પ્રતિજ્ઞા છે. ૩ સર્વ જીવ ક્ષમાપના. खामेसु सव्वसत्ते, खमेसु तेसिं तुमे वि गयकोहो । परिहरियपुव्ववेरो, सव्वे मित्तित्ति चिंतिसु ॥ કેપ રહિત પણે સર્વ પ્રાણીમાત્રને ખમાવે; અને તે જીવના કરેલા અપરાધને ખમ, પૂર્વનું કઈ ભવનું પણ વેર તજી દઈને સર્વ મિત્ર છે એમ ચિંત.” શ્રી વાસુપૂજ્ય ચરિત્રમાં જેવી રીતે વાસુપૂજ્ય સ્વામીના જીવ પોત્તર રાજાએ અણસણ કરતાં અવ્યવહાર રાશિના જીવાથી માંડી તમામ જીની સાથે ખમતખામણાં કર્યા છે. તેમ હું પણ સર્વ જીવોની સાથે ખમતખામણા કરૂં છું. ઘણા કાળ સુધી અત્યવહાર રાશિમાં (નિગોદમાં) રહેલા એવા મારા આત્માએ અનંત જંતુના સમૂહને જે કાંઈ ખેદ ઉપજા હોય તે સર્વને ખમાવું છું. વ્યવહાર રાશિમાં આવી પૃથ્વીકાયને ધારણ કરતાં એવા મારા આત્માએ પાષાણ લેતું માટીરૂપે Page #78 -------------------------------------------------------------------------- ________________ ૯૮ થઈ જે જે પ્રાણીઓને ખેદ ઉપજાવ્યું હોય તે સર્વે ખમાવું છું. નદી, સમુદ્ર, તળાવ, કુવા, વિગેરેમાં જળરૂપે થઈ મારા આત્માએ જે કઈ છની વિરાધના કરી હોય તે સર્વે ખમાવું છું. પ્રદીપ, વિજલી, દાવાનલ વિગેરેમાં અગ્નિકાય રૂપે થયેલા મારા આત્માએ જે જીવે ને વિનાશ કર્યો હોય તે સર્વે મન, વચન, કાયાથી ખમાવું છું. મહાવૃષ્ટિ, હિમ, ગ્રીષ્મ, ધૂલિ, દુર્ગધ વિગેરેના સહકારી એવા મારા આત્માએ વાયુકાયમાં રહી છે જેને વિનાશ કર્યો હોય તે સર્વે ને ખમાવું છું. વનસ્પતિ થઈને દંડ, ધનુષ્ય, બાણ, રથ, ગાડા વિગેરે રૂપે થયેલા મારા શરીરે જે જીવેને પીડા કરી હોય તે સર્વે ને ખમાવું છું. તથા કર્મના વશ થકી ત્રસપણાને પામીને રાગ, દ્વેષ અને મદ વડે અંધ બનેલા મારા આત્માએ જે જીવેને પીડા કરી હોય અથવા હણ્યા હોય તે સર્વેને ત્રિવિધ ત્રિવિધ મન, વચન, કાયાએ કરી ખમાવું છું. તે સર્વે જ ચોરાશી લાખ છવાયેનિમાં રહેલાં મારે અપરાધ ક્ષમા કરો સર્વે પ્રાણીઓને વિષે મારે મિત્રીભાવ છે. કેઈની સાથે વેરવિરોધ નથી. વળી જિનેશ્વર ભગવાનની પ્રતિમા તથા ચૈત્ય તથા મુકુટ આદિ વસ્તુઓમાં મારું શરીર પૃથ્વીકાય રૂપે આવ્યું હોય તેની અનુમોદના કરું છું. તથા જળરૂપે થયેલ મારી કાય જિનેશ્વરે ભગવાનના નાનાદિ ક્રિયામાં ભાગ્યભેગે આવેલ હોય તે તેનું હું અનુમોદન કરું છું. વળી જિનેશ્વર ભગવાનની આગળ ધૂપ ઉક્ષેપમાં તથા દીપક વિગેરેમાં મારી કાયા અગ્નિકાય રૂપે આવેલ હોય તેની અનુમોદના કરું છું, તથા તીર્થયાત્રામાં નીકળેલ સંઘના પરિશ્રમના નિવારણમાં વાયુકાય રૂપે મારી કાયા કદાચ ઉપગમાં આવી હોય તે તેની હું અનુમોદના કરું છું. તથા વનસ્પતિકાયરૂપે થયેલ મારી કાયા મુનિરાજેના પાત્રમાં તથા દાંડામાં તથા જિનેશ્વર ભગવાનની પૂજાનાં ફુલ વિગેરેમાં ઉપયોગી થઈ હોય તેની હું અનુમોદના કરું છું. આ પ્રમાણે અનંત ભાવમાં ઉત્પન્ન કરેલ જે દુકૃતના થઈ હોય તેને હુંબિંદુ છું અને કદાચિત્ કઈ વખતે થયેલ સુકૃત હોય તેની હું અનુમોદના કરૂં છું. –(૦) ૪ અઢાર પાપ સ્થાનક આલોવવાં. ૧ પ્રાણાતિપાત, ૨ મૃષાવાદ, ૩ અદત્તાદાન, ૪ મૈથુન, ૫ પરિગ્રહ, ૬ ક્રોધ, ૭ માન, ૮ માયા, ૯ લોભ, ૧૦ રાગ, ૧૧ શ્રેષ, ૧૨ કલહ, ૧૩ અભ્યાખ્યાન, ૧૪ પિશૂન્ય, ૧૫ રતિ અરતિ, ૧૬ પર પરિવાદ. ૧૭ માયામૃષાવાદ, ૧૮ મિથ્યાત્વશલ્ય. આ અઢાર પાપનાં સ્થાનકો છે. આને સેવી મેં પાપ ઉપાર્જન કર્યા છે. આ અઢારે પાપ સ્થાનકને સેવી મેં જે કાંઈ આ ભવ પરભવ કે ભભિવ દુષ્કૃત કર્યું હોય તેને હું બિંદુ છું, કાંઈ અપરાધ કર્યો હોય તેને હું નમાવું છું. ૫ ચાર શરણાં પ્રથમ અરિહંત શરણ रागदोसारीणं हंता कमट्ठगाई अरिहंता । विसयकसायारिणं, अरिहंता इंतु मे सरणं ॥ Page #79 -------------------------------------------------------------------------- ________________ ૯ રાગ અને દ્વેષરૂપી આત્માના વૈરીએને હણનાર અને આઠ કર્માદિક શત્રુને ચુ નાર તથા વિષય કષાયાદિક વૈરીઓને હણનાર એવા અરિહંત ભગવાનનું મને શરણ થાઓ. रायसिरिमवकसित्ता, तवचरणं दुच्चरं अणुचरिता । केबलसिरिमरहंता, अरिहंता हुतु मे सरणं ॥ રાજ્યાલક્ષ્મીના ત્યાગ કરી દુષ્કર તપ અને ચારિત્ર સેવીને કેવલજ્ઞાનરૂપ લક્ષ્મીને ચેાગ્ય થયા એવા અરિહંતનું મને શરણુ હા. તથા ઈન્દ્રને સ્તુતિ અને વંદન કરવાને ચૈાગ્ય તથા શાશ્વત સુખ પામવાને યેાગ્ય એવા અરિહંત પરમાત્માનું મને શરણ થા, સમવસરણમાં બેસીને પાંત્રીસ વાણીના ગુણૅ કરી સહિત ધમ થાને કહેતા, ચોત્રીશ અતિશયા વડે કરી યુકત એવા અરિહંત પરમાત્મા મને શત્રુભૂત થાએ. એક વચને કરી પ્રાણીઓના અનેક સદેહેાને એક કાળે છેદી નાખતા અને ત્રણ જગતના જીવાને ઉપદેશ આપતા અરિહંત પરમાત્માનું મને શરણુ થાઓ. વચનામૃત વડે જગતના જીવાને શાંતિ પમ!હતા અને અનેક પ્રકારના ગુણામાં જીવાને સ્થાપન કરતા તથા જીલેાકના ઉદ્ધાર કરતા એવા અરિહંત પરમાત્માનું મને શરણ થાઓ. વળી અતિ અદ્ભુત ગુણવાળા અને પેાતાના યશરૂપી ચંદ્રવર્ડ તમામ દિશાઓને પ્રકાશ કરતાં અનંતા અહિતાને શરણપણે મે અંગિકાર કર્યો છે. જન્મ મરણ જેમણે તથા તમામ દુઃખાથી પીડાયેલા પ્રાણીઓને જે ત્રણ જગતના જીવાને અપૂર્વ સુખ આપનાર છે. એવા અરિહંત પરમાત્માને મારા નમસ્કાર હો. વળી તયા છે. ચરણભુત છે અને શ્રીજું સિદ્ શરણ, कम्मठ्ठखयसिद्धा, साहावियनाणदंसणसमिद्धा | सव्वलद्धिसिद्धा, ते सिद्धा हुतु मे सरणं ॥ તથા સર્વ શરણુ હે. આઠ ક્રમના ક્ષય કરીને સિદ્ધ થયેલા અને સ્વાભાવિક જ્ઞાન દર્શનની સમૃદ્ધિવાળા અનીલબ્ધિઓ સિદ્ધ થઈ છે. જેમને તેવા સિદ્ધ પરમાત્માનું મને तिलोअमत्थयत्था, परमपयत्था अर्चितसामत्था । मंगलसिद्धपयत्था, सिद्धा सरणं सुहपसत्था । ત્રણ ભુનનાં અગ્રભાગ ઉપર રહેલા તથા પરમ પદ કહેતાં મેક્ષમાં રહેલા એટલે સકળ કર્મના ક્ષય કરી સિદ્ધ થયેલા તથા અચિંત્ય સામર્થ્યવાળા અને મગળભૂત સિદ્ધ સ્થાનમાં રહેનારા, અનંત સુખે કરી પ્રશસ્ત શાભાયમાન એવા સિદ્ધ પરમાત્માનું મને શરણ થાઓ. ત્રીજું સાધુ મુનિરાજનું શરણુ जिअलोअबंधु कु सिंधुणो पारगा महाभागा । नाणाइएहिं सिवसुखसाहगा साहुओ सरणं ॥ Page #80 -------------------------------------------------------------------------- ________________ સમગ્ર જીવલેકના બંધુ અને કુગતિરૂપ સમુદ્રના પાર પામનાર મહાભાગ્યવાળા અને જ્ઞાન, દર્શન ચારિત્રવડે મોક્ષ સુખના સાધનાર એવા મુનિરાજે મને શરણભૂત છે. केवलिणो परमोही, विउलमइ सुयहरा जिणमयंमि। ___ आयरियउवज्झाया, ते सव्वे साहुणो सरणं ॥ કેવળજ્ઞાનીઓ તથા પરમાવધિજ્ઞાનવાળા તથા વિપુલમતિ મન પર્યવજ્ઞાનવાળા તથા શ્રુતજ્ઞાનને ધારણ કરનારા તથા જિનમતને વિષે રહેલા આચાર્યો અને ઉપાધ્યાયે તે સર્વે સાધુઓ મને શરણભૂત થાઓ. चउदसदसनवपुव्वी, दुवालसिकारसंगिणो जे अ। जिणकप्पाऽहालंदिअ, परिहारविसुद्धि साहू अ॥ ચૌદ પૂવર, દશ પૂર્વી, નવ પૂવી તથા બાર અંગના ધારણ કરનાર, અગ્યાર અંગના ધારનાર તથા જિનકલ્પી, યથાલંદી, પરિહાર વિશુદ્ધિ ચારિત્રવાળા તથા ક્ષીર શ્રવ, મક્વાશ્રય લબ્ધિવાળા સંબિન શ્રત લબ્ધિવાળા તથા બુદ્ધિવાળા તથા ચારણ મુનિઓ તથા વૈક્રિયલબ્ધિવાળા તથા પદાનુસારીલબ્ધિવાળા સાધુઓ મને શરણભૂત થાઓ. તથા તેડયું છે નેહરુ૫ બંધન જેમણે તથા નિવિકારી સ્થાનમાં રહેનાર તથા સજજન પુરુષને આનંદ આપનાર અને આત્મરમણુતામાં રમનાર મુનિરાજે મને શરણ ભૂત થાઓ, તથા ત્યાગ કર્યો છે વિષય કષાયો જેમણે, તથા ત્યાગ કર્યો છે સ્ત્રી સંગના સુખના આસ્વાદને જેમણે, તથા હર્ષ, શેક, પ્રમાદ વિગેરેને દૂર કરનારા મુનિરાજે મને શરણભુત થાઓ. આ પ્રમાણે સાધુનું શરણ કરીને પછી હર્ષયુકત ચિત્તવાળો થયો થકે કેવલીભાષિત ધર્મનું શરણ સ્વીકારવા માટે નીચે પ્રમાણે કહે છે – શું કેવલીભાષિત ધર્મનું શરણુ. निद्दलिअकलुसकम्मो, कयसुहजम्मो खलीकयअहम्मो। पमुहपरिणामरम्मो, सरणं मे होउ जिणधम्मो ॥ અતિશય દળી નાંખ્યા છે માં કર્મ જેણે તથા કર્યો છે શુભ જન્મ જેણે તથા દુર કર્યો છે અધમ જેણે ઈત્યાદિક પરિણામે સુંદર જિનધર્મ મને શરણભુત થાઓ. पसमिअकामप्पमोह, दिहादिठेसु न कलियविरोहं । सिवसुहफलयममोहं, धम्म सरणं पवनोहं ॥ વિશેષે કરીને કામને ઉન્માદ સમાવનાર તથા દેખેલા અથવા નહિ દેખેલા પદાર્થોને નથી કર્યો વિરોધ જેમાં તથા મેક્ષ સુખરૂપ ફળને આપનાર એવા સફળ ધર્મનું મને શરણ થાઓ. Page #81 -------------------------------------------------------------------------- ________________ ટી આત્માએ વિચાર કરવા કે ભવાંતર જતાં મને કેાઈ શરણભૂત-આધારભૂત થાય તેમ નથી, માટે ખરૂ શરણુ મા ચારનું જ કરૂ કે જેથી મારી જીભ ગતિ થાય. ૬ સુકૃતની અનુમાદના. આખા ભવમાં જે જે કૃત્યા—સાશં કૃત્ય કર્યો. હાય તેની અનુમેાદના કરવી. જેમકે તી યાત્રા કરી હાય, સુપાત્રે દાન આપ્યું હાય, શિયળ વ્રત પાળ્યું હાય, માસ ખમણ, સાલ, આઠ, છ, ચાર, ત્રણ, એ વિગેરે ઉપવાસા તથા આયખિલાક્રિકની તપશ્ચર્યાં કરી હાય, શુદ્ધ ભાવના ભાવી હાય, ગિરિરાજની નવાણું યાત્રા કરી હાય, ઉપધાન તપ, શાસન પ્રભાવના વિગેરે જે જે શુભ કાર્યો તીર્થંકર ગણધરના આગમને અનુસરી શુભ ભાવનાથી આત્માના હિતને માટે કર્યાં હોય તેનો અનુંમાદના રૂ . આત્માનું ભય ાટમાં હિત કરનારા આગમાના નામ નાચે પ્રમાણે છે. ૧૧ ૧ ૨ 3 ૪ પ ७ ૯ ૧૦ ૧૧ ૧૨ ૧ * 3 ૪ પ 19 ૯ ૧૦ ૧૧ ૧૨ અંગના નામ. શ્રી. આચારાંગ સૂત્ર 22 "" "" "" "" 39 ભગવતી » જ્ઞાતા ધમકથાંગ શ્રી . "" "" ,, અનુત્તરાવવાય,, "" » વિપાક "" "9 . 29 19 "" સુયગડાંગ ઠાણાંગ સચવાયાંગ છે "" "" ,, A "? "9 ઉપાસકદશાંગ અંતગઢદશાંગ ઉપાંગનામ પ્રશ્ન વ્યાકરણ, 19 વવાઈ સુત્ર રાયપસેણી જીવાભિગમ,, 99 પુાિ પુરુલિયા વન્દ્વિદસા "9 "" પદ્મવા સુરપન્નતિ, જબૂઢીપપન્નતિ,, "" ચંદ્રપન્નતિ નિરચાવલી પવડિસિયા "" "9 '' 29 99 ૧૦ ૧ ૨ ૩ * ૫ ७ . ૯ ૧ ર ૩ ૪ ૫ ૪ ' R ૩ * ૪૪ ૪૫ પયગા શ્રી ચઉસરણ પન્ના "" " .. » મહાપÁાણુ છે ભત્તપરિજ્ઞા ત દુલવેચાલ ગણિવિ ચવિજય "9 ,,, "9 "9 મ 22 29 "" 22 દેવેન્દ્રસ્તવ મરણસમાધિ સથારા છેદસૂત્ર શ્રી દશાશ્રુતક ધ છેદ સૂત્ર , બૃહત્કલ્પ વ્યવહાર 19 જીતકલ્પ લનિશીથ મહાનિશીથ આર પચ્ચક્ખાણુ,, 29 99 99 # "" ઉત્તરાધ્યયન પિડનિયુ તિ કુલ ૪૩ શ્રી ની સૂત્ર શ્રી અનુયાગદ્વાર સૂત્ર "" . 29 "" 99 99 23 મૂળસુત્ર શ્રી આવશ્યક મૂલ સૂત્ર દશવૈકાલિક "" "" 29 "" "" "" 99 29 99 . Page #82 -------------------------------------------------------------------------- ________________ ઉપર જણાવેલ ૪૫ આગમ વીતરાગ પરમાત્માના વચનથી અલંકૃત છે તેમાંથી ૧-૨-૩ અથવા સંપૂર્ણ શ્રવણ કર્યો હોય તે મારા આત્માને શરણભૂત થાઓ. ૭ દુષ્કૃતની નિંદા, આખી જીંદગીમાં જે જે પાપકર્મો કર્યા હોય તેની આત્મસાક્ષિએ નિંદા કરવી તે આ પ્રમાણે :– ઉત્સત્ર પ્રરૂપણા કરી હોય, તથા પિતાની બુદ્ધિ પ્રમાણે અર્થનો અનર્થ કયો હાય, હળ, હથિયાર વંટી વિગેરે જેને સંહાર થાય તેવાં અધિકારણે વસાવ્યાં હોય, પાપ કરીને કુટુંબને પડ્યા હોય, ઈત્યાદિ દુષ્કર્મો આ ભવ તથા પરભવમાં કે - ભવમાં કીધાં હોય તે તમામ દુષ્કર્મોને મન, વચન, કાયાએ કરી આત્મસાક્ષિથી નિંદુ છું એ પ્રમાણે પશ્ચાતાપ કરો. ૮ શુભ ભાવના. ભાવશુદ્ધિ કરવી એટલે સમતાવાળા પરિણામ કરવા, સુખ દુઃખનું કારણ જીવને પિતાનાં કરેલાં કર્મ સિવાય બીજું કઈ નથી. માટે હે આત્મા! જે જે દુખ આવે તે સમભાવે સહન કરજે. જેવું કરીશ તેવું ફળ પામીશ. માટે કેઈ ઉપર દ્વેષ નહિં કરતાં સમતા ભાવમાં લીન રહેજે. ૯ અનશન (આહાર ત્યાગરૂપ) કરવું. ગ્ય અવસરે અમુક વખત સુધી ચારે આહારના અથવા ત્રણ આહારનાં પચ્ચખાણ કરવાં. અત્યારે જીથી ચાર આહારના જાવજ જીવ સુધીના પચ્ચખાણ કરી શકાય નહિ. કારણકે તેવું સંઘચણ નથી તેમ તેવું જ્ઞાન નથી. માટે અમુક ટાઈમ સુધીનાં પચખાણ કરવાં કરાવવાં. ૧૦ નમસ્કાર કરવા. દશમા અધિકારે નમસ્કાર રૂપ મહામંત્રનું સ્મરણ કરવું. તેનું ધ્યાન કરવું. શુભ ગથી એક નવકાર પણ ગણવાથી ઘણાં કર્મો તેજ વખત ભસ્મીભૂત થઈ જાય છે. છેલ્લા સમયમાં છએ અપૂર્વ ચિંતામણિ રત્નથી અધિક નવકાર મંત્રનું ધ્યાન છોડવું નહિ. તેમાંજ લયલીન થવું. ઉપર પ્રમાણે દશ અધિકાર પ્રથમ મૂળ ગાથામાં બતાવેલ છે તે વિસ્તારથી બતાવ્યા. આ દશ અધિકાર અને શુભ ગતિમાં લઈ જનારા હેવાથી દરેક ભવ્ય જીએ તેને મન, વચન, કાયાએ કરી આદરવા. - આ અવસરે રશ અધિકારનું પુણ્ય પ્રકાશનું) સ્તવન તથા પદ્માવતીનું જીવરાશિ ખમાવવાનું સ્તવન વિગેરે સમય હોય તે સાંભળવું-સંભળાવવું. Page #83 -------------------------------------------------------------------------- ________________ શ્રી શ્રાદ્ધવિધિ શુદ્ધિપત્રક. શિધ્ર X Y ૧૩ ૭ વસ્ત્ર પૃષ્ઠ લીટી અશુદ્ધિ પૃષ્ટ લીટી અશુદ્ધ શુદ્ધ ૧ ૨૧ સુગુરુશ્ચ સુગુરુશ્વ ૪૫ ૨૯ સમ્યકત્ર' સમ્યકત ૨ ૨ શું ૫૦ ૨૬ પેતાની પોતાની ૩ ૨૫ દોઈ કઈ ૫૧ ૧ પચ્ચક્ખાણું પચ્ચક્ખાણ * ૧ પામી પાળી ૫૧ , ૧૦ પ્રમાંક પ્રમાદ ૫ ૮ મહાચિંતામણિ મહાચિંતામણિ ૫૧ - ૧૪ ઉપવાસ ઉપવાસ ૧૦ ૩ ભદ્રપ્રકૃતિ ભવકપ્રકૃતિ ૫૨ ૫ સિંઘ ૧૧ ૧૦ મેગાથી યોગથી જેઠીમધ જેઠીમધ જો જોયો પર ૧૯ સ્ત્રી સ્ત્રી ભગવાને ૫૪ ૧૯ અવંબિલ આયંબિલ ૧૩ ૮ બેઠયાં ૫૫ ૨૩ ભૂમિ ભૂમિ ૧૩ ૧૯ જિહમા જિહવા ૬૨ ૧૨ હુરા મહારા ૧૩ ૨૫ દેવલિ કેવલિ ૬૭ ચ વંદનનો ચંદનને ૧૩ , પુનર્ભવ પૂર્વભવ ૬૫ ૩૨ ચૈત્યવંદનવ ચૈત્યવંદન ૧૩ ૨૭ ૬૬ ૬ અંહણથી અંગલુહણુથી કનકમાળા કમલમાળા ૬૬ ૨૩ વસ્ત્ર ૧૪ ૭. તીર્થાધિરાજ તીર્થાધિરાજ ૨૪ ૧૧ પમાડે પમાડા ૭૨ ૭૨ જમાડવાની જમાડવાથી ૧૬ ૧૭ જયપરાજય જય ૮૨ ૨૦ તપા૫ગી તપાગચ્છ ૨૦ ૨૯ શ્રાવક શ્રાવક આયર્યો આચાર્યો ૫કડવા પકડવા આવનાર ૮૪ ૧૮ અપવા અથવા ૩૦ ૯ નોકરવાળી નવકારવાળી ૮૪ ૨૧ સામાધિક સામાયિક ૩૨ ૧૪ સ્ત્રી સ્ત્રી ૮૭ ૨૨ કાઉંસગ્ય કાઉસગ્ન ૩૪ ૧૮ તે નિશ્ચય નિશ્ચય ૩૪ ૧૯ આપી આવી ૯૯ ૧ જણવવા જણાવવા કરવમ કુસ્વમ ૯૯ ૨૧ જીનેશ્વર જીનેશ્વર ૭૬ ૨૦ અશુભ ૧૦૧ ૨૭ રાજાધરરાજા રાજધરરાજા વ્યાપાર વ્યાપાર ૧૦૫ ૨૦ ઉંસ્કૃષ્ટ ઉત્કૃષ્ટ ૩૮ ૩૩ भोगेणु भोगेण ૧૦૭ ૩૧ ઉત્સવ ઉત્સત્ર 5 गारेणुं गारेण ૧૦૮ ૨૬ દ્વારા દ્વારા ૩૯ ૧૫ સ્નાત્રવૃા. સ્નાત્રપૂજા ૧૧૨ ૯ કબુલ કબુલ ૪૦ ૨૯ પ્રતિદિન પ્રતિક્તિ ] | ૧૧૪ ૨૯ નવંતા नाणदंसण ૪૧ ૧૭ કેટવોક કેટલાક | | ૧૨૦ ૨૯ તિર્યંચ તિય"ચ શહેહાધ્યમાં હભાગમાં * ત્યાં શુભ ૩૭ ૨૦ Page #84 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ટ લીટી ૧૨૨ ૨૪ ૧૨૩ ૩ ૧૨૫ ૧૦ ૧૨૫ ૨૬ અશુદ્ધિ ૫કૂવાન ત્યા કાર્યાનો ૫વાન્સ શુદ્ધ ધમ શસ્ત્ર અર્થાત કુલેશ કર્યાનો સમકિત સાંજરે ૧૨૮ ૧૨૯ ૧૯ ૨૭ ત્યારબાદ સુભદ્રાએ સાંજે ત્યારબાદ યશોમતિએ પૃષ્ઠ લીટી અશુદ્ધ ૩૦ ધમાથે ૧૫૯ ૩૧ શક્ય ૧૫૯ ૩૪ અર્થ ૧૬૩ ૭ કુલેશ ૧૬૫ ૧૮ દુદેવ ૧૬૮ ૧૮ વિશ્વાસપાત ૧૭૧ ૨ ઐશ્વર્ય ૧૭૦ ૩૨ સુખમૃદ્ધિ ૧૭૪ માર્ગમાં ૧૭૪ ૯ વણિકુ ૧૭૪ ૧૨ કાબરચિત્ર ૧૭૪ ૩૧ જિનમંદિર ૧૭૬ ૧૬ સ્ત્રીને મધ્યાહૂન લાગે છે. આવ્યા ૧૩૦ બ્રાહ્મણ એક આરોગ્ય ૧૭૭ ૧૪૧ ૧૪ દિવસે આદિ ઉત્પન્ન રત્નકંબલ મરી ! સ્ત્રીઓ યોગોવહન - ક = = = • = ફ = = = ૪ ૨ ૨ દિ વિશ્વાસઘાત ઐશ્ચય સુખસમૃદ્ધિ માર્ગમાં વણિફ કાબરચિત્રા જિનમંદિર સ્ત્રીને મધ્યાહન લાગે છે. આપ્યા થયું ઘેર ચાકરી નિશ્ચય તુંબડું ત્યાં વિક્રમ • દ = = = . ૪ = = = = = • • = ૨ = ૮ - ૪ - ૨ - 6 થયું છે. જ ૧૩૧ બ્રાહ્યણું ૧૩૨ ૧૩૬ ૨૬ આરોગ્ય ૧૩૭ ૨૫ કર્યું ૧૪૦ ૧૦ દિવસે આરિ. ઉત્પન ૧૪૨ રત્નકંબવ ૧૪૨ વયવી ૧૪૩ ૨૫ સ્ત્રીઓ ૧૫ યોગ વહન ૧૪૬ ૧૧ કઈ ૧૪૭ આ ૧૪૮ ૨૨ વ્યાપાર ૧૪૯ અભવ્ય ૧૫ર ૨ ડાહ્મા ૧૫૩ થેંડાં ૧૫૩ ૨૩ તેનું ૧૫૬ ૨૩ વષાદિ ૧૫૭ ૧૫ વ્યધીર્યા ૧૫૮ ૩૦ તથા ૧૫૮ ૩૧ ત્યાર ૧૫૮ ૩૨ તારીસણ ૧૫૯ ૬ તથાં ૩૫૮ ૨૨ ન જોઈએ ઘેરચ કરી નિશ્ચય મુંબડું ધાં વિકમ કાઈ ૨ * ૧૮૭ 29 ૮૮ ૩ + ૧૮૮ આ વ્યાપાર ! અભક્ષ્ય. ડાહ્યા થોડાં, તેનું વર્ષાદિ ધીર્યા તથા ઉદ્યમ ૧૯૦ સમક્તિ સમકિત વાત વાતે ૨૭ ઉંઘમ ૨૯ ઉત્કર્ષ ઉત્કર્ષ નિદા નિંદા ૨૫ ઊંચિંતાચરણના ઉચિતાચરણના ઉચિતાચરણુથી ઉચિતાચરણથી ઉચિતાચરણ ઉચિતાચરણ સંબંધ સંબંધી ૩ નચન વચન ૨૮ છૂટયું ત્યારે ઋણ તથા જોઇએ ૧૯૨ ૧૯૨ Page #85 -------------------------------------------------------------------------- ________________ નમઃ શ્રી પાર્શ્વનાથાય શ્રાદ્ધવિધ પ્રકરણ [ સ્વોપજ્ઞટીકાસહિત ] [ શ્રી રત્નશેખરસૂરિ મહારાજાએ આ ગ્રંથ મૂળ અઢાર ગાથામાં અનાવેલ છે. અને તેઓએ આ ગ્રંથમાં શ્રાવકધર્મનું નિરૂપણ કરેલ હાવાથી તેનું નામ શ્રાવિધિ રાખેલ છે. આ અઢારગાથામાં શ્રાવકનાં છ દ્વારાને સંક્ષિપ્ત રીતે જણાવ્યાં છે છતાં તેની વિસ્તી સમજ માટે તેમણે પાતેજ ૬૭૬૧ શ્લોકપ્રમાણુ વિધિકદિ નામની સંસ્કૃતમાં ટીકા બનાવી છે. આ ગ્રંથ શ્રાવકધર્મનું સ્વરૂપ સમજવા માટે ખૂબજ ઉપયાગી છે તેથી અહિં તેને ભાવાથ પૂર્ણાંકના અનુવાદ આપવામાં આવે છે. ] ટીકાની શરૂઆત કરતાં ટીકાકાર મહારાજ આદિ શ્લાવડે પાંચપરમેષ્ઠિની સ્તુતિરૂપમંગલ કરે છે. अर्हत्सिद्धगणीन्द्रवाचकमुनिप्रष्ठाः प्रतिष्ठास्पदं । पञ्चश्रीपरमेष्ठिनः प्रददतां प्रोच्यैः गरिष्ठात्मतां ॥ द्वेधा पञ्च सुपर्वणां शिखरिणः प्रोद्दाममाहात्म्य --- श्वेतः चिन्तितदानतश्च कृतिनां ये स्मारयन्त्यन्वहम् ॥ १ ॥ અ—જે, પંડિત પુરૂષાને પેાતાના ઉત્તમમાહાત્મ્યથી પાંચ મેરૂપતાને, અને ચિત્તમાં ચિંતવેલ વસ્તુના દાનથી કલ્પવૃક્ષાને એમ બે પ્રકારે હ ંમેશાં સ્મરણુ કરાવે છે તે ચકીર્ત્તિના સ્થાનરૂપ શ્રી અરિહંત, સિદ્ધ, આચાય, ઉપાધ્યાય અને મુનિવર્યાં એ પાંચ શ્રી પરમેષ્ટિ ભગવતે ભવ્યવાને જેનાથી અત્યંત માટી પ્રતિષ્ઠા થાય તેવી ( આત્મગુણની સ્થિરતાની ) પદવી આપેા. श्रीवरं सगणधरं प्रणिपत्य श्रुतगिरं च सुगुरूच ॥ विवृणोमि स्वोपज्ञं, श्राद्धविधिप्रकरणं किंचित् ॥ २ ॥ અ—ગણધરસહિત શ્રી વીરપરમાત્માને, શ્રૃતવાણીને અને સદ્ગુરૂને ( મારા ગુરૂને ) નમસ્કાર કરીને પેાતાના—મારા રચેલા શ્રાદ્ધવિધિ પ્રકરણનું કાંઇક વિવરણ કરૂ છું. હવે ટીકા કરવાનું કારણ જણાવે છે. युगवरतपागणाधिपपूज्य श्रीसोमसुंदरगुरूणाम् ॥ वचनादधिगततत्त्वः, सत्वहितार्थ प्रवर्त्तेऽहम् ॥ ३॥ Page #86 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ અર્થ યુગપ્રધાન તપાગચ્છાધિપતિ પૂજ્ય શ્રી સોમસુંદર ગુરૂ મહારાજના વચનથી તત્ત્વપામીને પ્રાણીઓના હિત-કલ્યાણને માટે આ ગ્રંથની રચના કરું છું. ગ્રંથની પ્રથમ ગાથા. सिखिीरजिणं पणमिअ, सुआओ साहेमि किमवी सडढविहिम् । रायांगहे जगगुरुणा, जह भणियं अभयपुटेणं ॥ १॥ [श्रीवीरजिनं प्रणम्य, श्रुतात् कथयामि किमपि श्राद्धविधिम् । राजगृहे जगद्गुरुणा. यथाभणितं अभयपृष्टेन ॥] અર્થ– શ્રી વીરભગવાનને નમસ્કાર કરીને, રાજગૃહ નગરમાં અભયમારના પુછવાથી શ્રી મહાવીર પરમાત્માએ જે રીતે ઉપદેશ કર્યો તે રીતે સિદ્ધાંતના વચનને તથા ગુરૂ સંપ્રદાયને અનુસરીને શ્રાદ્ધવિધિ (શ્રાવક સામાચારી) ગ્રંથને સંક્ષેપમાં કહીશ. વિશેષાર્થ– શ્રી વીરભગવાનને નમસ્કાર કરીને એ પદથી મંગળ અને શ્રાવિધિને કહીશ' એથી અભિધેય-ગ્રંથમાં કહેવા યોગ્ય જણાવ્યું. બાકીનાથી પ્રોજન અને સંબંધ સમજવાં. ઝી સિન” એ પદથી (બી) કેવળજ્ઞાન અને અશોકવૃક્ષ વિગેરે આઠ પ્રાતિહાર્ય અને વાણીના પાંત્રીસ ગુણરૂપ અતિશય લક્ષ્મીથી સહિત [ દિગિ] ચરમતીર્થકર ભગવાન મહાવીર પરમાત્મા સમજવા. અહિં વીરપદ જે ગ્રહણ કર્યું છે તે કર્મવિદારણને લઈ સાર્થક છે. કારણકે “કમનો નાશ કરે, તપ વડે શોભે અને તપ પરાક્રમથી યુક્ત હોય તેને શાસ્ત્રમાં વીર કહેલ છે અને જે રાગાદિ રાત્રુઓને જીતે તે જિન કહેવાય. આ વીરપણું દાનવીર, યુદ્ધવીર અને ધર્મવીરના ભેદને લઈ ત્રણ પ્રકારે છે. આ ત્રણે પ્રકાર ભગવાનમાં હોવાથી તેમને વીર કહે છે. કહ્યું છે કે “ડો સેનૈયાના દાનથી જગતના દારિદ્રયચિન્હને દૂર કરવાથી (દાનવીર, સત્તામાં રહેલ સુરાયમાન મેહનીયાદિ કર્મશત્રુઓને નાશ કરવાથી (યુદ્ધવીર) તેમજ કેવળજ્ઞાનના હેતુભૂત દુસ્તપ તપને નિસ્પૃહ મન વડે તપવાથી (ધર્મવીર), આ પ્રમાણે ત્રણે પ્રકારના વિરયશને ધારણ કરનાર ત્રણ લેકના ગુરૂ વિરજિનેશ્વર ભગવાન જયવંતા વર્તો.' ૧ સૂયગડાંગસૂત્ર, ઉપાસકંદશાંગસૂત્ર, અને વિપાકઆદિ સૂત્રમાં શ્રાવકસામાચારીને ઉલ્લેખ છે. વધુ વિગત માટે પ્રસ્તાવના જુઓ. Page #87 -------------------------------------------------------------------------- ________________ મંગળ અને અભિધેય 1. આ પ્રમાણે “વીરજિન” એ શબદથી અપાયાપરામાતિશય, જ્ઞાનાતિશય, પૂજાતિશય અને વચનાતિશય આ ચારે અતિશયો મહાવીર પરમાત્માને વિષે છે તેમ જણાવ્યું પ્રથમ ગાથામાં મંગળ અભિધેય કહ્યા છતાં વિશેષ કરીને આ ગ્રંથમાં શું શું કહેવાનું છે તે રૂપ ગ્રંથનાં દ્વાર કહે છે. તિ-રિવારમાસ-વચ્છ-કવિ દ્વારા सड्ढाणुग्गहठ्ठा, सइदविहिए भणिज्जंति ॥ २॥ [दिनरात्रिपर्वचतुर्मासकवत्सरजन्मकृत्यद्वाराणि । -શ્રદ્ધાનું પ્રાર્થ શ્રાવિધી મળ્યો . ૨I] અર્થ–૧ દિનકૃત્ય ૨ રાત્રિકૃત્ય ૩ પર્વકૃત્ય ૪ ચાતુમાંસિક કૃત્ય ૫ વાર્ષિક કૃત્ય અને ૬ જન્મકૃત્ય એમ આ છ દ્વારા શ્રાવકના અનુગ્રહ માટે આ “શ્રાવિધિ' ગ્રન્થમાં જણાવવામાં આવે છે. મંગળ અને અભિધેય કહ્યા પછી વિદ્યા રાજ્ય અને ધર્મ પાત્રને આપવાં જોઈએ માટે હવે શ્રાવકધર્મના પાત્રનું વર્ણન કરે છે. सडढत्तणस्स जुग्गो, भद्दगपई विसेसनिउणमई । नयमग्गरई तह, दढनियवयणठिई विणिदिट्ठो॥ [ શ્રાદ્ધત્વ યોગ, મદ્રલેખતિઃ વિશેષત્રિપુમિIિ. न्यायमार्गरतिस्तथा दृढनिजवचनस्थितिर्विनिर्दिष्टः ॥३॥ અર્થ–ભદ્રપ્રકૃતિ (સરળ) વિશેષ નિપુણમતિ (કરાળ), ન્યાયમાર્ગમાં પ્રેમવાળો (ન્યાયી) અને પોતાના વચનમાં દઢ રહેનારો શ્રાવકધર્મને યોગ્ય કહ્યો છે. વિશેષાર્થ-૧ ભદ્રકપ્રકૃતિ–માથથ્યાદિ સમભાવ ગુણવાળો સરળ અને કદાગ્રહ રહિત હોય તેને ભદ્રકપ્રકૃતિ કહે છે. ૧ દષ્ટિરાગી ૨ ધમનો કેવી ? મૂઢ (જડ), અને ૪ પૂર્વ બુટ્ટાહિત–સગુના લાભ પહેલાં જેનું ચિત્ત બીજા દોઈ મતમાં દઢ થયેલ (ભરમાયેલી હોય તે, આ ચાર ધર્મને પામવા માટે અયોગ્ય છે. પણ જે મધ્યસ્થ (ભદ્રપ્રકૃતિવાળો) હેય તે યોગ્ય છે. Page #88 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ ૧. દષ્ટિરાગી ધર્મ પામી શકતો નથી તેના ઉપર દાન તરીકે ભુવનભાનુ કેવળીને જે જીવ પૂર્વભવમાં વિશ્વસેન નામને રાજપુત્ર હતો તે ૨ દષ્ટિરાગી ધર્મ પાળી શકતા નથી તેના ઉપર ભુવનભાનુ કેવળીના જીવ વિશ્વસેનનું દૃષ્ટાન્ત [ભવભાવના ગ્રંથમાં અનિત્ય ભાવનાના પ્રસંગમાં ભુવનભાનુ કેવળીનું ચરિત્ર આપવામાં આવ્યું છે. આમાં ભુવનભાનું કેવળી વિજયપુરના ચંદ્રમૌલિ રાજા આગળ પિતાનો જીવ અવ્યવહાર રાશિમાંથી નીકળ્યો ત્યાંથી માંડી કેવળજ્ઞાન પામ્યા સુધીનું પિતાનું વૃત્તાંત ઉપમિતિ ભવપ્રપંચની શૈલિએ જણાવે છે. જે ટુંકમાં નીચે મુજબ છે] વિજયપુર નામના નગરમાં ચંદ્રમૌલિ નામને રાજા રાજ્ય કરતે હતે. એક પાલકે આવી જણાવ્યું કે “ઉદ્યાનમાં કેવળી ભગવંત પધાર્યા છે.” રાજા ઉદ્યાનમાં ગયો કેવળી ભગવંતને વંદન કરી બેઠો અને પુછ્યું કે “હે ભગવન મને કેણ શરણભૂત થશે અને મારો નિસ્તાર કરશે” ભગવાને જવાબ આપ્યો કે “મને શરણભૂત થઈ મારો વિસ્તાર કર્યો તે તમને પણ શરણભૂત થઈતમારે નિસ્તાર કરશે પછી કેવળી ભગવંત, ઉપમિતિની શૈલિએ પિતાનું વૃત્તાન્ત જણાવે છે. આજથી અનંતકાળ પહેલાં ચારિત્ર ધર્મ રાજાના સૈન્યનો સહાયક થઈને મેહશત્રુના સૈન્યને ક્ષય કરી શકશે તેમ માની કર્મ પરિણામ મહારાજાએ અસંવ્યવહાર્યનિગોદમાંથી સંવ્યવહાર્ય નિગોદમાં મને મૂકો. આ સમાચાર સાંભળી મહારાજાએ કુપિત થઈને ત્યાંને ત્યાં અનંતકાળ સુધી મને ગંધી રાખ્યો. પછી કર્યું પરિણામ રાજા પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિકાય, બેઇદ્રિય, તેઇંદ્રિય, ચઉરિંદ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ, નરક અને અનાર્ય મનુષ્યમાં મને લઈ ગયો. વચમાં વારંવાર મહારાજા કુપિત થઈને ઘણીવાર નિગોદમાં લઈ જતું હતું. આમ અનંત પુકલ પરાવર્તા ગયા પછી આર્યક્ષેત્રમાં અનંતીવાર મનુષ્યપણું પામ્યો છતાં ત્યાં પણ મેહરાજાએ કુલદષથી; જાતિદેષથી, જાત્યંધત્વથી અને બીજા અનેક દોષથી ધર્મના નામ માત્રને જણાવ્યા વિના પૂર્વની પેઠે ફરી એકેંદ્રિયાદિકમાં લઈ જઈ મને અનેક પુગળ પરાવર્ત ભમાવ્યો. એમ કરતાં એક વખત શ્રીનિલય નગરમાં ધનતિલક શ્રેષ્ઠિનો વૈશ્રમણ નામે હું પુત્ર થયો. ત્યાં “સ્વજન ધન ભવન યૌવન વનિતાદિ બધું અનિત્ય સમજીને હે. પ્રાણીઓ આપત્તિથી રક્ષણ કરનાર એવા ધર્મનું રક્ષણ કરે” આ પ્રમાણે ઉપદેશ સાંભળી ધર્મ કરવાની બુદ્ધિ થઈ અને સ્વયંભુ ત્રિદંડીને શિષ્ય થયું. ત્યાં પણ મનુષ્ય જન્મ હારીને અનંતકાળ રખડયા પછી વિજયવર્ધનપુરમાં સુબળ શ્રેષ્ઠિનો નંદન નામે પુત્ર થયો ત્યાં આગળ યથાપ્રવૃત્તિકરણ કરી ગ્રન્થિ પ્રદેશ સુધી પહોંચે પણ છેદી ન શકો ત્યાંથી પાછા ફરી અનંતીવાર એકેંદ્રિયાદિકમાં રખડળે આમ રખડતાં રખડતાં હું વિશ્વસેન કુમાર થયે. Page #89 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક ધર્મને એગ્ય કે? ત્રિદંડીનો ભક્ત છે. તેને ગુરૂમહારાજે ઘણી મહેનતથી પ્રતિબો અને સ્વીકારેલ સમક્તિને વિષે દઢ કર્યો છતાં પણ પૂર્વ પરિચિન ત્રિદંડીના વચનથી પાછો તેના ઉપર દષ્ટિરાગ થયો અને તેથી સમકિત વમી અનંતકાળ સુધી " સંસારમાં ભમ્યો. વિશ્વસેન ભવ મલયાપુર નગરમાં ઈન્દ્ર નામના રાજા અને વિજયા નામની રાણીને પુત્ર થયો. તેનું નામ વિશ્વસેન રાખ્યું. સમય જતાં ઈન્દ્ર રાજા મૃત્યુ પામ્યા અને વિશ્વસેન રાજા બન્યો. અને તે વિશ્વભૂતિ નામના ત્રિદંડીને પરમ ઉપાસક થયે. પ્રસંગ મળતાં વૈરાગ્ય અને ગુરૂ ઉપદેશથી યથાપ્રવૃત્તાધિકરણ કરીને વિશ્વસેન સભ્યત્વ પામ્યો. નિરંતર ગુરૂના ભાવનાવાહી ઉપદેશથી દઢ બની એ સમૃત્વને મહાચિંતામણિ રત્નની પેઠે સાચવવા લાગ્યો. અને મિથ્યાત્વી ગુરૂ તેમજ મિથ્યાત્વી ધર્મથી દૂર રહી તેમાં દૂષણ ન લાગે તે માટે પૂરતી કાળજી રાખવા લાગ્યા. આ વાત વિશ્વભૂતિ ત્રિદંડીએ સાંભળી અને તેથી તે પિતાના ઉપાસકને ફરી પોતાનો કરવા મલયાપુર નગરમાં આવ્યો, ત્યાં આવી તેણે ઘેર તપશ્ચર્યા અને મંત્ર તંત્રથી નગરના લેકને ખેંચવા માંડ્યા. નગરના ઘણું લોકે તેના દર્શને ગયા. સમ્યકત્વની મલિનતાના ભયે રાજા ન ગયે. છેવટે થાકી વિશ્વભૂતિએ રાજાને કહેવરાવ્યું કે “પૂર્વ પરિચયને આમ જલદી અંત આવી ગયો? મળવામાં કે વાતચિતમાં શું નુકશાન થશે?” રાજા દાક્ષિણ્યતાથી ગયો એટલે ત્રિદંડીએ અનેક ચમત્કાર અને મંત્રો શિખવ્યા, રાજા લોભાયો અને તેને પૂર્વ કુદણિરાગ ફૂર્યો. સમક્તિ વમી નાંખ્યું અને પહેલાં કરતાં પણ વધુ વિશ્વભૂતિને ભક્ત બને એટલું જ નહિ પણ જૈનધર્મ અને ગુરૂની નિંદામાં તત્પર થયો અને ધર્મ હારી ગયે. આ રીતે દષ્ટિરાગી ધર્મ પાળી શકતું નથી. વિશ્વસેનના ભવ પછી અનુક્રમે ધન શ્રેષ્ઠિને પુત્ર સુભગ થયો ત્યાં વિષયરાગથી ધર્મને હારી જઈ ગૃહપતિને પુત્ર સિંહ, જિનદત્તસૂતા જિનશ્રી, ધનંજય પુત્ર કુબેર, ધનાઢયને પુત્ર કુબેર, અને શ્રેષ્ઠિપુત્ર સોમદત્ત થઈ ક્રોધ માન માયા લેભથી સમ્યક્ર ત્વરત્ન હારી ગયો. ત્યારપછી ધનશ્રેષ્ઠિના સુત સુંદરના ભવમાં હિંસાથી, મણિભદ્રના ભવમાં મૃષાવાદથી, રેહિણીશ્રાવિકાના ભવમાંવિકથાથી હારતાં હારતાં પુંડરિકના ભાવમાં સર્વવિરતિ થઈ ચૌદપૂર્વ ભણ્યો. ત્યારપછી સિંહવિક્રમ, ભાનુકુમાર, ઈન્દ્રદત્ત થઈ સર્વાર્થસિદ્ધમાં જઈ બલિનરેન્દ્ર થયે. અને બલિનરેન્દ્ર થયા પછી કુવલયચંદ્ર કેવળી પાસેથી પિતાને વૃતાન્ત સાંભળી ચારિત્ર પાળી કેવળજ્ઞાન પામ્યું અને આજે ગુણ નિષ્પન્ન નામથી મને ભુવન ભાનકેવળી કહે છે, “હે રાજા જિનશાસન મને શરણભૂત થવાથી મારે વિસ્તાર થયો તેમ તારો પણ તેથી નિસ્તાર થશે. છેવટે ચંદ્રમૌલિ રાજાએ કેવળી ભગવંત પાસે દીક્ષા લીધી અને કેવળજ્ઞાન પામ્યા .. Page #90 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ ૨. ધમને શ્રેષી ધર્મ પાળી શકતો નથી, તેના માટે દાન્ત તરીકે શ્રી ભદ્રબાહુ સ્વામીનો ભાઈ વરાહમિહિર ધર્મનો દેશી હેવાથી પ્રતિબોધ ન પામતાં સંસારમાં ભા. ૩. મૂઢ-ગુરૂ વચનનો ભાવાર્થ જાણું શકતો નથી. આના ઉપર એક ગામડિયાના પુત્રનું લોકપ્રસિદ્ધ ઉદાહરણ છે–એક ગામડિયાનો પુત્ર હતો. તે ઘણેજ જડ હોવાથી સહજ વાત પણ કાંઈ સમજતો હતો. એક દિવસે રાજસેવાને અર્થે તેની માતાએ તેને શિખામણ આપી કે, “હે પુત્ર! દરબારમાં વિનય કરવો.” એણે પૂછયું, “વિનય તે શું?" માતાએ કહ્યું. “જુહાર કરે, નીચું જોઈ ચાલવું અને ૩ ધર્મષી ધર્મ પાળી શકતું નથી તે ઉપર વરાહમિહિરની સ્થા ભદ્રબાહુ અને વરાહમિહિર બને જ્ઞાતિએ બ્રાહ્મણ અને સગા ભાઈ હતા. વૈરાગ્ય પામી અને જણાએ શ્રી યશોભદ્રસૂરિ મહારાજ પાસે દીક્ષા લીધી. ગુણી અને યોગ્ય માની યશોભદ્રસૂરિ મહારાજે ભદ્રબાહુ સ્વામીને પોતાના પટ્ટધર સ્થાપ્યા આ કારણથી અને ચારિત્રના ભગ્ન પરિણામથી વરાહમિહિર ચારિત્રનો ત્યાગ કરી જૈનધર્મને કેવી થયો. દીક્ષા છોડયા બાદ જ્યોતિષશાસ્ત્રથી પિતાને નિર્વાહ કરવા લાગ્યો તેમાં તેણે સારી પ્રસિદ્ધિ મેળવી અને વરાહમિહિરસંહિતા જેવા જ્યોતિષ ગ્રંથ પણ રચ્યા. એકદા રાજાને ત્યાં પુત્ર જન્મે બધા આશીર્વાદ આપવા ગયા વરાહમિહિર પણ ગયે. ભદ્રબાહુસ્વામિએ સાધુ આચારને ઉચિત ન હોવાથી તેમ ન કર્યું. વરાહમિહિરને જૈનધર્મને દ્વેષ હેવાથી જેન આચાર્ય ભદ્રબાહુની નિંદા દ્વારા તેણે રાજાના કાન ભંભેર્યા અને કહ્યું કે જેન સાધુઓ વ્યવહારશૂન્ય છે. ભદ્રબાહુસ્વામિએ જણાવ્યું કે કેઈનું મરણું કહેવું વ્યાજબી નથી પણ જ્યારે બેટી રીતે જૈનધર્મની નિંદા થાય છે તો કહું છું કે “રાજકુમારનું આયુષ્ય અલ્પ છે અને તે બિલાડીથી મૃત્યુ પામશે તેમ તેનું પ્રબળ હેવાથી ખોટા આશીર્વાદ આપી જુઠા બનવું તે વ્યાજબી નથી માટે આવ્યા નથી.” બન્યું પણ એમજ કે રાજાએ ઘણા પ્રયત્નથી બિલાડી દ્વારા રક્ષા કર્યા છતાં લોહમય બીલાડીથી આચાર્યે કહેલ સમયે રાજકુમારનું મૃત્યુ થયું. આ ઉપરાંત બીજી પણ વરાહમિહિરના જ્યોતિષના જ્ઞાનમાં ખલના બતાવી. આથી તે વધુ જૈનધર્મઢેલી થશે અને અંતે મરી વ્યંતર થઈ સંઘમાં તેણે મરકીને ઉપદ્રવ કર્યો અને તે ઉપદ્રવને શ્રી ભદ્રબાહુ સ્વામિએ “ઉવસગ્ગહર” બનાવી શાંત કર્યો. આ રીતે વરાહમિહિરની પેઠે ધર્મથી ધર્મ પામી શકતા નથી, Page #91 -------------------------------------------------------------------------- ________________ આવક ધમને ચોગ્ય કાણુ ? ] રાજાની મરજી માફક વક્ત્તવું વગેરે વિનય જાણવા. ” તે એક વખત રાજ્યસેવાને અર્થે જ્યાં દરબાર હતા, તે નગર તરફ જવા નીકળ્યે, માર્ગમાં શિકારી લેાકેા હરણના શિકાર કરવા સારૂ તાકીને ગપચૂપ બેઠા હતા, એટલામાં પેલા ગામડિયાના છેાકરાએ તેમની આગળ મ્હાટે અવાજે “ભાઇયા, જીહાર !” એમ કહ્યું, તે શબ્દ સાંભળવાથી આસપાસ આવેલાં હરણેા નાસી ગયાં. તેથી ગુસ્સે થયેલા શિકારીઓએ ઘણાજ માર્યાં. પેલા છેાકરાએ ખરી વાત હતી તે કહી ત્યારે તેમણે તેને છેડયા અને કહ્યું કે, “એવું કામ દેખાય ત્યારે છાનું જવું.” આગળ જતાં ધેાબીઓને દેખી તે ચારની માક જવા લાગ્યા. તે ધેાબીઓનાં લુગડાં ધારાએ પહેલાં ચાર્યા હતાં, તેથી તેમણે ચાર જાણી પેલા છેાકરાને પકડ્યો. તેણે ખરી વાત કહી ત્યારે ધખીએએ તેને કહ્યું, “અરે આવા અવસરે પાણીડે ધણુ જ ધાવાઈ ગયાથી શુદ્ધ થાએ' એમજ કહેવું.” આગળ જતાં ખેડુત લૉકા ખેતરમાં ધાન્ય વાવતા હતા, તે દેખી પેલા છેાકરાએ ધાબીઓના કહેવા પ્રમાણે કહ્યું કે, “પાણીવડે ધણુજ ધાવાઈ ગયાથી શુદ્ધ થાઓ.” તે સાંભળી ખેડુતાએ તેને ધણેાજ માર માર્યા. છેવટે તેણે ખરી વાત કહી, ત્યારે ખેડુતાએ તેને છેાડયા અને કહ્યું:–“આવા અવસર ઉપર ‘ધણુ ધણુ થાઓ' એમ કહેવું.” આગળ જતાં મડદું જોઈ પેલા છેાકરાએ “ધણું ઘણું થાએ” એમ કહ્યું. તે સાંભળી મડદાને પહાંચાડનારા લેાકાએ (શ્મશાનીયાઓએ) તેને કહ્યું કે, “એવું ન થાએ એમ કહેવું.” આગળ જતાં વિવાહના પ્રસગે “એવું ન થાઓ” એમ કહેવાથી તેને ઘણા માર પડયા, અને શિખામણ પણ મળી કે, “એવા અવસર ઉપર ‘હમ્મેશાં એમજ થાઓ' એમ કહેવું” આગળ જતાં હાથ પગમાં બેડીથી બધાયેલા એક કેદીને જોઇને તેણે કહ્યું કે, “હમ્મેશાં એમજ થાએ” તે સાંભળી પેલા બદીવાને તેને શિખામણ આપી કે, “એવું દેખી ‘શીઘ્ર છુટી જાએ' એમ કહેવું. ” પછી કેટલાક લાંકા મૈત્રી કરતા હતા, તેમને જોઈ પેલા છેાકરાએ ‘શીઘ્ર છુટી જાએ' એમ કહ્યું, ત્યારે તેમણે તેને ઘણા માર મારીને છેડી દીધા. પછી તે એક સરદારના પુત્રની ચાકરી કરવા રહ્યો. એક વખત ધણા દુકાળ પડયા, ત્યારે ધણા ધાન્યના અભાવથી સરદારના પુત્રની સ્ત્રીએ રાખડી તૈયાર કરી અને પેાતાના પતિને ખેલાવવા માટે પેલા ગામડિયાના છેકરાને કહ્યું. તે વખતે સરદાર પુત્ર સભામાં બેઠા હતા. ત્યાં આવી પેલા જડ પુરુષે બૂમ પાડી કે, “રાખડી તૈયાર થઈ છે.” આથી શરમાયેલા સરદાર પુત્રે તેને ધણા માર્યા, પીટ્યો, એને કહ્યું કે, “આવી વાત અવસર જોઇને કાનમાં કહેવી.” પછી પ્રભાત સમયે સરદાર પુત્રના ધરમાં આગ લાગી ત્યારે પેલા મૂર્ખાએ એકાંત મળી, ત્યારે ધણી ધીરજથી સરદ્વાર Page #92 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ પુત્રના કાનમાં પેલી વાત કહી, એટલામાં ધર બળી ગયું. ત્યારે સરદાર પુત્રે તેને શિખામણ આપી કે, “એવું કાંઈ થાય તેા તુરતજ આપણે તેના ઉપર ધૂળ, પાણી વગેરે નાંખવું. ” એક વખત સરદાર પુત્ર ન્હાઈ ધોઈ પેાતાના માથાના વાળને સુગંધી ધૂપ દેતા હતા, ત્યારે પેાતાના શેઠના માથા ઉપર ધૂમાડા જોઈ પેલાએ “હાય હાય” કરી ઘણી ઉતાવળથી પેાતાના શેઠના માથા ઉપર છાણ અને ધૂળના ટાપલા નાંખી પાણી રેડયું. આ ગામડીયાના પુત્ર જેવા મૂઢ પુરુષ ધર્મ શિખામણને લાયક નથી. ૪ પૂર્વયુદ્ધાહિતમાં ગેાશાલકે નિયતિવાદમાં દૃઢ કરેલા નિયતિવાઢી વગેરેનેાદાખલા જાણવા. આ રીતે ચારે પુરુષા ધર્મને લાયક નથી પણ આદ્ર કુમારાદિની પેઠે જે પુરુષ મધ્યસ્થ-ભદ્રકપ્રકૃતિ ઢાય, અર્થાત્ જેને કાઈપણ મત ઉપર રાગ અથવા દ્વેષ નથી, તેજ પુરુષ ધર્મ પામવાને લાયક જાણવા, માટે મૂળ ગાથામાં ‘ ભદ્રકપ્રકૃતિ' હાય તેજ ધમયાગ્ય એમ કહ્યું છે. ૧ વિશેષ નિપુણમતિ એટલે હૈય (ત્યાગ (આદરવા યાગ્ય) વસ્તુઓમાં શે। તફાવત છે, તે ઢાય, તેજ ધર્મને લાયક જાણવા, આથી ઉપર -મૂઢને ધર્મને અધિકાર નથી. ૨ કરવા યાગ્ય) અને ઉપાદેય જાણવામાં જેની મતિ નિપુણ કહેલા ગામડિયાના પુત્ર જેવા વ્યવહારની શુદ્ધિ રૂપ ન્યાયમા ઉપરજ જેને અભિરુચિ ઢાય, પણ અન્યાય માર્યું ઉપર બિલકુલ ન હેાય તે ન્યાયમાર્ગ રતિ અને પેાતાનું વચન પાળવાના કામમાં જેની દૃઢ પ્રતિજ્ઞા હાય તે દૃઢ નિજવચન સ્થિતિ એ બન્ને પુરુષ ધર્મને લાયક જાણવા. ૩–૪ ૧ ભદ્રકપ્રકૃતિ, ૨ વિશેષ નિપુણમતિ, ૩ ન્યાયમાર્તં રતિ અને ૪ દૃઢ નિજવચન સ્થિતિ આ ચાર વિશેષણામાં આગમમાં જણાવેલા શ્રાવકના એકવીશે ગુણાના સમાવેશ કરવામાં આવ્યા છે. ૪ મધ્યસ્થતા ઉપર આર્દ્ર કુમારની થા (સૂયગડાંગ સૂત્રનું છઠ્ઠું અધ્યયન આકુમાર સંબધીનું છે તે અધ્યયનમાં ગેાશાળક, ઔદ્ધ અને બ્રાહ્મણ ધમ સાથેની આર્દ્રકુમારની ખુમજ તાત્ત્વિક ચર્ચા છે, સૂયગડાંગસૂત્રના ટીકાકાર શીલાંકાચાર્ય મહારાજે શરૂઆતમાં આર્દ્ર કુમારની કથા આપી છે તેને સક્ષેપમાં અહિ' આપવામાં આવે છે.) મગધ દેશમાં વસંતપુર ગામમાં સામાયિક નામના કુટુંબી વસતા હતા. કાલક્રમે વૈરાગ્ય પામી ધાષ આચાર્ય પાસે સ્ત્રી સાથે દીક્ષા લઈ તે સાધુ થયા. એક વખત સાધ્વી બનેલી પોતાની સ્ત્રીને જોઈ તેને માહ ઉત્પન્ન થયા એ વાતની Page #93 -------------------------------------------------------------------------- ________________ શ્રાવક ધમને ચોગ્ય કોણ?] * આગમમાં શ્રાવકના એકવીશ ગુણે આ પ્રમાણે બતાવ્યા છે. ૧. અશુદ્ર (ઉદાર દિલન), ૨. રૂપવાન (જેના અંગોપાંગ તથા પાંચે ઇંદ્રિયો વિકાર રહિત અને સારી છે એવો), ૩. પ્રકૃતિસૌમ્ય સ્વભાવથી જ પાપકર્મથી દૂર રહે તથા ચાકર વગેરે લેકો જેની રાજી ખુશીથી સેવા ચાકરી કરી શકે એવો), ૪ લોકપ્રિય (દાન, શીલ વિનય વિગેરે ગુણોથી લેકોના મનમાં પ્રીતિ ઉત્પન્ન કરનારો), ૫. અદૂર (મનમાં સંકલેશ ન રાખનારો), ૬ ભીરૂ (પાપથી અને અપયશથી ડર રાખનારો), ૭ અશઠ (કોઈને ઠગે નહીં એવો), ૮ સદાક્ષિણ્ય (કોઈ કાંઈ ચીજ માગે તે તેનો ઈછાભંગ ન થવો જોઈએ એ ડર રાખનારો), ૯. લાળુ (મનમાં શરમ હોવાથી ખોટા કાર્યને વર્જનાર), ૧૦. દયાળુ, ૧૧. મધ્યસ્થ અને સૌમ્યદ્રષ્ટિ, (એવો પુરૂષ ધર્મતત્વનો જાણ થઈ દોષનો ત્યાગ કરે છે ) ૧૨. ગુણરાગી અને નિર્ગુણની ઉપેક્ષા કરનારે, ૧૩. સત્કર્થ (ધર્મ સંબંધી જ વાત જેને પ્રિય છે એવો), ૧૪. સુપક્ષયુક્ત (જેને પરિવાર શીલવંત અને ઉપરીની મરજી માફક ચાલનારો છે એ), ૧૫. સુદીર્ધદશી (દૂરદશી હોવાથી થોડી મહેનતમાં ઘણો લાભ થાય એવું કાર્ય કરનારો), ૧૬. વિશેષજ્ઞ (પક્ષપાતી ન હોવાથી વસ્તુની અંદર રહેલા ગુણ દોષોને યથાર્થપણે જાણનારો), ૧૭. વૃદ્ધાનુગ (દક્ષા પર્યાયવૃદ્ધ, જ્ઞાનવૃદ્ધિ અને વયેવૃદ્ધ, એમની સેવા કરનાર), ૧૮. વિનીત ( પોતાના કરતાં જેમાં વધારે ગુણ હોય, તેનું આદરમાન કરનારો), ૧૯. કૃતજ્ઞ (પોતાના ઉપર કરેલા ઉપકારને નહીં ભૂલના) ૨૦. પરહિતાર્થકારી ( કાંઈ લાભની આશા ન જાણ તેની સ્ત્રીને થતા પિતાને કારણે પિતાને પતિ વ્રત ભંગ કરશે એમ માની તેની સ્ત્રીએ ખાવાપીવાનું છોડી પ્રાણ ત્યાગ કર્યો. સાધુએ પણ આ બનાવથી ખિન્ન થઈ આહારપાણ ત્યાગ કરી પોતાને પ્રાણ ત્યાગ કર્યો. બીજે જન્મે સાધ્વી વસંતપુરમાં એક શેઠની પુત્રી તરીકે જન્મી અને પેલ સાધુ આદ્રકપુરના રાજાને પુત્ર આદ્રકુમાર થયે. એકવાર તે કુમારે પોતાના પિતાને પિતાના મંત્રી દ્વારા શ્રેણિક રાજાને અમૂલ્ય ભેટ મોકલતો જે. એટલે કુતુહલથી તેણે પણ તે રાજાના પુત્ર માટે કંઈક ભેટ મેકલી. શ્રેણિક રાજાના પુત્ર અભયકુમારે ખુશ થઈ આદ્રકુમારની ભેટ બદલ આદીશ્વર ભગવાનની સુવર્ણપ્રતિમા મોકલાવી અને કહ્યું કે એકાંતમાં આ ભેટશું જે જે.” ભેટમાં પ્રતિમાના દર્શન થતાં આદ્રકકુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેથી તે નગર છેડી ચાલી નીકળ્યો. Page #94 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ રાખતાં પારકું હિત કરનાર) અને ૨૧ લબ્ધલક્ષ (ધર્મકૃત્યની બાબતમાં જેને સારી શિખામણ મળેલી છે એવો). આ એકવીશે ગુણે ભદ્રપ્રકૃતિ વગેરે ઉપર કહેલા ચાર ગુણેમાં ઘણાખરા સમાઈ જાય છે તે આ રીતે – જે માણસ (૧) ભદ્રકપ્રકૃતિ હોય, તેનામાં ઘણું કરીને ૧ અક્ષુદ્રપણું ૩ પ્રકૃતિસૌમ્યપણું, અધૂરપણું સદાક્ષિણ્યકપણું ૧૦ દયાળુપણું, ૧૧ મધ્યસ્થ સૌમ્યદ્રષ્ટિપણું ૧૭ વૃદ્ધાનુગપણું અને ૧૮ વિનીતપણું એ આઠ ગુણ હોય છે. જે માણસ (૨) વિશેષનિપુણમતિ હોય, તેનામાં ૨ રૂપવાનપણું ૧૫ સુદીર્ધદશીપણું, અને ૧૬ વિશેષજ્ઞપણું ૧૯ કૃતજ્ઞપણું. ૨૦ પરહિતાર્થકારીપણું અને ૨૧ લબ્ધલક્ષ્યપણું એ છ ગુણો પ્રાયઃ જોવામાં આવે છે. જે માણસ (૩) ન્યાયમાગરતિ હોય, તેનામાં ૬ ભીરૂપણુ ૭ અશઠપણું, ૮ લજ્જાળુપણું, ૧૨ ગુણરાગીપણું અને ૧૩ સત્યથપણું એ પાંચ ગુણ ઘણું કરી દેખાય છે, જે માણસ (૪) કઢનિજવચનસ્થિતિ હોય તેનામાં જ લોકપ્રિયપણું અને ૧૪ સુપયુક્તપણું એ બે ગુણ પ્રાયે જોવામાં આવે છે. માટે મૂળ ગાથામાં શ્રાવકોના એકવીશે ગુણોને બદલે ચાર વિશેષણથી ચારજ ગુણ ગ્રહણ કર્યા છે, જે માણસમાં ૧ ભદ્રકપ્રકૃતિપણું ૨ દેવતાએ આકાશવાણીથી ભેગાવલીકર્મ બાકી છે તમે દીક્ષા ગ્રહણ ન કરે” તેમ વારંવાર કહ્યા છતાં આદ્રકુમારે દીક્ષા ગ્રહણ કરી. ભવિતવ્યતાના ગે એકદા વસંતપુરના તે શેઠના બગીચામાં કાયોત્સર્ગ ધ્યાને રહ્યા. આ બગીચામાં શેઠની પુત્રી પિતાની સખીઓ સાથે બાળક્રીડા કરતાં વૃક્ષનું ઠુંઠું માની સાધુને પગ પકડી “આ મારે વર” એમ બોલી ઉઠી કે તુર્ત નજીકમાં રહેલ દેવે સાડાબાર કોડ નૈયાને વરસાદ કર્યો. રાજા લોભથી તે દ્રવ્ય લેવા આવ્યો. દેવતાએ આ ધન શ્રેષ્ઠિ-પુત્રીનુ છે એમ કહી રાજાને રેકી શેઠને અપાવ્યું. મુનિ આદ્રકુમાર અનુકુલ ઉપસર્ગવાળું સ્થાન દેખી ત્યાંથી વિહાર કરી ગયા. વખત જતાં બાલિકા ઉંમર લાયક થઈ ત્યારે પિતા તેના માટે વરની શોધ કરવા લાગ્યો. પુત્રીએ કહ્યું કે હું તે નાનપણથી તે મુનિને વરી ચૂકી છું અને તેનું દ્રવ્ય દેવતા કનેથી આવેલું તમારી પાસે પણ છે માટે બીજા વરને વિચાર કરશે નહિ” પિતાએ પ્રત્યુત્તરમાં કહ્યું “ભલે તેમ રાખીએ પણ તે મુનિને તું કઈ રીતે ઓળખીશ.” પુત્રીએ જવાબ આપે કે હું તેના પગ અને તેના પગની રેખા ઉપરથી બરાબર ઓળખી કાઢીશ, અને તેમ છતાં નહિં મળે તે બ્રહ્મચારિ જીવનથી સંતોષ માનીશ.” પિતાએ આખરે તે કાર્યની સિદ્ધિ માટે ભિક્ષાદાન આપવા માટે તેને રેકી. Page #95 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકધર્મને એગ્ય કેણ?! mm વિશેષનિપુણમતિપણું અને ૩ ન્યાયમાર્ગરતિપણું એ ત્રણ ગુણો ન હોય, તે કેવળ કદાગ્રહી, મૂઢ તથા અન્યાયી હોવાથી શ્રાવક-ધર્મ પામવા યોગ્ય નથી, તથા જે ૪ દ્રઢપ્રતિજ્ઞ ન હોય તે કદાચ શ્રાવકધર્મને અંગીકાર કરે તો પણ જેમ ઠગ લોકોની મિત્રી, ઘેલા માણસનો સારે વેષ અને વાંદરાના ગળામાં પહેરાવેલ હાર, એ જેમ ઘણીવાર ટકી શકતાં નથી, તેમ તે માણસ પણ ચાવજીવ ધર્મ પાળી શકતો નથી. મૂળ ગાથામાં કહેલ ચાર ગુણધારી હોય, તે જેમ સારી તૈયાર કરેલી ભીંત ચિત્રામણને, મજબૂત પૂરેલો પાયો મહેલ ચણવાનું અને તાપ વિગેરે દઈને ચાખું કરેલું સોનું માણિક્યરત્નને લાયક બને છે તેમ તે માણસ પણ શ્રાવક ધર્મ પામવા ગ્ય છે. એવો માણસ સશુરૂ વિગેરે સામગ્રીના યેગાથી "ચુલ્લક વિગેરે દશદષ્ટાંતથી દુર્લભ એવું સમકિતાદિક પામે છે. અને શુકરાને જેમ પૂર્વ પાળ્યું તેમ પાળે છે. • બાર વર્ષ બાદ આદ્રકકુમારમુનિ એજ ઘરે ભિક્ષા લેવા આવી ચડયા. બાલિકાએ પગના ચિન્હથી તેમને ઓળખ્યા. મુનિ તે આહાર લઈ ચાલી નીકળ્યા પણ બાળા પરિવાર સાથે તેમની પાછળ ગઈ. આદ્રકુમારને દેવતાનાં વચન સાંભળ્યાં અને ચારિત્ર પરિણામથી તેઓ ભગ્ન થયા. શ્રેષ્ઠિપુત્રી સાથે લગ્ન કરી ગૃહવાસ સ્વીકાર્યો અને તેમને એક પુત્ર થયો. પુત્ર ચાર પાંચ વર્ષને થતાં તેમણે દીક્ષા લેવાને પિતાને નિર્ણય જાહેર કર્યો. ચાર સ્ત્રી રેંટીયો કાંતવા માંડી. માતાને કાંતતી દેખી પુત્રે પુછયું કે “આ શું કરે છે?” માતાએ જવાબ આપ્યો કે “તારા પિતા આપણને છોડી ચાલ્યા જાય છે તું કમાઈ શકે તેમ નથી આથી કાંતી હું તારું અને મારું ભરણ પિષણ કરીશ” બાળકે માતાના કાંતેલા સૂતરના દેર લઈ પિતાની આસપાસ વીંટયા અને બોલી ઉઠયો કે “હવે શી રીતે જશે?” આકુમારે જોયું કે તેની આસપાસ બાળકે સૂતરના બાર આંટા કર્યા છે આથી બાર વર્ષ રહેવાને નિશ્ચય કર્યો. બાર વર્ષ પુરા થતાં ફરી દીક્ષા ગ્રહણ કરી ચાલી નીકળ્યા. માર્ગે જતાં શ્રેણિક રાજાના માણસોએ હાથીને પકડી બાંધ્યું હતું તે આદ્રકકુમારને જોતાં તુર્ત બંધન તેડી નાસી છૂટ રાજાએ આદ્રકુમારને આનું કારણ પૂછ્યું ત્યારે તેણે જવાબ આપ્યો કે “કાચા સૂતરના તાંતણાથી બંધાયેલ મને છૂટો થયેલો જોઈ હાથીએ પરાક્રમ કરી શંખલા તેડી નાંખી કારણકે નેહબંધનરૂપ કાચા તાંતણા તેડવા જેટલા કઠીન છે તેટલી આ શૃંખલા કઠીન નથી. છેવટે શુદ્ધ ચારિત્ર પાળી આદ્રકુમારે કલ્યાણ સાધ્યું. આદ્રકમાર મધ્યસ્થ હેવાથી ભગવાનની પ્રતિમા દેખતાં બોધ પામ્યો તેમ મધ્યસ્થ ધર્મ પામી શકે છે. - ૫ ૧ ચુલ્લક. ૨ પાસા ૩ ધાન્ય. ૪ ઘુત. ૫ રત્ન. ૬ સ્વ. ૭ ચક. ૮ કુર્મ. ૯ યુગ અને૧૦ પરમાણુ આ દશદણાને મનુષ્યભવ વિગેરે દુર્લભ કહેલ છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૧૨ [ શ્રાદ્ધવિધિ શુકરાજની સ્થા* ભરતક્ષેત્રમાં ક્ષિતિપ્રતિષ્ઠિત નામનું નગર હતું, ત્યાં ઋતુધ્વજ રાજાને પુત્ર મૃગધ્વજ નામનો રાજા રાજ્ય કરતો હતો. વસંતઋતુમાં રાજા અંતઃપુરના પરિવાર સાથે એક વખત ઉધાનમાં ફરવા ગયો, ત્યાં આગળ આંબાના વૃક્ષનીચે બેઠેલ અપ્સરા સરખી પોતાની રાણીઓને દેખી રાજા મલકાયો અને વિચારવા લાગ્યો કે “જગતમાં આવી સુંદર પમિણું રાણુઓ ભાગ્યે જ કોઈને ત્યાં હશે. આ સમયે આંબાના વૃક્ષ ઉપર બેઠેલા પિપટે કહ્યું કે કુવામાં રહેલા દેડકાને બીજું કોઈ જળાશય મોટું લાગતું નથી તેમ હે રાજા ! જગતની સ્ત્રીઓને નહિદેખેલ હેવાથી તું મને કલ્પિત અહંકારથી ફુલાય છે પણ જે ગાંગલિ ઋષિની પુત્રી કમલમાલાને તું જુવે તો તારા અંતઃપુરના રૂપ પ્રત્યે તારૂં અભિમાન ઉતરી જશે.” રાજા ઘડા ઉપર પાછળ અને પોપટ આગળ એમ જોત જોતામાં વનમાં પાંચસો જે જન ગયા પછી એક ઋષભદેવ ભગવાનનું મંદિર આવ્યું ત્યાં રાજાએ ભગવાનનાં ભક્તિ ભાવપૂર્વક દર્શન કર્યા. પછી દર્શનબાદ ગાંગલિઝષિ રાજાને પોતાના આશ્રમમાં લઈ ગયે. ત્યાં તેનો ઉચિત સત્કાર કરી ઋષિએ કમળભાળા રાજા વેરે પરણાવી. અને રાજાને દાયજામાં પુત્રની સંતતિ આપનાર એક મંત્ર આપ્યો. અને છેવટે રાજા અને કમળમાળાને ઋષિએ વિદાય આપી. રાજાએ ત્રાષિને ક્ષિતિપ્રતિષ્ઠિત નગરનો માર્ગ પુછયો. બષિ કહે મને બીલકુલ માહિતી નથી. પોપટ આગળ થયો અને રાજા તથા કમળમાળા પાછળ પાછળ ચાલ્યાં. છેટેથી ક્ષિતિપ્રતિષ્ઠિત નગર દેખતાં પોપટ અટક્યો, અને જણાવ્યું કે “હે રાજા! તારી ચંદ્રાવતી રાણી તેના ભાઈ ચંદ્રશેખરને તમારી ગેરહાજરીને લાભ લઈ સિન્ય સાથે રાજયનો કબજો આપવા લઈ આવી છે આથી નગરમાં શત્રુ સૈન્ય સાથે હાલ યુદ્ધ થાય છે. રાજા ચમકે. પોપટે કહ્યું “ફીકર ન કરો સૌ સારૂં થશે તેટલામાં તો પોતાનું સૈન્ય સામે તેને મળ્યું અને ચંદ્રશેખર ભેટશું લઈ રાજાને પગે પડી કહેવા લાગ્યો કે “મહારાજ ! આપની ગેરહાજરીમાં શત્રુઓ ગેરલાભ ન લે તેથી નગરરક્ષા માટે હું આવે, તેનો આપના સૈન્ય ઉલટા અર્થ કર્યો અને આ અથડામણ ઉભી થઈ શંકા છતાં સરલ રાજાએ તે વાતની ઉપેક્ષા કરી અને પિપટ તરફ જોયું તો પોપટ જણાયો નહિ. રાજાએ માન્યું કે ઉપકારને બદલે ન લેવો પડે માટે આ ઉપકારી ચાલ્યો ગયો જણાય છે. તપાસ કરી પણ તે ન જડ તે નજ જડા. + ગ્રંથમાં આ કથા ખુબ વિસ્તૃત છે તેનેજ અહિં સંક્ષેપી લેવામાં આવી છે, Page #97 -------------------------------------------------------------------------- ________________ શુકરજની કથા ] સમય જતાં એક દીવસે મૃગદેવજ રાજાએ ગાંગલિઝષિએ આપેલ મંત્રનો જાપ કર્યો અને તેના પ્રતાપે ચંદ્રાવતી સિવાય સર્વે રાણુઓને એકેક પુત્ર થયો. આજ પ્રસંગે કમળમાળાને એક સ્વપ્ન આવ્યું તેમાં તેને ભગવાને કહ્યું કે “આ શુક લે પછી તને હંસ આપીશ” રાજાએ સ્વપ્નાનો અર્થ એ કહ્યો કે તારે બે પુત્ર થશે અને તે બન્ને તેજસ્વી થશે. ' કમળમાળાએ ગર્ભ ધારણ કર્યો પુરે મહીને પુત્ર જમ્યા અને તેનું નામ શુકરાજ રાખ્યું. શુકરાજ રાજકુટુંબ ઉચિત વૈભવથી ઉછરતાં ઉછરતાં પાંચ વર્ષનો થયો ત્યારે રાજા અને કનકમાળા વસંતઋતુ આવે ઉદ્યાનમાં ફરવા નીકળ્યાં અને તેજ આંબાના ઝાડ નીચે બેઠયાં આનંદ અને હર્ષના અતિરેકમાં રાજાએ કનકમાળાને કહ્યું “પ્રિયે! આ તેજ આમ્રવૃક્ષ છે કે જયાં આગળ મને પોપટે તારી ભાળ આપી હતી અને મને આશ્રમમાં લઈ જઈ તને મેળવી આપી કૃતાર્થ કર્યો” પિતાના ખોળામાં રહેલા પુત્ર શુકરાજ આ વચન સાંભળી એકદમ મૂર્શિત થયે. રાજા રાણીએ બહાવરા બની અનેક ઉપચાર કર્યા ત્યારે આંખ ખોલી ભૂતાણની માફક આમ તેમ કુમારે જોયા કર્યું. તેને ઘણું બોલાવ્યા છતાં તેણે અક્ષરનો ઉચ્ચાર ન કર્યો, તે નજ કર્યો. આ પછી ઘણા ઘણા ઉપચારો કર્યા છતાં રાજકુમારની વાચા બંધ થવાનું કોઈ નિદાન ન કરી શક્યું. અને કુમારની વાચા સદંતર બંધ થઈ. સમય જતાં દુઃખ ઓછું થયું અને ફરી કૌમુદી મહોત્સવ પ્રસંગે કમળમાળા અને શુકરાજ સાથે રાજા ઉઘાનમાં ફરવા નીકળે. તે આમ્રવૃક્ષને દૂરથી જોતાં શુકરાજની જિલ્લા બંધ થયાનું દુઃખ તાજું થયું અને તેથી ત્યાં નહિ જવાનો રાજા નિર્ણય કરે છે તેવામાં ત્યાંથી દેવદુંદુભિનો અવાજ સાંભળ્યો. રાજાએ તપાસ કરી તો ત્યાં શ્રીદત્ત મુનિ મહારાજને કેવળજ્ઞાન થયું છે તે પ્રસંગને અનુલક્ષી દેવમહોત્સવ હોવાનું જણાયું. રાજા રાણું બન્નેએ પુત્ર સાથે પર્ષદામાં બેસી ધર્મોપદેશ સાંભ, દેશનાને અંતે મૃગવજ રાજાએ શ્રી દત્ત કેવળી ભગવંતને શુરાજની જિ બંધ થવાનું કારણ પૂછ્યું, શ્રીદત્ત દેવલી ભગવાને તેમને–રાજા રાણીને શુકરાજને પુનર્ભવ કર્યો અને જણાવ્યું કે શુકરાજને પુનર્ભવ ભજિલપુર નગરમાં જિતારિ નામે રાજા રાજ્ય કરતો હતો. તે હંસી અને સારસી નામે વિજયદેવ રાજાની રક્ષાસની પુત્રીઓને પરણ્યા હતા. એકદા Page #98 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ સંખેશ્વરની યાત્રા કરી સિદ્ધાચળ તરફ જતાં સંઘમાં બીરાજતા શ્રુતસાગર આચાર્યની ધમદશનામાં સિદ્ધાચળ તીર્થના એકવીસ નામનો મહિમા અને શત્રુંજયના નામની પ્રસિદ્ધિ પોતાના નામથી થશે તે સાંભળી તેનાં દર્શન ન થાય ત્યાં સુધી આહાર પાણી ન લેવાને તેણે અભિગ્રહ કર્યો, રાજાના પ્રાણ બચાવવા તીર્થરક્ષક યક્ષે દેવમાયાથી માર્ગમાં સિદ્ધાચળ વિકર્યો. રાજાએ સત્ય તીર્થ માની પોતાનો અભિગ્રહ યક્ષ વિકર્વિત તીર્થદ્વારા પૂર્ણ કર્યો અને રાજા વિમળપુર નગર વસાવી વિકર્વિત તીર્થાધિરાજની સાનિધ્યતામાં રહેવા લાગ્યું. કમની ગતિ વિચિત્ર છે તે મુજબ અંત સમયે અણસણ પૂર્વક પ્રભુનું ધ્યાનમરણ કરવા છતાં દેવમંદિરના શિખર ઉપર રહેલ પોપટ ઉપર તેનો જીવ ભરાયો અને રાજા ! મરી પોપટ જાતિમાં જન્મ પામે. તેની બે રાણીઓ કાળક્રમે ધર્મ આરાધી દેવલોકમાં ઉત્પન્ન થઈ અને તેમણે પોપટને પ્રતિબંધ પમાડયો. પોપટ તીર્થભક્તિ અને અંતે અણસણું કરી દેવલોકમાં દેવ થયો. હંસીને જીવ દેવકમાંથી વી હે રાજા ! તું મૃગધ્વજ રૂપે થો અને સારસી મરી કમળમાળા થઈ અને આ તમારા બન્નેને મેળાપ કરાવનાર પોપટ તે બીજો કોઈ નહિ પણ જિતારિ રાજાનો જીવ દેવ હતા તે મરી તમારા પુત્રરૂપે શુકરાજા થયા છે. તમારી આંબાના વૃક્ષ નીચેની વાતથી કુમારને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તમને બન્નેને પોતાની પૂર્વભવની સ્ત્રીઓ જાણી વિમાસણમાં પડ કે હું તેમને પિતા અને માતા કેમ કહું ? આથી તેણે પોતાની વાણી બંધ કરી છે. પણ “હે શુકરાજ કુમાર આ સંસાર વિચિત્ર છે. માતા પિતા પુત્ર સ્ત્રી ભાઈબહેન પુત્રી વિગેરે મરીને બીજા ભવમાં અનેકવિધ સંબધે ઉત્પન્ન થાય છે પણ વ્યવહારિક સત્યને અનુસરીને વ્યવહાર કરવામાં વાંધો નથી મારા વૈરાગ્યનું કારણ પણ આવા સગજ છે. માટે તું તારી જિ ખુલ્લી કર મુનિના વચન સાંભળી શુકરાજે ભગવંતને છામિ યમામો બેલવા પૂર્વક વંદન કર્યું અને કેવલી ભગવતે કહેલ વાત સાક્ષાત દેખતો હોય તે રીતે ફરીથી માતપિતાને કહી સંભળાવી પોતાની જિ ખુલ્લી કરી, મૃગધ્વજ રાજાએ કેવલી ભગવંતને સાથે સાથે પુછી લીધુ કે “મને વૈરાગ્ય ક્યારે થશે? જવાબમાં ભગવાને ઉત્તર આપ્યો કે “ચંદ્રાવતીના પુત્રને જોશો ત્યારે તમને દઢ વૈરાગ્ય થશે. ત્યારબાદ કેવલી ભગવાને અન્યત્ર વિહાર કર્યો. સમય જતાં કમળમાળાને બીજો પુત્ર જન્મ્યો તેનું નામ હંસરાજ પાડયું. રામલક્ષ્મણની જોડી પેઠે શકરાજ હંસરાજ પ્રીતિથી વધવા લાગ્યા. તેવામાં ગાંગલિઋષિ ભૃગવજ રાજાના દરબારમાં આવી ગોમેધયક્ષ મુખ્ય વિમળાચળ તીર્થે જવાને Page #99 -------------------------------------------------------------------------- ________________ IN કરાજની કથા ] છે અને તીર્થની રક્ષા માટે એક પુત્ર લઈ આવવાની તેણે મને સ્વપ્નામાં આજ્ઞા કરી છે તો તે મૃગધ્વજ રાજા ! તીર્થ રક્ષા માટે એક પુત્રને આપો ' રાજા રાણીએ પુત્ર વિયોગના દુઃખને સમાવી તીર્થ રક્ષા માટે શુકરાજને મોકલ્યો. શુકરાજ તીર્થની રક્ષા અનન્ય ભક્તિપૂર્વક કરવા લાગ્યો, અને તે દરમિયાન વાયુવેગ વિદ્યાધર પાસેથી આકાશગામિની વિદ્યામેળવી અને તેની બેન વાયુવેગા તથા શત્રમદન રાજાની પુત્રી પદ્માવતીને પરણ્યો, આકાશગામિની વિદ્યાને બળે શકરાજ અને વાયુવેગ તીર્થયાત્રા કરતાં કરતાં પોતાનો સમય ભકિતભાવમાં વીતાવે છે એ અરસામાં એક વખત વૈતાઢય તીર્થની યાત્રા કરવા જતા હતા ત્યારે કોઈ તેજસ્વી સ્ત્રીએ “હે શુકરાજ ! હે શુકરાજ !” એમ બુમો પાડી બોલાવતી સાંભળી શકરાજ અને વાયુવેગ મળ્યા અને તેને પુછયું કે “તમે કોણ છો?' સ્ત્રીએ જવાબ આપે કે “હું ચક્રેશ્વરીદેવી છું અને ગોમેધ યક્ષની આજ્ઞાથી કાશમીર દેશની અંદર આવેલ વિમળાચળ તીર્થની રક્ષા કરવા માટે જતી હતી ત્યારે ક્ષિતિપ્રતિષ્ઠિત નગર ઉપર થઈ પસાર થતાં રસ્તામાં એક સ્ત્રીના રોવાને શબ્દ સાંભળી હું નીચે ઉતરી. મેં તેને રડવાનું કારણ પુછયું ત્યારે તેણે કહ્યું કે મારા પ્રાણથી પ્યારા પુત્ર શુકરાજને ગાંગલિઝષિ તીર્થ રક્ષા માટે લઈ ગયા છે તેની કશી મને ખબર અંતર ન હોવાથી હું રડી રહી છું. મેં તેને આશ્વાસન આપતાં જણાવ્યું કે “તમે બીલકુલ ફીકર કરશો નહિ તમારો પુત્ર તેજસ્વી અને પૂણ્યશાળી છે તે સુખી જ હશે આમ છતાં હું ત્યાં જાઉં છું અને તેને તુર્ત તમારી પાસે મોકલું છું” “હે શુરાજા માતાપિતાના ઉપકારને બદલે વાળી શકાતું નથી માટે તમેતુ માતા પાસે જઈ તેમના આત્માને શાંતિ પમાડો.” શુકરાજે કહ્યું “હે દેવિ ! માતા ઉપકારિણી છે તે સત્ય છે પણ નજીક આવેલ તીર્થના દર્શન કરી હું તુર્ત જાઉં છું.” ભગવંતનાં ભક્તિ અને ઉલ્લાસથી દર્શન પૂજન કરી પાછા વળતાંવિદ્યાધર સસરા અને ગાંગલિઝષિની અનુમતિલઈ પિતાએ કરેલ ઉત્સવપૂર્વક શુકરાજ નગરમાં આવ્યો અને માતાપિતાને વંદન કરી તેમના આત્માને સાંત્વન આપી સુખપૂર્વક વિચારવા લાગ્યા. કેટલાક સમય બાદ મૃગધ્વજ રાજા અને કમળભાળા રાણી બને શકરાજ અનેહંસરાજકુમાર વિગેરેના પરિવાર સાથે ઉદ્યાનમાં વિચારે છે. તેવામાં વીરાંગ સરદારના પુત્ર શુરકુમારે હંસરાજ ઉપર હલો કર્યો અને બન્ને પરસ્પર એક બીજાને હંફાવે તેવી રીતે લડવા લાગ્યા. છેવટે શુકરાજના મંત્રબળની સહાયથી હંસરાજે શુરને ઉપાડીને દૂર ફેક ગાત્ર તુટવાથી તેની શાન ઠેકાણે આવી અને તેણે ગદગદ અવાજે મૃગવ્રજરાજ યુકરાજ અને હંસરાજની ક્ષમા યાચી. મૃગજ રાજાએ શુરને પુછયું તારે પિતા Page #100 -------------------------------------------------------------------------- ________________ Re [શ્રાદ્ધવિધિ ፡፡ વિરાંગ મારી। સેવક છે આપણે પરસ્પર મૈત્રી હાવાથી કાંઈં લડવાનું કારણ નથી છતાં તે એકાએક કેમ આ પ્રમાણે કર્યું? ”શૂરે કહ્યું · પૂર્વ ભવનું વૈરયાદ આવવાથી મેં હંસકુમાર ઉપર હલ્લા કર્યાં ' રાજાએ પુછ્યું તે તેં શી રીતે જાણ્યું ! 'શુરે કહ્યું કે અમારા નગરમાં શ્રીદત્ત કેવલી મહારાજ પધાર્યા હતા તેમને મેં મ્હારા પૂર્વભવ પુછ્યા પૂર્વભવમાં જિતારિરાજાનેા સિંહ નામના પ્રધાન આ હંસકુમાર હતા. હું તે વખતે જિતારિ રાજાનો દ્રુત હતા. વિમળપુરનગરમાં જિતારિ રાજાના મૃત્યુ પછી સિંહપ્રધાને ભલિપુર તરફ પ્રયાણ કર્યું. ચાડે ગયા પછી તેણે વિસરી ગયેલી કિ ંમતી વસ્તુ લેવા મને પાછે। મેાકલ્યેા. હું ત્યાં ગયા પણ તે વસ્તુ મને ન મળી. મેં પ્રધાનને વસ્તુ પ્રાપ્ત નથી થઈ તેમ જણાવ્યું પણ તેણે મારી વાત સાચી ન માની અને મને ખુબ માર્યાં. હું ચેાડા વખત પછી મૃત્યુ પામી ફ્લિપુરના જંગલમાં સર્પ થયા. તે જંગલમાં એક વખત સિહ પ્રધાન આવ્યા તેને દેખતાં મારૂ વેર તાજી થયું અને તેને મે ડંસ દઇ તેના તત્કાળ પ્રાણ લીધા, સિહપ્રધાન મૃત્યુ પામી વિમળાચળની વાવડીને વિષે હુંસ તરીકે ઉત્પન્ન થયા, ત્યાં વાવડી અને તીથ દેખીતેને જાતિસ્મરણ જ્ઞાન થયું અને તેથી પશ્ચાતાપ થવાથી ચાંચમાં ફુલ લઇ ભગવાનને ચડાવવાની અપૂર્વભક્તિપૂર્વક મૃત્યુપામી તે સૌધમ દેવલાકમાં દેવરૂપેઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવી અહિં આપનો પુત્ર હંસકુમાર થયા. આ હંસકુમાર તે સિહ પ્રધાન છે તેની જાણ થતાં વૈર નિર્યાતનમાટે મેં હું સકુમાર ઉપર હલ્લા કર્યાં પણ જય પરાજય પૂર્વના પૂણ્ય વિના મળતા નથી. હવે હું શ્રી દત્ત કેવલી પાસે દીક્ષા લઈ શેષ જીવન સારીરીતે પસાર કરીશ.” મૃગધ્વજ રાજા તથા બન્ને કુમારાએપણ શુરની ક્ષમા માગી. મૃગધ્વજ રાજા વિચારવા લાગ્યા કે ‘કેવલી ભગવાને મને ચદ્રાવતીના પુત્રને જોઈશ ત્યારે વૈરાગ્ય થશે તેમ કહ્યું છે તેને તેા હજી સુધી પુત્રનો સ ંભવ નથી. અને મારે કયાં સુધી આવા સંસારના કડવા અનુભવા સહન કરવાના અને સાંભળવાના રહેશે ' આ વિચાર કરે છે તેટલામાં એક યુવાને આવી રાજાને નમસ્કાર કર્યા રાજાએ ‘તુ કાણુ છે ? ' તેમ પુછ્યું . તેટલામાં આકાશવાણી ઉત્પન્ન થઇ કે ' હું રાજન ! આ કુમાર ચંદ્રાવતીનો પુત્ર છે. તે નિઃશંક છે છતાં તને શંકા ઉપજતી હાય તેા ઇશાન કાણામાં પાંચ યેાજન ઉપર જે કદળીવન છે ત્યાં યશેામતી ચેકિંગની રહે છે તેને પુછી સવાત નિઃશંક કર ' રાજા આશ્ચય પામી ઇશાનંકાણમાં ગયા અને ત્યાં યાગિનીને જોઇ. રાજાને જોઇ તુત યાગિની બોલી કે “ હે રાજન ! જે આકાશવાણી તે સાંભળી તે તદ્દન સત્ય છે. છતાં નિઃશંકતા માટે આ યુવાન ચંદ્રાવતીનો પુત્ર કેમ અને કઇ રીતે છે તે માટે હું કહું તે સાંભળેા. ચંદ્રપુર નગરમાં સામચંદ્રરાજા હતા તેને ભાનુમતી રાણી હતી. હૈમવતક્ષેત્રમાંથી એક યુગલ અવી ભાનુમતીના ગર્ભમાં ઉત્પન્ન થયું. ' Page #101 -------------------------------------------------------------------------- ________________ શકરાજની કથા 1 ૧૭. જન્મબાદ તેના માતાપિતાએ તેનું નામ ચંદ્રશેખર અને ચંદ્રાવતી પાડયું. ઉમર લાયક થતાં ચંદ્રાવતીનું લગ્ન હે રાજા ! તારી સાથે થયું અને ચંદ્રશેખરનું યશેમતી રાજકન્યા સાથે થયું. પૂર્વ ભવના સ્નેહથી ચંદ્રશેખર ચંદ્રાવતીને પરસ્પર કામવાસના જાગૃત થઈ, ચંદ્રશેખરે કામદેવયક્ષને પ્રસન્ન કરી “ચંદ્રાવતીનો પુત્ર રાજાને ન મળે ત્યાં સુધી અદશ્ય રહી યથેચ્છ રીતે વર્તતાં તને કોઈ દેખશે નહિ.”તેવું તેણે વરદાન મેળવ્યું અનુક્રમે ચંદ્રાવતી સાથે યથેચ્છ સુખ વિલસતાં તેને પુત્ર થયો તેનું નામ ચંદ્રક પાડયું અને તે પુત્રને પોતાની પરિણીત સ્ત્રી યશોમતીને સેં. યશોમતિ પતિ અને પુત્ર સુખથી રહિત હોવાથી પોતાના બાળકની પેઠે તે છોકરાને તેણે ઉછેર્યો. આમ છતાં આ બધું દેવપ્રભાવથી અજ્ઞાત રહ્યું. જોતજોતામાં ચંદ્રાંકકુમાર યુવાન થયે, યશોમતીનું ચિત્ત યુવાન ચંદ્રાંકકુમારને દેખી વિહ્વળ બન્યું અને તેણે વિચાર્યું કે “જે પતિ મને છેતરી ભગિનીને ભગવે છે તેને છેતરી મારા નહિ એવા કુમાર સાથે મને ભેગ ભેગવતાં શો વાંધો છે?' એમ વિચારી કામવિહવળ બનેલ યશોમતીએ ચંદ્રાંક આગળ પિતાને દુષ્ટ વિચાર રજુ કર્યો. ચંદ્રાંક ચમક્યો અને બેલી ઉઠયો કે “તું માતા થઈ આવો નીચ વિચાર કરતાં કેમ શરમાતી નથી ?' યશોમતીએ જવાબમાં કહ્યું કે “હું તારી માતા નથી તારી માતા તો ચંદ્રાવતી છે' આ પછી ચંદ્રાંકકુમાર મને તિરસ્કારી તમારી શોધ માટે નીકળે. હું પણ પતિ પુત્ર અને સંસારસુખથી વિયેગી થવાથી વિળ બની ચોગિની થઈ. “હે રાજા યશોમતી તેજ હું ગિની છું. જે યક્ષે આકાશવાણીથી તમને કહ્યું તેણે જ મને સર્વ વાત કહી છે અને તે મેં તમને સંભળાવી” રાજા ક્રોધે ભરાયો અને ખેદ પામ્યો પણ યોગિનીએ સાંત્વન આપતાં કહ્યું કે “હે રાજા સંસાર વિચિત્ર છે તેમાં પુત્ર પિતા વિગેરે કઈ કોઈનું નથી માટે હવે તમે તમારું કલ્યાણ સાધે.” ત્યારપછી યોગિનીએ પિતાની યોગિનીની રીત મુજબ રાજા આગળ ગીત કહ્યું તે આ રીતે “કવણકેરા પુત્તમિત્તા રે, કવણ કેરી નારી; મેહે મેહો મેરી મેરી, મૂઢ ભણે અવિચારી / ૧ / જાગ જાગને જોગી છે, જેને જગ વિચારા; મેલ્હી અમારગ આદરી માગ, જિમ પામે ભવપારા સારા અતિહિ ગહના અતિહિ કૂડા, અતિહિ અથિર સંસારા; ભામું છાંડી ગજુ માંડી, કીજે જિનધર્મ સારા પાસા જાગ મોહે મેહિઓ કેહે બેહિઓ, લેહે વાહિઓ ધાઈ મુહિઆ બિહુ ભવિ અવર કારણિ, મુરખ દુખિઓ થાઈકો જાગ Page #102 -------------------------------------------------------------------------- ________________ ૧. [શ્રાદ્ધવિધિ '' એકને કાજે મિન્હે ખર્ચ, ત્રણે સર્ચ ચારે વારે ૫ પાંચે પાળી છએ ટાળી, આપે પાર ઉતારે ॥૫॥ જાગ॰ ચાગિનીની વાણી સાંભળી મૃગધ્વજ રાજા દૃઢ વૈરાગી થયા. રાણી અને શુકરાજ પુત્રને માલાવી ત્યાંને ત્યાં પેાતાનો દીક્ષા લેવાનો નિર્ણય જાહેર કર્યાં. મંત્રી વિગેરેએ આગ્રહપૂર્વક નગરમાં ઢીક્ષા લેવાનું જણાવી રાજાને નગરમાં લઈ ગયા. રાજાએ તુત શુકરાજાના રાજા તરીકે અભિષેક કર્યો અને સવારે ઢીક્ષા માટેની તૈયારી કરી. રાત્રિએ રાજાની ધ્યાનપર ંપરા વૃદ્ઘિગત થઈ અને ધર્મધ્યાન શધ્યિાને ચડતાં ચડતાં ગૃહસ્થપણામાંજ મૃગધ્વજને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. દેવદુદુભિગઈ અને રાજાને દેવતાએ વેષ આપ્યા. ત્યારબાદ મૃગધ્વજ કેવળીભગવાને દેશના આપી અને તે દેશનાના અતે કમલમાલારાણી, હંસરાજ અને ચદ્રાંકકુમારે દીક્ષા લીધી. શુકરાજે સમ્યક્ત્વ પૂર્વક ખારવ્રત અંગીકાર કર્યાં અને કેવળીભગવાન મૃધ્વજ રાજર્ષિ જગત્ત્ને પવિત્ર કરતા વિચરવા લાગ્યા. કાઈના પણ કાને ચદ્રશેખર કે ચંદ્રાવતીનું વૃત્તાન્ત તેમણે જણાવ્યું નહિ. મૃગધ્વજ રાજર્ષિની પાસે ચદ્રાંકકુમારે દીક્ષા લીધેલી જાણી ચંદ્રશેખર સમજી ગયા કે હવે હું અદશ્ય રહી શકીશ નહિ. તેણે ફરી ફરી દેવીની આરાધના કરી શુકરાજનું રાજ્ય મેળવવાનું વરદાન માગ્યું. દેવીએ કહ્યું કે ‘ શુકરાજ દૃઢ સમ્યક્ત્વી છે તેનું રાજ્ય અપાવવાની મારામાં શક્તિ નથી ખાકી છળથી તને ઠીક લાગે તે કર, ' એક પ્રસંગે શુકરાજ તેની બે સ્રીઓ સહિત સિદ્ધાચળ તીર્થની યાત્રાએ જવા ગુપચુપ નીકળ્યેા. ચદ્રાવતીને આની ખબર પડી અને તેણે ચંદ્રશેખરને તે વાત જણાવી. ચંદ્રશેખર શુકરાજનુ રૂપ કરી રાજ્ય ચલાવવા લાગ્યા, લાંકા તેને શુકરાજ સમજવા લાગ્યા. એક રાત્રે કૃત્રિમ શુકરાજ બુમાબુમ કરી કહેવા લાગ્યા કે ‘અરે આ વિદ્યાધર મારી સ્ત્રી અને વિદ્યાએ લઈ જાય છે માટે પકડા પકડા.' મંત્રી વિગેરે દાડી આવ્યા રાજાને શાંત પાડયા અને કહ્યું કે ‘ વિદ્યા અને ભલે ગઈ પણ આપ તા કુશળ છે ને !' રાજા કહે ‘હા! કુશળ છું પણ વિધા અને સ્રીએ વિના શું કરૂં?' મંત્રીએ કહ્યું ‘આપ કુશળ તા સર્વ કુશળ.' આમ કપટથી રાજકુળને ઠગી ચંદ્રાવતી સાથે રહેવા લાગ્યા. શુકરાજ વિમળાચળ તીર્થની યાત્રા કરી સસરાને ઘેર ગયા ત્યાં કેટલાક ઢીવસ રહી પાતાના નગરના ઉદ્યાનમાં આવ્યા ત્યારે ગેાખે બેઠેલા બનાવટી શુકરાજે બુમા પાડી ‘અરે મંત્રી જે વિદ્યાધર મારી બે સ્રીએ અને વિદ્યાએ લઇ ગયા હતા તે ફરી મને ઉપદ્રવ કરવા આન્યા છે માટે તેને સમજાવી પાછે વાળ', મંત્રી ખરા શુકરાજ પાસે ગયા અને નમસ્કાર કરી કહેવા લાગ્યા કે ‘વિદ્યા અને શ્રી Page #103 -------------------------------------------------------------------------- ________________ શુકરાજની કથા ] સ્ત્રીથી આપ સતિષ પામો, હવે અમને વધુ હેરાન ન કરો.” સાચા યુકરાજે કહ્યું “અરે ! મંત્રી તું કેમ મૂઢ બને છે, મને અને આ રાણુઓને તું સાવ ભૂલી જાય છે, આ તો બનાવટી રાજા બન્યો છે. આમ ઘણું ઘણું કહ્યા છતાં શુકરાજના વચન ઉપર મંત્રીને વિશ્વાસ ન બેઠો. શકરાજે વિચાર્યું કે “બળથી જે હું રાજય લઈશ અગર તેને મારી નાખીશ તો પ્રજા અને રાજયમંડળમાં એજ વિશ્વાસ રહેશે કે સાચો સ્વામી તે ગયો, આતો બનાવટી છે માટે હવે મારે થોડો વખત રાહ જોવી જોઇએ, આ રીતે મન વાળી સત્ય શુકરાજ પાછો વળ્યો. પરંતુ રાજ્યભ્રષ્ટ થયાનું અને સુનું રાજય મુકી ચાલ્યા આવ્યાના સહસાકારનું ખુબ દુઃખ થયું, આ અવસરમાં તેને પોતાના પિતા શ્રી મૃગવન કેવલી મળ્યા. તેમને વંદન કરી તેણે પોતાને વૃત્તાન્ત કહ્યો. કેવળી ભગવંત ચંદ્રશેખરની બધી બીના જાણતા હોવા છતાં તે તેને ન કહી અને કહ્યું કે તારિ, રાજાથી આગળના ભવમાં તું શ્રીગ્રામ ગામને ભદ્રક ઠાકુર હતે. તારે એક ઓરમાન ભાઈ હતા. બન્ને ભાઈઓને તમારા પિતાએ ભાગ વહેંચી આપ્યા હતા. એક વખતે તે ઓરમાન ભાઈ શ્રીગામ આગળથી પસાર થયો ત્યારે તે તેને મશ્કરીમાં રોકી રાખ્યો અને કહ્યું કે “હું મોટો ભાઈ બેઠો છતાં તારે રાજ્યની ચિંતા શા માટે કરવી પડે?' તે અકળાઈ ગયે અને તેણે માની લીધું કે “જરૂર આ મારું રાજ્ય પચાવી પાડશે, હું શું કામ અહિંઆવ્યો? હવે શું કરું? ક્યાં જાઉં? તેમ વિલાપ કરવા લાગ્યો.” તેં છેવટે બે ઘડી બાદ તેને છોડી મુક્યો. આ મશ્કરીથી કરેલ કર્મના ઉદયે તને રાજ્યને વિરહ થયો છે પણ ધર્મથી અંતરાય તુટે માટે ધર્મ કર.” કેવલી ભગવંતને “હું શું ધર્મ કરું? તે પુછતાં તેમણે કહ્યું કે “વિમળાચળ તીર્થ અહિંથી નજીક છે ત્યાં જઈ નષભદેવ ભગવાનની સ્તુતિ કરી અને ત્યારપછી છ માસ લગી તે ગિરિરાજમાં રહી પરમેષ્ટિ મંત્રનો જાપ કર, છમાસને અંતે ગુફામાં પ્રકાશ દેખાશે અને શત્રુ ચાલ્યો જશે. શુકરીજાએ શ્રદ્ધાથી છમાસ લગી તે પ્રમાણે કર્યું અને પ્રકાશ દેખાયો, આ તરફ દેવીએ ચંદ્રશેખરને કહ્યું કે “તું અહિંથી ચાલ્યો જા હવે તારું સુકરાજનું રૂ૫ ટકશે નહિં,' હડધૂત થયેલ ચંદ્રશેખર ચાલી નીકળે અને સાચે સુકરાજ આવી પહોંચ્યો. પ્રજાએ માત્ર એટલું જાણ્યું કે “કંઈક સત્ય શુકરાજની ગેરહાજરીમાં રાજ્યભવનમાં ઘુસી ગયું હતું તે નીકળી ગયું, શુકરાજને રાજ્ય બન્યા પછી તેની તીર્થપ્રત્યેની ભક્તિ ખુબ દઢ થઈ અને તે પોતાના પરિવાર પ્રજાજન અને મિત્રરાજાઓ. સહિત સિદ્ધાચળની યાત્રા કરવા નીકળે. પોતાના કુકમથી કચવાતે ચંદ્રશેખર પણ યાત્રાએ સાથે નીકળે. તીર્થરાજના દર્શન પૂજન કરી સૌ પાવન થયા અને શકરાજે “જે પરમપાવન ગિરિરાજના ધ્યાનથી શત્રુને જય થયો માટે આનું નામ Page #104 -------------------------------------------------------------------------- ________________ " [ શ્રાદ્ધવિધિ શત્રુંજય હો” તેમ ઘોષણાપૂર્વક પ્રસિદ્ધ કર્યું. આદીશ્વર ભગવાનના દર્શન અને પૂજન કરવાથી શુભાવની વૃદ્ધિ થતાં ચંદ્રશેખરને પોતાના પાપનો અત્યંત પશ્ચાતાપ થવા લાગ્યો. તે અવસરે મહાદય નામના મુનિરાજના મુખે “અહિ તીવ્ર તપસ્યાથી ગમે તેવાં પાપ નાશ પામે છે. તે વચન સાંભળી વૈરાગ્યરંગિત થઈ તેણે તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી ઉગ્ર તપસ્યા કરી. અંતે તીર્થમાં કરેલ શુદ્ધ તપના પ્રભાવે ભગિની ભક્તા ચંદ્રશેખર છેવટે કેવળજ્ઞાન પામી મુક્તિ સુખને પામ્યો. શુકરાએ વિમળાચળમાં રથયાત્રા અને સાધર્મિક વાત્સલ્ય વગેરે કરવાપૂર્વક વિવિધ રીતે શાસનની ઉન્નતિ પૂર્વક તીર્થયાત્રા કરી. શુકરાજને છેવટે પદ્માવતીથી પદ્માકર અને વાયુવેગાથી વાયુસાર પુત્ર થયો. વાયુસારને યુવરાજ પદ આપી બે સ્ત્રીઓ સાથે વૈરાગ્યરંગિત થઈ શુકરા દીક્ષા ગ્રહણ કરી. શકરાજ દક્ષાબાદશત્રુંજય તીર્થે યાત્રાર્થે ગયા અને ત્યાં શત્રુંજય તીર્થ ઉપર જેમ ચઢતા ગયા તેમ હૃદયમાં શુકલધ્યાનમાં આગળ વધતાં કેવળજ્ઞાન પ્રાપ્ત કર્યું. પછી ચિરકાળ વિચરી શકરાજ અને તેની બે સ્ત્રીઓ મોક્ષ સુખને પામી. શત્રુંજય નામની પ્રસિદ્ધિકરનાર શુકરાજે ભદ્રકપ્રકૃતિને લઈ સમક્તિ અને ત્યારબાદ ઉત્તરોત્તર ગુણ વિકાસ સાધી મુક્તિ મેળવી. આ પ્રમાણે ભદ્રકપ્રકૃતિ ઉપર શુકરાજની કથા. હવે શ્રાવકના ભેદ પૂર્વક શ્રાવકનું સ્વરૂપ જણાવે છે नामाई चउभेओ, सडो भावेण इत्थ अहिगारो। .. तिविहो अ भावसट्टो, सण वय उत्तरगुणेहिं ॥ ४ ॥ [નાનાતિવર્મલા શા માન સર ધરા વિષય માવઠા ના તહ અર્થ–શ્રાવક, નામ સ્થાપના દ્રવ્ય, અને ભાવ એ રીતે ચાર પ્રકારે છે. અહિં ભાવશ્રાવકનો અધિકાર છે અને આ ભાવ શ્રાવક દર્શન, વ્રત અને ઉત્તરગુણને લઈ ત્રણ પ્રકારે છે. શ્રાવકના પ્રકાર ભાવાર્થ-શ્રાવક ૧ નામ, ૨ સ્થાપના, ૩ દ્રવ્ય, અને ૪ ભાવ એ રીતે ચાર પ્રકારે છે. જેમ, કેઈ ઈશ્વરદાસ નામ ધરાવે, પણ દરિદ્ધિને દાસ હય, તેમ જેનામાં શાસ્ત્રમાં કહેલાં શ્રાવકનાં લક્ષણ ન હોય, પણ કેવળ શ્રાવકનામથી ઓળખાય તે ૧નામ શ્રાવક. ચિત્રામણની અથવા કણ પાષાણાદિકની જે શ્રાવકની મૂર્તિ તે, ૨ સ્થાપના શ્રાવક ચંડમોત રાજાની Page #105 -------------------------------------------------------------------------- ________________ કકક શ્રાવકના પ્રકાર ] ૨૧ આજ્ઞાથી અભયકુમારને પકડવા માટે કપટવડે શ્રાવિકાને વેષ ધારણ કરનારી ગણિકાની પેઠે અંદરથી ભાવશૂન્ય અને બહારથી શ્રાવકની કરણી કરે તે, ૩ દ્રવ્ય શ્રાવક, જે ભાવથી શ્રાવકની ધર્મ ક્રિયા કરવામાં તત્પર હોય તે, ૪ ભાવ શ્રાવક. કેવળ નામધારી, ચિત્રામણુની અથવા જેમાં ગાયનાં લક્ષણ નથી તે ગાય જેમ પિતાનું કામ કરી શકતી નથી, તેમ ૧ નામ, ૨ સ્થાપના અને ૩ દ્રવ્ય શ્રાવક પણ પિતાનું ઈષ્ટ ધર્મકાર્ય કરી શકતું નથી, માટે અહિં ભાવશ્રાવકને જ અધિકાર જાણો. ભાવ શ્રાવકેના પ્રકાર ( ૧ દર્શન શ્રાવક, ૨ વ્રત શ્રાવક અને ૩ ઉત્તરગુણ શ્રાવક એમ ભાવશ્રાવકના ત્રણ પ્રકાર છે. શ્રેણિક મહારાજાદિકની પેઠે કેવળ સમ્યકત્વધારી હોય તે ભાવથી ૧ દર્શન શ્રાવક સુરસુંદર કુમારની સ્ત્રીઓની પેઠે સમ્યત્વ મૂળ પાંચ અણુવ્રત ધારક હય, તે ભાવથી ૨ વ્રત શ્રાવક, સુરસુંદર કુમારની સ્ત્રીઓની સંક્ષિપ્ત કથા નીચે પ્રમાણે છે – એક વખત કોઈ મુનિરાજ સુરસુંદર કુમારની સ્ત્રીઓને પાંચ અણુવ્રતને ઉપદેશ કરતા હતા, ત્યારે એકાંતમાં છાને ઉભું રહી સુરસુંદર જેત હતું અને તેથી તેના મનમાં મુનિરાજ ઉપર ઇષ ઉત્પન્ન થઈ તેણે મનમાં ચિંતવ્યું કે, “આ મુનિના શરીર ઉપર હું લાકડીના પાંચ પાંચ પ્રહાર કરીશ.” મુનિરાજે પ્રથમ પ્રાણાતિપાત વિરમણ નામનું અણુવ્રત દ્રષ્ટાંત સહિત કહ્યું, ત્યારે સ્ત્રીઓએ તે અંગીકાર કર્યું. તેથી સુરસુંદરે વિચાર કર્યો કે, “એ સ્ત્રીઓ ગમે તેવી રોષે ભરાણી હશે, તે પણ વ્રત લીધેલું હોવાથી કોઈ પણ વખત મને મારશે નહીં.” એમ વિચારી હર્ષથી પાંચમાંથી એક પ્રહાર ઓછો કર્યો. એવી રીતે એકેક વ્રતની પાછળ એકેક પ્રહાર ઓછો કરતો ગયો. આખરે તે સ્ત્રીઓએ તે પાંચે અણુવ્રત લીધાં. ત્યારે મને “ધિક્કાર થાઓ, મેં માઠું ચિંતવ્યું.” એમ સુરસુંદર ઘણેજ પશ્ચાત્તાપ કરી મુનિરાજને ખમાવી વ્રત લઈ અનુક્રમે સ્ત્રીઓ સહિત સ્વર્ગે ગયો. સુદર્શન શેઠ આદિક શ્રાવકની પેઠે જે સમ્યકત્વ મૂળ પાંચ અણુવ્રત તથા ઉત્તર ગુણ એટલે ત્રણ ગુણવ્રત અને ચાર શિક્ષાત્રત એમ બાર વ્રત ધારણ કરે, તે ભાવથી ૩ ઉત્તરગુણ શ્રાવક જાણ. અથવા સમ્યકત્વ મૂળ બારવ્રતને ધારણ કરે તે ભાવથી ૨ વ્રત શ્રાવક જાણ. અને આનંદ, કામદેવ, કાર્તિકશ્રેષ્ટિ ઈત્યાદિકની પેઠે જે સમ્યકત્વ મૂળ બારવ્રત ૬ ચંડપ્રદ્યોત રાજાએ મગધ ઉપર ચઢાઈ કરી, પણ અભયકુમારની બુદ્ધિથી ભેદ નીતિવડે વિના લડાઈએ ચંડપ્રદ્યોત આક્રમણ કરવું છેડી પિતાની નગરીએ ચાલ્યો ગયે. પાછળથી ચંડપ્રદ્યોતને ખબર પડી કે અભયકુમારે તેને ઠગે છે માટે તેને બાંધી પકડી લાવવા ઉષણા કરી. એક વેશ્યાએ રાજાની આ ઉષણને સ્વીકાર કર્યો. અભયકુમાર બુદ્ધિચતુર અને કુશળ હોવાથી વેશ્યાએ વિચાર્યું કે ધર્મબુદ્ધિ સિવાય બીજી રીતે તેને ઠગી નહિ શકાય માટે તેણે ધર્મક્રિયાનાં ઉપયેગી સૂત્રને અભ્યાસ કર્યો. અને શ્રાવિકાને સ્વાંગ સજી શ્રેણિક રાજાના કરાવેલા જિનમંદિરમાં ચૈત્યવંદન કરવા બેઠી. ખુબ ભક્તિપૂર્વક સ્તવનેથી જિનભક્તિમાં તન્મય બનેલી તેને દર્શન માટે આવેલા અભયકુમારે દીઠી. Page #106 -------------------------------------------------------------------------- ________________ २२ ( શ્રાદ્ધવિધિ તથા સર્વ સચિત્ત પરિહાર, એકાશન પચ્ચકખાણ, ચોથું વ્રત, ભૂમિશયન, શ્રાવક પ્રતિમાદિક અને બીજા વિશેષ અભિગ્રહને ધારણ કરતા હોય, તો તે ભાવથી ઉત્તરગુણ શ્રાવક જાણ. બાર વ્રતના ભાંગા બારવ્રતમાં એક બે ઈત્યાદિવ્રત અંગીકાર કરે તે પણ ભાવથી વ્રતશ્રાવક ગણાય. આ બારવ્રતના એકેક, કિક, ત્રિક, ચતુષ્ટય ઇત્યાદિ સંગમાં દ્વિવિધ ત્રિવિધ ઇત્યાદિ ભાંગા તથા ઉત્તરગુણ અને અવિરતિ રૂપ બે ભેદ મેળવવાથી શ્રાવકત્રતના સર્વે મળીને તેરસ રાશી કોડ, બાર લાખ, સત્યાશી હજાર, બસેને બે ભાંગા થાય છે. દર્શન કરી નિકળ્યા બાદ તે કપટ શ્રાવિકાને અભયકુમારે ભેજનનું નિમંત્રણ આપ્યું, અને તેનું નામઠામ પુછયું. કપટનિધાન ગુણિકાએ કહ્યું કે, “હું પૃથ્વીભૂષણ નગરના શેઠની પુત્રી સુભદ્રા છું. પિતાએ વસુદત્ત વ્યવહારિના પુત્ર સાથે પરણાવી પણ નસીબવેગે થોડાજ વખતમાં તે મૃત્યુ પામ્ય, હું શેક અને દુઃખથી મારા દીવસો પસાર કરતી હતી તેવામાં એક ધર્મધુરંધર સાધ્વીજીએ મને ઉપદેશ આપ્યો કે “આમ ખેદથી માનવભવ શામાટે એળે કાઢે છે? ધર્મમાં ચિત્ત પરોવ અને આત્માનું કલ્યાણ સાધ.” આ પછી હું, મારા દિવસો ધર્મક્રિયામાં પસાર કરું છું. જુદાજુદા તીર્થોની યાત્રા કરતાં શ્રેણિક મહારાજા અને તમારા ધર્મધુરંધરપણાની ખ્યાતિ સાંભળી હું અહિં આવી અને ધમિ એવા તમારા દર્શનથી મારો જન્મ ખરેખર કૃતાર્થ થયો છે.” અભયકુમારે ભજન અવસરે કપટશ્રાવિકાના ઉતારે જઈ સપરિવાર તેને પિતાને ત્યાં ભેજન માટે નિમંત્રણ આપ્યું. મહાઅમાત્ય અભયકુમાર પીરસતી વખતે જાતે હાજર રહ્યો. કપટશ્રાવિકા દરેક રસવતીમાં કેટલા દિવસને આટો છે, સચિત્ત છે કે અચિત્ત છે, વિગેરે પુછી તપાસી પછીજ લેતી. આ પ્રમાણેની તેની ચોકકસાઈ અને ધર્મ લાગણીથી મહાઅમાત્યને તેના ઉપર વધુ ભક્તિ ઉત્પન્ન થઈ. કેટલાક વખત પછી કપટ નિધાન તેણુએ આગ્રહપૂર્વક મહાઅમાત્ય અભયકુમારને પોતાને ત્યાં ભજનનું નિમંત્રણ આપ્યું. ધર્મભગિની માની મહાઅમાત્ય અભયકુમારે તેને સ્વીકાર કર્યો. ભેજનને અંતે અભયકુમારને તેણે ચંદ્રહાસ મદિરા પાય. અને તેથી અભયકુમાર નિદ્રાધીન થઈ ભાન ભૂલ્યા કે તુર્ત તેણે બીજાદ્વારથી રથદ્વારા જલદીથી ચંડપ્રોતને નગરે પહોંચાડ્યો અને ચંડઅદ્યતને સેં. મદિરાનું ઘેન ઉતરતાં અભયકુમારને ખ્યાલ આવ્યો કે તે શ્રાવિકા સાચી શ્રાવિકા નહોતી પણ મને પકડવા શ્રાવિકારૂપ ધારી વેશ્યા હતી. અહિં ભાવશૂન્ય અને બહારથી શ્રાવકની કરણી કરતી હોવાથી ગણિકા તે દ્રવ્યશ્રાવિકા ગણાય. ૭ શ્રાવક વિરત અને અવિરત એ રીતે બે પ્રકારે છે. આનંદ, કામદેવ વિગેરે વિરત શ્રાવક અને કૃષ્ણ, સત્યકિ શ્રેણિક વિગેરે અવિરત શ્રાવકે છે, તેમજ દ્વિવિધ, ત્રિવિધ વિગેરે પ્રકારેને લઈને શ્રાવકના આઠ ભેદ પડે છે. તે ૧ દ્વિવિધ, ત્રિવિધ ૨ દ્વિવિધ દ્વિવિધ. ૩ દ્વિવિધ એકવિધ. ૪ એકવિધ ત્રિવિધ. ૫ એકવિધ દ્વિવિધ. ૬ એકવિધ એકવિધ. ૭ ઉત્તરગુણ ૮ અવિરત કરવું કરાવવું તે દ્વિવિધ અને મન, વચન અને Page #107 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના પ્રકાર ] શ્રાવકનું ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણુ શંકા—શ્રાવકત્રતમાં ત્રિવિધ ત્રિવિધ એ ભાંગાના ભેદ કેમ કાઈ ઠેકાણે નથી ઘટાવવામાં આવ્યા ? ૨૩ સમાધાનઃ—પોતે અથવા પુત્રાદિકની પાસે પૂર્વે આરંભેલા કાય માં શ્રાવક અનુમતિને નિષેધ કરી શકે નહીં, માટે ત્રિવિધ ત્રિવિધ ભાંગેા લેવામાં નથી આવ્યેા. જોકે પ્રાપ્ત્યાદિ ગ્રંથમાં શ્રાવકને ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણ પણ કહ્યું છે, પરંતુ તેની વિશેષ વિધિ છે, તે આ રીતેઃ—જે શ્રાવક દીક્ષા લેવાનીજ ઇચ્છા કરતા હોય, પણ કેવળ પુત્રાદિ સંતતિનું પાલન કરવામાટે ગૃહવાસમાં અટકી રહ્યો હોય, તે ત્રિવિધે ત્રિવિષે પચ્ચકખાણ કરી શ્રાવક પ્રતિમાને અંગીકાર કરે. અથવા કોઇ શ્રાવક સ્વયંભૂરમણુ સમુદ્રમાં રહેલા મત્સ્યના માંસાદિકનું કિવા મનુષ્યક્ષેત્રની બહાર સ્થૂલહિંસાદિકનું કાઇ અવસ્થામાં પચ્ચક્ખાણ કરે તો, તે ત્રિવિધ ત્રિવિધ ભાંગાથી કરે. આવી રીતે ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ ખાણના વિષય ઘણા અલ્પ હોવાથી તે અહિં કહેવામાં આવ્યા નથી. મહાભાષ્યમાં પણ કહ્યું છે કે, “ કેટલાક કહે છે કે, ‘ શ્રાવકને ત્રિવિધ પચ્ચખાણ નથી,' પણ એમ નથી. કારણ કે પન્નત્તિમાં વિશેષઆશ્રયથી ત્રિવિધ ત્રિવિધનું કથન કર્યું છે. કાઈ શ્રાવક વિશેષ અવસ્થામાં સ્વયંભૂરમણ સમુદ્રની અંદર આવેલા મત્સ્યના માંસની પેઠે મનુષ્ય ક્ષેત્રની ખહાર હસ્તિદંત, ચિત્રાનું ચામડું, ઇત્યાદિ નહિ મળી શકે એવી વસ્તુનું અથવા કાગડાનું માંસ વગેરે પ્રયેાજન રહિત વસ્તુનું પચ્ચખાણ ત્રિવિધ ત્રિવિષે કરે તે દોષ નથી. કેટલાક એમ કહે છે કે, કોઇ ગ્રહસ્થ દીક્ષા લેવાને તત્પર હોય, તે પણ કેવળ પુત્રાદિક સંતતિનું રક્ષણ કરવાને અર્થેજ (દીક્ષા ન લેતાં) શ્રાવક પ્રતિમા વહે, તા તેને પણ ત્રિવિષે ત્રિવિધ પચ્ચક્ખાણ હોય. ” સૂત્રમાં બીજી રીતે જણાવેલ શ્રાવકના પ્રકારો શંકાઃ—આગમમાં તેા બીજી રીતે શ્રાવકના ભેદો કહેલા છે. ? શ્રીઠાણાંગ સૂત્રમાં કહ્યું છે કે—શ્રમણાપાસક ચાર પ્રકારના કહ્યા છે. તે આ રીતે ૧ માતા પિતા સમાન, કાયાથી તે ત્રિવિધ. આ રીતે ખીજા ભાંગાઓનું પણ સમજવુ. એક વ્રતના દ્વિવિધ ત્રિવિધ ભેદે છ ભાંગા થાય તેમ પાંચે ત્રતામાં તેવા ભેદા કરીએ તેા ૩૦ ભેદ અને એક ઉત્તગુણ તેમજ એક અવિરત મેળવવાથી ૩૨ શ્રાવકના ભેદ થાય છે. આજ રીતે મારે તને આશ્રયિને ભંગ કરવામાં આવે તે ૧૩૮૪૧૨૮૭૨૦૨ તેરસેા ચારાસી ક્રોડ બાર લાખ સત્યાસી હજાર અસાને એ ભાંગા થાય. તેની રીત–એક વ્રતના છ ભાંગા છે હવે એ વ્રતના ભાંગા લાવવા હાય તા છને સાતે ગુણી છ નાંખવાથી થાય. એટલે ૪૮ ભાંગા થાય, ત્રણ વ્રતના ભાંગા માટે ૪૨ને સાતે ગુણી છ ઉમેરીએ એટલે ૩૪ર થાય. આ રીતે અગીઆરમી વાર કરીએ એટલે ઉપર જણાવેલ ભાંગા આવી રહેશે. ૮ પ્રજ્ઞપ્તિથી ‘શ્રાવક પ્રજ્ઞપ્તિ' ગ્રંથ સમજવા તે ગ્રંથના પૃ. ૫૭ શ્લાક ૩૩૪-૩૩૫ ૩૩૬માં ત્રિવિધ ત્રિવિધ પચ્ચક્ખાણુના ભેદ જણાવ્યેા છે. ૯ ઠાણાંગસૂત્ર સૂત્ર. ૩૨૧ પૃષ્ઠ ૨૪૨૩માં શ્રાવકના આ ચાર પ્રકારા જણાવ્યા છે. Page #108 -------------------------------------------------------------------------- ________________ २४ mmmmmmmmmmmmllim ૨ બંધુ સમાન, ૩ મિત્ર સમાન અને ૪ સપત્ની સમાન, અથવા બીજી રીતે ચાર પ્રકારના શ્રમણોપાસક કહ્યા છે. તે જેમ કે, ૧ આરિસા સમાન, ૨ ધ્વજા સમાન, ૩ થાંભલા સમાન અને ડાંખરા સમાન. સમાધાન –ઉપર કહેલા ચાર ભેદ શ્રાવકને સાધુની સાથે જે વ્યવહાર છે તેને આશ્રયિ જાણવા. શંકા –ઉપર કહેલા શ્રાવકના ભેદ તમે કહેલા ભેદમાંના કયા ભેદમાં સમાય છે? સમાધાન –વ્યવહારનયને મતે આ (ઉપર કહેલા ભેદ) ભાવ શ્રાવક જ છે. કેમકે, તેવા પ્રકારનો વ્યવહાર છે. નિશ્ચયનયને મતે શકય સમાન અને ઝાંખરા સમાન મિથ્યાદષ્ટિ સરખા દ્રવ્યશ્રાવક અને બાકી રહેલા સર્વે ભાવશ્રાવક જાણવા. આ ભેદની સમજ આ રીતે છે. સાધુનાં જે કાંઈ કાર્ય હોય, તે મનમાં વિચારે, વખતે સાધુને કાંઈ પ્રમાદ દીઠામાં આવે, તે પણ સાધુ ઉપરથી રાગ ઓછો ન કરે, અને જેમ માતા પિતાના બાળક ઉપર તેમ જે મુનિરાજ ઉપર અતિશય દયાના પરિણામ રાખે, ૧ તે શ્રાવક માતા પિતા સરખો જાણો. જે શ્રાવક સાધુ ઉપર મનમાં તે ઘણે રાગ રાખે, પરંતુ બહારથી વિનય સાચવવામાં મંદ આદર દેખાડે, પણ સાધુને કઈ પરાભવ કરે, તે તે સમયે તુરત ત્યાં જઈ મુનિરાજને સહાય કરે ૨ તે શ્રાવક બંધુ સરખો જાણ. જે શ્રાવક પિતાને, મુનિના સ્વજન કરતાં પણ અધિક ગણે, અને કાંઈ કામકાજમાં મુનિરાજ એની સલાહ ન લે તે અહંકારથી રોષ કરે, ૩ તે શ્રાવક મિત્ર સરખે જાણુ. જે ગવક શ્રાવક, સાધુનાં છિદ્ર જોયા કરે, સાધુની પ્રમાદથી થએલી ભૂલ હમેશાં કહ્યા કરે અને તેમને તણખલા સમાન ગણે, ૪તે શ્રાવક શક્ય સરખે જાણ. બીજા ચાર વિકલ્પમાં, ગુરૂએ કહેલ સૂત્રાર્થ જેવે કહ્યો હોય તેજ જે શ્રાવકના મનમાં ઉતારે તે સુશ્રાવકને સિદ્ધાંતમાં આરિસાસમાન વર્ણવે છે.૧ જે શ્રાવક ગુરૂના વચનને બરાબર નિર્ણય કરે નહીં તેથી પવન જેમ ધ્વજાને આમતેમ ભમાવે, તેમ અજ્ઞાની લોકો જેને ભમાવે તે શ્રાવક દેવજ સમાન જાણુ.૨ ગીતાર્થ મુનિરાજ ગમે તેટલું સમજાવે છે પણ જે પકડેલો હઠ છોડે નહીં, પરંતુ મુનિરાજ ઉપર દ્વેષભાવ પણ ન રાખે, તે શ્રાવક સ્તંભ સમાન જાણ.૩ જે શ્રાવક સદ્ધર્મને ઉપદેશ કરનારા મુનિરાજ ઉપર પણ “તું ઉન્માર્ગ દેખાડનારે, નિન્હવ, મૂઢ અને મંદધમ છે.” એવા નિંદાના શબ્દ બોલે, તે શ્રાવક કંટક સમાન જાણ.૪ જેમ પાતળુ વિષ્ટાદિ અશુચિ દ્રવ્ય, સ્પર્શ કરનાર માણસને પણ લેપ કરે છે, તેમ સારે ઉપદેશ કરનારને પણ જે દૂષણ આપે, તે કંટક સમાન કહેવાય છે, નિશ્ચયનયમતે શિકય સમાન અને કંટક ઝાંખરા સમાન એ બને મિથ્યાત્વી જાણવા. અને વ્યવહારથી તે શ્રાવક કહેવાય છે, કારણકે, તે જિનમંદિરાદિક વગેરે સ્થળે જાય છે. શ્રાવક અને શ્રાદ્ધ શબ્દનો અર્થ (હવે “શ્રાવક' એ શબ્દનો અર્થ કહે છે.) “શ” અને “સ” એ બે સરખા જાણીને શ્રાવક શબ્દનો અર્થ આ રીતે થાય છે. પ્રથમ સકાર માનીને “સતિ Page #109 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકના શબ્દનો અર્થ 1 એંતિ થાવએટલે દાન, શીયલ, તપ, અને ભાવના ઈત્યાદિ શુભ યેગથી આઠ પ્રકારના કમને ત્યાગ કરે, તે શ્રાવક જાણ. બીજે શિકાર માનીને “: સમાચાર બિતિ થાવ એટલે સાધુ પાસેથી સમ્યક્ પ્રકારે સામાચારી સાંભળે તે શ્રાવક જાણો.” એ બને અર્થ ભાવશ્રાવકની અપેક્ષાથી જાણવા. વળી “જેનાં પૂર્વે બંધાયેલાં અનેક પાપ ખપે છે, અર્થાત જીવ પ્રદેશથી બહાર નીકળી જાય છે, અને જે વ્રતથી નિરંતર વીંટાય છે, તે શ્રાવક કહેવાય છે, “જે પુરૂષ સમ્યકત્વાદિક પામીને દરરોજ મુનિરાજ પાસે ઉત્કૃષ્ટ સામાચારી સાંભળે છે, તેને પણ જાણ લોકે શ્રાવક કહે છે.” તેમજ જે પુરૂષ (શ્રા અટલે) સિદ્ધાંતના પદને અર્થ વિચારીને જે પોતાની આગમ ઉપરની શ્રદ્ધા પરિપકવ કરે, (વ એટલે) નિત્ય સુપાત્રને વિષે ધનને વ્યય કરે, અને (ક એટલે) રૂડા મુનિરાજની સેવા કરીને પિતાનાં માઠાં કર્મ છેડે અર્થાત્ ખપાવે, એ માટે તેને ઉત્તમ પુરૂ શ્રાવક કહે છે.” અથવા “જે પુરૂષ શ્રા એટલા પદને અર્થ ચિંતવીને પ્રવચન ઉપરની શ્રદ્ધા પરિપક્વ કરે, તથા સિદ્ધાંત સાંભળે, “વ” એટલે સુપાત્રે ધનને વ્યય કરે, અને દર્શન–સમક્તિ આદરે, “ક” એટલે માઠાં કર્મને છોડે, અને ઈન્દ્રિયાદિકને સંયમ કરે, તેને વિચક્ષણ પુરૂષે શ્રાવક કહે છે.” હવે “શ્રાદ્ધ' શબ્દનો અર્થ કહે છે. જેની સદ્ધર્મને વિષે શ્રદ્ધા છે, તે શ્રાદ્ધ કહેવાય છે. મૂળ શબ્દ શ્રદ્ધા હતે તેને પ્રશાશ્રદ્ધાને એ વ્યાકરણુસૂત્રથી શુ પ્રત્યય કર્યો, ત્યારે પ્રત્યયના ણ કારને લોપ અને આદિની વૃદ્ધિ થવાથી શ્રાદ્ધ એવું રૂપ થાય છે. શ્રાવક શબ્દની પેઠે શ્રાદ્ધ શબ્દને પણ ઉપર કરેલ અર્થ ભાવ શ્રાવકની અપેક્ષાથી જ જાણે. માટે જ અહિં ગાથામાં કહ્યું કે અહિં ભાવ શ્રાવકને અધિકાર છે. ચેથી ગાથામાં શ્રાવકનું સ્વરૂપ કહ્યું. હવે પાછળ બીજી ગાથામાં દિવસકૃત્ય “રાત્રિકૃત્ય' ઇત્યાદિ છ વિષય કહેવામાં આવ્યા છે, તેમાં પ્રથમ દિવસકૃત્યની વિધિ કહે છે. ' नवकारेण विबुद्धो, सरेइ सो सकुलधम्मनियमाई। पडिकमिअ सुईपूइअ, गिहे जिणं कुणइ संवरणं ॥५॥ [નવા વિરૂદ્ધ રમતિ = સ્વરુધર્મનિયમાલીના प्रतिक्रम्य शूचिः पूजयित्वा गृहे जिनं करोति संवरणं ॥५॥] અર્થ –નવકાર ગણીને જાગૃત થવું પછી પોતાના કુળનિયમાદિને સંભારવા ત્યારબાદ પ્રતિક્રમણ કરી પવિત્ર થઈ જિનમંદિરમાં જિનેશ્વરને પૂછપચ્ચખાણ કરવું. ભાવાર્થ “નમો હિંસા" ઈત્યાદિ નવકાર ગણીને જાગ્રત થયેલે શ્રાવક પિતાના કુળ, ધર્મ, નિયમ ઇત્યાદિકનું ચિંતવન કરે.” ઈત્યાદિ પ્રથમ ગાથાર્ધનું વિવરણ આ Page #110 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ઉઠવાના સમય અને વહેલા ઉઠવાથી લાભ શ્રાવકે નિદ્રા થાડી લેવી. પાછલી રાત્રે પહેાર રાત્રિ બાકી રહે તે વખતે ઉઠવું. તેમ કરવામાં આલેાક સ'અ'ધી તથા પરલેાક સંબંધી કાયના ખરાખર વિચાર થવાથી તે તે કાર્યની સિદ્ધિ તથા બીજા પણ ઘણા ફાયદા છે, અને તેમ ન કરવામાં, આવે તે આલે ક અને પરલેાક સંબંધી કાર્યની હાનિ વગેરે ઘણા દાષા છે. લેાકમાં પણ કહ્યું છે કે— [ શ્રાદ્ધવિધિ “મ્મીનાં થળ સંપડા, ઘમ્મીનાં પહોમ ઽિહૈિં ॥ सुतां रवि उग्गम, तिहिं नर आओ न ओय' ॥१॥ અ—મજૂર લોકો જો વહેલા ઉઠીને કામે વળગે તેા, તેમને ધન મળે છે, ધર્મિ પુરૂષો વહેલા ઉઠીને ધકા કરે તા, તેમને પરલેાકનું સારૂં ફળ મળે છે; પરંતુ જેએ સૂર્યોદય થયા છતાં પણ ઉઠતા નથી, તેઓ બળ, બુદ્ધિ, આયુષ્ય અને ધનને હારી જાય છે. ૧ નિદ્રાવશ થવાથી અથવા ખીજા કાંઈ કારણથી જો પૂર્વે કહેલા વખતે ન ઉઠી શકે તા, પંદર મુહૂત્તની રાત્રિમાં જન્યથી ચૌદમે બ્રાહ્મમુહૂર્તે (અર્થાત્ ચાર ઘડી રાત્રિ બાકી રહે) ત્યારે તા જરૂર ઊડવુ જોઈએ. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવના ઉપયાગ ઉઠતાંની સાથે શ્રાવકે દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી તથા ભાવથી ઉપયેાગ કરવા. તે આ પ્રમાણેઃ—“ હું શ્રાવક છું, કે બીજો કોઇ છું ?” એવા વિચાર કરવા તે દ્રવ્યથી ઉપયાગ“હું પેાતાના ઘરમાં છું કે બીજાના ઘેર ? મેડા ઉપર છું કે, ભેાંય તળીએ ? ” એવા વિચાર કરવા તે ક્ષેત્રથી ઉપચાગ. “ રાત્રિ છે કે દિવસ છે?” એવા વિચાર કરવા તે કાળથી ઉપયાગ. “કાયાના, મનના અથવા વચનના દુઃખથી હું પીડાયલા છું કે નહી ? ” એવા વિચાર કરવા તે ભાવથી ઉપયાગ. એવા ચતુર્વિધ વિચાર કર્યાં પછી નિદ્રા ખરાખર ગઈ ન હેાય, તેા નાસિકા પકડીને શ્વાસેાશ્વાસને રાકે. તેથી નિદ્રા તદ્દન જાય ત્યારે દ્વાર (ખારણું) જોઇને કાયચિંતા વગેરે કરે. સાધુની અપેક્ષાથી એઘનિયુક્તિમાં કહ્યું છે કે“ દ્રવ્યાદિના ઉપયોગ, અને શ્વાસેાશ્વાસના નિરોધ કરવ.” રાત્રે કાય પ્રસંગે કેવીરીતે ખેલવું યા એલાવવું. રાત્રે જો કાંઇ બીજા કોઈને કામકાજ જણાવવું પડે તેા, તે બહુજ ધીમા સાદે જણાવવું. ઊંચા સ્વરથી ખાંસી, ખુંખાર, હુંકાર અથવા કાઈ પણુ શબ્દ ન કરવા, કારણ કે તેમ કરવાથી ગરાળી વગેરેહિંસક જીવ જાગે અને માખી પ્રમુખ ક્ષુદ્ર જીવાને ઉપદ્રવ કરે, તથા પડોશના લેાકેા પણ જાગૃત થઈ પેાત પેાતાના કાના આરંભ કરવા લાગે. જેમકે, પાણી લાવનારી તથા રાંધનારી સ્ત્રી, વેપારી, શાક કરનાર, મુસાફર, ખેડૂત, માળી, રહેટ ચલાવનાર, ઘરટ્ટ પ્રમુખ યંત્રને ચલાવનાર, સલાટ, થાંચી, ધેાખી, કુંભાર, લુહાર, સૂથાર, જુગારી, શસ્ત્ર તૈયાર કરનાર, કલાલ, માછી, કસાઈ, શિકારી, ઘાતપાત કરનાર, પરગમન કરનાર, ચાર, ધાડ પાડનાર, ઇત્યાદિ લોકોને પરપરાએ ત Page #111 -------------------------------------------------------------------------- ________________ ચંદ્ર સૂર્યનાડી વિચાર ] ૨૭ પેાતાના નિંદ્ય વ્યાપારને વિષે પ્રવૃત્તિ કરાવવાના તથા મજા પણુ નિરક અનેક દોષ લાગે છે. શ્રીભગવતી સૂત્રમાં કહ્યું છે કે “ધી પુરૂષષ જાગતા અને અધર્મી પુરૂષો સુતા હોય તે સારા જાણવા. એવીરીતે વત્સદેશના રાજા શતાનિકની બહેન જયંતીને શ્રીમહાવીરસ્વામીએ કહ્યું છે.” ૧૦૪ નાડી અને ક્યા તત્ત્વથી શું લાભ થાય તેના વિચાર, નિદ્રા જતી રહે, ત્યારે સ્વરશાસ્ત્રના જાણુ પુરુષે પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ અને આકાશ એ પાંચે તત્ત્વામાં કયું તત્ત્વ શ્વાસેાશ્વાસમાં ચાલે છે? તે તપાસવું. કહ્યુ છે કે પૃથ્વીતત્ત્વ અને જળતત્ત્વને વિષે નિદ્રાના ત્યાગ કરવા શુભકારી છે, પણ અગ્નિ વાયુ અને આકાશ તત્ત્વાને વિષે તે તે દુઃખદાયક છે. શુક્લપક્ષના પ્રાતઃકાળમાં ચંદ્ર નાડી અને કૃષ્ણપક્ષના પ્રાતઃકાળમાં સૂર્ય નાડી સારી જાણવી. શુક્લપક્ષમાં અને કૃષ્ણપક્ષમાં ત્રણ દિવસ પહવે, ખીજ અને ત્રીજ સુધી પ્રાતઃકાળમાં અનુક્રમે ચંદ્રનાડી અને સૂર્યનાડી શુભ જાણવી. અજવાળી પડવેથી માંડીને પહેલા ત્રણ દિવસ (ત્રીજ) સુધી ચંદ્રનાડીમાં વાયુતત્ત્વ વહે, તે પછી ત્રણ દિવસ (ચેાથ પાંચમ અને છઠે ) સુધી સૂર્યનાડીમાં વાયુતત્ત્વ વહે, એ રીતે આગળ ચાલે તેા શુભ જાવું. પણ એથી ઉલટું એટલે પહેલા ત્રણ દિવસ સૂર્યનાડીમાં વાયુતત્ત્વ અને પાછલા ત્રણ દિવસમાં ચંદ્રનાડીમાં વાયુતત્ત્વ એ પ્રમાણે ચાલે તેા દુ:ખદાયી જાણવું. ચંદ્રનાડીમાં વાયુતત્ત્વ ચાલતાં છતાં જો સૂર્યના ઉદય થાય તે સૂર્યના અસ્તસમયે સૂર્યનાડી શુભ જાણવી તથા જો સૂર્યને ઉદયે સૂર્યનાડી વહેતી હાય તે અસ્તને સમયે ચંદ્રનાડી શુભ જાણવી.” વાર, સંક્રાંતિ અને ચંદ્રરાશિમાં રહેલ નાડીનું ફળ કેટલાકના મતે વારને અનુક્રમે સૂર્ય ચંદ્રનાડીના ઉદયને અનુસરી ફળ જણાવેલ છે તે આ રીતેઃ— રવિ, મંગલ,ગુરૂ અને શની આ ચાર વારને વિષે પ્રાતઃકાળમાં સૂર્ય નાડી તથા સામ, મુધ અને શુક્ર એ ત્રણ વારને વિષે પ્રાતઃકાળમાં ચંદ્રનાડી હાય તે સારી,' કેટલાકના મતે સંક્રાંતિના અનુક્રમથી સૂર્ય ચંદ્રનાડીના ઉદય કહેલ છે. તે આ રીતે—મેષ સક્રાંતિ વિષે પ્રાતઃકાળમાં સૂર્યનાડી અને વૃષભ સંક્રાંતિને વિષે ચંદ્ર નાડી સારી ઇત્યાદિ.' કેટલાકને મતે ચંદ્રરાશિના પરાવર્ત્તનના ક્રમથી નાડીને વિચાર છે, જેમ કે‘સૂર્યના ઉદયથી માંડીને એકેક નાડી અઢી ઘડી નિરંતર વહે છે. રહેટના ઘડા જેમ અનુક્રમે વારંવાર ભરાય છે, અને ખાલી થાય છે તેમ નાડીએ પણ અનુક્રમે ફરતી રહે છે. છત્રીશ ગુરૂ વણું (અક્ષર)ના ઉચ્ચાર કરતાં જેટલા કાળ લાગે છે, તેટલા કાળ પ્રાણવાયુને એક નાડીમાંથી ત્રીજી નાડીમાં જતાં લાગે છે.’ ૧૦ અહિ' સ્વરાય સંબંધમાં જુદાજુદા ૨૨ શ્વેાકાને ગ્રંથકારે બતાવ્યા છે, તે પૈકી ૨૩, ૨૪, ૨૫, ૨૮, ૩૦, ૩૧, ૩૨, ૩૬, ૪૨, ૪૩, ૧૦૦, ૧૦૧, ૧૦૩, ૧૦૯, ૧૦૭ આ પન્દર શ્લેાકા વિવેક વિલાસગ્રંથના છે. Page #112 -------------------------------------------------------------------------- ________________ ૨૮ [ શ્રાદ્ધવિધિ પાંચ તત્ત્વનું સ્વરૂપ, ક્રમ, કાળ, તથા તેનું ફળ એવી રીતે પાંચ તત્ત્વનું પણ સ્વરૂપ જાણવું, તે આ પ્રમાણે-“અગ્નિતત્ત્વ ઉંચું, જળતત્વ નીચું, વાયુતત્ત્વ આડું, પૃથ્વીતત્વ નાસિકાપુટની અંદર અને આકાશતત્ત્વ ચારે બાજુ વહે છે. વહેતી સૂર્ય અને ચંદ્રનાડીમાં અનુક્રમે વાયુ, અગ્નિ, જળ, પૃથ્વી અને આકાશ એ પાંચ ત વહે છે. અને એ કમ હરહંમેશને જાણ. પૃથ્વીતત્વ પચાસ, જળતત્ત્વ ચાલીશ, અગ્નિતત્ત્વ ત્રીશ, વાયુતત્ત્વ વિશ અને આકાશતત્ત્વ દસ પળ વહે છે. સૌમ્ય (સારા) કાર્યને વિષે પૃથ્વી અને જળતત્વથી ફળની ઉત્પત્તિ થાય છે. ક્રૂર તથા અસ્થિર એવા કાર્યને વિષે અગ્નિ, વાયુ અને આકાશ એ ત્રણ તવેથી સારૂ ફળ થાય છે. આયુષ્ય, જય, લાભ, ધાન્યની ઉત્પત્તિ, વૃષ્ટિ, પુત્ર, સંગ્રામ, પ્રશ્ન, જવું અને આવવું એટલા કાર્યમાં પૃથ્વીતત્ત્વ અને જળતત્વ શુભ જાણવાં, પણ અગ્નિતત્વ અને વાયુતત્વ શુભ નથી. પૃથ્વીતત્વ હોય તે કાર્યસિદ્ધિ ધીરે ધીરે અને જળતત્વ હોય તે તરતજ જાણવી.” ચંદ્ર, સૂર્યનાડી વહે ત્યારે ક્યાં કરવા યોગ્ય કાર્યો છે? પૂજા, દ્રવ્ય પાર્જન, વિવાહ, કિલ્લાદિનું અથવા નદીનું ઉલ્લંઘન, જવું, આવવું, જીવિત, ઘર, ક્ષેત્ર ઈત્યાદિકનો સંગ્રહ, ખરીદવું, વેચવું, વૃષ્ટિ, રાજાદિકની સેવા, ખેતી, વિષ, જય, વિદ્યા, પટ્ટાભિષેક ઈત્યાદિ શુભ કાર્યમાં ચંદ્રનાડી વહેતી હોય તે શુભ છે. તેમજ કોઈ કાર્યને પ્રશ્ન અથવા કાર્ય આરંભ કરવાને સમયે ડાબી નાસિકા વાયુથી પૂર્ણ હોય, તથા તેની અંદર વાયુનું જવું આવવું, સારી પેઠે ચાલતું હોય તે નિશે કાર્યસિદ્ધિ થાય.” “બંધનમાં પડેલા, રેગી, પિતાના અધિકારથી ભ્રષ્ટ થએલા એવા પુરુષના પ્રશ્ન, સંગ્રામ, શત્રુને મેળાપ, સહસા આવેલ ભય, સ્નાન, પાન, ભજન, ગઈ વસ્તુની શોધ ખેળ, પુત્રને અર્થે સ્ત્રીને સંગ, વિવાદ તથા કઈ પણ ફૂર કર્મ એટલી વસ્તુમાં સૂર્યનાડી સારી છે.” સૂર્ય તથા ચંદ્ર બન્ને નાડીમાં કરવાગ્ય વિશિષ્ટ કાર્યો કેઈ ઠેકાણે એમ કહેલ છે કે “વિદ્યાને આરંભ, દીક્ષા, શાસ્ત્રનો અભ્યાસ, વિવાદ, રાજાનું દર્શન, ગીત ઈત્યાદિ, મંત્ર યંત્રાદિકનું સાધન, એટલા કાર્યમાં સૂર્યનાડી શુભ છે, જમણી અથવા ડાબી જે નાસિકામાં પ્રાણવાયુ એક સરખો ચાલતું હોય, તે બાજુને પગ આગળ મૂકીને પોતાના ઘરમાંથી નીકળવું. સુખ લાભ અને જયના અથ પુરુષોએ પિતાના દેવાદાર, શત્રુ, ચેર, વિવાદ કરનારા ઈત્યાદિકને પિતાની શુન્ય [શ્વાસોશ્વાસ રહિત] નાસિકાના ભાગમાં રાખવા. કાર્યસિદ્ધિની ઈચ્છા કરનારા પુરુષોએ સ્વજન, જમણી નાસિકામાં પવન વહેતું હોય તેને સૂર્યનાડી કહે છે. અને ડાબી નાસિકામાં પવન વહેતું હોય તેને ચંદ્રનાડી કહે છે. આ એક નાડી અઢી ઘડી રહે છે. પ્રથમ ચંદ્રનાડી વહેતી હોય તે અઢી ઘડી પછી સૂર્યનાડી અને સૂર્યનાડી વહેતી હોય તે -. .. . - ળ છે . આ વાટી ઘટીની દરેક નાડીમાં પૃથ્વીતત્ત્વ પચાસ પw Page #113 -------------------------------------------------------------------------- ________________ જપના પ્રકાર ] ૨૯ પિતાને સ્વામી, ગુરુ તથા બીજા પિતાના હિતચિંતક એ સર્વ લોકોને પિતાની જે નાસિકા વહેતી હોય, તે નાસિકાના ભાગમાં રાખવા. પુરુષે બિછાના ઉપરથી ઉઠતાં જે નાસિકા પવનના પ્રવેશથી પરિપૂર્ણ હેય, તે નાસિકાના ભાગનો પગ પ્રથમ ભૂમિ ઉપર મૂકો.” નવકાર ગણવાને વિધિ શ્રાવકે ઉપરોક્ત વિધિથી નિદ્રાને ત્યાગ કરીને પરમ મંગલને અર્થે બહુમાનપૂર્વક નવકાર મંત્રનું વ્યક્ત વર્ણ ન સંભળાય (કેઈ બરોબર ન સાંભળે) એવી રીતે સ્મરણ કરવું. કહ્યું છે કે-બિછાના ઉપર બેઠેલા પુરૂષે પંચપરમેષ્ટિનું ચિંતવન મનમાં કરવું. એમ કરવાથી સુતેલા માણસના સંબંધમાં અવિનયની પ્રવૃત્તિ રેકાય છે. બીજા આચાર્યો તે એવી કઈ પણ અવસ્થા નથી કે, જેની અંદર નવકાર મંત્ર ગણવાને અધિકાર નથી, એમ માનીને “નવકાર હમેશ માફક ગણવો” એમ કહે છે. આ બન્ને મત પ્રથમ પંચાશકની વૃત્તિમાં કહ્યા છે. શ્રાદ્ધદિનકૃત્યમાં તે એમ કહ્યું છે કે, “શયાનું સ્થાનક મૂકીને નીચે ભૂમિ ઉપર બેસી ભાવબંધુ તથા જગના નાથ નવકાર મંત્રનું સ્મરણ કરવું. યતિદિનચર્યામાં તે આ રીતે કહ્યું છે કે, “રાત્રિને પાછલે પહેરે બાળ, વૃદ્ધ ઈત્યાદિ સર્વે લોકો જાગે છે. માટે તે સમયે ભવ્ય જીવો સાત આઠ વાર નવકાર મંત્ર કહે છે. એવી રીતે નવકાર ગણવાને વિધિ જાણો. જપના પ્રકાર-કમલબંધજપ હસ્ત જપ વગેરે. નિદ્રા કરીને ઉઠેલો પુરૂષ મનમાં નવકાર ગણુત શા મૂકે, પછી પવિત્ર ભૂમિ ઉપર ઉભું રહી અથવા પદ્માસનાદિ સુખાસને બેસી પૂર્વ દિશાએ, ઉત્તર દિશાએ અથવા જ્યાં જિનપ્રતિમા હોય તે દિશાએ મુખ કરે. અને ચિત્તની એકાગ્રતા વગેરે કરવાને અર્થે ૧કમળબંધથી અથવા ૨ હસ્ત જપથી નવકાર મંત્ર ગણે. તેમાં કવિપત અષ્ટદળ કમળની કર્ણિકા-મધ્ય ઉપર પ્રથમપદ સ્થાપન કરવું, પૂર્વ, દક્ષિણ, પશ્ચિમ તથા ઉત્તર દિશાના દળ ઉપર અનુક્રમે બીજું, ત્રીજું, ચોથું અને પાંચમું પદ સ્થાપન કરવું. અને, નૈત્રાત્ય, વાયવ્ય, અગ્નિ અને ઈશાન એ ચાર કેણ દિશામાં બાકી રહેલાં ચાર પદ અનુક્રમે સ્થાપન કરવાં. શ્રી હેમચંદ્રસૂરિજીએ ગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં કહ્યું છે કે, “આઠ પાંખડીના શ્વેતકમળની કર્ણિકાને વિષે ચિત્ત સ્થિર રાખીને ત્યાં પવિત્ર સાત અક્ષરને મંત્ર-નમો અરિહંતાનું ચિંતવન કરવું. પૂર્વાદિ ચાર દિશાની ચાર પાંખડીને વિષે અનુક્રમે સિદ્ધાદિ ચાર પદનું, અને વિદિશાને વિષે બાકીનાં ચાર પદનું ચિંતવન કરવું. મન, વચન અને કાયાની શુદ્ધિથી જે એ રીતે એકસે આઠ વાર મૌન રાખીને નવકારનું ચિંતવન કરે, તે તેને ભજન કરતાં છતાં પણ પાણતત્ત્વ ચાલીસપળ, અગ્નિતત્વ ત્રીસપળ, વાયુતત્ત્વ વીસ પળ, અને આકાશતત્વ દસ પળ વહે છે. સ્વરોદયશાસ્ત્રમાં કઈ નાડી કયા દિવસે, કઈ સંક્રાન્તિમાં અને ક્યા વારે પ્રભાતે વહેતી હોય તે શું ફળ મળે? તથા કયું તત્ત્વ ક્યારે વહેતું હોય ત્યારે શું ફળ મળે? તે ઉપર વિચાર કરવામાં આવેલ છે. આ સંબંધી ખુબ વિસ્તૃત વર્ણન અંગવિજપયજ્ઞામાં છે. Page #114 -------------------------------------------------------------------------- ________________ . " [ શ્રાદ્ધવિધિ ઉપવાસનું ફળ અવશ્ય મળે છે. ૧૧નંદ્યાવર્ત, શંખાવર્ત, ઈત્યાદિ પ્રકારથી હસ્ત જપ કરે, તે પણ ઈષ્ટસિદ્ધિ આદિક ઘણા ફળની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે–“જે ભવ્ય હસ્તજપને વિષે નંદ્યાવર્ત બાર સંખ્યાએ નવ વાર એટલે હાથ ઉપર ફરતાં રહેલાં બાર સ્થાનક (વેડા)ને વિષે નવ ફેરા અર્થાત એક સો આઠ વાર નવકાર મંત્ર જપે, તેને પિશાચાદિ વ્યંતરો ઉપદ્રવ કરે નહિ. બંધનાદિ સંકટ હેય તે નંદ્યાવર્તને બદલે તેથી વિપરીત (અવળા) શંખાવર્તથી અથવા મંત્રના અક્ષરના કિંવા પદના વિપરીત ક્રમથી નવકાર મંત્રને લક્ષાદિ સંખ્યા સુધી પણ જપ કરે. એટલે લેશને નાશ વગેરે તુરતજ થાય. ઉપર કહેલ કમળબંધ જપ અથવા હસ્ત જપ કરવાની શક્તિ ન હોય તે, સૂત્ર, રત્ન, રૂદ્રાક્ષ ઇત્યાદિકની કરવાની પિતાના હૃદયની સમશ્રેણિમાં રાખી પહેરેલા વસ્ત્રને કે, પગને સ્પર્શ કરે નહિ, એવી રીતે ધારણ કરવી. અને મેરૂનું ઉલ્લંઘન ન કરતાં વિધિ પ્રમાણે જપ કરે. કેમકે-“અંગુલિના અગ્રભાગથી, વ્યગ્રચિત્તથી, તથા મેરૂના ઉલ્લંઘનથી કરેલો જપ, પ્રાયે અલ્પ ફળને આપનારે થાય છે. લોક સમુદાયમાં જપ કરવા કરતાં એકાંતમાં જપ કરે તે, મંત્રાક્ષને ઉચ્ચાર કરીને કરવા કરતાં મૌનપણે કરે છે, અને મૌનપણે કરવા કરતાં પણ મનની અંદર કરે તે શ્રેષ્ઠ છે.” એ ત્રણે જપમાં પહેલા કરતાં બીજે અને બીજા કરતાં ત્રીજો શ્રેષ્ઠ જાણ. “જપ કરતાં થાકી જાય તે ધ્યાન કરવું અને ધ્યાન કરતાં થાકી જાય તે જપ કરે. તેમજ બે કરતાં થાકી જાય તે સ્તોત્ર - ૧૧ હસ્તજપ ૧ આવૃત્ત, ૨ શંખાવૃત્ત, ૩ નંદાવૃત્ત, ૪ વૃત્ત અને ૫ હવૃત્ત એ રીતે પાંચ પ્રકારે થાય છે. આ આવૃત્ત જમણા હાથની આંગળીઓથી ગણા જોઈએ. હાથમાં ચાર આંગળી અને એક અંગુઠો હોય છે, દરેક આંગળીમાં ત્રણ વેઢા તેમાં કનિષ્ઠા આંગળીના મૂળના વેઢાથી આ રીતે નવકાર ગણવા. ૧ અવૃત્ત * |- | | ૧૦ -l=1" 1-1 -le તર્જની. અનામિકા, મધ્યમાં, ૨ શખવૃત્ત | | * || ૧૨ મધ્યમાં, અનામિકા, તર્જની, Page #115 -------------------------------------------------------------------------- ________________ નવકારના અક્ષરના વિચાર ] કહેવું એમ ગુરૂ મહારાજે કહ્યુ છે,” શ્રી પાદલિપ્તસૂરિજીએ કરેલી પ્રતિષ્ઠાપદ્ધતિમાં ‘માનસ ઉપાંશુ અને ભાષ્ય એમ જાપના ત્રણ પ્રકાર જણાવ્યા છે. કેવળ મનેાવૃત્તિથી ઉત્પન્ન થયેલ અને માત્ર પાતેજ જાણી શકે તેને માનસજાપ કહે છે. બીજો સાંભળે નહિ તેવી રીતે મનમાં ખેલવાપૂર્વક જાપ કરવામાં આવે તેને ઉપાંડ્યું જાય કહે છે. તથા ખીજા સાંભળી શકે તેવી રીતે જાપ કરવામાં આવે તેને ભાષ્ય જાપ કહેવામાં આવે છે. પહેલા માનસ જાપ શાંતિવિગેરે ઉત્તમ કાર્યો માટે, ખીન્ને ઉપાંશુ જાષ પુષ્ટિ વિગેરે મધ્યમ કોટિના કામેાને માટે, અને ત્રીજે ભાષ્ય જાપ જારણુ મારણ વિગેરે અધમ કેાટિના કાર્યો માટે સાધક તેના ઉપયોગ કરે છે. માનસ જાય મુખ પ્રયત્ન સાધ્ય છે, અને ભાષ્ય જાપ હલકા ફળ આપનારા છે, માટે સાધારણ શક્તિવાળા મનુષ્યાએ ઉપાંશુ જાપના ઉપયાગ કરવા જોઈએ.” નવકારના સાળ, છ ચાર અને એક અક્ષરના વિચાર, ચિત્તની એકાગ્રતા માટે સાધકે નવકારનાં પાંચ અથવા નવપદને પણ અનાનુપૂર્વીથ ગણવાં જોઇએ, અને સાધક તે ત્યાંસુધી કરે કે નવકારના પદ અને અક્ષરને પણ ફેરવીને ગણે. ચેાગ શાસ્ત્રના આઠમા પ્રકાશમાં “શ્ચિંત શિદ્ધ આર્યાન્ન અન્નાથ સાદું એ પંચ પરમેષ્ઠિના નામરૂપ સાળ અક્ષરની વિદ્યાના ખસેાવાર જાપ કરે તે ઉપવાસનું ફળ મળે, તેમજ ‘અત્યંત સિદ્ધિ' એ છ અક્ષરના મંત્ર ચારસાવાર અને એ એક અક્ષરના નવકારના મંત્રને એકાગ્રતાથી ભવ્યજીવ જાપ કરે તેા ઉપવાસનું ફળ મળે તેમ જણાવ્યું છે.” આ ફળ જીવની સપ્રવૃત્તિ માટે જણાવેલ છે, બાકી તા વાસ્તવિક રીતે નવકાર જપનું મૂળ સ્વર્ગ અને મેાક્ષ છે. આ ચાગશાસ્ત્રના આઠમા પ્રકાશમાં અલિબાયલાય નમઃ ને અંગે જણાવ્યું છે કે ‘' નાભિકમળને વિષે, ‘ત્તિ' મસ્તકને વિષે, ' મુખકમળમાં, ||જ્જૈ। । । કનિષ્ઠ, ૩ નંદાવર્ત હૂં | -|-|- |- | - ૫ |||*|| અનામિકા, બીજી રીતે નંદાવર્ત્ત મધ્યમા, ||*|*|*|‡ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૩૨ [ શ્રાદ્ધવિધિ WAAANAA ક” હદયકમળમાં, અને “રા' કંઠને વિષે સ્થાપીને પણ ધ્યાન કરવું. આ ઉપરાંત સર્વ કલ્યાણકારક મંત્ર બીજે ચિંતવી કેઈપણ રીતે ચિત્તની એકાગ્રતા ચિંતવવી. * નવકાર મંત્ર ગણી જેને આ ભવ સંબંધીની મુશ્કેલીઓને દુર કરવાની ભાવના હોય તેણે “૩% નમે અરિહંતાણું” પૂર્વક ગણવું. પણ જેને કેવળ નિર્વાણનીજ ભાવના હોય તેણે “કાર પદ આગળ મુકવાની જરૂર નથી. આવી રીતે વર્ણ પદ વિગેરે જુદાં જુદાં પાડી ચિત્તની એકાગ્રતા કરવાની અનેક રીતિઓ જવી, આ ચિત્તની એકાગ્રતા માટે શાસ્ત્રમાં ખુબ મહત્ત્વ આપ્યું છે. કહ્યું છે કે, “કોડ પૂજા સમાન એક તેત્ર, કોડ સ્તોત્ર સમાન એક જાપ, ક્રોડે જાપ સરખું એક ધ્યાન અને તેવા કોડો ધ્યાન સમાન એક લય એટલે ચિત્તની એકાગ્રતા છે. ધ્યાનના સ્થળ અને કાળાદિકને વિચાર– ચિત્તની એકાગ્રતા માટે સૌથી મુખ્ય પિતાનું આત્મબળ જોઈએ છતાં પણ સામાન્ય માણસ માટે ભૂમિ અને કાળ પણ જરૂરી રહે છે, આથી ચિત્તની એકાગ્રતા માટે જન્મ કલ્યાણકભૂમિઓ, તીર્થસ્થાને તેમજ પવિત્ર તથા એકાંત સ્થળને સાધકે ઉપયોગ કરવો જોઈએ. ધ્યાનશતકમાં આ સંબંધે કહ્યું છે કે- તરૂણ સ્ત્રી, પશુ, નપુંસક વિગેરેથી રહિત મુનિનું સ્થાન હોવું જોઈએ. અને ધ્યાન અવસ્થામાં પણ આવું જ સ્થાન આવશ્યક છે.” આ સ્થાન અને કાળની અપેક્ષા સામાન્ય જનમાટે છે પણ જેમણે મન, વચન અને કાયાના પેગ સ્થિર કર્યા હોય અને ધ્યાનમાં નિશ્ચય રહી શકતા હોય તેવા મુનિરાજે તે ગમે તેવા માણસેથી ભરપુર લત્તામાં, અરણ્યમાં, સ્મશાનમાં કે શૂન્ય સ્થળમાં એક સરખી રીતે ચિત્તની સ્થિરતા કેળવી શકે છે, આથી જ્યાં મન, વચન અને કાયાની | | | * |-|| મધ્યમાં, અનામિકા, -|-|-|-|-|=| -|-|-|-|-le| | | | -|=|| $ ૧૧ ૧૦ અનામિકા, -મધ્યમાં, Page #117 -------------------------------------------------------------------------- ________________ દરેક અવસ્થામાં નવકારની ઉપકારકતા] ' કે સ્થિરતા રહે અને કેઈપણ જીવને પિતાનાથી હરકત ન થાય તેવું સ્થાન ધ્યાનમાટે ગ્ય છે. જેવી રીતે સ્થાન માટે કહ્યું તેવીજ રીતે કામાટે પણ જાણવું. જે સમયે મન વચન અને કાયાના પેગ ઉત્તમ સમાધિમાં રહેતા હોય તે સમયે ધ્યાન કરવું. ધ્યાનમાટે રાત્રિ કે દિવસને કેઈ જાતને કાળભેદ નથી. સાધકે એટલું ખાસ વિચારવું કે જે સમય પિતાના દેહને પીડાકારી ન હોય, તે સમય ધ્યાનમાટે યોગ્ય સમજો. ધ્યાન પદ્માસને કરવું, ઉભા રહીને કરવું, બેસીને કરવું કે કઈ રીતે કરવું તેનો પણ ખાસ નિયમ નથી. કારણકે સર્વ કાળમાં, સર્વદેશમાં અને ભિન્ન ભિન્ન સર્વ અવસ્થામાં સાધક મુનિએ કેવળજ્ઞાન પામ્યા છે. માટે ધ્યાનના સંબંધમાં દેશને, કાળ અને દેહની અવસ્થાને કેઈપણ નિયમ સિદ્ધાંતમાં કહ્યો નથી, અર્થાત્ મન, વચન અને કાયાના પેગ સમાધિમાં રહે તે સ્થાને, તે કાળે અને તે અવસ્થામાં ધ્યાન કરવું. દરેક અવસ્થામાં નવકારની ઉપકારતા નવકારમંત્રનું સ્મરણ આ લેક અને પરલોક બન્નેમાં ઘણું જ ઉપકારક છે. મહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે –“નવકારમંત્રનું ભાવથી ચિંતવન કર્યું હોય તે ચેર, જંગલી પ્રાણી, સર્પ, જળ, અગ્નિ, બંધન, રાક્ષસ, સંગ્રામ અને રાજ વિગેરેને ભય નાશ પામે છે. તેમજ બીજા ગ્રંથમાં પણ જણાવ્યું છે કે “બાળકને જન્મ થાય ત્યારે નવકાર ગણવા કારણકે તેથી ઉત્પન્ન થનાર છવને ભવિષ્યમાં સારા ફળની પ્રાપ્તિ થાય, અને મરણ સમયે પણ તેને નવકાર સંભળાવવા કારણકે તે સંભળાવવાથીંસઅધ્યવસાય થતાં સગતિ મળે. કેઈ ઓચિંતી આપત્તિ આવી પડે, તે પણ નવકાર ગણવાથી તે આપત્તિને ભય ઓછો થાય છે અને આપત્તિ નાશ પામે છે, અદ્ધિસિદ્ધિના પ્રસંગમાં પણ હરહંમેશ નવકારમંત્રનું સ્મરણ કરવું. તેમ કરવાથી દ્ધિ સ્થિર રહેવા પૂર્વક વૃદ્ધિ પામે છે.” નવકાર ગણવાથી કેટલું પાપ ખપે તે વિચાર શાસ્ત્રમાં જણાવ્યું છે કે “નવકારને એક અક્ષર ગણવાથી સાત સાગરોપમની સ્થિતિવાળું પાપ ખપે, તેનું એક પદ ગણવામાં આવે તે પચાસ સાગરોપમની સ્થિતિવાળું પાપ ઓછું થાય. તેમજ એક સંપૂર્ણ નવકાર પાંચસે સાગરૂમની સ્થિતિવાળું કર્મ ખપાવે છે. જે માણસ વિધિપૂર્વક જિનનમસ્કારની પૂજા કરે અને એક લાખ નવકાર મંત્ર ગણે તે તે શંકારહિત તીર્થકર નામકર્મ બાંધે છે. જે જીવ આઠ ક્રોડ આઠ લાખ આઠ હજાર આઠ આઠ (૮૮૮૮૦૮) વાર નવકાર મંત્ર ગણે તે ત્રીજે ભવે મુક્તિ પામે છે.” નવાર સમરણથી આ લોક અને પરલોકળ સંબંધી દષ્ટાત નવકાર મહામ્ય ઉપર આ લેકના ફળ સંબંધમાં શ્રેષ્ઠિપુત્ર શિવકુમારનું દષ્ટાન છે. શિવકુમાર જુગટું વિગેરે રમવાથી ભયંકર દુર્વ્યસની અન્ય હતો, પિતાએ તેને શિખામણ આપી કે તું બેટા માગે છે તે કઈને કઈ ભયંકર મુશ્કેલીમાં આવી પડે ત્યારે Page #118 -------------------------------------------------------------------------- ________________ ૩૪. [ શ્રાદ્ધવિધિ ^ ^ ^ નવકાર મંત્ર ગણજે. સમય જતાં પિતા મૃત્યુ પામ્યા. શિવકુમાર ધન બેઈ બેઠે, અને ધનની લાલચે કેઈ સુવર્ણ પુરૂષ સાધતા ત્રિદંડીને ઉત્તર સાધક થયો. અંધારી ચેાથની રાત્રિએ મશાનમાં ત્રિદંડીએ તેને શબના પગ ઘસવાનું કામ ભળાવ્યું ત્રિદંડીની ગોઠવણ એવી હતી કે શબ મંત્રવિધિ પૂર્ણ થયે ઉત્તર સાધકને હશે અને તેમાંથી સુવર્ણપુરૂષ થાય, તે મેળવી અખંડ સુવર્ણ નિધાન પ્રાપ્ત કરવું. શબને પગ ઘસતાં શિવકુમારના મનમાં ભયને સંચાર થયો. તેને પિતાનું વચન યાદ આવ્યું, આથી તેણે મનમાં નવકાર મંત્ર જાપ શરૂ કર્યો. શબ ઉભું થયું પણ ઉત્તરસાધકને નવકાર મંત્રની શક્તિના પ્રતાપે હણી શક્યું નહિ. શબે ક્રોધિત થઈ ત્રિદંડીને હ અને તેમાંથી સુવર્ણ પુરૂષ થયે, આ સુવર્ણપુરૂષ શિવકુમારે ગ્રહણ કર્યો. ત્યારપછી શિવકુમાર સુધરી ગયો, ધર્મમાં સ્થિર થયો અને તેણે લક્ષમીને ઉપગ જિનમંદિર બંધાવવા વિગેરે સારા કાર્યમાં કર્યો.” પરલોકના ફળ સંબંધમાં વડ ઉપર રહેલ સમળીનું દૃષ્ટાંત છે–સિંહલાધિપતિ રાજાની પુત્રી પિતા સાથે સભામાં બેઠી હતી, તેવામાં એક પુરૂષને સભામાં છીંક આવી. છીંક પછી તુર્ત તે પુરૂષે “ અરિહંતા' કહ્યું, આ પદ સાંભળતાં રાજકુમારીને મુછ આવી અને તેને જાતિસ્મરણ જ્ઞાન થયું. મૂર્છા વળ્યા પછી રાજકુમારીએ પિતાને પોતાના પૂર્વભવની વાત કહી અને જણાવ્યું કે હું પૂર્વભવમાં શમળી હતી એક પારધીએ મને બાણ માર્યું હું મુચ્છ ખાઈને નીચે પડી તરફડતી હતી તેવામાં એક મુનિરાજે મને નવકારમંત્રનું સ્મરણ કરાવ્યું. આ સ્મરણથી હું આપને ત્યાં પુત્રીરૂપે અવતરી છું, ત્યારપછી રાજકુમારી પચાસ વહાણ ભરી પિતાના શમળીપણાને દેહ જ્યાં આગળ પડ્યો હતે તે ભરૂચ આપી અને ત્યાં તેણે શમલિકાવિહાર કરાવ્યું. આ રીતે “ઉઠતાં નવકાર મંત્ર ગણવે જોઈએ તેની વ્યાખ્યા થઈ ધર્મજાગરિકા નવકારમંત્રના સ્મરણ પછી ધર્મ જાગરિકા કરવી. ધર્મ જાગરિકા એટલે પાછલી રાત્રે પિતાના કર્તવ્યને વિચાર કરે છે, તે આ પ્રમાણે—કેણ? મારી જાતિ કયી ? મારું કુળ કયું? મારા દેવ કોણ? ગુરૂ કયા ધર્મ કયો? મેં કયા ક્યા નિયમો અને અભિગ્રહ કર્યો છે? હું હાલ કેવી અવસ્થામાં વ-ઉં છું? મારાં કર્તવ્ય કર્યા છે કે નહિ? મારા હાથે કેઈ અયોગ્ય કાર્ય થયું છે કે નહિ? મારે તત્કાળ કરવા યોગ્ય કાર્યમાં કાંઈ બાકી રહ્યાં છે કે નહિ? શક્તિ છતાં પ્રમાદને લઈ ન કરતે હેલું એવું કોઈ કાર્ય છે કે નહિં? લોકમાં મારું સારું અને ખોટું શું ગવાય છે? લોકે ગમે તે જોતા હોય પણ મારામાં સારું ખોટું શું છે? મને દુર્ગુણને નિશ્ચય થયા છતાં હું કયે દુર્ગણ છોડતે નથી? આજે કયી તિથિ છે? અને તે તિથિએ કયા અરિહંત ભગવાનનું કયું કલ્યાણુક છે? મહારે આજે શું કરવું જોઈએ? વિગેરે વિગેરે વિચાર કરે તે ધર્મજાગરિકા. Page #119 -------------------------------------------------------------------------- ________________ સ્વમ વિચાર ] ૩૫ આ ધર્મજાગરિકા દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ રીતે ચાર પ્રકારે છે. પિતાના કુળ, ધર્મ, વ્રત ઈત્યાદિનું ચિંતવન તે ભાવ ધર્મજાગરિકા, સદ્ગુરૂ આદિનું ચિંતવન તે દ્રવ્ય ધર્મજાગરિકા. હું કયા દેશમાં? કયા શહેરમાં? કયા ગામમાં અને કયે સ્થળે છું તે વિચારણા તે ક્ષેત્ર જાગરિકા. હાલ કેટલા વાગ્યા છે, પ્રભાતકાળ છે કે રાત્રિ. અને રાત્રિ છે તે કેટલી બાકી છે તે વિચાર તે કાળજાગરિકા. મૂળ ગાથામાં મનિયમો એ પદમાં “આદિ શબ્દ છે. તેથી ઉપર કહેલા સર્વે વિચારોને અહિં સંગ્રહ કરવામાં આવ્યો છે. ધર્મજાગરિક કરવાથી કર્તવ્ય અકર્તવ્યને ખ્યાલ, પિતાના દેષ અને નુકશાન કરનાર કાર્યો તજવાની ઈચ્છા, તથા પિતે ગ્રહણ કરેલ વતનિયમને પૂર્ણપણે પાળવાની તમન્ના સાથે નવા ગુણોની પ્રાપ્તિ અને ધર્મ ઉપાર્જન થાય છે. ઉપાસકદશાંગવિગેરેમાં આનંદ કામદેવ વિગેરે ધર્મશ્રાવકો આવા પ્રકારની ધર્મજાગરિકા કરવાને લઈ શ્રાવકપ્રતિમાદિ વિશેષ ધર્મ આચરણ કરી શક્યા છે માટે ધર્મ જાગરિકા અવશ્ય કરવી જોઈએ. કુસ્વમ દુરસ્વમ અને અનિષ્ટ ફળસૂચક સ્વપ્નના પરિવાર માટે કાયોત્સર્ગ ધર્મજાગરિકા પછી પ્રતિક્રમણ કસ્નાર શ્રાવકે રાઈ પ્રતિક્રમણ કરવું. જે રાત્રિ પ્રતિક્રમણ ન કરતા હોય તેમણે રાત્રે રાગાદિમય કુસ્વમ, વેષાદિમય દુઃસ્વમ અને ભવિષ્યમાં જેનું ઘણું ખરાબ ફળ હોય તેવાં અનિષ્ટ સ્વમ આવ્યાં હોય તે તેને વિચાર કરે. કુસ્વમ રાત્રે આવ્યું હોય તે એકસો આઠ શ્વાસોશ્વાસને (સાગરવર ગંભીરા સુધીના લોગસ્સને ચાર વખત) કાઉસ્સગ્ન કરે અને દુરસ્વમ કે અનિષ્ટ સૂચક સ્વમ આવ્યું હોય તે, સો શ્વાસોશ્વાસને (ચદેસુ નિમ્મલયરા સુધીના લેગસ્સનો ચારવખત) કાઉસ્સગ કરે. વ્યવહાર ભાષ્યમાં કહ્યું છે કે “પ્રાણાતિપાત (હિંસા), મૃષાવાદ (અસત્ય વચન) અદત્તાદાન (ચોરી), મૈથુન (શ્રીસંગ), અને પરિગ્રહ (ધન ધાન્યાદિકને સંગ્રહ) એ પાંચે સ્વમમાં પિતે કર્યા, કરાવ્યાં અથવા અનુમાડ્યાં હોય તે એક સે શ્વાસોશ્વાસને કાઉસગ્ગ કરે. મિથુન (સ્ત્રીસંભોગ) પિતે કર્યું હોય તે સત્તાવીસ શ્લોકને (એકસો આઠ શ્વાસોશ્વાસને) કાઉસ્સગ્ન કરે. કાઉસ્સગ્નમાં પચ્ચીસ શ્વાસોશ્વાસ પ્રમાણુવાળે લોગસ્સ ચાર વાર ગણો. અથવા. અથવા પચ્ચીસ શ્લેક પ્રમાણવાળાં દશવૈકાલિક સૂત્રના ચોથા અધ્યયનમાં કહેલાં ૧૪પાંચ મહાવ્રત ચિંતવવાં. અથવા સ્વાધ્યાય રૂપ ગમે તે પચ્ચીસ શ્લોક ગણવા.” એવી રીતે વ્યવહાર ભાષ્યની વૃત્તિમાં પણ કહ્યું છે. પ્રથમ પંચાશકની વૃત્તિમાં પણ કહ્યું છે કે, “કઈ વખતે મેહનીય કર્મના ઉદયથી સ્ત્રી સેવારૂપ કરવામાં આવે તે, તેજ વખતે ઉઠી ઇર્યાવહિ પૂર્વક પ્રતિક્રમણ કરી એકસો આઠ શ્વાસોશ્વાસને કાઉસ્સગ્ન કરે.” કાઉસ્સગ્ન કર્યા પછી અને ૧૨ સ્વમમાં સ્ત્રી સંજોગ, સ્ત્રી પરિચય તથા મોહમાયા અને તેમના પ્રસંગે અનુભવ્યા હોય તે. ૧૩ સ્વમમાં યુદ્ધ, અભિમાન, ઈર્ષા, કલહ વિગેરે કાર્ય કર્યા હેય. ૧૪ મા જરા જ થી શિરો જ સારો સુધી પચ્ચીસ ગાથાઓ ગણવી, Page #120 -------------------------------------------------------------------------- ________________ [શ્રાદ્ધવિધિ ^ ^ ^^ ^^ ^ ^^ ^ ^ ^ રાત્રિ પ્રતિક્રમણતી વેળા થાય ત્યાં સુધી ઘણી નિદ્રા વગેરે પ્રમાદ થાય તે ફરી કાઉસ્સગ્ન કરે. કેઈ વસ્મતે દિવસે નિદ્રા લેતાં કુસ્વમ આવે, તે પણ એવી રીતેજ કાઉસગ્ન કર એમ જણાય છે, પણ તે તેજ વખતે કરો કે, સંધ્યા સમયે પ્રતિક્રમણને અવસરે કરવું ? તે બહુશ્રુત જાણે. સ્વMજિગાર: વિવિલાસ ગ્રંથમાં કહ્યું છે કે, “સારું સ્વમ જોયું હોય તે પાછું સૂઈ રહેવું નહીં, અને સૂર્યોદય થાય ત્યારે તે (વ) ગુરૂ આગળ કહેવું. દુઃસ્વમ જોવામાં આવે તો એથી ઉલટું કરવું, એટલે તે જોતાં જ સૂઈ રહેવું, અને તે કેઈ આગળ કહેવું નહીં. જેના શરીરમાં કફ, વાત,પિત્તનો પ્રણેય સ્થવા કેઈજાતને રેગન હેય,તથા જે શાંત, ધાર્મિક અને રેિંદ્રિય હેય તેજ પુરૂષનાં શુભ અથવા અશુભ સ્વપ્ર સાચાં થાય છે.” ૧ અનુભવેલી વાતથી, ૨ સાંભળેલી વાતથી, ૩ દીઠેલી વાતથી, ૪ પ્રકૃતિના અજીર્ણાદિ વિકારી, ૫ સ્વભાવથી, ૬ નિરંતર ચિંતાથી, ૭ દેવતાદિકના ઉપદેશથી, ૮ ધર્મકરણીના પ્રભાવથી તથા ૯ અતિશય પાપથી. એવા નવ કારણથી મનુષ્યને નવ પ્રકારનાં સ્વમ આવે છે. પહેલાં છ કારણથી દીઠેલાં શુભ અશુભ સ્વમ નિષ્ફળ જાણવાં અને છેલ્લાં ત્રણ કારણથી દિઠેલાં શુભ અશુભ સવમ પિતાનું ફળ દેનારાં જાણવાં. રાત્રિના પહેલા, બીજા, ત્રીજા અને ચોથા પહોરે દીઠેલાં સ્વમ અનુક્રમે બાર, છ, ત્રણ અને એક માસે પિતાનાં ફળ આપે છે, રાત્રિની છેલી બે ઘડીએ દીઠેલું સ્વમ દસ દિવસમાં ફળે છે, અને સૂર્યોદયને સમયે દીઠેલું સ્વમ તત્કાળ ફળ આપે છે. ઉપરાઉપરી આવેલાં, દિવસે દીઠેલાં, મનની ચિંતાથી, શરીરના કેઈ વ્યાધિથી અથવા મળમૂત્રાદિકના રેકાણુથી આવેલાં સ્વમ કેરાટ જાણવાં. પહેલાં શુભ અને પછી અશભ આવે. અથવા પહેલાં શુભ અને પછી અશભ આવે છે જે પાછળથી આવે તેજ ફળ આપનાર જાણવાં. બેટું સ્વમ આવે તે તેની શાંતિ કરવી જોઈએ.”સ્વપ્નચિંતામણિ શાસ્ત્રમાં કહ્યું છે કે, “અનિષ્ટ સ્વમ જોતાંજ રાત્રિ હોય તે ફરીવાર સૂઈ જવું. અને તે સ્વમ કેઈને કયારે પણ કહેવું નહીં. કારણ કે, તેમ કરવાથી તેનું ફળ થતું નથી.” જે પુરૂષ સવારમાં ઊઠીને જિનભગવાનનું ધ્યાન અથવા સ્તુતિ કરે, વિા પાંચ નવકાર ગણે, તે તેનું દુરસ્વમ ફેગટ થાય છે, દેવ ગુરૂની પૂજા તથા યથાશક્તિ તપથા કરવી. એ રીતે “જે લોકે હમેશાં ધર્મકરણીમાં રમી રહે છે, તેમને આવેલાં માઠાં સ્વપ્ર પણ સારાં ફળનાં આપવામાં થાય છે. દેવ, ગુરૂ, ઉત્તમ તીર્થ, તથા આચાર્ય એમનું નામ લઈને તથા સ્મરણ કરીને જે લેકે સૂવે છે, તેમને કેઈ કાળે પણ માઠું સ્વમ આવતું નથી.” પ્રાત:કાળે ઊઠયા પછી પિતાને હસ્ત છે તથા વડીલોને નમસ્કાર કરઃ (ખસ વગેરે થઈ હોય તે તેને થુંક લગાડીને ઘસવું, અને શરીરના અવયવ દઢ થવાને અર્થે બે હાથથી અંગમર્દન કરવું) પુરૂષે પ્રાતઃકાળમાં પહેલાં પિતાને જમણે હાથ ૧૫ વિવેકવિલાસ લોક ૧૪ થી ૨૨ અક્ષરશઃ આપવામાં આવ્યા છે. Page #121 -------------------------------------------------------------------------- ________________ વિરતિની આવશ્યકતા ] ૨૭ જોવા, અને સ્ત્રીએ ડામેા હાથ જેવા. તે હાથ પેાતાનું પુણ્ય પ્રગટ દેખાડે છે. જે લાક માતા, પિતા ઇત્યાદિ વૃદ્ધ લાકાને નમસ્કાર કરે છે. તેને તીથયાત્રાનુ ફળ મળે છે. માટે તે (નમસ્કાર) પ્રતિદિન કરવા. જે લેાકેા વૃદ્ધ પુરૂષની સેવા કરતા નથી, તેમનાથી ધમ વેગળા રહે છે, જે લેાકેા રાજસેવા કરતા નથી, તેમનાથી લક્ષ્મી વેગળી રહે છે, અને જે લેાકેા વેશ્યાની મિત્રતા રાખતા નથી, તેમનાથી વિષયવાસનાની તૃપ્તિ દુર રહે છે.' વિરતિને દેવે પણ નમસ્કાર કરે છેઃ રાત્રિ પ્રતિક્રમણ કરનારે પચ્ચકખાણના ઉચ્ચાર કરતાં પહેલાં સચિત્તાદિ ચૌદ નિયમ લેવા જોઇએ. પ્રતિક્રમણ નહિ કરનારે પણ સૂૉંદયની પહેલાં ચૌદ નિયમ ગ્રહણ કરવા જોઈ એ. શક્તિ મુજબ નવકારસી, ગડીસહિઅ, બિયાસણુ’, એકાસણુ, ઈત્યાદિ પચ્ચક્ખાણુ કરવું, તથા ચિત્ત દ્રવ્યના અને વિગય વગેરેના જે નિયમ રાખેલા હોય, તેમાં સક્ષેપ કરીને દેશાવકાશિક વ્રત કરવું. વિવેકી પુરૂષે પહેલાં સદ્ગુરૂની પાસે યથાશક્તિ સમક્તિ મૂળ ખારવ્રત રૂપ શ્રાવકધમ નુ ગ્રહણ અવશ્ય કરવું. કારણકે, તેમ કરવાથી ચારિત્રના લાભ થવાને સંભવ રહે છે. ચારિત્રનું ફળ ઘણું માટું છે, મન વચન કાયાના વ્યાપાર ચાલતા ન હેાય, તે પણુ અવિરતિથી નિગેાદિયા વગેરે જીવની પેઠે ઘણા કર્માંધ અને બીજા મહાદોષ થાય છે, વધુમાં જે ભવ્ય જીત્ર ભાવથી વિરતિના (દેશિવરતના અથવા સર્વવિરતિના) અંગીકાર કરે, તેની વિરતિ કરવાને અસમર્થ એવા દેવતાએ પણ ઘણી પ્રશંસા અને નમસ્કાર કરે છે. વસ્તુના ત્યાગ કર્યાં છતાં પચ્ચક્ખાણ ન કર્યું હોય તેા ફળ મળતું નથીઃ એકેન્દ્રિય જીવા બિલકુલ આહાર કરતા નથી, તાપણુ તેમને ઉપવાસનું ફળ મળતું નથી, એ અવિસ્તનુ' ફળ જાણવું. એકેન્દ્રિય જીવા મન વચન કાયાથી સાવધ વ્યાપાંર કરતા નથી, તાપણ તેમને ઉત્કૃષ્ટથી અનંતકાળ સુધી તે કાયામાં રહેવુ પડે છે. એનું કારણુ અવિતિ જાવુ. જો પરભવે વિરતિ કરી હોત તા, તિર્યંચ જીવા આ ભવમાં કશા (ચાબૂક). અંકુશ, પરેણી ઈત્યાદિકના પ્રહાર તથા વધુ, અંધન, મારણ ઇત્યાદિ સેકડો દુઃખ ન પામત. સદ્ગુરૂને ઉપદેશ વગેરે સવ સામગ્રી છતાં પણ અવિરતિ કર્મના ઉદય હેય તા દેવતાની પેઠે વિરતિ સ્વીકારવાના પરિણામ થતા નથી, માટેજ શ્રેણિક રાજા ક્ષાયિક સભ્યષ્ટિ છતાં તથા વીર ભગવાનનું વચન સાંભળવું ઈત્યાદિ ઉત્કૃષ્ટ યાગ છતાં પણ માત્ર કાગડાના માંસની પણ ખાધા લઇ શક્યા નહિ. વિરત અભ્યાસથી સાધ્ય થાય છેઃ અવિરતિને વિરતિથી જિતાય છે અને વિરતિ અભ્યાસથી સાધ્ય થાય છે. અભ્યાસથીજ સર્વ ક્રિયામાં નિપુણતા ઉત્પન્ન થાય છે. લખવું, ભણવુ, ગણવું, ગાવું, નાચવું ઈત્યાદિ સવ કળા કૌશલ્યમાં એ વાત સવેલાકને અનુભવસિદ્ધ છે. અભ્યાસથી સર્વ ક્રિયા સિદ્ધ થાય છે, અભ્યાસથીજ સર્વ કળાઓ માવડે છે, અને અભ્યાસથીજ ધ્યાન, મૌન Page #122 -------------------------------------------------------------------------- ________________ ૩૮ fશ્રાદ્ધવિધિ ઈત્યાદિ ગુણની પ્રાપ્તિ થાય છે, માટે કઈ ચીજ એવી છે કે જે અભ્યાસથી ન બને ? જે નિરંતર વિરતિના પરિણામ રાખવાનો અભ્યાસ કરે, તે પરભવે પણ તે પરિણામની અનુવૃત્તિ થાય છે. કહ્યું છે કે-“જીવ આ ભવમાં જે કંઈ ગુણને અથવા દોષને અભ્યાસ કરે છે, તે અભ્યાસના વેગથીજ પરભવે તે વસ્તુ પામે માટે યથાશક્તિ અને ઈચ્છા પ્રમાણે વિવેકી પુરૂષે બારવ્રત સંબંધી નિયમ ગ્રહણ કરવા જોઈએ. વતનિયમના પાલનમાં ચેખવટ અને સાવધાનતા રાખવીઃ આ સ્થળે શ્રાવકે અને શ્રાવિકાએ પિતાની ઈચ્છાથી પરિમાણ કેટલું રાખવું?તેની સવિસ્તર વ્યાખ્યા કરવી જોઈએ. જેથી સારી પેઠે સમજી ઈચ્છા માફક પરિમાણ રાખી, નિયમને સ્વીકાર કરવામાં આવે તો તેને ભંગ ન થાય. નિયમે વિચાર કરીને એવી રીતે લેવા કે, જેથી આપણે પાળી શકીએ. સર્વ નિયમમાં ૧ ૧૬સહસાનાગાદિ ચાર આગાર છે અને તે એટલા માટે રાખવામાં આવ્યા છે કે અનુપયોગથી અથવા સહસાત્કા રાદિકથી નિયમમાં રાખેલી વસ્તુ નિયમથી વધારે લેવાય, તેપણ નિયમનો ભંગ થતું નથી, પણ અતિચાર થાય છે, આમ છતાં જાણી જોઈને નિયમ કરતાં વધારે લેશમાત્ર ગ્રહણ કરે તે નિયમને ભંગ થાય: છે. કેઈ સમયે પાપકર્મના વશથી જાણતાં નિયમને ભંગ થાય, તોપણ ધર્માથી જીવે તે નિયમ પછીથી પણ અવશ્ય પાળવે. પાંચમ અને ચૌદશ ઈત્યાદિ પર્વતિથિએ જેણે ઉપવાસ કરવાનો નિયમ લીધે હોય, તેને કેઈ સમયે તપસ્યાની તિથિએ બીજી તિથિની ભ્રાંતિ વગેરે થવાથી, જે સચિત જળપાન, તાંબૂલ ભક્ષણ, ઈત્યાદિ ભેજન વગેરે થાય, અને પછી તપસ્યાને દિવસ જણાય, તે મુખમાં કેળીઓ હોય તે પણ ગળી જ નહીં પરંતુ તે કાઢી નાંખીને પ્રાસુક જળથી મુખશુદ્ધિ કરવી અને તપસ્યાની રીતિ પ્રમાણે રહેવું. જે કદાચિત્ ભ્રાંતિથી તપસ્યાને દિવસે પૂરેપૂરું ભજન કરે, તે બીજે દિવસે દંડને અર્થે તપસ્યા કરવી, અને સમાપ્તિને અવસરે તે તપ વર્ધમાન (જેટલા દિવસ પડી ગયા હોય, તેટલાની વૃદ્ધિ કરીને) કરવું. એમ કરે તે અતિચાર માત્ર લાગે, પણ નિયમ ભંગ થાય નહિં. “આજે તપસ્યાને દિવસ છે, એમ જાણ્યા પછી એક દાણો પણ ગળી જાય, તે નિયમને ભંગ થવાથી નરક ગતિનું કારણ થાય છે.” “આજે તપસ્યાને દિવસ છે કે નહીં?” અથવા “એ વસ્તુ લેવાય કે નહીં ?” એવો મનમાં સંશય આવે, અને તે (વસ્તુ) લે તે નિયમભંગાદિ દોષ લાગે. ઘણે મંદવાડ, ભૂત પિશાચાદિકના ઉપદ્રવ થવાથી પરવશપણું અને સર્પદંશાદિકથી અસમાધિપણું થવાને લીધે તપ ન થાય તે પણ ચોથા આગારને (સામાવત્તિયાવાળ) ઉચ્ચાર કર્યો છે. માટે નિયમને ભંગ ન થાય. એવી રીતે સર્વે નિયમને વિષે જાણવું.વળી નિયમને ભંગ થાય તે માટે દોષ લાગે છે, માટે શેડો નિયમ લઈને તે બરાબર પાળવામાંજ ઘણે ગુણ છે, ધર્મના સંબંધમાં તારતમ્ય અવશ્ય જાણવું જોઈએ. માટેજ (પચ્ચકખાણમાં) આગાર રાખેલા છે. ૧૬-૧ અન્નપ્પણાગેણં, ૨ સહસાગારેણં, ૩ મહત્તરાગારેણં, અને ૪સવ્વસમાહિત્તિયાગારેણું, Page #123 -------------------------------------------------------------------------- ________________ ૨૯ ગ્રહણ કરવા યોગ્ય નિયમ]. ~~~~~~~~~~ ~ ~~~ વ્રત નિયમ પાળવાસંબંધી કમળઐષ્ટિનું દૃષ્ટાન્તઃ કમળઐષ્ટિએ “સમીપ રહેલા કુંભારના માથાની ટાલ જોયા વિના મારે ભેજનન કરવું.” એ નિયમ માત્ર કૌતુકથી જ લીધું હતું, તે પણ તેથી તેને અર્ધ નિધાનની પ્રાપ્તિ થઈ, અને તેથી તે નિયમ સફળ થયે. તે પુણ્યને અર્થે જે નિયમ લેવામાં આવે તે તેનું કેટલું ફળ કહેવું? કહ્યું છે કે-“પુણ્યની ઈચ્છા કરનાર પુરૂષે ગમે તે નિયમ પણ અવશ્ય ગ્રહણ કર. તે (નિયમ) ગમે તેટલો નાને હોય તે પણ કમળશેઝિની પેઠે ઘણુ લાભને અર્થે થાય છે.” પરિગ્રહ પરિણામવતને વિષે દઢતા રાખવા ઉપર રત્નસાર શ્રેણીનું દષ્ટાંત છે તે આગળ કહીશું. શ્રાવકે કેવા પ્રકારના નિયમો ગ્રહણ કરવા? શ્રાવકે નિયમ આ પ્રમાણે લેવા. ૧ મિથ્યાત્વ છેડી દેવું. ૨ દરરોજ શક્તિ પ્રમાણે દિવસમાં ત્રણ, બે અથવા એકવાર ભગવાનની પૂજા, તથા દેવદર્શન કરવાં. ૩ સંપૂર્ણ દેવવંદન ચૈત્યવંદન કરવાને નિયમ રાખ. ૪ જે જોગવાઈ હોય તે સદ્દગુરૂને મેટી અથવા નાની વંદના કરવી. ૫ જોગવાઈ ન હોય તે સદગુરૂનું નામ ગ્રહણ કરીને નિત્ય વંદના કરવી. ૬ દરાજ, વર્ષાકાળના ચાતુર્માસમાં અથવા પંચપર્વ ઈત્યાદિકને વિષે અષ્ટ પ્રકારી પૂજા, અથવા સ્નાત્રવૃજા કરવી. છ ચાવજજીવ દરવર્ષે નવું આવેલું અન્ન, પફવાન અથવા ફળાદિક ભગવાનને અર્પણ કર્યા વગર ન લેવું. ૮ નિત્ય, નૈવેદ્ય સેપારી વગેરે ભગવાન આગળ મૂકવું. ૯ નિત્ય, ત્રણ ચોમાસામાં અથવા સંવત્સરી અને દીવાળી આદિકને વિષે અષ્ટમંગલિક મૂકવા. ૧૦ નિત્ય, પર્વતિથિએ અથવા વર્ષની અંદર કેટલીક વાર ખાદ્ય (સુખડી), સ્વાદ્ય (મુખવાસ) વગેરે સર્વ વસ્તુ દેવને અને ગુરૂને અર્પણ કરીને (બાકી રહેલી) પોતાના ભેગમાં લેવી. ૧૧ દર મહિને અથવા દર વર્ષે મોટી વજા ચઢાવી ઘણા વિસ્તારથી સ્નાત્ર મહોત્સવપૂર્વક મેટી પૂજા તથા રાત્રિ જાગરણ વગેરે કરવું. ૧૨ દરરેજ અથવા મહિનામાં કિવા વર્ષમાં કેટલીક વાર ચૈત્યશાળા પ્રમાWવી અને સમારવી. ૧૩ પ્રતિમાસે અથવા પ્રતિવર્ષે મંદિરને વિષે અંગભૂતણાં, દીવાને અર્થે રૂની પૂણી, કેટલાક દીવાનું તેલ, ચંદન, કેશર ઇત્યાદિક આપવું. ૧૪ પૌષધશાળાને વિષે મુહપત્તિ, નવકારવાળી કટાસણાં, તથા ચરવેલા ઇત્યાદિકને અર્થે કેટલાંક વસ્ત્ર, સૂત્ર, કંબળ, ઉન ઈત્યાદિ મૂકવાં. ૧૫ વર્ષીકાળમાં શ્રાવક વગેરે લેકેને બેસવાને માટે કેટલીક પાટ વગેરે કરાવવી. ૧૬ પ્રતિવર્ષે છેવટે સૂત્રાદિકથી પણ સંઘની પૂજા કરવી, તથા કેટલાક સાધર્મિકેનું વાત્સલ્ય કરવું. ૧૭ દરરોજ કેટલાએક કાયેત્સર્ગ કરવા, તથા ત્રણસે ગાથાની સક્ઝાય ઈત્યાદિક કરવું. ૧૮ દરરોજ દિવસે નવકારસી પ્રમુખ તથા રાત્રે દિવસચરિમ પચ્ચક્ખાણ કરવું. ૧૯ દરરોજ બે ટંક પ્રતિક્રમણ કરવું ઈત્યાદિ નિયમ શ્રાવકે પ્રથમ લેવા. પછી યથાશક્તિ બારવ્રતને સ્વીકારવાં. તેમાં સાતમા (પગ વિરમણ) વ્રતને વિષે સચિત્ત, અચિત્ત અને મિશ્ર વસ્તુ પ્રકટ કહી છે તે સારી રીતે જાણવી ૧ બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ અને ચૌદશ. Page #124 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ સચિત્ત અચિત્ત અને મિશ્રનો વિચાર પ્રાયે સર્વ ધાન્ય, ધાણા, જીરું, અજમે, વરિયાળી, સવા, રાઈ, ખસખસ ઈત્યાદિ સર્વે અનાજ, સર્વે ફળ અને પત્ર, લવણ, ખારી, ખારે, રાતે સંધવ, સંચળ વગેરે અકૃત્રિમ ખાર, માટી, ખડી, ગેરૂ તેમજ લીલાં દાતણ વગેરે વ્યવહારથી સચિત્ત છે. પાણીમાં પલાળેલા ચાણ તથા ઘઉં વગેરે ધાન્ય, ચણા, મગ વગેરેની દાળ પાણીમાં પલાળેલી હોય, તે કઈક ઠેકાણે અંકુરનો સંભવ હેવાથી તે મિશ્ર છે. પ્રથમ લવણાદિકનો હાથ અથવા બાફ દીધા વિના, કિંવા રેતીમાં નાંખ્યા વિના શેકેલા ચણા, ઘઉં, જાર ઇત્યાદિકની ધાણીએ, ખારાદિક દીધા વિનાના તલ, ઓળા, લીલા ચણા) પેખ, પઉંઆ, શેકેલી મગફળી, પાપડી વગેરે, મરી રાઈ વગેરેને વઘાર માત્ર દઈને તૈયાર કરેલાં ચીભડાં વગેરે તથા જેની અંદર બીજ સચિત્ત છે, એવાં સર્વ પાકાં ફળ મિશ્ર ( કાંઈક સચિત્ત કાંઇક અચિત્ત) છે. જે દિવસે તલપાપડી કરી હોય તે દિવસે તે મિશ્ર હોય છે. અન્ન અથવા રેરલી વગેરેમાં નાંખી રાખવામાં તે તે બે ઘડી ઉપરાંત અચિત્ત થાય છે. દક્ષિણ, માળવા ઈત્યાદિ દેશમાં ઘણે ગોળ નાંખવાથી બીજી પણ જે વસ્તુ પ્રબળ અગ્નિના સંયોગ વિના અચિત્ત કરેલી હેય, તે બે ઘડી સુધી મિશ્ર અને પછી અચિત્ત થાય છે, એવો વ્યવહાર છે. તેમજ કાચાં ફળ, કાચું ધાન્ય, ઘણું મર્દન કરેલું એવું પણ મીઠું ઈત્યાદિ ચીજ કાચા પાણીની પેઠે અગ્નિ વગેરે પ્રબળ શાસ્ત્ર વિના અચિત્ત થતાં નથી. શ્રી ભગવતી સૂત્રના ઓગણીસમાં શતકના ત્રીજા ઉદેશામાં કહ્યું છે કે–વજામયી શીલા ઉપર અલ્પ પૃથ્વીકાય રાખી તેને વમય પથ્થરથી જે એકવીસ વાર ચૂર્ણ કરીએ, તે તે પૃથ્વીકાયમાં કેટલાક જ એવા રહે છે કે, જેને પથ્થરને સ્પર્શ પણ થયું નથી !' હરડે, ખારેક, ખીસમીસ, દ્રાક્ષ, ખજૂર, મરી, પીંપર, જાયફળ, બદામ, વાવડીંગ, અખંડ, નિમજ, અંજીર, જળદાળ, પીસ્તા, ચિનીકબાલા, સ્ફટિક જેવાં સેંધવ વગેરે, સાજીખાર, બીડલવણું (ભઠ્ઠીમાં પકાવેલું મીઠું) બનાવટી ખાર, કુંભાર વગેરે લોકોએ તૈયાર કરેલી માટી વગેરે, સે જન ઉપરથી આવેલી એલચી, લવિંગ, જાવંત્રી, સુકી નાગરમોથ, કેકણ વગેરે દેશમાં પાકેલાં કેળાં, ઉકાળેલાં શીંગડાં, સોપારી ઈત્યાદિ વસ્તુ હોય તે અચિત્ત માનવાને વ્યવહાર છે.” શ્રી કલ્પમાં કહ્યું છે કે, લવણાદિ વસ્તુ સે જન ગયા પછી (ઉત્પત્તિ સ્થાનમાં મળતું હતું તે) આહાર ન મળવાથી, એક પાત્રમાંથી બીજા પાત્રમાં નાંખનથી અથવા એક વખારમાંથી બીજી વખારમાં નાંખવાથી, પવનથી, અનિથી તથા ધૂમાડાથી અચિત્ત થાય છે. (વળી એજ વાત વિસ્તારથી કહે છે) લવણાદિક વસ્તુ પાના ઉત્પત્તિ સ્થાનથી પરદેશ જતાં પ્રતિદિન પ્રથમ ડું, પછી તે કરતાં વધારે, તે પછી તે કરતાં પણ વધારે, એમ કરતાં અનુક્રમે અચિત્ત થતાં સે જન ઉપર જાય છે. ૭ શાસ્ત્રમાં બતાવેલ આ અચિત્તનું વિધાન છે પણ અચિત્ત ભક્ષણ કરનાર અચિત્તની પુરી ખાત્રી કર્યા વિના સંદિગ્ધ ભાવે તેનું ભક્ષણ કરવું ન જોઈએ. લવણ વગેરે પૂર્ણ પાક થયા વિના વાપરવાં નહિં. Page #125 -------------------------------------------------------------------------- ________________ સચિત અચિર મિશ્રવિચાર] ૪૧ ત્યારે તે તે સર્વથા અચિત્ત થાય છે. તત્કાળ કરેલી ઘણા ગેળવાળી તલપાપડી તેજ દિવસે પણ અચિત્ત ગણવાને વ્યવહાર છે. વૃક્ષ ઉપરથી તત્કાળ ગ્રહણ કરેલો ગુંદ, લાખ, છાલ વગેરે તથા તત્કાળ કાઢેલો લિંબુ, લીમડે, નાળિએર, કેરી, શેરડી વગેરેને રસ, તેમજ તત્કાળ કહેલું તલાદીકનું તેલ, તત્કાળ લાગેલું અને નિબજ કરેલું નાળિએર, શીંગડાં, સેપારી વગેરે, નિબજ કરેલાં પાકાં ફળ, ઘણું ખાંડીને કણીયા રહીત કરેલું જીરું, અજમે વગેરે બે ઘડી સુધી મિશ્ર અને તે પછી અચિત્ત ગણવાને વ્યવહાર છે. શંકા–શઅને સંબંધ નહિ થયો હોવા છતાં કેવળ સો જન ઉપર જવા માત્રથી લવણદિક વસ્તુ અચિત્ત થાય છે તે શી રીતે ? સમાધાનઃ—જે વસ્તુ જે દેશમાં ઉત્પન્ન થાય છે, તેને તે દેશ, ત્યાંનાં હવા પાણી વગેરે માફક આવે છે, તે વસ્તુને ત્યાંથી પરદેશ લઈ જઈએ તે તેને પૂર્વે જે દેશ હવા પાણી વગેરેને પુષ્ટિ આપનારે આહાર મળતું હતું તેને વિચ્છેદ થવાથી તે વસ્તુ અચિત્ત થાય છે. એક પાત્રથી બીજા પાત્રમાં અથવા એક વખારમાંથી બીજી વખારમાં એમ વારંવાર ફેંકાવાથી પણ લવણાદિ વસ્તુ અચિત્ત થાય છે. તેમજ પવનથી, અગ્નિથી અને રસેડા વગેરે સ્થાનકને વિષે ધૂમાડો લાગવાથી પણ લવણાદિક વસ્તુ અચિત્ત થાય છે. “લવણદિ” એ પદમાં “આદિ” શબ્દનું ગ્રહણ કર્યું છે તેથી હરતાળ, મનશીલ, પીંપર, ખજુર, દ્રાક્ષ, હરડે એ વસ્તુ પણ સે જન ઉપરાંત ગયાથી અચિત્ત થાય છે એમ જાણવું; પણ એમાં કેટલાક વાપરવા યોગ્ય અને કેટલાક નહિં વાપરવા યોગ્ય છે. પીંપર, હરડે ઈત્યાદિ વાપરવા યોગ્ય છે, અને ખજૂર, દ્રાક્ષ વગેરે નહિ વાપરવા એગ્ય છે. હવે સર્વે વસ્તુનું પરિણામ થવાનું સાધારણ (સર્વેને લાગુ પડે એવું) કારણ કહે છે. ગાડામાં અથવા બળદ વગેરેની પીઠ ઉપર વારંવાર ચઢાવવા ઉતારવાથી, ગાડામાં અથવા બળદ ઉપર લાવેલા લવણાદિ વસ્તુના ભારને વિષે માણસ બેસવાથી, બળદના તથા માણસના શરીરની ઉષ્ણતા લાગવાથી, જે ચીજને જે આહાર છે તે ન મળવાથી અને ઉપક્રમથી લવણાદિ વસ્તુને પરિણામ થાય છે, અર્થાત્ તે અચિત્ત થાય છે. ઉપક્રમ એટલે શસ્ત્ર, તે શિસ્ત્ર સ્વકાય ૧, પરકાય ૨, અને ઉભચકાય ૩, એવા ભેદથી ત્રણ પ્રકારનું છે. ખારું પાણી મીઠા પાણીનું શસ્ત્ર છે, તે સ્વાય શસ્ત્ર જાણવું. અથવા કાળી જમીન સફેદ જમીનનું સ્વકાય શસ્ત્ર જાણવું, જળનું અગ્નિ અને અગ્નિનું જળ શસ્ત્ર છે, તે પરકાય શસ્ત્ર જાણવું. માટીથી મિશ્ર થએલું જળ શુદ્ધ જળનું શસ્ત્ર છે, તે ઉભયકાય શસ્ત્ર જાણવું. સચિત્ત વસ્તુના અચિત્ત થવાનાં ઈત્યાદિક ઘણું કારણ જાણવાં. ઉત્પલ [કમલ વિશેષ] અને પદ્ય [કમળ વિશેષ ] જળનિના હોવાથી તડકામાં રાખીએ તે એક પહાર પણ સચિત્ત રહેતાં નથી. અર્થાત્ પહોર પૂરે થતાં પહેલાં જ અચિત્ત થાય છે. મેગરાનાં મૃગદંતિકાનાં અને જૂઈનાં ફૂલ ઉષ્ણુનિ દેવાથી ઉષ્ણુ Page #126 -------------------------------------------------------------------------- ________________ (શ્રાદ્ધવિધિ પ્રદેશમાં રાખીએ તે ઘણા કાળ સુધી સચિત્ત રહે છે. મૃગદંતિકાનાં ફૂલ પાણીમાં રાખીએ તે એક પહોર પણ સચિત્ત રહેતાં નથી. ઉત્પલકમળ તથા પઘકમળ પાણીમાં રાખીએ તે ઘણા વખત સુધી સચિત્ત રહે છે. પાંદડાં, ફૂલ, બીજ, ન બંધાયેલાં ફળ અને વત્થલા પ્રમુખ હરિતકાય અથવા સામાન્યથી તૃણ તથા વનસ્પતિ એમનું બીંટું અથવા મૂળનાલ સૂકાય તે અચિત્ત થયું એમ જાણવું. એ પ્રકારે કલ્પવૃત્તિમાં કહ્યું છે. ધાન્ય સંબંધી ચિત્ત અથિત વિચાર શ્રી ભગવતીસૂત્રના છઠ્ઠા શતકના સાતમા ઉદ્દેશામાં શાલિ પ્રમુખ ધાન્યને સચિત્ત અચિત્ત વિભાગ આ પ્રમાણે કહેલ છે. પ્રશ્ન: હે ભગવંત! શાલિ [ કલમ વગેરે ચેખાની જાતિ ], વ્રીહિ [ સર્વે જાતની સામાન્ય ડાંગેર], ઘઉં, જવ. જવજવ (એક જાતના જવ), એ ધા કેઠીમાં વાંસથી બનાવેલા પાલામાં, માંચામાં, મંચમાં, માલામાં ઢાંકેલાં. ઢાંકણની જેડે છાણું માટીથી લીંપાયેલાં, અથવા સર્વ બાજૂએ છાણમાટીથી લીંપાયેલાં, (મોઢા ઉપર) મુદ્રિત કરેલાં અને રેખા વગેરે કરીને લાંછિત કરેલાં હોય તે તેમની યોનિ કેટલા કાળ સુધી રહે છે? ઉત્તર – હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્વ અને ઉત્કૃષ્ટથી ત્રણ વર્ષ (નિ રહે છે.) તે પછી નિ સુકાઈ જાય, ત્યારે (તે ધાન્ય) અચિત્ત થાય છે. અને બીજ છે તે અબીજ થાય છે. પ્રશ્ન- હે ભગવંત! વટાણા, મસૂર, તિલ, મગ, અડદ, વાલ, કલથી, ચેખા, તુવેર, કાળા ચણા ઇત્યાદિ ધાન્ય શાલિ માફક કેડી વગેરેમાં રાખીએ તો તેમની યોનિ કેટલા કાળ સુધી રહે? ઉત્તર –હે ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પાંચ વર્ષ સુધી (નિ રહે છે.) તે પછી નિ સુકાય ત્યારે [તે ધા ] અચિત્ત થાય છે, અને બીજ છે તે અબીજ થાય છે. પ્રસન્હે ભગવંત! અળસી, કુસુંભક, કેદરા, કાંગ, બંટી, શલક, કેડૂસગ [કેદાની એક જાતિ], સણુ, સરસવ, મૂલબીજ ઇત્યાદિ ધાન્ય શાલિ માફક રાખીએ તો તેમની યોનિ કેટલા કાલ સુધી રહે? ઉત્તર હે ગૌતમ! જણવ્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી સાત વર્ષ [નિ રહે છે.] તે પછી નિ સુકાય ત્યારે [તે ધા] અચિત્ત થાય છે, અને બીજ તે અબીજ થાય છે. આ બાબતમાં પૂર્વાચાર્યોએ નીચેની ગાથાઓ રચી છેजव जव जव गोड्डम सा-लि.वीहि धणाण अदमाईसु ॥ खिविण:उकोसं, बरिस विगं होह सजिव ॥१॥ Page #127 -------------------------------------------------------------------------- ________________ લેટ સંબંધી સચિત્તાદિ વિચાર ] तिल मुग्ग मसूर कला-य-मास चक्लय कुलत्थ तुवरीणं ॥ तह घट्ट चणय वल्ला-ण वरिस पणगं सनीवत्वं ॥२॥ अयसी लट्टा कंगू, कोडूसग सण बरट्ट सिद्धत्था ॥ कुद्दव रालय मूलग-बीआणं सच वरिसाणि ॥ ३॥ [એ ત્રણે ગાથાઓને અર્થ ઉપરના પ્રશ્નોત્તરમાં આવી ગયા છે.] કપાસ ત્રણ વર્ષે અચિત્ત થાય છે. શ્રીકલ્પબૃહદ્ભાગ્યમાં કહ્યું છે કે, કપાસ ત્રણ વર્ષે અચિત્ત થાય છે. એટલે કપાસ ત્રણ વરસને અચિત્ત થએલો લે કલ્પ છે. લોટના અચિત્ત, મિશ્ર ઇત્યાદિ પ્રકાર પૂર્વાચાર્યોએ આ પ્રમાણે કહેલ છે –“લોટ ચાળેલ ન હોય તે શ્રાવણ તથા ભાદ્રવા માસમાં પાંચ દિવસ, આ માસમાં ચાર દિવસ, કાર્તિક, માગસર અને પિષ માસમાં ત્રણ દિવસ, માહા અને ફાગણ એ બે માસમાં પાંચ પહેર, ચૈત્ર તથા વૈશાખ માસમાં ચાર પહોર અને ૪ તથા અષાઢ માસમાં ત્રણ પહેર મિશ્ર [ કાંઈક સચિત્ત કાંઈક અચિત્ત] હોય છે. તે પછી અચિત્ત થાય છે. ચાળેલો લેટ બે ઘડી પછી અચિત્ત થાય છે. શંકા-અચિત્ત થયેલ લેટ વગેરે અચિત્ત ભજન કરનારને કેટલા દિવસ સુધી કપે ? સમાધાન–સિદ્ધાંતને વિષે આ વિષયના સંબંધમાં કોઈ દિવસને નિયમ નથી. પણ દ્રવ્યથી ધાન્યના નવા જૂના પણ ઉપરથી, ક્ષેત્રથી સરસ નિરસ ખેતર ઉપરથી, કાળથી વર્ષાકાળ, શીતકાળ તથા ઉષ્ણકાળ ઈત્યાદિ ઉપરથી અને ભાવથી કહેલા વસ્તુના તે તે પરિણામ ઉપરથી પખવાડીયું, માસ ઈત્યાદિક અવધિ કે જ્યાં સુધી વર્ણ ગંધ રસાદિકમાં ફેરફાર થાય નહિં, અને ઇચળ વગેરે જીવની ઉત્પત્તિ થાય નહિં, ત્યાં સુધી કહેવું. સાધુને આશ્રયિને [ સાથવાની-શેકેલા ધાન્યના લેટની] ચતના ક૯પવૃત્તિના ચેથા ખંડમાં આવી રીતે કહી છે–“જે દેશ, નગર ઈત્યાદિમાં સાથવા વિષે જીવની હત્પત્તિ થતી હેય. ત્યાં તે લે નહિં પણ લીધા વિના નિર્વાહ ન થતું હોય, તે તેજ દિવસે કરેલો લે. તેમ છતાં પણ નિર્વાહ ન થાય તે બે ત્રણ દિવસને કરે જ છે અને તે જે ચાર, પાંચ ઇત્યાદિ દિવસને કરેલ હોય તે તે સર્વ એકઠા છે. તે લેવાનો વિધિ આ પ્રમાણે છે ઝીણુંકપડું નીચે પાથરીને તે ઉપર પાર્કબલ રાખી તેના ઉપર સાથવાને વિખેરવો. પછી ઉંચા મુખે પાત્રબંધન કરીને એક બાજ: જઈ ઈયળ જીવ વિશેષ] જ્યાં વળગી રહેલી હોય તે ઉપાડીને કસમાં રાખવી. એમ નવ વાર પ્રતિલેખન કરતાં જે જીવ ન દેખાય તે તે સાવ ભક્ષણ કર; અને જે જીવ દેખાય તે ફરીથી નવાવાર પ્રતિલેખન કરવું. તે પણ જીવ દેખાય તે પાછું નવવાર પ્રતિલેખન કરવું. એવી રીતે શુદ્ધિ થાય તે ભક્ષણ કરે છે, અને ન થાય તે પરાવ. પણ જે તે ખાધા વિના નિર્વાહ ન થતું હોય તે, શુદ્ધ થએ શ્વેક્ષણ કરવું. કાઢી નાખેલી ઈયળ ધરઃ Page #128 -------------------------------------------------------------------------- ________________ ૪૪ [ શ્રાદ્ધવિધિ વગેરેની પાસે ફાતરાના મ્હાટા ઢગલા હાય, ત્યાં લઈ જઈ સાચવીને મુકવી, પાસે ઘર ન હાય તા ઠીકરા વગેરે ઉપર થાડા સાથવા વિખેરીને જ્યાં અખાધા ન થાય એવી જગ્યાએ રાખવી. પાન ઇત્યાદિકને ઉદ્દેશીને શાસ્ત્રમાં આ રીતે કહ્યું છેઃ— ધૃતપવાદિ પક્વાન્ન સાધુ મુનિરાજને વર્ષાકાળમાં કરેલા દિવસથી માંડી પંદર દિવસ સુધી, શીતકાળમાં એક માસ સુધી અને ઉષ્ણકાળમાં વીસ દિવસ સુધી લેવું ક૨ે. કેટલાક આચાર્યાં એમ કહે છે કે, આ ગાથા મૂળ કયા ગ્રંથમાંની છે ? તે જણાતું નથી, માટે જ્યાં સુધી વણુ ગંધ રસાદિ ન પલટે, ત્યાં સુધી ધૃતપવાદિ વસ્તુ શુદ્ધ જાણવી. દ્વિદળ તથા બે દીવસ ઉપરના દહિને ત્યાગ કરવા મગ, અડદ, ઈત્યાદિ દ્વિદળ કાચા ગારસમાં પડે તે તેમાં અને એ દિવસ ઉપરાંત રહેલા દહિંમાં પણ ત્રસ જીવની ઉત્પત્તિ થાય છે. એમ પૂર્વાચાર્યો કહે છે. આ ગાથામાં [ત્રણ દીવસ ઉપરાંત ] ‘ધ્રુવિજીવત્તિ ” [ એ દીવસ ઉપરાંત ] ને બદલે “તિવિભુત્તિ એવા પાઠ ક્વચિત્ છે, પણ તે ઠીક નથી એમ જણાય છે. કારણકે, “કૃષ્ણ દ્વિતયાતીતમ્ ” એવું શ્રી હેમચંદ્રાચાર્ય'નુ' વચન છે. ઘાણીમાં પીલીએ તા જેમાંથી તેલ નીકળતું નથી, તેને દ્વિદળ કહે છે. દ્વિદળ જાતીમાં ઉત્પન્ન થયું હોય તાપણું જેમાંથી તેલ નીકળતુ હાય તેને દ્વિદળમાં ગણવું નહીં. અભક્ષ્ય અનંત કાય વગેરેના ત્યાગ કરવા ફૂદ્દો-દ્વિદળના લાટના પદા, પાણીમાં રાંધેલા ભાત વગેરે તથા એવીજ ખીજી વસ્તુ વાશી હાય તા તે તેમજ સડેલું અન્ન, ફુલેલા ભાત અને પકવાન્ન અભક્ષ્ય હોવાથી શ્રાવકે વવું. ૧૮ખાવીસ અભક્ષ્યનું તથા ખત્રીસ અનતકાયનું પ્રગટ સ્વરૂપ મેં કરેલી શ્રાદ્ધપ્રતિક્રમણુસૂત્ર 66 ૧૮ અભક્ષ્ય ૨૨ ૧–માંસ—માંસ, માછલી, ઈંડાં, કેાડલીવર એઇલ. ૨-મય— ૩–માખણ—દુધનું માખણ, દહીનું માખણુ. ૪–મદિરા—દારૂ, તાડી, સિંધી, ચડસ, ગાંજા, માઇક. [આમાં આસવને સમાવેશ થતા નથી ] ૫ થી ૯— ંખરા, કાલુ અર, પીપળા, પીપર, વડનાં ફળ. ૧૦-ખરચ્—ખરફ્ ફેકટરીના આઈસ, આઇસ્ક્રીમ, કુલફી, રેફ્રીગેટર, મશીનને ખરફ્ ૧૧–ઝેર—અફીણ, સામલ, વચ્છનાગ, હરતાલ, પોટાશિયમ અને સાઇનાઇડ— [આમાં અણુાહારી અફીણ અને મારેલ સામલ વગેરેના સમાવેશ થતા નથી.] ૧૨–કરા—૧૩–કાચી માટી—માટી, દંતમ’જનમાં વપરાતી માટી. ૧૪–રી ગણા—રીગણાની જાતિ. ટમેટા Page #129 -------------------------------------------------------------------------- ________________ જળસંબંધી સચિત્ત અચિત્ત વિચાર ] ૪૫ વૃત્તિથી જાણી લેવુ. વિવેકી પુરુષે જેમ અભક્ષ્ય વવાં, તેમ રિંગણાં, કાચમાં, ટિખરૂ, જાબુડાં, બિલ્રીફળ, લીલાંપીલુ, પાકાં કરમદાં, ગુંદાં, પિચુ, મહુડાં, મકરાડાં, વાહૅલી, મ્હોટાં ખેર, કાચાં કેાંખડાં, ખસખસ, તલ, સચિત્ત લવણ ઈત્યાદિક વસ્તુ મહુબીજ તથા જીવાકુળ હોવાથી વવી. લાલ વગેરે હોવાથી જેના ઉપર ખરાખર તેજ નથી, એવાં ગિલાડાં, કટાલાં, હ્યુસ ઈત્યાદિ વસ્તુ તથા જે દેશ નગર ઈત્યાદિકમાં કડવું તુંબડુ, ભૂરૂં કાળું વગેરે લેાકવિરૂદ્ધ હોય તે તે પણ શ્રાવકે વવું. કારણકે તેમ ન કરે તેા. જૈનધર્મની નિંદા પ્રમુખ થવાની પ્રાપ્તિ થાય. ખાવીશ અભક્ષ્ય તથા ખત્રીસ અનંતકાય પારકે ઘેર અચિત્ત થએલાં હોય તે પણ તે લેવાં નહીં. કારણકે, તેથી પેાતાનું કુરપણું પ્રગટ થાય, તથા “આપણે અચિત્ત અનતકાય વગેરે લઈએ છીએ” એમ જાણી તે લેાકેા વધારે અનંતકાયાદિકના આરંભ કરે ઈત્યાદિ ઢાષ થવાના સંભવ છે. માટેજ ઉકાળેલા લેાધર, રાંધેલુ આદુ, સૂરણ, રિંગણાં ઈત્યાદિ સર્વ અચિત્ત હોય તાપણુ વવું. વખતે કદાચિત્ દોષ થાય તે ટાળવાને અર્થે મૂળાનાં પાંચે આંગ (મૂળ, પત્ર, ફુલ, ફળ અને કાંડ ) વવાં. સૂંઠ વગેરે તેા નામમાં અને સ્વાદમાં ફેર થવાથી કલ્પે છે. પાણી સંબંધી ચિત્ત અચિત્ત મિશ્ર વિચાર ગરમ પાણી તો ત્રણ ઉકાળા આવે ત્યાં સુધી મિશ્ર હોય છે. પિડનિયુક્તિમાં કહ્યું છે કે, ત્રણ ઉકાળા ન આવ્યા હાય, ત્યાં સુધી ગરમપાણી મિશ્ર હાય છે. તે પછી અચિત્ત થાય છે. C વરસાદ વરસે ત્યારે ગ્રામ, નગર ઇત્યાદિને વિષે જ્યાં મનુષ્યના પ્રચાર ઘણા હોય, ત્યાં પહેલું પાણી જ્યાં સુધી પરિણમતું નથી, ત્યાં સુધી મિશ્ર હોય છે. અરણ્યમાં તે પ્રથમ વૃષ્ણુિ જળ પડે છે, તે સર્વ મિશ્ર અને પાછળથી પડે તે સ` સચિત્ત હોય છે. ૧૫–મહુબીજ—જેમાં ગભ જુદો ન પડે તેટલા ખીજ હોય તે; જેમકે:-પટાલ પાટા અંજીર ખસખસ. ૧૬-મેળા—ત્રણ દિવસ પછીનાં અથાણાં રાયતાં ચટણી લીંબુ. [આમાં મુરદો અને શરમતને સમાવેશ થતા નથી ] ૧૦ વિદલકઢાળ કુટિયા ગુવાર મેથી દાણા કે તેની ભાજી. કાચા દુધ દહી' અને છાશ સાથે વિદળ થાય છે. મેળવીને ગરમ કરે તે પણ વિઠ્ઠલ છે. ૧૮-તુચ્છળ—જેમાં ખાવાનુ અલ્પ અને નાંખી દેવાનું ઘણું હોય તે; જેમકે: ચણી ખાર જંગલી એર પીલુ પીચુ ફાલસા. ૧૯ અજાણ્યાં ફળ—જેને કાઇ ન ઓળખતું હેાય તેવા પાંદડાં તથા ફળ ૨૦–રાત્રિભાજન—સમ્યકત્ત્વ વ્રતમાં લખ્યા મુજમ ત્યાગ. ૨૧-ચલિત રસ—વાસી લેાજન, એક તારવાળી કાચી ચાસણીની ચીજ. વાસી દુધ સ્વયં જામેલું દુધ, ફાટેલું દુધ, નવી પ્રક્રુતિનુ દુધ, વિલાયતી દુધ, વાસી માવા. એ રાત પછીનું દહી, એ રાત પછીની છાશ, મેવા કે વનસ્પતિનું એ રાત પછીનું રાયતું. Page #130 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ ચેાખાનું પાણી તે ત્રણ આદેશ મૂકીને ઘણું સ્વચ્છ ન હોય તે મિશ્ર અને ઘણું સ્વચ્છ હાય તા અચિત્ત હોય છે. ત્રણ આદેશ આ રીતેઃ—કેટલાક કહે છે કે, ચાખાનું પાણી—જે વાસણમાં ચાખા ધાયા હોય, વાસણમાંથી બીજા વાસણમાં કાઢી નાંખતાં ધારાથી તૂટીને આજીમાજીએ વળગી રહેલાં ટીંપાં જ્યાં સુધી ટકી રહે, ત્યાં સુધી મિશ્ર ડાય છે. ખીજા એમ કહે છે કે, ચાખાનુ પાણી ખીજા વાસણમાં કાઢી નાંખતાં માવેલા પરપોટા જ્યાં સુધી ટકી રહે, ત્યાં સુધી મિશ્ર હોય છે. ત્રીજા એમ કહે છે કે જ્યાં સુધી ધાયેલા ચાખા રંધાયા નહીં હોય ત્યાં સુધી મિશ્ર હાય છે. આ ત્રણે આદેશ ખાખર નથી, માટે અનાદેશ સમજવા. કારણકે, પાત્ર રૂક્ષ [લૂખું] હોય અથવા પવનનેા કે, અગ્નિના સ્પર્શ થાય તેા ખિદુ થાડી વાર ટકી રહે, અને પાત્ર ચીકણું હોય તથા પવનના કે, અગ્નિના સંબંધ ન હોય તો ઘણી વાર ટકી રહે. આમ આ ત્રણે આદેશમાં કાળ નિયમને અભાવ છે, માટે અતિશય સ્વચ્છ હોય, તેજ ચાખાનુ` પાણી અચિત્ત જાણવું. હવે કેટલાક કહે છે કે, નીત્રોક-ધૂમાડાથી ધૂમ્રવણુ અને સૂર્ય કિરણના સબંધથી થાડું ગરમ હાય છે, તેથી અચિત્ત છે, માટે તે લેવામાં કાંઇ પણ વિરાધના નથી. અને તે પેાતાના પાત્રમાં ગ્રહણ કરવું. અહિં આચાય કહે છે કે, નિત્રોક અચિ હાવાથી પેાતાના પાત્રમાં લેવાની મનાઇ છે. આથી ગૃહસ્થની કુંડી વગેરે વાસણમાંજ લેવું. વરસાદ પડતા હોય ત્યારે તે મિશ્ર હોય છે. માટે વરસાદ અંધ થયા પછી એ ઘડીએ લેવુ. શુદ્ધ જળ ત્રણ ઉકાળા આવ્યાથી અચિત્ત થએલુ' હાય તા પણ ત્રણ પહેાર ઉપરાંત તે પાછુ હું સાંજે છાશમાં તરમાળ રાખેલ આઠ પહેાર પછીના ભાત, આર્દ્રા પછી કેરી, ચામાસામાં ૧૫ દિવસ, ઉનાળામાં ૨૦ દિવસ અને શિયાળામાં ૩૦ દિવસ પછીના મીઠા ગાંઠિયા દાળિયા વિગેરે. ફાગણ ચામાસી અને અષાડ ચામાસીમાં મેવા ભાજી પાંદેડા. મીઠા લીમડા, અળવી પાઇ, અજમા, નાગરવેલ, દીના, કાથમીર, મેવાવાળી મીઠાઇ, મેવાવાળી ઠંડાઇ. [ બદામ નાલીયેર સેાપારી મગફ્ળી અને કાળી દ્રાખના મેવામાં સમાવેશ થતા નથી. ] રૂપ રસ ગ ંધ કે સ્પર્શ બદલાઇ જતા ચારે આહાર. ૨૨–મત્રીશ અનન્તકાય—લીલી; સુક્કી. ૧ સુરણુક ૨ વાકંદ ૩ આદુ ૪ બટાટા પ હીરલીકઈં ૬ લસણુ છ ગાજર ૮ લૌઢી ( પદ્મિનીકંદ ) ૯ ગરમર ૧૦ ખીરસુકă (કાળા વાળવાલા નાના કદ, ક્રેસેરા) ૧૧ થેગ ૧૨ લીલી માથ ૧૩ મૂળી કંદ ૧૪ કઈં જાતિ ૧૫ લીલાચુરા ૧૬ શતાવરી ૧૭ કુંઆરપાઠા ૧૮ થારજાતિ ૧૯ લીલી-ગળા (સુકી ગળેા અણ્ણાહારી છે) ૨૦ વાંસકારેલી ૨૧ લુણીની છાલ ૨૨ લુણી ૨૩ ખિલાડા (?) ૨૪ અમૃતવેલ ૨૬ વભુલાભાજી (?) ૨૭ સુઅરવેલ ૨૮ પાલક ભાજી ૨૯ કામલ આંબલી ૩૦ રતાલુ ૩૧ પીડાલુ ૩૨ કામળ વનસ્પતિ (ક્રિસલય—અંકુરા—કુળ )—વરૂહાર્—સેવાલ ઇત્યાદિ. Page #131 -------------------------------------------------------------------------- ________________ અચિત જળનું કાળમાન ] ૪૭ સચિત્ત થાય છે, માટે તેમાં રક્ષા નાંખવી. તેથી તે પાણી સ્વચ્છ રહે છે. એમ હિંડનિચૂક્તિની વૃત્તિમાં કહ્યું છે. ચોખાનું ધાવણ પહેલું, બીજું અને ત્રીજું તત્કાળનું કાઢેલું હેય તે મિશ્ર અને કાઢયા પછી ઘણે કાળ રહ્યું હોય તે અચિત્ત હેય છે. ચેલું, પાચમું વગેરે તલોદક ઘણી વાર રહે છે તે પણ સચિત્ત હોય છે. અચિત્ત જળનું કાળમાન - પ્રવચનસારોદ્ધારાદિક ગ્રંથમાં અચિત્ત જળાદિકનું કાળમાન આવી રીતે કહ્યું છેગરમ પાણી ત્રણ ઉકાળ આવે એવું ઉકાળેલું હોય તે અચિત્ત હેવાથી સાધુને કપે છે. પરંતુ ગ્લાનાદિકને અર્થે ત્રણ પહેર ઉપરાંત પણ રાખવું. અચિત્ત જળ ગ્રીષ્મઋતુમાં પાંચ પહોર ઉપરાંત, શીત ઋતુમાં ચાર પહેાર ઉપરાંત અને વર્ષો ઋતુમાં ત્રણ પહાર ઉપરાંત સચિત્ત થાય છે. ગ્રીષ્મ ઋતુમાં કાળ અતિ લુ હોવાથી જળમાં જીવની ઉત્પત્તિ થતાં ઘણો વખત (પાંચ પહોર) લાગે છે. શીત ઋતુમાં વખત સ્નિગ્ધ હોવાથી ગ્રીષ્મ કરતાં થોડો વખત [ચાર પહેર] લાગે છે અને વર્ષાઋતુમાં વખત અતિશય સ્નિગ્ધ હોવાથી શીત હતુ કરતાં પણ છેડે વખત [ ત્રણ પહેરવું લાગે છે. જે ઉપર કહેલા વખત કરતાં વધારે રાખવું હોય તે, તેમાં રક્ષા નાંખવી. જેથી પાછું સચિત્ત ન થાય. એમ પ્રવચનસારોદ્ધારના ૧૩૬ મા દ્વારમાં કહ્યું છે. શા સંબંધ થયા વિના અચિત્ત થયેલ જલાદિનો ઉપગ ન કર જે અષ્કાયાદિક જિળ વગેરે] અગ્નિ આદિક બાહ્ય શમના સંબંધ થયા વિના સ્વભાવથીજ અચિત્ત થયું હોય તેને કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની, તથા પ્રકૃષ્ટ કૃતજ્ઞાની અચિત્ત છે, એમ જાણે તે પણ મર્યાદાભંગના પ્રસંગથી તેનું સેવન કસ્તા નથી. સંભળાય છે કે, શેવાળ તથા ત્રસ જીવથી રહિત અને સ્વભાવથી અચિત્ત થએલા પાણીથી ભરેલો હેટ દ્રહ નજીક છતાં પણ ભગવાન શ્રી વર્ધમાન સ્વામીએ અનવસ્થા દેષ ટાળવાને અર્થે અને શ્રતજ્ઞાન પ્રમાણભૂત છે એમ દેખાડવા માટે તૃષાથી બહુ પીડાએલા અને તેથીજ પ્રાણત સંકટમાં આવી પડેલા પિતાના શિષ્યને તેનું પાણી પીવાની આજ્ઞા આપી નહિં. તેમજ ભુખથી પીડાયેલા શિષ્યને અચિત્ત તલથી ભરેલું શકટ અને વડીનીતિની સંજ્ઞાથી પીડાયેલા શિષ્યને અચિત્ત (સ્વભાવથી અચિત્ત પણ વ્યવહારથી અશુદ્ધ) એવી ઈંડિલની ભૂમિ ઉપભોગમાં લેવાની પણ આજ્ઞા આપી નહિં. આને ખુલાસે એ છે કે શ્રુતજ્ઞાની સાધુ બાહ્ય શરુ સંબંધ થયા વિના જળાદિક વસ્તુ અચિત્ત છે, એમ નિશ્ચય કરતા નથી. માટે બાહ્ય અને સંબંધ થવાથી જેના વર્ણ, ગંધ, રસ વગેરે પરિણમ્યા હોય એવુંજ જળાદિક વાપરવું. અરિત વસ્તુ પણ દાંત વિગેરેથી ભાગવી નહિ. મગ, હરડે કુલિક ઇત્યાદિ વરતુ અચેતન હોય તે પણ અવિનષ્ટ (નાશ ન પામેલી) એતિના રક્ષણને અર્થે તથા દૂરપણું વગેરે ટાળવાને અર્થે દાંત વરેથી ભાગવી નહીં. શ્રી એનિક્તિમાં પંચેતેશ્મી ગાથાની વૃત્તિને વિષે કહ્યું છે કે Page #132 -------------------------------------------------------------------------- ________________ ૪૮. [ શ્રાદ્ધવિધિ શંકા–અચિત્ત વનસ્પતિકાયની યતન રાખવાનું પ્રયોજન શું? સમાધાન–વનસ્પતિકાય અચિત્ત હોય, તે પણ ગળે, મગ ઈત્યાદિ કેટલીક વનસ્પતિની યોનિ નાશ પામતી નથી. જેમ ગળો સુકાયેલી હોય તે પણ પાણી છાંટવાથી પિતાના સ્વરૂપને પામતી દેખાય છે. એમજ કેરડુ મગ પણ જાણવા માટે લેનિનું રક્ષણ કરવાને અર્થે અચિત્ત વનસ્પતિકાયની પણ યતના રાખવી એ ગ્યજ છે. એવી રીતે સચિત્ત અચિત્ત વસ્તુનું સ્વરૂપ જાણી સચિત્તાદિક સર્વ ભાગ્ય વસ્તુનું નામ લઈ નકી કરી, તથા બીજી પણ બધી વાત ધ્યાનમાં લઈ સાતમું વ્રત જેમ આનંદ કામદેવ વગેરેએ સ્વકાર્યું તેમ શ્રાવકે સ્વીકારવું. સાતમું વ્રત ન લઇ શકે તે સચિત્ત અને વિગઈને નિયમ જરૂર રાખે સાતમું વ્રત લેવાની શક્તિ ન હોય તે સામાન્યથી એક બે ઈત્યાદિ સચિત્ત વસ્તુ, દસ, બાર ઇત્યાદિ દ્રવ્ય, એક, બે ઇત્યાદિ વિગય વગેરેને નિયમ દરરોજ કરે. પણ દરરોજ નામ ન લેતાં સામાન્યથી અભિગ્રહમાં એક સચિત્ત વસ્તુ રાખે, અને દરરોજ જૂદી જૂદી એક સચિત્ત વસ્તુ લે, એ રીતે વારાફરતી એકેક વસ્તુ લેતાં સર્વ સચિત્ત વસ્તુનું ગ્રહણ થાય, એથી વિશેષ વિરતિ થાય નહિં. માટે નામ લઈ સચિત્ત વસ્તુને નિયમ કર્યો હોય તે નિયમમાં રાખેલા સિવાયની અન્ય સર્વ સચિત્ત વસ્તુની ચાવજજીવ વિરતિ થાય, અને એથી અધિક ફળ સ્પષ્ટ થાય. કહ્યું છે કે –“પુષ્પ, ફળને, મદ્યાદિકને, માંસને અને સ્ત્રીને રસ જાણતા છતાં પણ જે વિરાગી થયા, તે દુષ્કરકારક ભવ્ય જીને વંદના કરું છું.” ઘણું જીવને સંપર્ક હેવાથી નાગરવેલનાં પાનનો ત્યાગ કરે સર્વે સચિત્ત વસ્તુમાં નાગરવેલનાં પાન છેડવાં બહુ મુશ્કેલ છે. કારણ કે, બાકી સચિત્ત વસ્તુ તેના રસવાળાને કેરીઆદિક અચિત્ત થાય તે પણ તેમાં પ્રાયે મીઠાશ, અને સ્વાદ વગેરે રહે છે, પણ નાગરવેલના પાનમાં તે બિલકુલ સ્વાદ રહેતું નથી. સચિત્ત નાગરવેલના પાનમાં તે જળની ભીનાશ વગેરે હમેશાં રહેવાથી નીલી (લીલફૂલ) તથા કુંથુઆ વગેરે ની ઉત્પત્તિ થવાને લીધે તેની ઘણી વિરાધના થાય છે. માટે જ પાપભીરુ પુરૂષે રાત્રે પાન વાપરતા નથી. અને જે કઈ વાપરે છે તે પણ રાત્રે ખાવાનાં પાન દિવસે સારી પેઠે તપાસી શેધી રાખેલાંજ વાપરે છે. બ્રહ્મચારી શ્રાવકે તે તે કામવિકારની વૃદ્ધિ કરનારાં હેવાથી (નાગરવેલનાં પાન) જરૂર ખાવાં નહિ જોઈએ. આ (નાગરવેલનાં પાન) પ્રત્યેક વનસ્પતિ છે, પણ પ્રત્યેક પાન, ફૂલ, ફળ ઈત્યાદિક એકેક પ્રત્યેક વનસ્પતિને વિષે તેની નિશ્રાથી રહેલા અસંખ્યા જીવની વિરાધના થવાનો સંભવ છે. કહ્યું છે કે–અપર્યાપ્ત જીવની નિશ્રાએ અપર્યાપ્ત છની ઉત્પત્તિ થાય છે તે પણ જ્યાં એક પર્યાપ્ત જીવ ત્યાં અસંખ્યતા અપર્યાપ્ત જીવ જાણવા. આ વાત આદર એકેંદ્રિયને વિષે સમજવી. સુમને વિષે તે જ્યાં એક અપર્યાપ્ત, ત્યાં તેની Page #133 -------------------------------------------------------------------------- ________________ ચાઇ નિયમ વિચાર ] ૪૦ ન નિશ્રાએ અસંખ્યાતા પર્યાપ્ત હોય છે. એ વસ્તુ આચારાંગસુત્ર વૃત્તિ વગેરે ગ્રંથને વિષે. કહી છે. એવી રીતે એક પણ પત્ર, ફળ ઈત્યાદિકને વિષે અસંખ્યાતા જીવની વિરાધના થાય છે. અને જે કદાચિત્ તે પત્રાદિક ઉપર લીલકુલ વગેરે હોય તે તે અનંતા જીવની પણ વિરાધના થાય છે. જળ, મીઠું ઇત્યાદિ વસ્તુ અસંખ્યાતા છવ રૂપ છે. પૂર્વાચાર્યનું વચન એવું છે કે, “તીર્થકરેએ એક જળબિંદુને વિષે જે જીવ કહ્યા છે તે જીવ સરસવ જેટલા થાય તે જબૂદ્વીપમાં સમાય નહિ. લીલા આમળા જેટલી પૃથ્વીકાયના પિંડમાં જે જીવ હોય છે, તે જીવ પારેવા જેટલા થાય તે જંબુદ્વીપમાં સમાય નહિ. સર્વ સચિત્તને ત્યાગ કરવા ઉપર અંબડ પરિવ્રાજકના સાત શિષ્યનું દષ્ટાંત જાણવું. શ્રાવકધર્મ અંગીકાર કરી અચિત્ત અને કેઈએ આપેલા અન્નપાનને વાપરવાના નિયમવાળા તે (અબડના શિષ્ય) એક વખત એક અટવીમાંથી બીજી અટવીમાં ફરતાં ગ્રીષ્મઋતુને વિષે ઘણા તૃષાતુર થઈ ગંગા નદીના તટ ઉપર આવ્યા. ત્યાં “ગંગા નદીનું જળ સચિત્ત અને અદત્ત (કેઈએ ન આપેલું) હેવાથી. ગમે તે થાય તે પણ અમે નહી લઈશું,” એવા દઢનિશ્ચયથી અનશન કરી પાંચમા બ્રહ્મ દેવલોકમાં ઈંદ્રના સમાનિક દેવતા થયા. એવી રીતે સચિત્ત વસ્તુના ત્યાગને વિષે ચતના રાખવી. ચાદ નિયમ વિચાર જેણે પૂર્વે ચૌદ નિયમ લીધા હોય, તેણે તે નિયમોમાં પ્રતિદિન સંક્ષેપ કર, અને બીજા નવા નિયમ યથાશક્તિ ગ્રહણ કરવા. ચૌદ નિયમ આ રીતે કહ્યા છે-સચિત્ત ૧, દ્રવ્ય ૨, વિગય ૩, પગરખાં ૪, તાંબૂલ, ૫, વસ્ત્ર ૬, ફુલ ૭, વાહન ૮, શયન ૯ વિલેપન ૧૦, બ્રહ્મચર્ય ૧૧, દિશાપરિમાણ ૧૨, સ્નાન ૧૩, રાક ૧૪ એ ચૌદ નિયમ જાણવા. ૧ સુશ્રાવકે મુખ્ય માર્ગથી તે સચિત્તને સર્વથા ત્યાગ કરવો જોઈએ. તેમ કરવાની શક્તિ ન હોય તે નામ લઈને અથવા સામાન્યથી એક એ ઈત્યાદિ સચિત્ત વસ્તુને નિયમ કર. કહ્યું છે કે, “અચિત્ત અને નિરવદ્ય આહારથી આત્માનું પોષણ કરનારા સુશ્રાવક સચિત્તત્યાગી કહેવાય છે. ૨ સચિત અને વિગય છેડીને બાકી રહેલી છે કઈ વસ્તુ મુખમાં નંખાય છે, તે સર્વ દ્રવ્ય જાણવું. ખીચડી, રોટલી, નવીયાતા લાડવા, લાપશી, પાપડ, ચુરમુ, દહીભાત, ખીર ઈત્યાદિક વસ્તુ ઘણા ધાન્યાદિકથી બનેલી હોય છે, તે પણ રસાદિકનું અન્ય પરિણામ થવાથી એકેકજ વસ્તુ ગણાય છે. પિળી, જાડા રોટલા, માંડા, ખાખરા, ઘૂઘરી, કળાં, શૂલી, બાટ, કણેક વગેરે વસ્તુ એક ધાન્યની બનેલી હોય છે, તે પણ પ્રત્યેકનું નામ જૂદું પડવાથી તથા સ્વાદમાં ફેર થવાથી જૂદા જૂદા દ્રવ્ય ગણાય છે. ફલા, ફિલિકા ઇત્યાદિકને વિષે નામ એક છે, તોપણ ભિન્ન સ્વાદ પ્રકટ દેખાય છે અને તેથી રસાદિકનું પરિણામ પણ અન્ય હોવાથી તે ઘણાં દ્રવ્ય ગણાય છે. દ્રવ્ય સંબંધમાં પોતાને અભિપ્રાય, સંપ્રદાય તથા બીજી યોગ્ય રીતથી દ્રવ્ય ગણવાં. ધાતુની શલાકા (શલી) તથા હાથની આંગળી વગેરે દ્રવ્યમાં ગણાય નહિ. ૩ ખાવા ગ્ય વિગય છે છે, તે આ રીતે Page #134 -------------------------------------------------------------------------- ________________ ૫૦. [શ્રાદ્ધવિધિ દૂધ ૧, દહી ૨, ઘી, ૩, તેલ ૪, ગેળ ૫, અને ઘીમાં અથવા તેલમાં તળેલી વસ્તુ ૬. એ છ વિગય જાણવી. ૪ ઉપાનહ એટલે પગરખાં અથવા મેજા, પાવડીઓ વગેરે તે જીવની ઘણું વિરાધનાને હેતુ હોવાથી શ્રાવકને પહેરવી યુક્ત નથી. પ તાંબૂલ એટલે નાગરવેલનાં પાન, સેપારી, કાથો વગેરેથી બનેલી સ્વાદિમ વસ્તુ જાણવી. ૬ વસ્ત્ર એટલે પંચાંગાદિક વેષ જાણ. છેતી, પિતી તથા રાત્રે પહેરવા માટે રાખેલું વસ્ત્ર વગેરે વેષમાં ગણાતાં નથી. ૭ ફૂલ તે માથે તથા ગળા વગેરેમાં પહેરવાના અને ગૂંથીને બિછાના ઉપર ઓશીકે પાથરવા લાયક લેવાં. ફૂલને નિયમ કર્યો હોય તે પણ ભગવાનની શેષ યા માળા કપે છે. ૮ વાહન તે રથ, અશ્વ, પિઠિયા, સુખાસન પ્રમુખ જાણવાં. ૯ શયન તે ખાટ પ્રમુખ લેવાં. ૧૦ વિલેપન તે ચોપડવાને અર્થે તૈયાર કરેલ ચંદન, ચૂવા, જવાસાદિ કસ્તૂરી પ્રમુખ વસ્તુ લેવી. વિલેપનનો નિયમ લીધે હોય તે પણ ભગવાનની પૂજા પ્રમુખ કાર્યમાં તિલક, હસ્તકંકણ, ધૂપ વગેરે કરવું કલ્પ છે. ૧૧ બ્રહ્મચર્ય (ચોથું વત) તે દિવસે સર્વથા અને રાત્રે પોતાની સ્ત્રી વગેરેની અપેક્ષાથી જાણવું. ૧૨ દિશા પરિમાણ તે ચારે તરફ અથવા ફલાણી દિશાએ આટલા ગાઉ સુધી અથવા આટલા જે જન સુધી જવું એવી મર્યાદા કરવી. ૧૩ સ્નાન તે તેલ ચોપડીને અથવા તે વગર નહાવું. ૧૪ ભક્ત એટલે રાંધેલું અન્ન તથા સુખડી પ્રમુખ સર્વ લેવું. આ ભક્તના નિયમમાં સર્વ મળી ત્રણ ચાર શેર અથવા એથી વધારે અન્ન સંભવ માફક રાખવું. કારણકે ખડબૂચ વગેરે લે તે ઘણા શેર થાય. એ ચૌદ વસ્તુને નિયમ કરે. તેમાં બે ત્રણ અથવા એથી વધારે સચિત્ત વસ્તુનાં નામ લઈને અથવા સામાન્યથી નિયમ કરવાનું જેમ ઉપર કહ્યું, તેમ દ્રવ્યાદિક તેરે વસ્તુના નિયમ વસ્તુનાં નામ દઈને અથવા સામાન્યથી યથાશક્તિ યુક્તિપૂર્વક કરવા. ઉપર કહેલા ચૌદ નિયમ એ એક જાતનીનિયમની દિશા બતાવી છે. એ ઉપરથી બીજા પણ શાક, ફળ, ધાન્ય વગેરે વસ્તુના પ્રમાણને તથા આરંભને નિશ્ચય વગેરે કરી યથાશક્તિ નિયમ ગ્રહણ કરવા. સૂર્યોદય પહેલાં નવકારશી પચ્ચખાણ કરવું એવીરીતે નિયમ લીધા પછી યથાશક્તિ પચ્ચખાણું કરવું. નવકારસી, પિરિસી વગેરે કાળ પચ્ચકખાણ જે સૂર્યોદય પહેલાં ઉચ્ચય હોય, તે શુદ્ધ થાય, નહિ તે નહિ. બાકીનાં પચ્ચકખાણ તે સૂર્યોદય પછી પણ ઉશ્કરી શકાય છે. નવકારસી પચ્ચખાણ જે સૂર્યોદય પહેલાં ઉચ્ચર્યું હોય, તે તે પૂરું થયા અગાઉ પણ પિત પેતાની કાળમર્યાદામાં પિરિસી વગેરે સર્વે કાળ પચ્ચક્ખાણ કરાય છે. નવકારસી પચ્ચખાણ સૂર્યોદય પહેલાં ન કર્યું હોય તે, સૂર્યોદય થયા પછી કાળ પચ્ચકખાણ શિદ્ધ થતું નથી. જે સૂર્યોદય પહેલાં નવકારસી પચ્ચખાણ વિના પિરિસી વગેરે પચ્ચખાણ કર્યું હોય તે, તે પૂરું થયા પછી બીજું કાળ પચ્ચખાણે શુદ્ધ થતું નથી. પણ તે સૂર્યોદય પહેલાં કરેલું પચ્ચખાણ પૂરું થતા પહેલા બીજું કાળ પચ્ચકખાણું તે શુદ્ધ થાય છે, એ વૃદ્ધ પુરૂષોને વ્યવહાર છે. નવકારસી પચ્ચકખાણનું એ ઘડી જેટલું પ્રમાણ તેના છેડા આગાર ઉપરથી જ સ્પષ્ટ છે. નવકારસી પચ્ચકખાણ કર્યા પછી બે ઘધ ઉપરાંત પણ નવકારને પાઠ કર્યા વગર ભજન Page #135 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણુ વિના રહેવુ... નહે‘ ] કરે તેા પચ્ચક્ખાણના ભગજ થાય છે. કારણકે, પચ્ચકખાણુ દંડકમાં “ એમ પાઠ કહેલા છે. વિના ક્ષણમાત્ર રહેવું નવકારસી પ્રમુખ કાળ પચ્ચક્ખાણ પૂરૂં થાય તે સમયે, ગઠિસહિષ્મ' વગેરે કરવું. જેને વારંવાર ઔષધ વગેરે લેવું પડતું હાય, એવા બાળક, રાગી ઈત્યાદિકથી પણ ગ્રંથિસહિત પચ્ચક્ખાણુ સહેલાઇથી થઈ શકે છે. ગઢસીથી હમેશાં પ્રમાદ રહિતપણું રહે છે અને તેનુ ફળ ઘણું છે. એક સાળવી મદ્ય માંસ વગેરે વ્યસનામાં ઘણા આસક્ત હતા પણ તે માત્ર એકજ વાર ગ્રંથિસહિત પચ્ચક્ખાણ કરવાથી કપટ્ટી યક્ષ થયા. એ દૃષ્ટાંત અહિં સમજવું. કહ્યું છે કે— જે પુરૂષો પ્રમાંદ રહિત થઇને ગ્રંથિસહિત પચ્ચક્ખાણુની ગાંઠ બાંધે છે, તેમણે સ્વર્ગનું તથા મેાક્ષનું સુખ પાતાની ગાંઠે માંધ્યું છે. જે ધન્ય પુરૂષો ન ભૂલતાં નવકાર ગણીને ગ્રંથિસહિત પચ્ચક્ખાણુની ગ્રંથિ છેડે છે, તે પાવાના કમની ગાંઠ છેડે છે,'જો મુક્તિ પામવાની ઈચ્છા હાયતા એ રીતે ગઢસી પચ્ચક્ખાણુ કરી પ્રમાદ છેડવાના અભ્યાસ કરવા. સિદ્ધાંતના જાણુ પુરૂષો એનું પુણ્ય ઉપવાસ જેટલુ કહે છે. જે પુરૂષ રાત્રે ચવિહાર પચ્ચક્ખાણુ અને દિવસે ગ્રંથિસહિત પચ્ચક્ખાણુ લઈ એક ઠેકાણે એસી એકવાર ભાજન વગેરે કરે. અને પછી વિધિપૂર્વક મુખશુદ્ધિ વગેરે કરે એવી રીતે એકાશન કરે, તેને એક માસમાં ઓગણત્રીસ ચવિહાર ઉપવાસ કર્યાનું ફળ પ્રાપ્ત થાય છે. તેમજ ઉપર કહેલ વિધિ પ્રમાણે રાત્રે ચવિહાર પચ્ચક્માણ અને દિવસે બિયાસણું કરે તેા તેને એક માસમાં અાવીસ ચઉવિહાર ઉપવાસ કર્યાનું ફળ પ્રાપ્ત થાય એમ વૃદ્ધ લેાકા કહે છે. સેાજન, તાંબુલ, પાણી વગેરે વાપરતાં રાજ એ બે ઘડી લાગવાને સંભવ છે, અને એ રીતે ગણતાં એકાશન કરનારને સાઠ ઘડી અને બિયાસણું કરનારની એકસા વીસ ઘડી એક મહિનાની અંદર ખાવા પીવામાં જાય છે. તે બાદ કરતાં બાકી રહેલા અનુક્રમે આગણત્રીશ, અને અઠ્ઠાવીસ દિવસ ચવિહાર ઉપવાસમાં ગણાય એ પ્રગટ છે. પદ્મચરિત્રમાં કહ્યું છે કે જે પુરૂષ લાગલાગટ બિયાસણાનું પચ્ચક્ખાણુ લઈ ને પ્રતિદિન એ વાર ભાજન કરે, તે એક માસમાં અઠ્ઠાવીસ ઉપવાસનુ કુળ પામે છે. જે પુરૂષ એ ઘડી સુધી દરરોજ ચવિહાર પચ્ચક્ખાણ કરે, તે એક માસમાં એક ઉપવાસનું મૂળ પાસે, આ કુળ સંબંધમાં કહ્યું છે કે કાઇ અન્યદેવતાની ભક્તિ કરનારા જીવ તેની તપસ્યાથી જો દેવલાકમાં દસ હજાર વર્ષની સ્થિતિ પામે, તા જિનધમી જીવ્ર જિનમહારાજે કહેલી તેટલીજ તપસ્યાથી ક્રોડ પચાપમની સ્થિતિ પામે,' રાજ એ ઘડી ચાવિહાર પચ્ચક્ખાણ કરે ત મહિનામાં એક ઉપવાસ તેમ જેટલી ઘડી ચોવિહાર વધારે તે પ્રમાણે ઉપવાસ વધે છે. આ રીતે ગ્રંથિસહિત પચ્ચક્ખાણનું મૂળ ઉપર કહેલી રીતે વિચારી લેવું. ગ્રહણુ કરેલા સ પચ્ચક્ખાણુનું વારંવાર સ્મરણ કરવું. પચ્ચક્ખાણની પાત પેાતાની કાળ મર્યાદા પૂરી થતાંજ મ્હારૂં ફુલાણુ પચ્ચક્ખાણ પૂરૂ થયું, એમ વિચારવું, ભોજનની વેળાએ પણ જેને પ્રમાદ છેડવાની ઇચ્છા હાય, તેણે પચ્ચક્ખાણુ ચિત નથી. પદ્મ नमुकार सहिअं 99 Page #136 -------------------------------------------------------------------------- ________________ પિ૨ [ શ્રાદ્ધવિધિ પચ્ચકખાણુનું સ્મરણ કરવું. જે તેમ ન કરે તે કદાચિત્ પચ્ચક્ખાણને ભંગ વગેરે થવાનો સંભવ છે. હવે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વિગેરેનો વિભાગ જણાવે છે, અન્ન, ખાજાં, દહિથરાં પ્રમુખ પકવાન્ન, માંડા, સાથો વગેરે સર્વ જે કાંઈ સુધાને શિંઘ ઉપશમાવી શકે છે, તે અશન જાણવું. (૧) છાશ, પાણી, મધ, કાંજી વગેરે સર્વ પાન જાણવું. (૨) સર્વ જાતનાં ફળ, શેલડી, પઉંઆ, સુખડી વગેરે ખાધ જાણવુ (૩) સૂંઠ, હરડે, પીંપર, મરી, જીરું, અજમો, જાયફળ, જાવંત્રી, કસેલ કા, ખદિરવટિકા, જેઠીમધ, તજ, તમાલપત્ર, એલચી, લવિંગ, કાઠી, વાવડંગ, બિલલવણ, અજક, અજમેદ, કુલિંજણ, પીપરીમૂળ, ચિનીકબાળા, કચૂર, મેથ, કટા, સેલિઓ, કપૂર, સંચળ, હરડાં, બહેડાં, કુંભઠો, બાવળ, ધમાસે, ખેર, ખીજડા વગેરેની છાલ, ખાવાનાં પાન, સોપારી, હિંગાષ્ટક, હિંગુત્રેવીસ, પંચકૂળ, પુષ્કરમૂળ, જવાસાનાં મૂળ, બાવચી, તુલસી, કપૂરીકંદ ઈત્યાદિ ખાદિમ જાણવું. () ભાષ્ય અને પ્રવચનસારેદ્દાર એ બે ગ્રંથના અભિપ્રાય પ્રમાણે જીરૂ સ્વાદ્ય છે, અને કલપવૃત્તિના અભિપ્રાય પ્રમાણે ખાદ્ય છે. કેટલાક કહે છે કે, અમે પણ ખાદ્ય છે. સર્વ ખાદ્ય વસ્તુ અને એલચી કપૂર ઈત્યાદિકનું ળ દુવિહાર પચ્ચકખાણમાં ખપે છે. વેસણુ, વરિયાળી, સવા, કઠંબડી, આમલાગઠી, આંબાગોળી, કઠપત્ર, લીંબૂપત્ર ઈત્યાદિ ખાદ્ય વગેરે હોવાથી દુવિહાર પચ્ચખાણમાં કપે નહિ. તિવિહારમાં તે એકલું પાણીજ કપે છે. ટૂંકા જળ, તથા સીકરી, કપૂર, એલચી, કાળે, ખદિરચૂર્ણ, કસેલ્લક, પાડલ ઈત્યાદિકનું જળ નીતરેલું અથવા ગાળેલું હોય તેજ કપે, અન્યથા નહિં. શાસ્ત્રને વિષે તે મધ, ગેળ, સાકર, ખાંડ, વગેરે સ્વાદમાં અને દ્રાક્ષ, સાકર ઈત્યાદિકનું જળ અને છાશ વગેરેને પાનમાં કહેલ છે. પણ તે દુવિહાર વગેરેમાં કલ્પનહિ. નાગપુરીય ગચ્છ પચ્ચખાણું ભાષ્યમાં કહ્યું છે કે, શાસ્ત્રમાં દ્રાક્ષ પાનકાદિક પાનમાં અને ગોળ વગેરે સ્વાદિમમાં કહેલ છે, તે પણ તે તૃપ્તિનું કરનારું હોવાથી તિવિહારાદિકમાં નહિં વાપરવા યોગ્ય છે, એટલે પૂર્વાચાર્યોએ લીધું નથી. સ્ત્રીને સંભોગ કરવાથી ચઉવિહારનો ભંગ થતો નથી, પણ બાલાદિકના હેઠ, ગાલ ઈત્યાદિકનું ચુંબન કરે તે ભંગ થાય. દુવિહારમાં તે સ્ત્રી સંભેગ ઉપરાંત બાલાદિકનું ચુંબન પણ કલ્પ છે. ચઉવિહારાદિ પચ્ચક્ખાણ તે કવલ આહારનું જ છે. લોમાદિક આહારનું નથી, એમ ન હોય તો શરીરે તેલ ચોપડવાથી તથા ગડગૂમડા ઉપર પિટીસ બાંધવાથી પણ અનુક્રમે આયંબિલ તથા ઉપવાસને ભંગ થવાને પ્રસંગ આવે પણ એમ માનવાને વ્યવહાર મુદ્દલ નથી. કદાચિત કઈ એમ માને છે, લેમાહાર નિરંતર ચાલવાને સંભવ હોવાથી પચ્ચકખાણના અભાવને પ્રસંગ આવી પડે છે. - હવે અનાહારી વસ્તુઓ વ્યવહારમાં ગણાય છે તે આ રીતે લીમડાનાં પંચાંગ (મૂલ, છાલ, પત્ર, ફૂલ, ફળ), મૂત્ર, ગળો, ક, કરિયાતું, અતિવિષ, ફૂડ, ચીડ, સુખડ, રક્ષા, હળદર, હિણી, ઉપલેટ, વજ, ત્રિફળાં, બાવળની છાલ, ધમાસે, નાહિ, આસંધ, રિંગણ, એળ, ગુગલ, હરડેલ, વઉણિ, બેર, છાલમૂલ, કેથેરીમૂલ, કેરડા Page #137 -------------------------------------------------------------------------- ________________ અશન પાનાદિની સમજ મૂલ, પૂંઆડ, ખેડયેરી, આછી, મજીઠ, ખેર, બી, કુ ંઆરી, ચિત્રક, કુદરૂ વગેરે એ સ્વાદની વસ્તુ રાગાદિ સંકટ હોય તે ચવિહારમાં પણ ક૨ે છે. આહાર અનાહારની સમજ શ્રીપમાં અને તેની વૃત્તિમાં ચેાથા ખડને વિષે શિષ્ય આહાર અને અનાહાર વસ્તુનાં લક્ષણ વિષે પૂછે છે, ત્યારે તેનો આચાય જવાબ આપે છે. તે આ રીતે ‘ભાત પ્રમુખ શુદ્ધ એકલેાજ ક્ષુધાને શમાવે, તેને આહાર કહે છે, તે અશન, પાન, ખાદિમ અને સ્વાદિમ એ ભેદથી ચાર પ્રકારનો છે, તથા તે આહારમાં ખીજી વસ્તુ જે પડે છે, તે પણ આહારજ કહેવાય છે. હવે એકાંગિક ચતુર્વિધ આહારની વ્યાખ્યા કરીએ છીએ. ભાત એકાંગિક એટલે શુદ્ધ એકલેાજ ભૂખનો નાશ કરે છે, માટે એ અશન આહારરૂપ પ્રથમ ભેદ જાણવા. (૧) છાશ, જળ, મદ્યાર્દિક વસ્તુ પણ એકાંગિક એટલે શુદ્ધ એકલી ક્ષુધાનો નાશ કરે છે, માટે એ પાન આહારરૂપ બીજો ભેદ જાણવા. (ર) ફળ માંસ ઇત્યાદિક વસ્તુ એકાંગિક એટલે શુદ્ધ એકલી ભૂખનો નાશ કરે છે, માટે એ ખાદિમ આહારરૂપ ત્રીજો ભેદ જાણવા. (૩) મધ, શેલડીનો ઉકાળી ઘટ કરેલા રસ વગેરે વસ્તુ એકાંગિક એટલે શુદ્ધ એકલી ભૂખનો નાશ કરી શકે છે, માટે એ સ્વાદિમ આહારરૂપ ચેાથેા ભેદ જાણવા. ૪. ૫૩ હવે આહારમાં જે બીજી વસ્તુ પડે છે, તે પણ આહાર કહેવાય છે, એમ જે કહેવામાં આવ્યું તેની વ્યાખ્યા— લવણાદિક એમાંગિક (શુદ્ધ એકલી) વસ્તુ ભૂખ ટાળવાને સમર્થ ન હોય, પણ ચતુર્વિધ આહારને વિષે કામમાં આવતી હાય, તે વસ્તુ ગમે તે આહા રમાં પડેલી હેાય અથવા તા છૂટી હોય, તેા પશુ આહારની અંદરજ ગણાય છે. ભાત પ્રમુખ અશનમાં મીઠું, હીંગ, જીરૂ વગેરે વસ્તુ આવે છે, પાણી પ્રમુખ પાનમાં કપૂર વગેરે વસ્તુ આવે છે. આંબા આદિકના ફળરૂપ ખાદિમમાં સુંઠ વગેરે વસ્તુ આવે છે, તથા મગફળી અને સૂંઠ વગેરે સ્વાદિમમાં ગેાળ ઇત્યાદિ વસ્તુ આવે છે, એ અંદર આવનારી કપૂરાદિ વસ્તુ પોતે ક્ષુધાના નાશ કરી શકતી નથી, તથાપિ ક્ષુધાના નાશ કરનાર આહારને મદદ કરે છે, માટે એ પશુ આહારમાંજ ગણાય છે. એ ચતુર્વિધ આહાર મૂકીને બાકી રહેલી સવ વસ્તુ અનાહાર કહેવાય છે. અથવા ભુખથી પીડાયેલા જીવ જે કાંઇ કાદવ સરખી વસ્તુ પેટમાં નાંખે છે, તે સવ આહાર જાણવા. ઔષધ વગેરેની ભજના છે, એટલે ઔષધમાં તા કેટલાક આહાર છે, અને કેટલાક અનાહાર છે. તેમાં સાકર ગાળ વિગેરે ઔષધ આહારમાં ગણાય છે, અને સર્પે કરડેલા માણસને માટી પ્રમુખ ઔષધ અપાય છે, તે 'અનાહાર જાણવુ. અથવા જે વસ્તુ ભુખથી પીડાયલા માણસને ખાધા કરતાં સ્વાદ આપે, તે સર્વ આહાર જાણવા. અને “હું આ વસ્તુનું ભક્ષણ કરૂ” એવી રીતે જે વસ્તુ ખાવાની કાઈને પણુ ઈચ્છા ન થાય, તથા જે જીભને પણુ એ સ્વાદ આપે, તે સર્વ વસ્તુ અનાહાર જાણવી. તે આ રીતેઃ—કાયિકી, લીમડાદિકની છાલ, પંચમૂલાદિક મૂળ, આમળાં, હરતાં બહેડાં ઇત્યાદિક મૂળ એ સર્વ અનાહાર છે. નિશીથસૂર્ણિમાં તાઃ—લીમડા પ્રમુખ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૪ [ શ્રાદ્ધવિધિ વૃક્ષાની છાલ, તેમનાં લિખેળી પ્રમુખ ફળ અને તેમનાંજ મૂળ ઇત્યાદિ સવ અનાહાર જાણવાં. એમ કહ્યું છે. પચ્ચક્ખાણના પાંચ સ્થાન પચ્ચક્ખાણ ઉચ્ચારને વિષે પાંચ સ્થાન ભેદ છે. પ્રથમ ભેદને વિષે નવકારશી પારિસીવિગેરે તેર કાળપચ્ચક્ ખાણું ઉચ્ચારાય છે. એ કાળ પચ્ચક્ખાણ પ્રાયે સ ચવિહાર [ચતુર્વિધ આહાર ત્યાગ રૂપ] હોય છે. બીજા ભેદને વિષે વિગય વિગેરેને ઉચ્ચાર [પાઠ] આવે છે. વિગયનુ' પચ્ચક્ખાણ વિગયના નિયમ રાખનાર તથા ન રાખનાર એ સર્વેને પણ હોય છે. કારણકે, શ્રાવક માત્રને પ્રાયે ચાર અભક્ષ્ય વિગયના ત્યાગ હાય છેજ તેથી ખીન્ને ભેદ છે. ત્રીજા ભેદને વિષે એકાસણું, બિયાસણું, અને એકલઠાણુ ઉચ્ચારાય છે. એમાં દુવિહાર તિવિહાર તથા ચવિહાર આવે છે. ચેાથા ભેદને વિષે પાણુસ્સ લેવેણુ ” ઇત્યાદિક અચિત્ત પાણીના છ આગાર ઉચ્ચારાય છે. પાંચમા ભેદને વિષે પૂર્વે ગ્રહણ કરેલા સચિત્ત, દ્રવ્ય ઇત્યાદિ ચૌદ નિયમમાં સ ંક્ષેપ કરવારૂપ દેશાવકાશિક વ્રત સવાર સાંજ ઉચ્ચારાય છે. ઉપવાસ, આંખિલ, અને નીવી એ ત્રણે પચ્ચક્ખાણા પ્રાયે તિત્રિહાર અથવા ચવિહાર હોય છે; પણ અપવાદથી તેા નીવી, ઇત્યાદિક પચ્ચક્ખાણુ દુવિહાર પણ હાય છે, કહ્યું છે કે— સાધુઓને રાત્રિનું તથા નમસ્કાર સહિત ચવિહારજ હોય છે. અને ભવચરમ, ઉપવાસ તથા આંખિલ, એ ત્રણે પચ્ચક્ખાણુ ત્તિવિહાર તથા ચવિહાર હાય છે. ખાકીનાં બીજા પચ્ચક્ખાણા દુવિહાર તિવિહાર તથા ચવિહાર પણ હાય છે. એ રીતે પચ્ચક્ખાણના વિષે આહારના ભેદ સમજવા. હવે ૧૯નીવી, અખિલ ઇત્યાદિકને વિષે કઇ વસ્તુ ક૨ે, અને કઈ ન કલ્પે? એ વાતના નિર્ણય પાત પેાતાની સામાચારી ઉપરથી જાણવા. અનાભાગ, સહસાત્કાર ઇત્યાદિક ગારનું સ્વરૂપ પચ્ચક્ખાણ ભાષ્યાદિકમાં કહેલ સિદ્ધાંતના અનુસારે મનમાં સારી પેઠે ચિ ંતવ્યું. એમ ન કરે તો પચ્ચક્ખાણુ શુદ્ધ થવાના સંભવ રહેતા નથી. આ રીતે મૂળગાથાના ઉત્તરાર્ધમાં આવેલા હિનિ” એ પદની સવિસ્તર વ્યાખ્યા કરી. હવે “બ” ઇત્યાદિ પદની સવિસ્તાર વ્યાખ્યા કર છે. તેમાં પ્રથમ હમેશાં શાસ્ત્ર ધ માના ઉપદેશ કરે છે, તે જણાવે છે, 66 મળમૂત્રના ત્યાગ, દાતણ કરવું, જીભનુ ઘસવું, કાગળા કરવા અને સ્નાન અથવા દેશસ્નાન ઇત્યાદિક કરીને પવિત્ર થવું. અહિં પવિત્ર થવું” એ લાક પ્રસિદ્ધ વાતના અનુવાદ માત્ર જાણવા કારણ કે, મળમૂત્ર ત્યાગ વગેરે પ્રકાર લાક પ્રસિદ્ધ હાવાથી શાસ્ત્ર તે કરવા વિષેના ઉપદેશ કરતુ નથી. જે વસ્તુ લેાક સંજ્ઞાથી પ્રાપ્ત થતી નથી, તેજ વસ્તુના ઉપદેશ કરવા એ શાસ્ત્રનું પેાતાનું કર્ત્તવ્ય છે, એમ શાસ્ત્ર સમજે છે. મળમલિન ગાત્ર ૧૯ આયખિલ નીવી ઇત્યાદિમાં કેટલાક ગચ્છની સમાચારી જુદી જુદી હાય છે. આથી આ સંબંધમાં તપાતાની સમાચારી પ્રમાણે કરવું, Page #139 -------------------------------------------------------------------------- ________________ સચિત્ત અચિત મિશ્રવિચાર] હોય તે ન્હાવું, ભૂખ લાગે તે ખાવું, એવી વાતમાં શાસ્ત્રના ઉપદેશની બીલકુલ આવશ્યકતા નથી. લોકસંજ્ઞાથી અપ્રાપ્ય એવા ઈહ પરલેક હિતકારી ધર્મ માર્ગને ઉપદેશ કરવાથી જ શાસ્ત્રની સફળતા થાય છે. એમ બીજે ઠેકાણે પણ જાણી લેવું. શાસ્ત્રના ઉપદેશ કરનારને સાવદ્ય આરંભના વચનથી અનુમોદના કરવી એ પણ ધ્યાનથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, “જે સાવદ્ય અને અનવદ્ય વચનને ભેદ વિશેષ જાણતો નથી, તે મુખમાંથી એક વચન બેલવા પણ ગ્યનથી, તે પછી દેશના કરવાની તે વાત ક્યાંથી હોય?” નિરવઘ તથા ચોગ્ય સ્થાને મનપૂર્વક મળમૂત્રને ત્યાગ કરવો. મૌન પૂર્વક નિરવઘતથા યોગ્ય સ્થાન જેઈમળમૂત્રને ત્યાગ કરે ઉચિત છે. કહ્યું છે કે, “મળમૂત્રને ત્યાગ, સ્ત્રીસંગ, સ્નાન, ભજન, સંધ્યાદિ કર્મ, દેવપૂજા અને જપ એટલાં કાર્યો મૌન રાખીનેજ કરવાં.” વિવેકવિલાસમાં પણ કહ્યું છે કે, “પ્રભાતે, સાયંકાળે, તથા દિવસે ઉત્તર દિશામાં અને રાત્રિને વિષે દક્ષિણ દિશાએ મુખ રાખી મૌન રાખી, તથા વસ્ત્ર ઓઢીને મળમૂત્રને ત્યાગ કર.” સંપૂર્ણ નક્ષત્રો નિસ્તેજ થાય અને સૂર્યબિંબને અર્થે ઉદય થાય ત્યાં સુધી પ્રભાત સંધ્યાને સમય કહેવાય છે. સૂર્યબિંબના અર્ધા અસ્તથી માંડી બે ત્રણ નક્ષત્રે આકાશમાં ન દેખાય, ત્યાં સુધી સાયંસંધ્યાને સમય જાણો. મળમૂત્રને ત્યાગ કરવો હોય તે, જ્યાં રક્ષા, છાણ, ગાયનું રહેઠાણ, રાફડા, વિષ્ટા વગેરે હોય તેવું સ્થાન, તથા ઉત્તમ વૃક્ષ, અગ્નિ, માર્ગ, તળાવ વગેરે, રમશાન, નદી કિનારે, તથા સ્ત્રીઓ અને પિતાના વડિલે એમની જ્યાં દષ્ટિ પડતી હેય એવી જગ્યા તજવી જોઈએ. આ નિયમો ઉતાવળ ન હોય તે સાચવવા. ઉતાવળ હોય તે સર્વે નિયમ સાચવવા જ જોઈએ એ કાંઈ નિયમ નથી. સાધુમહારાજને ઉદ્દેશીને મળમૂત્રના ત્યાગ માટે શાસ્ત્રનું સ્થાન, શ્રી ઘનિર્યુક્તિ આદિક ગ્રંથને વિષે સાધુઓને ઉદ્દેશીને કહ્યું છે કે, “જ્યાં કઈ પણ માણસની આવ જાવ નથી, તથા જે સ્થળની અંદર કેઈની દષ્ટિ પણ પડતી નથી, જ્યાં કેઈને અપ્રીતિ ઉપજવાથી શાસનના ઉહાહનું કારણ કે તાડનાદિક થવાને સંભવ નથી, ભૂમિ સરખી હેવાથી જ્યાંથી પડી જવાય તેવું નથી, તૃણ આદિક વસ્તુથી જે ઢંકાયેલું નથી, જ્યાં વીંછી અને કીડી આદિકને ઉપદ્રવ નથી, જ્યાંની ભૂમિ અગ્નિ વગેરેના તાપથી થેકાળની અચિત્ત કરેલી છે, જેની નીચે ઓછામાં ઓછી ચાર આંગળ ભૂમિ અચિત્ત છે, વાડી, બંગલા વગેરેના સમીપ ભાગમાં જે આવેલું નથી, ઓછામાં ઓછું એક હાથના વિસ્તારવાળું, ઉંદર, કીડી પ્રમુખનાં બિલ, ત્રસજીવ અને જ્યાં બીજ (સચિત્ત ધાન્યના દાણા પ્રમુખ) નથી, એવા સ્થડિલને (સ્થળને) વિષે વડીનીતિને તથા લઘુનીતિને ત્યાગ કરે.” ઉપર “તૃણ આદિક વસ્તુથી ઢંકાયેલું સ્થળ નહીં જોઈએ.” એમ કહ્યું એનું કારણ કે, ઢંકાયેલું સ્થળ હોય તે ત્યાં વીંછી વગેરે કરડવાનો સંભવ રહે છે, તથા વનતિ વગેરેથી કીડી પ્રમુખ દબાઈ જાય માટે તૃણાદિકથી ઢંકાયેલું નહીં હોવું જોઈએ. તેમજ Page #140 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ જ્યાંની ભૂમિ છેડા કાળની અચિત્ત કરેલી છે,” એમ કહેવાનું કારણ એ છે કે, અગ્નિને તાપ વગેરે કરીને અચિત્ત કરેલી ભૂમિ બે મહિના સુધી અચિત્ત રહે છે, અને તે પછી મિશ્ર થાય છે. જે ભૂમિમાં ચોમાસામાં ગામ વસ્યું હોય, તે ભૂમિ બાર વર્ષ સુધી શુદ્ધ ઈંડિલ અચિત્તરૂપ જાણવી. વળી એક ઠેકાણે કહ્યું છે કે, “દિશા ધારીને બેસવું, પવન, ગામ તથા સૂર્ય તરફ મુખ કરીને બેસવું નહિ. છાયાને વિષે ત્રણવાર પૂંછ, “મણુના કરજે” કહી પિતાના શરીરની શુદ્ધિ થાય તેમ વડીનીતિનો ત્યાગ કરે. વડીનીતિ લઘુનીતિ કરતાં ઉત્તર અને પૂર્વ દિશા ભણી મુખ કરવું. દક્ષિણ દિશાને વિષે કરે તે રાક્ષસ, પિશાચાદિકનો ઉપદ્રવ આવી પડે છે. પવન સામું મુખ કરે તે નાસિકાને પીડા થાય, સૂર્ય અને ગામ સામું મુખ કરે તે નિંદા થાય. જે છાયા જીવ ઉત્પત્તિવાળી હોય તે ત્યાથી દૂર જઈને છાયા તપાસી ત્યાગ કરે. છાયા ન હોય તે તડકામાં ત્યાગ કરે. ત્યાગ કરીને એક મુહૂર્ત (બે ઘડી) સુધી ત્યાં બેસવું, પણ ઉતાવળના પ્રસંગે આ નિયમ સાચવવાનો આગ્રહ રાખવો નહિં. કારણકે “લઘુનીતિ રેકે તે નેત્રપીડા થાય, અને વડીનીતિ કે તે જીવિતની હાનિ થાય, ઉર્વીવાયુને (ઓડકારને) કે તે કેઢ રોગ થાય, અથવા ત્રણેના રેકાવાથી ગાંડાપણું થાય.” વડીનીતિ સલેખમ ઈત્યાદિકનો ત્યાગ કરતાં પહેલાં “અણુનાદ કgrો” એમ કહેવું તથા ત્યાગ કરી રહ્યા પછી તુરત “”િ એમ ત્રણ વાર મનમાં ચિંતવવું. સચ્છિમ મનુષ્યો કેટલે સ્થાને ઉતપન્ન થાય છે સળેખમ શ્લેષ્મ પ્રમુખને ધૂળથી ઢાંકવા યત્ન કર. ન કરે તે તેને વિષે અસંખ્યાતા સમૃસ્કિમ મનુષ્યની ઉત્પત્તિ થાય તથા તેમની વિરાધના પ્રમુખ દેષ લાગે છે. શ્રી પન્નવણું સવમાં પ્રથમ પદને વિષે કહ્યું છે કે, હે ભગવંત ! સંમૂછિમ મનુષ્ય શી રીતે ઉત્પન્ન થાય છે? ઉત્તર-હે ગૌતમ! પિસ્તાલીશ લાખ જજનવાળા મનુષ્યક્ષેત્રને વિષે, અઢી દ્વીપ સમુદ્રની અંદર, પંદર કર્મભૂમિને વિષે તથા છપન્ન અંતર્ધ્વપને વિષ, ગર્ભજ મનુષ્યની વિષ્ટા, મૂત્ર, બળ, નાસિકાને મળ, ઓકારી, પિત્ત, વીર્ય, પુરૂષવીર્યમાં મિશ્ર થયેલું વીર્ય (લોહી), બહાર કાઢી નાંખેલા પુરૂષવીર્યનાં પુગલ, જીવ રહિત કલેવર, સ્ત્રીપુરુષને સંગ, નગરની ખાલ તથા સર્વે અશુચિ સ્થાનક સર્વને વિષે સંમૂર્ણિમ મનુષ્ય ઉત્પન્ન થાય છે. તે સમુચ્છિમ મનુષ્યો અંગુલના અસંખ્યાતમા ભાગ જેટલી અવગાહનાવાળા, અસંસી, મિથ્યાષ્ટિ, અજ્ઞાની; સર્વ પર્યાપ્તિએ અપર્યાપ્ત અને અંતમુહૂર્ત આયુષ્યવાળાઅંતમુહૂર્તમાં કાળ કરે છે. ઉપર “સર્વે અશુચિ સ્થાન” એમ કહ્યું, તેથી જે કાંઈ મનુષ્યના સંસર્ગથી અશુચિ થાય છે, તે સર્વ સ્થાનક લેવાં એમ પન્નવણાની વૃત્તિમાં કહ્યું છે. આથી પિતાના અશુચિ સ્થાનમાં જીવ ઉત્પત્તિ ન થાય તેની કાળજી રાખવી. દાતણ કેવી રીતે અને કેમ કરવું? દાતણું, દેષ રહિત (અચિત્ત) સ્થાનકે જાણીતા વૃક્ષના અચિત્ત અને કમળ દંતકાષથી અથવા દઢતા કરનાર ઉતર્જની આંગળીથી ઘસીને કરવું. દાંત તથા નાક વગેરેને ૧ અંગૂઠાની જોડલી. Page #141 -------------------------------------------------------------------------- ________________ દાતણુ, તથા સ્નાનની વિધિ ] ૧૭ મળ પડ્યો હાય, તે ઉપર ધૂળ નાંખવી. વ્યવહાર શાસ્ત્રમાં દાતણુમાટે આ રીતે કહ્યું છેઃ— દાંતની દૃઢતાને માટે પ્રથમ તર્જની આંગળીથી દાંતની દાઢા ઘસવી. પછી યુતનાથી દાતણ કરવું. જો પાણીના પહેલા કાગળામાંથી એક બિંદુ ગળામાં જાય, તે સમજવું કે આજે ભાજન સારૂં મળશે. સરળ, ગાંઠ વિનાનું, સારા કૂચા થાય એવુ, પાતળી અણીવાળું, દશ આંગળ લાંખું, કનિષ્ઠા આંગળીની ટાચ જેટલું જાડુ, અને જાણીતા વૃક્ષનું દાતણ રાખવું. ૧કનિષ્ઠિકા અને અનામિકા આંગળીની વચ્ચે લઇને દાતણુ કરવુ. તે વખતે જમણી અથવા ડાબી દાઢના તળે ધીમેથી ઘસવું. દાંતના પારાને—મૂળને પીડા ઉપજાવવી નહીં. સ્વસ્થ થઇ ઘસવામાં મન રાખવું. દાતણ કરતાં વાતચિત કરવી નહિ. દાતણુ કરતી વખતે પેાતાનુ માઢું ઉત્તર અથવા પૂર્વદિશા ભણી રાખવું. બેસવાનુ' આસન સ્થિર રાખવું. અને ઘસતી વખતે મૌન રહેવું. દુર્ગંધવાળુ, પાચું, સૂકાયેલ, મીઠું, ખાટું અને ખારૂં એવુ' દાતણુ ન કરવું. વ્યતિપાત, રવિવાર, સૂર્યસ ંક્રાંતિ, ચંદ્ર સૂર્યનું ગ્રહણ, નામ, આઠમ, પડવા, ચૌદશ, પૂનમ, અને અમાસ એ છ દિવસને વિષે દાતણ કરવું નહિ. દાતણ ન મળે તે ખાર કોગળા કરીને માઢું સાફ કરવું, અને જીભ ઉપરની ઉલ તે દરાજ ઉતારવી. તે જીભ સાફ કરવાની પટ્ટીથી અથવા દાતણની ચીરીથી ધીરે ધીરે જીભ ઘસીને ઉતારવી અને આગળ ચાખ્ખા સ્થળને વિષે દાતણ ફેંકી દેવું. દાતણ પોતાની સામું અગર શાંત દિશામાં કે ઊંચું રહે તે સુખને અર્થે જાણવું, અને એથી બીજી કોઈ રીતે પડે તે દુઃખને અર્થે સમજવું. ક્ષણમાત્ર ઊંચુ રહીને જો પડી જાય તે, તે દિવસે મિષ્ટાન્નને લાભ મળે છે એમ શાસ્ત્રના જાણુ લેાકેા કહે છે. ખાંસી, શ્વાસ, જવર, અજીણુ, શાક, તૃષ્ણા, માઢું આવવું વિગેરે જેને દર્દ થયું હોય, અથવા જેને માથાનો, આંખના, હૃદયના અને કાનના રોગ થયા હેાય. તે માણસે દાતણ કરવું નહિ.' વાળ સમારવા, દર્પણમાં જોવું તથા દાતણુ ક્યારે ન કરવું તે જણાવે છે દાતણ કર્યાં પછી સ્થિર રહી ર્હ ંમેશાં વાળ સમારવા, પેાતાના માથાના વાળ ખે હાથે સમારવા નહિ. મુખ તથા તિલક જોવાને માટે અથવા માંગળિકને અર્થે દર્પણમાં સુખ જોવાય છે. જો પેાતાનુ શરીર દણુમાં ધડ વગરનુ' દેખાય તે પંદર દિવસે પેાતાનું મરણ થાય એમ સમજવું. ઉપવાસ, પારિસી ઈત્યાદિ પચ્ચક્ખાણુ કરનારને તા દાતણુ પ્રમુખ કર્યા વિના પણ શુદ્ધિ જાણવી. કારણકે, તપસ્યાનું ફળ બહુ મ્હાટુ છે. લેાકમાં પણ ઉપવાસાદિક હોય, ત્યારે દાતણ વગેરે કર્યા સિવાય પણ દેવપૂજાદિષ્ટ કરાય છે. લૌકિક શાસ્ત્રમાં પણ ઉપવાસાદિક હોય, ત્યારે દાતણ વગેરે કરવાના નિષેધ કર્યાં છે. વિષ્ણુભક્તિ ચંદ્રોદયમાં કહ્યું છે કે‘પડવે, અમાસ, છઠે અને નામ એટલી તિથિને વિષે મધ્યાન્હ સમયે, તથા ઉપવાસના, સંક્રાંતિના અને શ્રાદ્ધના દિવસ હેાય ત્યારે દાતણુ ન કરવું. કારણ કે, ઉપર કહેલા દિવસે દાતણુ કરે તેા સાત કુળના નાશ થાય છે. ૧ ટચલી આંગળી. ૨ ટચલી આંગળીની જોડલી. . Page #142 -------------------------------------------------------------------------- ________________ ૫૮ [ શ્રાવિધિ A AAAAAAAAAAAAAAAAAA વ્રતને વિષે બ્રહ્મચર્ય, અહિંસા, સત્ય વચન અને માંસને ત્યાગ એ ચાર નિયમ નિત્ય પાળવા. વારંવાર પાણી પીવાથી, એક વખત પણ તાંબૂલ ભક્ષણ કરવાથી, દિવસે સુવાથી, અને સ્ત્રીને સંગ કરવાથી ઉપવાસને દેષ લાગે છે.” સ્નાન કેવી રીતે કરવું? ક્યારે ન કરવું? અને ક્યારે અવશ્ય કરવું? જ્યાં કીડીનાં નગરાં, લીલકૂલ, કંથુઆ વગેરે જીવની ઉત્પત્તિ ન હય, જ્યાં ઉંચા નીચાપણું, અને પિલાણ વગેરે દેષ ન હોય, એવા સ્થાનકે તેમજ ઉડતા જીવોની રક્ષા વગેરેની ચેતના રાખીને પરિમિત અને વસ્ત્રથી ગાળેલા પાણીથી ન્હાવું. શ્રાવક દિનકૃત્યમાં કહ્યું છે કે-“જ્યાં ત્રસ પ્રમુખ જીવ નથી, એવા શુદ્ધ ભૂમિભાગને વિષે અચિત્ત અથવા ગળેલા સચિન પાણીથી વિધિ પ્રમાણે ન્હાવું ઈત્યાદિ કહેલ છે. વ્યવહાર શાસ્ત્રમાં તે એમ કહ્યું છે કે–“નગ્ન, રેગી, મુસાફરી કરીને આવેલા, સારાં વસ્ત્ર તથા અલંકાર પહેરેલા, ભજન કરી રહેલા. પિતાના સગા વહાલાને વળાવીને આવેલા અને કાંઈ પણ મંગલિક કાર્ય કરી રહેલા એટલા લોકોએ ન્હાવું નહિં. અજાણ્યા, વિષમ માગવાળા, ચંડાલાદિક મલિન લોકેએ દૂષિત કરેલા, વૃક્ષોથી ઢંકાયેલા અને શેવાળવાળા એવા પાણીમાં ન્હાવું નહિં. ઠંડા પાણીથી ન્હાઈ તુરત ગરમ અન્ન તથા ગરમ પાણીથી ન્હાઈને તુરત ઠંડું અન્ન ભક્ષણ ન કરવું અને ગમે તેવા પાણીથી ન્હાયા પછી શરીરે કઈ સમયે પણ તેલ ચેપડવું નહિં.” “ન્હાએલા પુરૂષની છાયા જે ભિન્ન ભિન્ન અથવા વિદ્રપ દેખાય દાંત માહે માંહે ઘસાય, અને શરીરે મૃતકલેવર જે ગંધ આવે તે ત્રણ દિવસમાં તેનું મરણ થાય. ન્હાઈ રહ્યા પછી જો તુરતજ છાતી અને બે પગ સૂકાઈ જાય, તે છડે દિવસે મરણ થાય એમાં સંશય નથી, “શ્રીસંગ કર્યો હોય, ઉલટી થઈ હોય, સ્મશાનમાં ચિતાને ધૂમાડો લાગ્યો હોય, ખેરું સ્વમ આવ્યું હોય, અને હજામત કરાવી હોય તે ગાળેલા શુદ્ધ જળથી જરૂર ન્હાવું.” હજામત જાતે ન કરવી, અને કેવા પ્રસંગે હજામત ન કરાવવી તૈલમર્દન, સ્નાન અને ભોજન કર્યા પછી તથા આભૂષણ પહેરી રહ્યા પછી, યાત્રાના તથા સંગ્રામના અવસરે, વિદ્યાના આરંભમાં, ઉત્સવમાં, રાત્રિએ, સંધ્યા સમયે, કઈ પર્વને દિવસે તથા (એક વાર હજામત કરાવ્યા પછી) નવમે દિવસે હજામત ન કરાવવી.” પખવાડીયામાં એક વાર દાઢી, મૂછ, માથાના વાળ તથા નખ કઢાવવા, ઉત્તમ પુરૂષ પિતાના હાથથી પિતાના વાળ તથા પોતાના દાંતની અણીથી પિતાના નખ ન કાઢવા જોઈએ.” દ્રવ્યસ્નાન-દેવપૂજાદિક પવિત્ર કાર્યમાં જળસ્નાન કરવાની શાસ્ત્ર સંમતિ જળસ્નાન એ શરીરને પવિત્ર કરી, સુખ ઉપજાવી પરંપરાએ ભાવશુદ્ધિનું કારણ થાય છે. શ્રીહરિભદ્રસૂરિએ બીજા અષ્ટકમાં કહ્યું છે કે-“પ્રાયે બીજા ત્રસ પ્રમુખ જીવને ઉપદ્રવ ન થાય તેમ શરીરની ચામડી વગેરે ભાગની ક્ષણમાત્ર શુદ્ધિને અર્થે જે પાણીથી ન્હવાય છે, તેને દ્રવ્યસ્નાન કહે છે. સાવદ્ય વ્યાપાર કરનાર ગૃહસ્થ આ દ્રવ્યસ્નાન Page #143 -------------------------------------------------------------------------- ________________ દેવપૂજામાં દ્રવ્યસ્નાનની અવશ્યકતા ] પ૯ યથાવિધિ કરીને દેવની તથા સાધૂની પૂજા કરે તે તેને એ સ્નાન પણ શુભ કરનારું છે. કારણકે, એ દ્રવ્યસ્નાન ભાવશુદ્ધિનું કારણ છે. અને દ્રવ્યસ્નાનથી ભાવ શુદ્ધિ થાય એ વાત અનુભવસિદ્ધ છે. માટે દ્રવ્યસ્નાનમાં કાંઈક અચ્છાયાદિને વિરાધનાદિ દોષ છે, તે પણ બીજા સમક્તિ શુદ્ધિ વગેરે ઘણા ગુણે હેવાથી એ (દ્રવ્યસ્નાન) ગૃહસ્થને શુભકારી જાણવું.” વળી આગળ ત્યાં કહ્યું છે કે-પૂજાને વિષે જીવહિંસા થાય છે. જીવહિંસા તેતે નિષિદ્ધ છે તે પણ જીનેશ્વર ભગવાનની પૂજા સમક્તિ શુદ્ધિનું કારણ છે, માટે શુદ્ધ જાણવી.” એથી સિદ્ધિ થયું કે, દેવપૂજાદિક કાર્ય કરવું હોય તેજ ગૃહસ્થને દ્રવ્યસ્નાનની અનુમોદના (સિદ્ધાંતમાં) કહી છે. આથી દ્રવ્યસ્નાન પુણ્યને અર્થે છે, એમ જે કેટલાક કહે છે, તે દુર કર્યું એમ જાણવું. જલસ્નાન દેહશુદ્ધિ ભલે કરે પણ પાપશુદ્ધ કરતું નથી, | તીર્થમાં કરેલા સ્નાન કરીને દેહની શુદ્ધિ ભલે થાય, પરંતુ જીવની તે એક અંશમાત્ર પણ શુદ્ધિ થતી નથી. સ્કંદપુરાણમાં કાશીખંડને વિષે છઠ્ઠા અધ્યાયની અંદર કહ્યું છે કે, “દુરાચારી પુરૂષે હજારે મણ માટીથી સેંકડો ઘડા પાણીથી તથા સેંકડો તીર્થોના જળથી ન્હાય, તે પણ શુદ્ધ થતા નથી. જળચર જીવ જળમાંજ ઉત્પન્ન થાય છે, અને જળમાંજ મરણ પામે છે, પણ મનના મેલ નહિ ધેવાયાથી તેઓ સ્વર્ગે જતા નથી. જેનું ચિત્ત શમદમાદિકથી, મુખ સત્ય વચનથી અને શરીર બ્રહ્મચર્યથી શુદ્ધ છે, તે ગંગા નદીએ ગયા વિના પણ શુદ્ધજ છે. જેનું ચિત્ત રાગાદિકથી, મુખ અસત્ય વચનથી અને શરીર જીવહિંસાદિકથી મલિન હોય, તે પુરૂષથી ગંગા નદી પણ વેગળી રહે છે. જે પુરૂષ પરસ્ત્રીથી, પરદ્રવ્યથી અને પારકાને દ્રોહ કરવાથી વેગળ રહે. તેને ઉદ્દેશીને ગંગા નદી પણ કહે છે કે, એ પુરૂષ ક્યારે આવીને મને પવિત્ર કરશે?” એના ઉપર એક કુલપુત્રની વાત છે તે આ પ્રમાણે કેઈએમ કુલપુત્ર ગંગા નામના તીર્થને વિષે જતું હતું, તેને તેની માતાએ કહ્યું કે, “હે વત્સ! તું જ્યાં ન્યાય ત્યાં આ મારા તુંબડાને પણ હરાવજે.” એમ કહી તેને તેની માતાએ એક તુંબડું આપ્યું. કુળપુત્ર પણ ગંગા વિગેરે તીર્થે જઈ માતાના વચન પ્રમાણે પોતાની સાથે તુંબડાને ન્હવરાવી ઘેર આવ્યો ત્યારે માતાએ તે તુંબડાનું શાક રાંધી પુત્રને પીરસ્યું. પુત્રે કહ્યું: “બહુજ કડવું છે.” માતાએ કહ્યું: “જે સેંકડો વાર હવાગ્યાથી પણ એ તુંબડાની કડવાશ ન ગઈ, તે સ્નાન કરવાથી તારું પાપ શી રીતે જતું રહ્યું? તે (પાપ) તે તપસ્યારૂપ ક્રિયાનુણાનથી જ જાય.” માતાનાં આવાં વચનથી કુળપુત્રને વિચાર કરવાથી સાચી સમજ પ્રાપ્ત થઈ કે પાપશુદ્ધિ તપસ્યાથી થાય છે માત્ર જળસ્નાનથી નહિં. અસંખ્યાત જીવમય જળ, અનંત જીવમય શેવાળ અને અણગળ પાણી હોય તે તેમાં રહેલા પુરા પ્રમુખ ત્રસજીવની વિરાધના થતી હોવાથી ન્હાવું દોષવાળું છે. એ વાત પ્રસિદ્ધ છે. જળ જીવમય છે એ વાત લૌકિકમા પણ કહી છે. ઉત્તરમીમાંસામાં કહ્યું છે Page #144 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધવિધિ કે—કળીયાના મુખમાંથી નીકળેલા તંતુ જેવા બારીક વસથી ગળેલા પાણીના એક બિંદુમાં જે સૂક્ષમ જીવે છે, તે જે ભ્રમર જેટલા થાય, તે ત્રણે જગતમાં સમાય નહિ.” ગડગુમડથી શરીર અપવિત્ર હોય તે ભગવાનની અંગપૂજા ન કરવી. તેમજ ભેંય પડેલાં ફળ ન ચડાવવાં હવે ભાવગ્નાન કહે છે –ધ્યાનરૂપ જળથી કર્મરૂપ મળ દૂર થવાને લઈજીવને જે સદાકાળ શુદ્ધતાનું કારણ તે ભાવ સ્નાન કહેવાય છે.” કઈ પુરૂષને દ્રવ્યસ્નાન કરે છતાં પણ જે ગુમડાં પ્રમુખ ઝરતાં હોય તે, તેણે પિતાની ચંદન, કેસર, પુષ્પ પ્રમુખ સામગ્રી આપીને બીજા માણસ પાસે ભગવાનની અંગપૂજા કરાવવી અને અગ્રપૂજા તથા ભાવપૂજા પિતે કરવી. શરીર અપવિત્ર હોય તે પૂજાને બદલે આશાતના થવાનો સંભવ છે, માટે તેવા પ્રસંગે શાસ્ત્રમાં અંગપૂજા કરવાને નિષેધ કર્યો છે. કહ્યું છે કે, “જે અપવિત્ર પુરૂષ સંસારમાં પડવાને ભય ન રાખતાં દેવપૂજા કરે છે અને જે પુરૂષ ભૂમિ ઉપર પડેલા ફૂલથી પૂજા કરે છે તે બને ચંડાલ સમ જાણવા.” એ ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છેઃ કામરૂપ નગરમાં એક ચંડાલને પુત્ર થયો. તે થતાં જ તેને પૂર્વભવને વૈરી કઈ વ્યંતર દેવતા હશે, તેણે તેને હરણ કરી વનમાં મૂકો. એટલામાં કામરૂપ નગરને રાજા રચવાડીએ નીકળ્યો છે. તેણે વનમાં તે બાળકને દીઠે. રાજા પુત્રહીન હતું તેથી તેણે તે ગ્રહણ કર્યો, પાળ્યો અને તેનું પુણ્યસાર એવું નામ પાડયું. પુણ્યસાર તરૂણ અવસ્થામાં આવ્યો ત્યારે પિતાએ તેને રાજ્ય સેંપીને દીક્ષા લીધી. કેટલેક કાળે કામરૂપ નગરના રાજા કેવળી થઈ કામરૂપ નગરમાં આવ્યા. પુયસાર કેવળીને વંદના કરવા ગયો. સર્વ નગરના જને વાંદવા આવ્યા. પુણ્યસારની માતા ચંડાલણી પણ ત્યાં આવી. પુણ્યસાર રાજાને જોઈ ચંડાલણીના સ્તનમાંથી દૂધ ઝરવા લાગ્યું, ત્યારે પુયસાર રાજાએ કેવળી ભગવાનને એનું કારણ પૂછયું. કેવળીએ કહ્યું: “હે રાજન ! આ તારી માતા છે. તું વનમાં પડયો હતો તે મારા હાથમાં આવ્યો.” પુણ્યસારે પાછું કેવળીને પૂછયુંઃ “હે ભગવન! કયા કમથી હું ચંડાલ થયો.” કેવળીએ કહ્યું “પૂર્વભવે તું વ્યવહારી હતું. એક વખતે ભગવાનની પૂજા કરતાં “ભૂમિ ઉપર પડેલું ફૂલ ચઢાવવું નહિં” એમ જાણતા છતાં પણ તે ભૂમિ ઉપર પડેલું ફૂલ અવજ્ઞાથી ભગવાન ઉપર ચઢાવ્યું, તેથી તું ચંડાલ થયે. કહ્યું છે કે- જે પુરૂષ એઠું ફળ, ફૂલ અથવા નૈવેદ્ય ભગવાનને અર્પણ કરે, તે પરભવમાં નીચકુળમાં ઉત્પન્ન થવાનું નીચગેત્ર કર્મ બાંધે છે.”તારી માતાએ પૂર્વભવે રજસ્વલા છતાં દેવપૂજા કરી હતી તે કર્મથી એ ચંડાલણી થઈ.” કેવલીનાં એવાં વચન સાંભળી વેરાગ્યથી પુણ્યસાર રાજાએ દીક્ષા લીધી, આ રીતે અપવિત્રતાથી તથા ભૂમિ ઉપર પડેલાં ફૂલથી દેવપૂજા કરવા ઉપર ચંડાળની કથા છે. આથી ભૂમિ ઉપર પડેલું ફૂલ સુગંધિ હોય, તે પણ તે ભગવાનને ચઢાવવું નહિં અને થોડી અપવિત્રતા હોય તે પણ ભગવાનને અડવું નહિ. વિશેષે કરી ઓએ તે રજસ્વલાની પૂર્ણ શુદ્ધિ થયા વિના બિલકુલ પ્રતિમાને સ્પર્શ કર નહિ, કારણકે તેથી માટી આશાતનાને દોષ લાગે છે. Page #145 -------------------------------------------------------------------------- ________________ પૂજામાં વસ્ત્ર શુદ્ધ રાખવા ] પૂજામાં કેટલાં અને કેવાં વસ્ત્ર પહેરવાં? તેમજ કેઈનું પહેરેલું વસ્ત્ર ન પહેરવું. હાઈ રહ્યા પછી પવિત્ર, કમળ અને સુગંધિ કાષાયિકાદિક વએ કરી અંગ હેઈ, પલાળેલું ધોતિયું મૂકી, બીજું પવિત્ર વસ્ત્ર પહેરી, ભીને પગે ભૂમિને સ્પર્શ ન થાય તે રીતે પવિત્ર સ્થાનકે આવવું. ઉત્તર દિશા તરફ મુખ કરીને ચળકતાં, નવાં, પૂરેપૂરાં, સાંધેલાં નહિં, અને પહોળાં એવાં બે વેત વસ્ત્રમાંથી એક પહેરવું તથા બીજું ઓઢવું. કહ્યું છે કે-“જોગવાઈ હોય તે પ્રમાણે પાણીથી શરીર શુદ્ધિ કરીને ધાએલાં, ધૂપ દઈ સુગંધિ કરેલાં અને પવિત્ર એવાં બે વસ્ત્ર ધારણ કરવાં.” લેકને વિષે પણ કહ્યું છે કે – “હે રાજન ! દેવપૂજામાં સાંધેલું, બળેલું, અને ફાટેલું વસ્ત્ર ન લેવું. તથા પારકું વસ્ત્ર પણ ધાણું ન કરવું. એક વાર પહેરેલું વસ્ત્ર, જે વસ્ત્ર પહેરીને વડીનીતિ, મૂત્ર તથા સ્ત્રીસંગ કર્યો હોય, તે વસ્ત્ર દેવપૂજામાં વર્જવું. તેમજ એક વસ્ત્ર ધારણ કરીને જમવું પણ નહિ, તથા પૂજા કરવી નહિ. સ્ત્રીઓએ પણ પિલકું, કાંચળી કે ચોળી વગર દેવપૂજા ન કરવી.” આ ઉપરથી એમ સિદ્ધ થયું કે, પુરૂષોને બે વસ્ત્ર વગર અને સ્ત્રીઓને ત્રણ વસ્ત્ર વગર દેવપૂજા કરવાને શાસ્ત્ર નિષેધ કરે છે. ધેલું વસ્ત્ર મુખ્ય પક્ષથી તે ક્ષીરેક પ્રમુખ બહુ ઉંચું અને તે શ્વેતવર્ણજ રાખવું. ઉદાયન રાજાની રાણી પ્રભાવતી પ્રમુખનું પણ વેત વસ્ત્રજ નિશિથાદિક ગ્રંથમાં કહ્યું છે. દિનકૃત્યાદિક ગ્રંથોમાં પણ કહ્યું છે કે“અવર્જીનિબંરોનિ” (એટલે તવસ્ત્ર પહેરનાર ઈત્યાદિ) ક્ષીરદક પ્રમુખ વા રાખવાની શક્તિ ન હોય તે રેશમી વસ્ત્ર વિગેરે શ્રેષ્ઠ વસ્ત્ર રાખવું. પૂજા પડશકમાં કહ્યું છે કે–“સિતશુમવળતિ" (સફેદસુભ વ) એની ટીકામાં કહ્યું છે કે—ત અને શુભ વસ્ત્રો પહેરી પૂજા કરવી. અહિં શુભ વસ્ત્રથી પટ્ટદ્યુમ્માદિક રાતા, પીળા પ્રમુખ વર્ણનું લેવાય છે. “જ સાહિ સત્તા ” (એટલે એગસાડી ઉત્તરાસંગ કરે) ઈત્યાદિક સિદ્ધાંતનાં પ્રમાણભૂત વચન છે, તેથી ઉત્તરીય વસ્ત્ર અખંડજ રાખવું. બે અથવા તેથી વધારે કકડા સાંધેલા ન રાખવા. “દુકુલ (રેશમી) વસ્ત્ર પહેરીને ભેજનાદિક કરે તે પણ તે અપવિત્ર થતું નથી,” એ લોકેક્તિ પૂજાના વિષયમાં પ્રમાણભૂત ન માનવી. પરંતુ બીજા વરુની પેઠે દુકુલ વસ્ત્રમાં પણ ભેજન, મળ, મૂત્ર તથા અશુચિ વસ્તુને સ્પર્શ વજે. રેશમી વસ્ત્ર જેમ વપરાય તેમ છેવું, ધૂપદે ઈત્યાદિ સંસ્કાર કરીને પાછું પવિત્ર કરવું. તથા એ પૂજા સંબંધી વસ્ત્ર થોડી વાર વાપરવું. પરસેવે, નાકને મળ પ્રમુખ એ વસ્ત્રથી લહેવું નહિ. કારણ કે, તેથી અપવિત્રપણું ઉપજે છે. વાપરેલા બીજા વસ્ત્રથી પૂજાનું વસ્ત્ર જુદું રાખવું. પ્રાયે પૂજાનું વસ્ત્ર પારકું ન લેવું. વિશેષે કરી બાળક, વૃદ્ધ, સ્ત્રીઓ પ્રમુખનું તે નજ લેવું. જ સંભળાય છે કે– કુમારપાળ રાજાનું ઉત્તરીય વા બાહડ મંત્રીના ન્હાના ભાઈ ચાહડે વાપર્યું, ત્યારે રાજાએ કહ્યું કે “નવું વસ્ત્ર મને આપ” ચાહડે કહ્યું કે, “આવું નવું વસ્ત્ર તે સવાલક્ષનું બેરાપુરીને વિષેજ થાય છે અને તે ત્યાંથી ત્યાંના રાજાએ Page #146 -------------------------------------------------------------------------- ________________ ૬૨ [ શ્રાદ્ધવિધિ વાપરેલુંજ અહિં આવે છે.” પછી કુમારપાળે નહિ વાપરેલું એક (રેશમી) વસ્ત્ર બંબેરાના રાજા પાસે માગ્યું, પણ તે તેણે આપ્યું નહિ. ત્યારે કુમારપાળ રાજાએ રૂષ્ટ થઈ ચાવડને “ઘણું દ્રવ્ય દાન ન કરવું” એમ શિખામણ સાથે સેન્ચ આપી મેક. ત્રીજે પ્રયાણે ચાહડે ભંડારી પાસે લક્ષ દ્રવ્ય માગ્યું, ત્યારે તેણે આપ્યું નહિ, તેથી તેણે તેને કાઢી મૂક, અને યથેચ્છ દાન દઈ રાત્રિએ ચૌઉદસે ઉંટડી સ્વાર સાથે જઈ અંબેરાપુરને ઘેર્યું. ત્યારે નગરમાં સાત કન્યાઓને વિવાહનો સમય હતું, તેમાં વિઘ ન આવે માટે તે રાત્રિ વીતી જાય ત્યાં સુધી વિલંબ કરીને પ્રભાત કાળ થતાંજ ચાહડે દુર્ગ (કિલ્લો) હસ્તગત કર્યો. તેણે સાતક્રોડ સેનૈયા અને અગ્યારસો ઘોડા અંબેરાના રાજાના લીધા, અને ઘરટ્ટથી દુર્ગનું ચુર્ણ કરી નાંખ્યું. તે દેશમાં પિતાના સ્વામીની (કુમારપાળની) આજ્ઞા ચલાવી, અને સાતસે સાળવીને ઉત્સવ સહિત પિતાના નગરમાં લઈ આવ્યું. કુમારપાળે કહ્યું. “ચાહડ બહુ ઉદારતા એ એક લ્હારામાં દેષ છે. તેજ દેષ તને જેકેદ્રષ્ટિદેષથી પોતાનું રક્ષણ કરવાને એક મંત્ર છે એમ હું જાણું છું. કારણકે, તું હારા કરતાં પણ દ્રવ્યને વ્યય અધિક કરે છે. ચાહડે કહ્યું. “મને મહારા સ્વામિનું બળ છે તેથી હું અધિક વ્યય કરું છું. આપ કે ના બળથી અધિક વ્યય કરે ?” ચાહડનાં એવાં ચતુરાઈભર્યા વચનથી કુમારપાળ પ્રસન્ન થયા, અને તેણે બહુ માન કરી ચાહડને “ ધર” એવું બિરૂદ આપ્યું. બીજાએ વાપરેલું વસ્ત્ર ન લેવું તે ઉપર આ કુમારપાળરાજાનું દષ્ટાંત છે. સાત શુદ્ધિ રાખવી પિતે સારા સ્થાનથી અથવા પોતે જેના ગુણ જાણતો હોય, એવા સારા માણસ પાસેથી પાત્રની સ્વચ્છતા અને પાત્રના આચ્છાદન પૂર્વક માર્ગમાં પણ જયણાપૂર્વક પાણી, ફુલ ઇત્યાદિક પૂજાની વસ્તુ મંગાવવી. ફૂલ પ્રમુખ આપનારને સારું મૂલ્ય વગેરે આપીને રાજી કરે. તેમજ સારે મુખકોશ બાંધી પવિત્ર ભૂમિ જોઈ યુક્તિથી જેમાં જીવની ઉત્પત્તિ ન હોય, એવાં કેશર, કસ્તુરી પ્રમુખ વસ્તુથી મિશ્ર કરેલું ચંદન ઘસવું. વિણેલા અને ઉંચા આખા ચોખા, શેહેલે ધૂપ અને દીપ, અપૂર્વ સરસ નૈવેદ્ય તથા મનહર ફળ ઇત્યાદિ સામગ્રી એકઠી કરવી. એવી રીતે દ્રવ્ય શુદ્ધિ કહી છે. રાગ, દ્વેષ, કષાય, ઈર્ષ્યા, ઈહલોકની તથા પરલોકની ઈચ્છા, કૌતુક તથા ચિત્તની ચપળતા ઈત્યાદિ દેષ મૂકીને ચિત્તની એકાગ્રતા રાખવી તે ભાવશુદ્ધિ જાણવી. કહ્યું છે કે–“મન, વચન, કાયા, વસ્ત્ર, ભૂમિ, પૂજાનાં ઉપકરણ અને સ્થિતિ (આસન પ્રમુખ) એ સાતેની શુદ્ધિ ભગવાનની પૂજા કરતી વેળાએ રાખવી. દ્રવ્ય અને ભાવથી શુદ્ધ થયેલ ગૃહસ્થ ગહત્યમાં પૂજા કરે. એવી રીતે દ્રવ્યથી અને ભાવથી શુદ્ધ થએલો મનુષ્ય ઘર દેરાસરમાં જાય. અને કહ્યું છે કે –“પુરૂષ જમણે પગ આગળ મૂકીને જમણી બાજુએ ચેતનાથી પ્રવેશ કરે, અને સ્ત્રી ડાબો પગ આગળ મૂકીને ડાબી બાજૂએ યતનાથી પ્રવેશ કરે. પૂર્વ અથવા ઉત્તર દિશાએ મુખ કરીને ડાબી નાડી ચાલે ત્યારે અને મન પૂર્વક સુગંધિ અને મધુર Page #147 -------------------------------------------------------------------------- ________________ વિધિપૂર્વક જિનમંદિરે જવું] દ્રવ્યથી ભગવાનની પૂજા કરવી. ઈત્યાદિ શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે ત્રણ નિસિહી કરી, ત્રણ પ્રદક્ષિણા ચિંતવી તથા બીજે પણ વિધિ સાચવી પવિત્ર પાટલા પ્રમુખ આસન ઉપર પદ્માસનાદિક સુખકારક આસને બેસવું. પછી ચંદનના પાત્રમાંથી ચંદન બીજા પાત્રમાં અથવા હાથ ઉપર લઈ કપાળમાં તિલક કરી તથા હાથે સુવર્ણનાં કંકણ અને ચંદનનો લેપ કરી ધૂપ દઈ બે હાથે જિનેશ્વર ભગવાનની અગ્રપૂજા, અંગપૂજા તથા ભાવપૂજા કરવી. તે પછી પૂર્વે કરેલું અથવા ન કરેલું પચ્ચખાણ ભગવાનની સાષિએ ઉચ્ચરવું. મૂલ-વિાિ ાિજ લિપિ, સંતુ અા રિજિતરા. उच्चरइ पच्चकखाणं, दृढपंचाचारगुरुपासे ॥६॥ [विधिना जिनं जिनगृहे, गत्वाऽर्चति उचितचिन्तारतः । ઉઘાતિ પ્રત્યારથાને દઢપચારા પુરુષાર્થે II દ II ] અર્થ_વિધિપૂર્વકજિનમંદિરે જઈ, ઉચિત વિચારણપૂર્વક જિનેશ્વર ભગવાનની પૂજા કરે, પછી ગુરૂની પાસે પંચાચારમાં દઢ રહેલ શ્રાવક પચ્ચખાણ કરે. વિધિપૂર્વક જિનમંદિરે જાય તેનું પ્રથમ વિવેચન કરે છે મોટા રાજા તથા ઋદ્ધિવંત શ્રાવકે સર્વઋદ્ધિથી તથા સર્વદીપ્તિથી સર્વબળથી અને સર્વપરાક્રમથી જિનમંદિરે જવું.” આ આગમ વચનને અનુસરી જિનશાસનની પ્રભાવના થાય તે માટે અદ્ધિવંત શ્રાવકે પિતાની સર્વઋદ્ધિથી દશાર્ણભદ્રરાજાની પેઠે જિનમંદિરે જવું. ત્રાદ્ધિપૂર્વક જિનમંદિરે જવા ઉપર દશાર્ણભદ્ર રાજાની સ્થા. દશાર્ણ નામના દેશમાં દશાર્ણ નગરને વિષે દશાર્ણ નામે રાજા હતા. તેને પાંચસો રાણીઓ હતી. એક વખતે સેવકે આવી ખબર આપ્યા કે, “પ્રાતઃકાળે મહાવીર પરમાત્મા આપણા ઉદ્યાનમાં પધારવાના છે.” રાજા હર્ષિત થયે અને તેણે સંકલ્પ કર્યો કે, કેઈએ ભગવંતને વાંદ્યા ન હોય તેથી ઋદ્ધિથી હું કાલેવંદન કરૂં.” આ રીતે મોટા અહંકારથી પિતાની સર્વઋદ્ધિથી ભગવંતને વાંદવા નીકળ્યો. તેણે પિતાની સ્ત્રીઓને સુંદર આભૂષણથી સેના ચાંદી અને હાથીદાંતની પાંચસે પાલખીમાં બેસાડી અને નગરના શેઠશાહુકારોને સાથે લીધા. અઢારહજાર હાથી, ચોવીસ લાખ ઘેડા, એકવીસહજાર રથ, એકાણું કરેડ પાયદળ લશ્કર, એકહજાર સુખપાળ, સોળહજાર વજાઓ સહિત આડંબરપૂર્વક સમવસરણ સમીપે આવ્યું. અને હાથી ઉપરથી ઉતરી અભિગમ સાચવવાપૂર્વક મહાવીર પરમાત્માને વંદન કર્યું.” આ પ્રસંગ સૌધર્મેન્દ્ર અવધિજ્ઞાનથી જાણ્યો અને દશાર્ણભદ્રનું અભિમાન દૂર કરવા તેણે પોતાની દિવ્યગદ્ધિ વિમુવી. તેણે પાંચસેબાર સૂંઢવાળા-મસ્તકવાળા ચેસઠહાર હાથી વિકુવ્યું. દરેક મસ્તકે આઠ આઠ દંતશૂળ, પ્રત્યેક દતુશળે આઠ આઠ વા, પ્રત્યેક વાવે આઠ આઠ કમળ, પ્રત્યેક કમળે લાખ લાખ પાંખડીયા અને પ્રત્યેક પાંખડીયે બત્રીસ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૬૪ [શ્રાદ્ધવિધિ બદ્ધ નાટકે વિદુર્થી. દરેક કમળની મધ્યકર્ણિકાના ભાગ ઉપર એક એક ઈન્દ્રપ્રાસાદ કર્યો અને તેની અંદર આઠ આઠ પટ્ટરાણીઓ સાથે ઇન્દ્ર પિતે બેઠે હેય તેમ વિકુવ્યું અને તેણે પણ હસ્તિ ઉપરથી ઉતરી ભગવંતને વિધિપૂર્વક વંદન કર્યું. દશાર્ણભદ્રરાજાને ઈંદ્રની આવી સમૃદ્ધિ જોઈ પિતાની સમૃદ્ધિને ગર્વ ઉતરી ગયો. વિચારધારામાં દશાર્ણભદ્રને વૈરાગ્ય થયે. અને તેને પિતાની સમૃદ્ધિ તુચ્છ લાગી. છેવટે જેને સર્વ ઈન્દ્રો અને જગતનાં સર્વપ્રાણીઓ પ્રણમે એવી કૈવલ્ય લક્ષ્મીઋદ્ધિ પ્રાપ્ત કરવા ભગવંત પાસે ચારિત્ર અંગીકાર કર્યું. દશાર્ણભદ્રને ચારિત્ર અંગીકાર કરેલ દેખી સૌધર્મેન્દ્ર વિસ્મય પામ્યો અને દશાર્ણભદ્રરાજર્ષિને વંદના કરી કહેવા લાગ્યું કે, હે ભગવંત આપ મારે અપરાધ ક્ષમા કરજે આ૫ પરાક્રમી, તેજસ્વી છે?” ઈન્દ્ર અપરાધ ખમાવી સ્વર્ગે ગયે. દશાર્ણભદ્ર રાજર્ષિ ઘણા પ્રકારની તપશ્ચર્યા કરી કેવળજ્ઞાન પામી મોક્ષે ગયા.” આ રીતે રાજા કે માટી અદ્ધિવાળો શ્રાવક હોય તે બીજાને દર્શન પમાડવાને માટે અને જૈન ધર્મની પ્રભાવના માટે આડંબર પૂર્વક જિનમંદિરે જાય. પણ જે સાધારણ અદ્ધિવાળો હોય તેણે પિતાની લોકમાં મશ્કરી ન થાય તેવી રીતે પોતાના કુળ તથા દ્રવ્યને ઉચિત આડંબર પૂર્વક ભાઈ મિત્ર, પુત્ર, પરિવારાદિને સાથે લઈને જિનમંદિરે જવું જિનમંદિરે પહોંચ્યા પછી પાંચ અભિગમ સાચવવા. પહેલો અભિગમ-ફળ, તાંબુલ, સરસવ, ધર, છરી, જેડા, તથા સચિત્ત વસ્તુને તેમજ રાજા હોય તે મુકુટ, વાહન વિગેરેને ત્યાગ કરે. બીજો અભિગમ–મુકુટને છોડીને બીજા ઘરેણાં વગેરે અચિત્ત હોય તેને ત્યાગ ન કરે. ત્રીજો અભિગમ-વચ્ચે સાંધ્યા વગર બન્ને બાજુ કીનારવાળે ખેસ નાંખો. એ અભિગમ–ભગવાનને દેખતાંની સાથે “નમો જિણા” કહી વંદન કરવું. પાંચમો અભિગમ-મનની એકાગ્રતા રાખવી. આ પાંચ અભિગમ સાચવી “નિસિહી” કહી જિનમંદિરમાં પ્રવેશ કરવો, આ સંબંધમાં પૂર્વાચાર્યનું વચન આ પ્રમાણે છે. સચિત્ત દ્રવ્યને ત્યાગ, અચિત્તને ત્યાગ ન કરવો. મનની એકાગ્રતા, એક સાટક ખેસ, અને જિનેશ્વરને જોતાં હાથ જોડવાં.” રાજા વિગેરેએ જિનમંદિરમાં પ્રવેશ કરે ત્યારે તેમણે ખર્શ, છત્ર, મેજડી, મુકુટ, અને ચામરરૂપ રાજાચિન્હને બહાર મુકવાં.” આ અભિગમ સાચવ્યાબાદ જિનમંદિરના પ્રથમ દ્વારમાં પ્રવેશ કરતાં શ્રાવક “નિસહિ. નિસાહિ નિસાહિ” બેલે છે. આ ત્રણ નિશીહિને અર્થ મન, વચન, અને કાયાના ઃ આ દશાર્ણભદ્રની કથામાં ઈન્દ્ર જે હાથીઓને લઈ ગયા તે હાથીની સંખ્યા, જંતુશળની સંખ્યા, કમળની સંખ્યા, નાટકની સંખ્યા, વાજિંત્રોની સંખ્યા અને બત્રીસ બદ્ધ નાટકનું સ્વરૂપ વિગેરે ઘણું ઘણું આપ્યું છે. પણ અહિં તે પ્રસ્તુત દશાર્ણભદ્રની પેઠે અદ્ધિપૂર્વક જિનમંદિરે જવું પણ અભિમાન ન રાખ. તે છે, તેથી હાથી, દંતશળ, કમળ, વાજિંત્ર અને નાટકની સંખ્યા આપી નથી. Page #149 -------------------------------------------------------------------------- ________________ પહેલી બીજી નિસાહિ ] ઘરસંબંધીના વ્યાપારે હું ત્યાગ કરું છું, આથી ઘરવ્યાપારના પાપ સંબંધીના ત્યાગરૂપ નિશીહિ' એકજ ગણાય. ત્યારબાદ મૂળનાયક ભગવાનને અવનતે “નમેજિણાણું” પૂર્વક વંદનાકરી મૂલનાયક ભગવંતને જમણી તરફ રાખી જ્ઞાન દર્શન અને ચારિત્ર એ ત્રણની આરાધનાને અર્થે ત્રણ પ્રદક્ષિણા કરે. “કલ્યાણના ઈચ્છક લોકેએ સર્વ ઉત્કૃષ્ટ વસ્તુ પ્રાય જમણી ભાગે રાખવી જોઈએ તેથી ત્રણ પ્રદક્ષિણ જમણા આવર્તે કરવી. ત્રણ પ્રદક્ષિણ. અને તે પૂજાનાં ઉપકરણ હાથમાં લઈ ભગવાનના ગુણગણથી રચાયેલા સ્તવનને પિતાના પરિવારની સાથે ગંભીર અને મધુર સ્વરથી ગાતે, હાથને ગમુદ્રાપૂર્વક ધારણ કરતે, પગે પગે જીવરક્ષાને ઉપયોગ રાખો અને ભગવાનના ગુણગણને એકાગ્ર મનથી ચિંતવતે થકે ત્રણ પ્રદક્ષિણા દે. ઘરદેરાસરને વિષે એવી રીતે પ્રદક્ષિણા આદિ ક્રિયા કરવાનું બનતું નથી. તેમજ બીજા મહેટા મંદિરને વિષે પણ કદાચ એ ક્રિયા કરવાનું ન બને તોપણ બુદ્ધિશાળી પુરૂષોએ સર્વ ક્રિયા કરવાને પરિણામ નિરંતર રાખવે, સુશ્રાવક પ્રદક્ષિણા દેવાને અવસરે સમવસરણમાં બેઠેલા ચતુર્મુખ ભગવાનનું ધ્યાન કરતો છતે ગભારાને વિષે ભગવાનની પૂઠ ડાબે તથા જમણે ભાગ એ ત્રણે દિશાએ રહેલા જિનબિંબને વાદે. એ માટે જ સર્વે જિનમંદિર સમવસરણને ઠેકાણે હોવાથી ગભારાના બહારના ભાગમાં ત્રણે દિશાએ મૂળનાયકજીના નામથી જિનબિંબ કરાય છે અને એમ કરવાથી, અરિહંતની પૂઠ તર્જવી” એમ કહ્યું છે, તે અરિહંતની પૂઠે રહેવાને દેષ ચારે દિશામાં ટળે છે. બીજી નિસહિ, જળપૂજા તથા અંગપૂજા. પછી જિનમંદિરનું પુજવું, નામ લખવું ઈત્યાદિ આગળ કહેશે તે પ્રમાણે યથાયોગ્ય ચિત્યચિંતા તથા પૂજાની સંપૂર્ણ સામગ્રી પ્રથમથી તૈયાર કર્યા પછી મુખ્ય મંડપાદિકને વિષે ચૈત્ય વ્યાપારના નિષેધરૂપ બીજી રિલિદી કરે છે. અને પછી મૂળનાયકજીને ત્રણ વાર વાંદી પૂજા કરવી. ચૈત્યવંદનવ ભાષ્યમાં કહ્યું છે કે–તે પછી પ્રથમ નિતિહી કરી મુખમંડપમાં પેસી, જિન ભગવાનની આગળ ઢીંચણ અને હાથ ભૂમિએ લગાડી યથાવિધિ ત્રણ વાર વંદના કરે. પછી હર્ષથી ઉલ્લાસ પામતે સુશ્રાવક મુખકેશ બાંધીને જિનેંદ્ર પ્રતિમા ઉપરને રાત્રિને વાસી ફૂલ પ્રમુખ નિર્માલ્ય મોરપીંછીથી ઉતારે. તે પછી પિતે જિનેશ્વરના દેરાને પૂજે, અથવા બીજા પાસે પૂજાવે. ઉપરાંત જોગવાઈ હોય તે પ્રમાણેની વિધિઓ જિનબિંબની પૂજા કરે. આ મુખકેશ આઠ પડવાળા વસ્ત્રના છેડાથી મુખને અને નાસિકાને નિશ્વાસ રેકવાને માટે બાંધવે. ચોમાસું હોય ત્યારે નિર્માલ્યમાં કુંથુઆ પ્રમુખ જીની ઉત્પત્તિ પણ થાય છે, માટે તે સમયે નિર્માલ્ય અને સ્નાત્રનું જળ જ્યાં પ્રમાદી માણસની હિલચાલ ન હોય એવા પવિત્ર સ્થાનકને વિષે નાંખવું. એમ કરવાથી જીવની રક્ષા થાય છે, અને આશાતના પણ ટળે છે. ઘરદેરાસરને વિષે તે પ્રતિમાને ઉંચે સ્થાનકે ભેજનાદિ કૃત્યમાં વાપરવામાં ન આવનારા પવિત્ર થાળમાં સ્થાપન કરી બે હાથે પકડી પવિત્ર કળશાદિકના પાણી વડે કરી અભિષેક કરે તે સમયે – Page #150 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ बालत्तणम्मि सामिअ ! सुमेरुसिहरम्मि कणयकलसेहिं ॥ तिअसासुरेहिं एहविओ, ते धन्ना जेहिं दिट्रोसि ॥१॥ “હે સ્વામિન્ ! ચેસઠ ઈદ્રોએ બાલ્યાવસ્થામાં મેરૂપર્વત ઉપર સેનાના કળશથી આપને હરાવ્યા તે સમયે જેમણે આપનાં દર્શન કર્યા છે, તે જીને ધન્ય છે. જે ૧” આ ગાથાનું મનમાં ચિંતવન કરવું પછી ઘણી ચતના રાખી વાળાકુંચીથી જિનબિંબ ઉપરના ચંદનાદિક ઉતારી ફરીથી પખાળ કરીને બે અંલુહણાથી જિનબિંબ ઉપરનું સર્વ પાણી લછી લેવું. “પછી પગના બે અંગૂઠા, બે ઢીંચણ, બે હાથનાં કાંડાં, બે ખભા અને મસ્તક એટલા સ્થાનકે અનુક્રમે પૂજા કરવી.” અને તે માટે આગળ ઉપર કહીશું તે પ્રમાણે સીધા ક્રમથી નવે અંગને વિષે ચંદન કેશર આદિ વસ્તુએ કરી પૂજા કરવી. વળી કેટલાક આચાર્ય કહે છે કે, “પહેલાં કપાળે તિલક કરી પછી નવાગે પૂજા કરવી” શ્રી જિનપ્રભસૂરિએ કરેલી પૂજાવિધિને વિષે તે “સરસ અને સુગંધી ચંદને કરી ભગવાનનું જમણું ઢીંચણ, જમણે ખભે, કપાળ, ડાબો ખભે અને ડાબું ઢીંચણ એ પાંચ અથવા હૃદય સહિત છ અંગને વિષે પૂજા કરી તાજાં ફૂલ અને વાસક્ષેપ એમ બે દ્રવ્યથી પૂજા કરે એમ કહ્યું છે. પિતાની પૂજા સામગ્રીથી પૂર્વની પૂજામાં વૃદ્ધિ કરવી તથા નિર્માલ્યનું સ્વરૂપ. જે પહેલાં કેઈએ પૂજા કરી હોય, અને આપણી પાસે પહેલી પૂજા કરતાં શ્રેષ્ઠ પૂજા કરવાની સામગ્રી ન હોય તે, તે પૂજા દૂર ન કરવી. કારણકે, તે (પહેલી) સુંદર પૂજાના દર્શનથી ભવ્ય જીવને થનારા પુણ્યાનુબંધિ પુણ્યના અનુબંધને અંતરાય કરવાને પ્રસંગ આવે. માટે પહેલી પૂજા ન ઉતરતાં પિતાની પાસે રહેલી સામગ્રીથી પહેલી પૂજા વધારવી. બૃહભાષ્યમાં કહ્યું છે કે –“જે પૂર્વે કેઈએ સારું દ્રવ્ય વ્યય કરીને પૂજા કરી હોય, તે તેજ (પહેલી) પૂજા જેમ વિશેષ શેભા આપનારી થાય, તેમ પિતાની પૂજા સામગ્રી વાપરીને કરવું. એમ કરે છે તેથી પહેલી પૂજા નિર્માલ્યપણે ગણાય નહિં. કારણ કે, તેમાં નિર્માલ્યનું લક્ષણ ઘટતું નથી. ગીતાર્થ આચાર્યો ઉપગ લીધાથી નિરૂપયેગી થયેલી વસ્તુને નિર્માલ્ય કહે છે. એને લઈને જ વસ, આભરણ, બે કુંડલ જેવી ઘણી વસ્તુ એક વાર ઉતારેલી ફરીથી જિનબિંબ ઉપર ચઢાવાય છે. એમ ન હોય તે એક ગંધકાષાયિક વસ્ત્રથી એક આઠ જિન પ્રતિમાની અંગતૂહણ કરનારા વિજયાદિક દેવતાનું વર્ણન સિદ્ધાંતમાં કર્યું છે તે શી રીતે ઘટે? આથી “જિનબિંબ ઉપર ચઢાવેલી જે વસ્તુ ફીકી, દુર્ગધી, જોનારને શુભાકારી ન લાગે, તથા ભવ્ય જીવના મનને હર્ષ ન ઉપજાવે એવી થઈ ગઈ હોય તેને બહુ કૃતના જાણ પુરૂષ નિર્માલ્ય કહે છે.” એમ સંઘાચારવૃત્તિમાં કહ્યું છે. પ્રસૂરિએ કરેલા વિચારસાર પ્રકરણમાં તે એવી રીતે કહ્યું છે કે ચેત્યદ્રવ્ય (દેવદ્રવ્ય) બે પ્રકારનું છે. એક પૂજદ્રવ્ય અને બીજું નિર્માલ્ય દ્રવ્ય. પૂજાને અર્થે જે લાવીને દ્રવ્ય એકઠું કરેલું હોય તે પૂજાદ્રવ્ય જાણવું. અને અક્ષત, ફળ, બલિ (સૂખડી વગેરે) વસ્ત્ર પ્રમુખ સંબંધી જે દ્રવ્ય તે નિર્માલ્ય દ્રવ્ય કહેવાય, તેને જિનમંદિરને Page #151 -------------------------------------------------------------------------- ________________ પૂજાના ત્રણ પ્રકારે. ] વિષે ઉપયોગ જાણો.” આ વચનમાં પ્રતિમા આગળ ધરેલા ચેખા આદિ દ્રવ્યને પણ નિર્માલ્યપણું કહ્યું છે. પણ બીજે ઠેકાણે આગમમાં, પ્રકરણમાં અથવા ચરિત્રાદિકમાં કઈ સ્થળે એ વાત જણાતી નથી. તેમજ સ્થવિર પુરૂષના સંપ્રદાયાદિકથી પણ કાઈ ગચ્છમાં એ પ્રકાર જણાતું નથી. વળી જે ગામડા આદિકમાં બીજે દ્રવ્ય પ્રાપ્તિને કશે ઉપાય નથી હતા, ત્યાં પ્રતિમા આગળ ધરેલા ચેખા આદિ વસ્તુના દ્રવ્યથી જ પ્રતિમા પૂજાય છે. જે ચેખાદિક નિર્માલ્ય હોત તો તેથી પ્રતિમાની પૂજા પણ કેમ થાય ? માટે ઉપભોગ કરવાથી નિરૂપયેગી થએલી વસ્તુને જ નિર્માલ્ય કહેવું યુક્તિયુક્ત લાગે છે અને “વિન ટૂછ્યું, નિમરું દ્વિતિ નબળા” એ આગમ વચન પણ એ વાતને માટે આધારભૂત છે. છતાં આમાં તવ શું તે તે કેવળી ભગવાન જાણે.? ચંદન, કુલ આદિ વસ્તુથી પૂજા એવી રીતે કરવી છે, જેથી પ્રતિમાનાં ચક્ષુ તથા મુખ ઢંકાઈ જાય નહિં, અને પૂર્વ કરતાં વધારે શેભા થાય. કારણ કે, તેમ કરવાથી જ જોનારને હર્ષ, પુણ્યની વૃદ્ધિ ઈત્યાદિ થવાને સંભવ રહે છે. અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એમ પૂજાના ત્રણ પ્રકાર છે. તેમાં પ્રથમ અંગપૂજામાં શી શી વસ્તુ આવે તે કહે છે. નિર્માલ્ય ઉતારવું, પૂજાણીએ પૂજવું, અંગ પ્રક્ષાલન કરવું, વાળાફેંચીએ કેશર પ્રમુખ દ્રવ્ય ઉતારવું, કેશરાદિક દ્રવ્યથી પૂજા કરવી, પુષ્પ ચઢાવવાં, પંચામૃત સ્નાત્ર કરવું, શુદ્ધ જળની ધારા દેવી, ધૂપ દીધેલા નિર્મળ અને કમળ એવા ગંધકાષાયિકાદિ વ કરી અંગ હેવું, કપૂર કુંકુમ આદિ વસ્તુથી મિશ્ર કરેલા ગશીર્ષચંદને વિલેપન કરવું. આંગી પ્રમુખની રચના કરવી, ગેરેચન, કસ્તુરી પ્રમુખ દ્રવ્ય કરી તિલક તથા પત્રવલ્લી (પીળ) આદિકની રચના કરવી, સર્વોત્કૃષ્ટ રત્નજડિત સુવર્ણનાં તથા મેતીનાં આભરણ અને સેના રૂપાનાં ફુલ વગેરે ચઢાવવાં. જેમ શ્રી વસ્તુપાળ મંત્રીએ પિતે કરાવેલા સવાલાખ જિનબિંબ ઉપર તથા શ્રી સિદ્ધાચળજી ઉપર આવેલી સર્વે પ્રતિમા ઉપર રત્નજડિત સુવર્ણનાં આભરણ ચઢાવ્યાં, તથા જેમ દમયંતીએ પૂર્વભવે અષ્ટાપદ તીર્થ ઉપર આવેલી ચોવીશે પ્રતિમા ઉપર રત્નનાં તિલક ચઢાવ્યાં, તેમ સુશ્રાવકે જેમ બીજા ભવ્ય જીના ભાવ વૃદ્ધિ પામે, તે રીતે આભરણ ચઢાવવાં, વળી કહ્યું છે કે-“પ્રશંસનીય સાધનથી પ્રાયે પ્રશંસનીય ભાવ ઉત્પન્ન થાય છે. પ્રશંસનીય સાધનેને એ વિના બીજે સારો ઉપગ નથી. કિંમતી વસ્ત્રો તથા ચંદ્રોદય પ્રમુખ નાનાવિધ દુકુલાદિ વસ્ત્ર ચઢાવવાં, શ્રેષ્ઠ, તાજાં અને શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે લાવેલાં શતપત્ર (કમળની જાતિ), સહસ્ત્રપત્ર (કમળની જાતિ), જાઈ, કેતકી, ચંપા પ્રમુખના કુલની ગૂંથેલી, વીંટેલી, પુરેલી અને ભેગી કરેલી, એવી ચાર પ્રકારની માળા, મુકુટ, શેખર, કુલઘર પ્રમુખની રચના કરવી, જિનેશ્વર ભગવાનના હાથને વિષે સેનાનાં બીજોરાં, નાલયેર, સેપારી, નાગરવેલનાં પાન, સેનામહેર, વીંટીઓ, મોદક પ્રમુખ મૂકવાં. ધૂપ ઉખેવ, સુગંધી વાસક્ષેપ કરે ઇત્યાદિ સવ ઉપચાર અંગપૂજાને વિષે થાય છે. બૃહદ્દભાગ્યમાં કહ્યું છે કે– સ્નાત્ર, વિલેપન, આભરણ, વસ્ત્ર, ફળ, વાસક્ષેપ, Page #152 -------------------------------------------------------------------------- ________________ [શ્રાદ્ધવિધિ ધૂપ અને પુષ્પ એટલા ઉપચારથી જિનેશ્વર ભગવાનની અંગપૂજા કરાય છે. તેને વિધિ આ પ્રમાણે જાણ. જેમ ચિત્તની સમાધિ રહે તેમ વસ્ત્રથી નાસિકા બાંધીને પૂજા કરવી. પૂજા કરતી વખતે શરીરે ખણવા પ્રમુખ કિયા અવશ્ય વર્જવી, અન્ય સ્થળે પણ કહ્યું છે કે-“જગના બાંધવ શ્રી જિનેશ્વર ભગવાનની પૂજા કરતી વખતે શરીરે ખરજ ખણવી, બળ નાંખ, અને સ્તુતિ તેત્ર ભણવાં એ ત્રણ વાનાં અવશ્ય વર્જવાં. દેવપૂજાને અવસરે શ્રેષ્ઠ માર્ગ એ છે કે મૌનજ કરવું, કદાચિત્ તેમ ન કરી શકાય તો સાવદ્ય વચન તે સર્વથા છેડવું. કારણકે, મંદિરમાં પ્રવેશ કરતી વખતે નિકિદિ કરવાથી ગ્રહવ્યાપારનો નિષેધ કર્યો છે. તે માટે અવશ્ય હસ્ત, સુખ, નેત્ર આદિ અવયવથી પાપહેતુ સંજ્ઞા પણ ન કરવી. અને કરે તે અનુચિતપણાને પ્રસંગ આવે. પૂજા કરતાં પાપહેતુ સંજ્ઞા ન કરવી તે ઉપર જિગુહા શેઠનું દૃષ્ટાન્ત અહિં જિગુહા શેઠનું દષ્ટાંત કહે છે, તે આ પ્રમાણે –ધોળકા નગરમાં જિણહા નામે અતિ દરિદ્રી શ્રાવક રહેતું હતું. તે ઘીનાં કુલ્લાં, કપાસની ગાંસડીઓ આદિ ભાર ઉપાડીને પિતાને નિર્વાહ કરતે હતે. ભક્તામર પ્રમુખ તેત્રના સમરણથી પ્રસન્ન થયેલી ચક્રેશ્વરી દેવીએ તેને વશીકરણ કરી શકે એવું એક રત્ન આપ્યું. તે રત્નના પ્રભાવથી જિહાએ માર્ગમાં રહેલા ત્રણ પ્રસિધ્ધ દુષ્ટ ચેરને હણી નાંખ્યા. તે અદ્ભુત વૃત્તાંત સાંભળી પાટણના ભીમદેવ રાજાએ બહુ માન સહિત બોલાવી તેને દેશની રક્ષાને અર્થે એક ખર્શ આપ્યું. ત્યારે શત્રુશલ્ય નામા સેનાપતિએ અદેખાઈથી કહ્યું કે, खांडो तासु समप्पिइ, जसु खांडे अभ्यास ॥ जिणहा इक्कुं समप्पिइ, तुलचेलउ कप्पास ॥१॥ ખાં તેને જ આપવું જોઈએ કે, જેને ખાંડાને અભ્યાસ હોય. જિહાને તે માત્ર તેલનાં કુલ્લાં અને કપાસ એજ આપવું જોઈએ. જે ૧છે આ સાંભળી જિગુહાએ જવાબ આપ્યો કે – असिधर धणुधर कुंतधर, संति नरा अ बहू य ॥ सतुसल रणि जे शूर नर, जणणी विरल पसूअ ॥२॥ તરવાર, ધનુષ્ય અને ભાલાને પકડનાર તે જગતમાં ઘણા પુરૂષો છે, પરંતુ શત્રુએના શલ્યરૂપ રણભૂમિમાં શૂરવીર પુરૂષોને પ્રસવનારી તે કઈકજ માતા હોય છે. - અશ્વ, શસ્ત્ર, શાસ્ત્ર, વિણા વાણું નર અને સ્ત્રી એટલી વસ્તુ યોગ્ય પુરૂષના હાથમાં જાય તે સારી ગ્યતા પામે, અને અગ્ય પુરૂષના હાથમાં જાય તે અગ્યતા પામે છે જિગુહાનાં આવાં વચનથી ભીમદેવ રાજા ખુશી થયો અને તેને કેટવાળની જગ્યા આપી. પછી જિગૃહાએ ગુજરાત દેશમાં ચેરનું નામ પણ રહેવા દીધું નહિં. Page #153 -------------------------------------------------------------------------- ________________ ૬૯૧ પ્રથમ મૂળનાયકની પૂજા. ] એક દિવસે સોરઠ દેશના કેઈ ચારણે જિણહાની પરીક્ષા કરવાને અર્થે ઊંટની ચોરી કરી. ત્યારે જિણહાના સુભટે તેને પકડી સવારમાં દેવપૂજાને અવસરે જિહા આગળ લઈ આવ્યા. જિણહાએ કુલનું બીડું તેડવાથી સૂચવ્યું કે, “એને હણી નાંખે” ત્યારે ચારણે કહ્યું. जिणहाने जिणवरह, न मिले तारो तार ॥ जिणकर जिनवर पूजिए ते किम मारणहार ॥ ३॥ “હે જિહા! તારતાર તને જિનવર મળ્યા નથી કારણકે જે તે મળ્યા હોય તે જેના હાથ જિનવરને પૂજે તેના હાથ મારવાનું કામ કેમ કરે ? ચારણનું આવું વચન સાંભળી શરમાયેલા જિહાએ “ફરીથી ચેરી ન કરીશ” એમ કહી તેને છોડી દીધે, ત્યારે ચારણે કહ્યું. इक्का चोरी सा किया, जा खोलडे न माय ॥ बीजी चोरी किम करे, चारण चोर न थाय ॥ ४॥ એક ચોરી કરી છે તે મારા ઘરમાં પણ માઈ નહિ, હવે હું બીજી ચેરી કેમ કરૂં? હે જિણહા ! ચારણ ચાર બને જ નહિ. ચારણની ચતુરાઈ ભરેલી ઉક્તિ સાંભળી જિહાએ તેને પહેરામણ આપી. પછી જિહાએ તીર્થયાત્રાઓ કરી, જિનમંદિર બંધાવ્યાં પુસ્તક લખાવ્યાં, તથા બીજું પણ ઘણું પુણ્ય કર્યું. વટેમાર્ગુના પિટલા ઉપરનું દાણ બંધ કરાવ્યું વગેરે કરેલ કાર્ય લેકમાં હજી સુધી ચાલે છે. આ પ્રમાણે જિહાની કથા છે. મૂળ નાયકની પૂજા સવિશેષ સામગ્રીથી કરવી. મૂળનાયકજીની સવિસ્તર પૂજા કરી રહ્યા પછી અનુક્રમે સામગ્રી હોય તે પ્રમાણે સર્વે જિનબિંબની પૂજા કરવી. બારણા ઉપરના તથા સમવસરણના જિનબિંબની પૂજા પણ મૂળનાયકજીની પૂજા કરી ગભારામાંથી બહાર નીકળતી વખતે કરવી સંભવે છે, પણ પહેલાં નહિં. કારણકે, મૂળનાયકજીની પ્રથમ પૂજા કરવી ઉચિત લાગે છે. બારણા ઉપરનું બિંબ બારણામાં પેસતાં પ્રથમ પાસે આવે છે, તેથી તેની પ્રથમ પૂજા કરવી, એમ જે કદાપિ કહેવામાં, આવે તે હેટા જિનમંદિરમાં પેસતાં ઘણાં જિનબિંબ પ્રથમ પાસે આવે છે, તેથી તેમની પણ પ્રથમ પૂજા કરવાને પ્રસંગ આવે, અને તેમ કરે તે પુષ્પાદિકની સામગ્રી થેડી હોય ત્યારે મૂળનાયકજી સુધી જતાં સામગ્રી ખૂટી જવાથી મૂળનાયકજીની પૂજા કદાચ ન પણ થાય તેમજ શ્રી સિદ્ધાચળજી, ગિરનાર પ્રમુખ તીર્થોને વિષે પ્રવેશ કરતાં માર્ગમાં નજીક ઘણાં ચૈત્ય આવે છે, તેમની અંદર રહેલી પ્રતિમાઓનું પ્રથમ આવે તે ક્રમે પૂજન કરે તે છેક છેડે મૂળનાયકજીના મંદિરે જવાનું થાય. પણ એ રીતિ એગ્ય નથી. જે તેને યોગ્ય માનિયે તે ઉપાશ્રયમાં પ્રવેશ કરતાં ગુરૂને વાંદતા પહેલાં નજીક આવેલા સાધુ Page #154 -------------------------------------------------------------------------- ________________ G [ શ્રાદ્ધવિધિ એને પ્રથમ વંદના કરવાના પ્રસંગ આવે છે. નજીક આવેલી પ્રતિમાઓને મૂળનાયકજીની પૂજા કરતાં. પહેલાં માત્ર પ્રણામ કરવા ચેાગ્ય છે. સઘાચારમાં ત્રીજા ઉપાંગને મળતી વિજ્યદેવતાની વક્તવ્યતામાં પણ દ્વારના અને સમવસરણના જિનબિંબની પૂજા મૂળનાયકજીની પૂજા કર્યાં પછી કહી છે. તે આ રીતેઃ- તે પછી સુધ સભાએ જઈને જિનેશ્વર ભગવાન્ની દાઢા દેખતાંજ વંદના કરે, ડાબડો ઉઘાડીને મારપીંછીની પૂજણીએ પ્રમાર્જન કરે, સુગ'ધી જળથી એકવીશ વાર પ્રક્ષાલન કરી ગાશીષ ચંદનના લેપ કરે, અને પછી સુગંધી ફૂલ આદિ દ્રવ્યે કરી પૂજા કરે. ત્યારપછી પાંચે સભાને વિષે પૂર્વની પેઠે દ્વાર પ્રતિમાની પૂજા કરે. દ્વારના પૂજાપ્રમુખ જે બાકી રહ્યું તે ત્રીજા ઉપાંગમાં કહેલ વિધિથીજાણી લેવું. આથી મૂળનાયકજીની પૂજા બીજી સર્વે પ્રતિમાથી પહેલી અને વિશેષ શેાભા સહિત કરવી. વળી એમ પણ કહ્યું છે કેઃ—મૂળનાયકજીની પૂજાને વિષે વિશેષ શાભા કરવી ઉચિત છે, કારણકે, મૂળનાયકજીને વિષેજ ભવ્ય જીવેાની દ્રષ્ટિ અને મન પ્રથમ આવીને પડે છે. મૂળનાયકની સવિશેષ પૂજા કરવાથી અને બીજા ભગવત'ની આછી સામગ્રીથી પૂજા કરવામાં સ્વામિસેવક ભાવ નહિ થાય ? શિષ્ય પૂછે છે કે, “ પૂજા વદન પ્રમુખ ક્રિયા એકને કરીને પછી બાકીના ખીજા સવને કરવામાં આવે, તે તેથી તીર્થંકરેામાં સ્વામિ સેવકભાવ કરેલા પ્રગટ દેખાય છે. એક પ્રતિમાની ઘણા આદરથી વિશિષ્ટ પૂજા કરવી, અને બીજી પ્રતિમાઓની સામગ્રીને અનુરૂપ થાડી કરવી, એ પણ મ્હોટી અવજ્ઞા થાય છે, એ વાત શું નિપુણબુદ્ધિવાળા પુરૂષાના ધ્યાન બહાર રહેશે? ” અર્થાત્ અવજ્ઞા થાય છે તેમ રહેશે. આને જવાબ આપતાં આચાર્ય મહારાજ કહે છે કે—“ સર્વે જિનપ્રતિમાઓને પ્રતિહાર્ય પ્રમુખ પરિવાર સરખાજ છે, તેથી પ્રત્યક્ષ જોનારા જાણુપુરૂષોના મનમાં તિકાને વિષે મહામાંહે સ્વામિ સેવક ભાવ છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય નહિં. મૂળનાયકજીની પ્રતિષ્ઠા પ્રથમ થઇ છે માટે તેમની પૂજા પ્રથમ કરવી એ વ્યવહાર છે. એથી ખાકી રહેલી તીર્થંકરની પ્રતિમાનું નાયકપણું જતું નથી. ઉચિત પ્રવૃત્તિ કરનારા પુરૂષ એક પ્રતિમાને વદના, પૂજા તથા નૈવેદ્ય ઢૌકન કરે તેા, તેમાં ખીજી પ્રતિમાઓની આશાતના ગણાય નહિ. જેમ માર્ટીની પ્રતિમાની પૂજા ફળ ચેસખા આદિ વસ્તુથીજ કરવી ઉચિત છે, અને સુળ આદિ ધાતુની પ્રતિમાને તે સ્નાન, વિલેપન ઈત્યાદિક ઉપચાર પણ કરવા ઉચિત છે. કલ્યાણક ઇત્યાદિકનેા મહાત્સવ હાય તા તેમાં એકજ પ્રતિમાની વિશેષ પૂજા કરાય છે, તેમાં જેમ ધર્મના જાણુ પુરૂષોના મનમાં બાકીની પ્રતિમાને વિષે અવજ્ઞાને પરિણામ આવતા નથી, એ રીતે ઉચિત પ્રવૃત્તિ કરનાર પુરૂષથી જેમ બાકીની પ્રતિમાની અવજ્ઞા થતી નથી, તેમ મૂળનાયકજીની વિશેષ પૂજા કરે તે તેથી પણ ખીજી પ્રતિમાની આશાતના થતી નથી. Page #155 -------------------------------------------------------------------------- ________________ કર્યાં આશાતના ન સમજવી ? ] જિનબિંબ અને જિનમદિર સ્વચ્છ અને સર્વાંત્કૃષ્ટ રાખવાં. જિનમંદિરમાં જિન પ્રતિમાની પૂજા કરવામાં આવે છે, તે જિનેશ્વર ભગવાને અર્થે નથી, પણ ખાધ પામેલા પુરૂષોને શુભભાવના ઉત્પન્ન કરવા માટે તથા બાધ નહિ પામેલા પુરૂષોને ખાધ પમાડવાને અર્થે કરાય છે. કેટલાક ભવ્ય જીવ ચૈત્યના દનથી, કેટલાક પ્રશાંત જિનષિખ જોવાથી, કેટલાક પૂજાને અતિશય જોવાથી અને કેટલાક ઉપદેશથી પ્રતિમાધ પામે છે. માટે મ્હોટાં મદિરા અને ઘરદેરાસરા તથા તેમાંની સ પ્રતિમાઓ તથા વિશેષે કરી મૂળનાયકજીની પ્રતિમા એ સર્વ પોતાનું સામર્થ્ય, દેશ તથા કાળ વગેરેને અનુસરી સર્વોત્કૃષ્ટ કરાવવાં. ઘર દેશસર તે પીતળ, તાંખા આદિ ધાતુનુ પણ કરાવી શકાય છે. ધાતુનું કરવાની શક્તિ ન હોય તે, હસ્તિદત આદિ વસ્તુનું કરાવવું, અથવા હસ્તિનૢતની ભ્રમરી પ્રમુખની રચનાથી શેાભતું, પીતળની પટ્ટીથી અને હિંગળાકના રંગથી સુંદર દેખાતું અને શ્રેષ્ઠ કારણીથી રળિયામણું એવું કાદિકનુ પણ ઘરદેરાસર કરાવવું. મ્હોટા જિન મંદિરે તથા ઘરદેરાસરને વિષે પણ ચારે તરફથી પ્રતિદિન પૂજવું, તેમજ બાંધકામમાં આવેલા લાકડાં ઉજવળ કરવાને અર્થે તેની ઉપર તેલ ચાપડવું, તથા ભીંતા ચૂનાથી ધેાળાવવી, જિનેશ્વર ભગવાન્નું ચરિત્ર દેખાડે એવી ચિત્રામણુની રચના કરવી, પૂજાની સમગ્ર સામગ્રી ખરાખર ગાઠવી રાખવી, પડદા તથા ચંદ્રવા આંધવા. ઇત્યાદિક મ ંદિરનાં કામે એવી રીતે કરવાં કે, જેથી મંદિરની અને પ્રતિમાની વિશેષ શોભા વધે. ઘરદેરાસર ઉપર પેાતાના ધેાતીઆં, પછેડી આદિ વસ્તુ પણ ન મૂકવી. કારણ કે, મ્હોટા ચૈત્યની પેઠે તેની (ઘર દેરાસરની) પણ ચારાશી આશાતના ટાળવાની છે. પીતળ, પાષાણુ વગેરેની પ્રતિમા હાય તા તેના ન્હવણુ કરી રહ્યા પછી દરરાજ એક અગલૂણુથી સર્વે અવયા જળ રહિત કરવા અને તે પછી કામળ અને ઉજ્જવળ ગલ્હણુથી વારંવાર પ્રતિમાનાં સર્વ અંગને સ્પર્શ કરવા. એમ કરવાથી પ્રતિમાઓ ઉજ્જવળ રહે છે. જે જે ઠેકાણે થાડી પણ જળની ભીનાશ રહે છે, તે તે ઠેકાણે કાળા ડાઘ પડે છે. માટે જળની ભીનાશ સર્વથા દૂર કરવી. ઘણા કેશર સહિત ચંદનના લેપ કરવાથી પણ પ્રતિમાએ અધિકાધિક ઉજવળ થાય છે. સ્નાત્ર જળના પરસ્પર સ્પર્શથી આશાતના ન સમજવી. બ પંચતીર્થી, ચતુવિ ંશતિ પટ્ટ ઈત્યાદિ સ્થળને વિષે સ્નાત્ર જળના માંહેામાંહે સ્પર્શ થાય છે, તેથી કાંઇ પણ આશાતનાની શંકા મનમાં ન લાવવી. શ્રીરાયપસેણી સૂત્રને વિષે—સૌધમ દેવલાકે સૂર્યોભ દેવતાના અધિકારમાં કહ્યું છે તથા જીવાભિગમ સૂત્રને વિષે પણ કહ્યું છે કે, વિયાપુરી રાજધાનીમાં વિજયાદિ દેવતાનાભંગાર (નાળવાળા કળશ), મારપીછે, અંગભૂહણું તથા ધૂપવાણું પ્રમુખ જિનપ્રતિમાના તથા જિનેશ્વર ભગવાનની દાઢાનાં ઉપકરણ પૂજાને વિષે એકેકજ હાય છે. નિર્વાણુ પામેલા જિનેશ્ર્વર ભગવાનની દાઢા દેવલેાકના ડામડામાં તથા ત્રણે લેાકમાં છે, તે માંડામાંહે એક બીજાને લાગેલી છે. તેથી તેમનું ન્હવણુ જળ પણ માંડામાંહે ફરસે છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ તેમજ પૂર્વધર આચાર્યોના વારામાં બનાવેલી પ્રતિમાઓ વગેરે કેટલાક નગરમાં હાલ છે. તેમાં કેટલીક પ્રતિમાઓ વ્યક્તા નામની છે, કેટલીક ક્ષેત્રા નામની છે, તથા કેટલીક મહા નામની છે. વળી બીજી પણ ગ્રંક્ત પ્રતિમાઓ છે. અરિહંતની એકજ પાટ ઉપર એકજ પ્રતિમા હોય તે તે વ્યક્તા કહેવાય. એકજ પાટ પ્રમુખ ઉપર ચોવીસ પ્રતિમાઓ હાચ તે તે ક્ષેત્રા નામથી કહેવાય, અને એકજ પાટપ્રમુખ ઉપર એકસે સિત્તેર પ્રતિમાઓ હોય તે તે મહા નામથી કહેવાય, ફૂલની વૃષ્ટિ કરતા માલાધર દેવતાઓની પ્રતિમા જે જિનબિંબને માથે હોય છે, તેનું ફરસેલું જળ પણ જિનબિંબને સ્પર્શે છે. તથા જિનપ્રતિમાના ચિત્રામણવાળાં પુસ્તકો ઉપરા ઉપરી રહે છે, અને એક બીજાને ફરસે છે. માટે ચોવીસ પટ્ટપ્રમુખ પ્રતિમાઓનું ન્હવણ જળ મહેમાંહે ફરસે તેમાં કાંઈ આશાતના દેષ જણાતું નથી. કારણ કે, ગ્રંથને વિષે તેવી આચરણાની રીતિઓ દેખાડી છે. બૃહહ્માષ્યમાં પણ કહ્યું છે કે –“કઈ શક્તિમાન શ્રાવક જિનેશ્વર ભગવાનની ઋદ્ધિ દેખાડવાને અર્થે દેવતાનાં આગમન તથા અષ્ટ પ્રતિહાર્ય સહિત એકજ પ્રતિમા કરાવે છે, કે દર્શન જ્ઞાન અને ચારિત્ર એ ત્રણેની આરાધનાને અર્થે ત્રણ પ્રતિમા કરાવે છે, કેઈ પંચ પરમેષ્ઠી નમસ્કારના ઉજમણમાં પંચતીથી (પાંચ પ્રતિમા) કરાવે છે, કેઈ ભરતક્ષેત્રમાં ચોવીશ તીર્થંકર થાય છે, માટે બહુમાનથી કલ્યાણક તપના ઉજમાણમાં વીસ પ્રતિમા કરાવે છે, કેઈ ધનાઢ્ય શ્રાવક મનુષ્યક્ષેત્રમાં ઉત્કૃષ્ટા એકસો સીત્તેર તીર્થકર વિચરે છે, માટે ભક્તિથી એક સીત્તેર પ્રતિમા કરાવે છે, માટે ત્રિતીથી (ત્રણ પ્રતિમા), પંચતીથી (પાંચ પ્રતિમા) ચતુર્વિશતિ પટ્ટ (વીસ પ્રતિમા) પ્રમુખ કરવું ન્યાયયુક્ત છે. હવે અગ્રપૂજા વિષે કહે છે. વિવિધ પ્રકારનાં એદન વિગેરે પ્રમુખ અશન, સાકર મેળ આદિ પાન, પક્વાન્ન, સુખડી તથા ફળ આદિ ખાદ્ય અને તાંબૂલ આદિક સ્વાદ્ય એવું ચાર પ્રકારનું નૈવેદ્ય ભગવાન આગળ ધરવું, તથા જેમ શ્રેણિક મહારાજા પ્રતિદિન સેનાના એક આઠ જ કરી મંગળિક લખતો હતું, તેમ સેનાના અથવા રૂપાના ચોખા, ઘેળા સરસવ, અને છેવટે ચોખા ઈત્યાદિકે વસ્તુથી અષ્ટ મંગલિક લખવાં, અથવા જ્ઞાન, દર્શન, ચારિત્રની આરાધનાને અર્થે પાટલા આદિ વસ્તુને વિષે શ્રેષ્ઠ અખંડ ચોખાના અનુક્રમે ત્રણ પુંજ (ઢગલીએ) કરીને મૂકવા. તથા ગશીર્ષચંદનના રસથી પાંચ આંગળી સહિત હાથેલીએ મંડલ રચવાં વગેરે, તેમજ પુષ્પાંજલિ, આરતિ આદિ સર્વ અગ્રપૂજાની અંદર આવે છે. ચિત્યવંદન ભાષ્યમાં કહ્યું છે કે–ગાયન, નૃત્ય, વાજિંત્ર, લુણ ઉતારવું, જળ તથા આરતિ દીપ પ્રમુખ જે કાંઈ કરાય છે, તે સર્વ અપૂજામાં સમાય છે. નિવેદ્ય પૂજા તે સૌ કેઈથી પ્રતિદિન સુખથી કરી શકાય તેમ છે, અને તેનું ફળ પણ બહુ મોટું છે. કારણ કે, સાધારણ ધાન્ય તથા ઘણું કરી રાંધેલું ધાન્ય જગતનું જીવન હેવાથી સર્વોત્કૃષ્ટ રત્ન કહેવાય છે. આથી વનવાસથી આવેલા રામચંદ્રજીએ સૌ પ્રથમ મહાજનને અન્નપાણનું કુશલ પુછ્યું. કલહને અભાવ અને પ્રીતિ આદિ મહેમાહે જમાડવાની અતિશય દઢ થાય છે. ઘણું કરીને દેવતાદિક પણ નૈવેદ્યથીજ પ્રસન્ન થાય છે. સંભળાય Page #157 -------------------------------------------------------------------------- ________________ -- AAAAAAAAAAAAAAAAAA A AAAA અગ્રપૂજા. ] છે કે –“ભૂત, પ્રેત, પિશાચ પ્રમુખ પણ ખીર, ખીચડી, વડાં વગેરે અનાજને ઉતાર વિગેરે માગે છે. તેમજ દિપાલની અને તીર્થકરની દેશના થયા પછી જે બલિ કરાય છે, તે બલિ પણ અન્નથી જ કરાય છે.” નૈવેદ્યપૂજાના ફી ઉપર દુષ્ટાત - કેઈ નિર્ધન ખેડૂત સાધુના વચનથી સમીપ આવેલા જિનમંદિરે પ્રતિદિન નૈવેદ્ય ધરતે હતે. એક દિવસે મોડું થવાથી અધિષ્ઠાયક યક્ષે સિંહનું રૂપ દેખાડી તેની પરીક્ષા કરી. પરીક્ષામાં ટકી રહ્યો તેથી સંતુષ્ટ થએલા યક્ષના વચનથી સાતમે દિવસે સ્વયંવરમાં કન્યા, રાજાઓને જય અને રાજ્ય એ ત્રણે વસ્તુ તેને મળી. લોકમાં પણ કહ્યું છે કે –ધૂપ પાપને બાળી નાખે છે, દીપ મૃત્યુને નાશ કરે છે, નૈવેદ્ય આપવાથી વિપુલ રાજ્ય મળે છે, અને પ્રદક્ષિણાથી કાર્યસિદ્ધિ થાય છે. અન્ન પ્રમુખ સર્વે વસ્તુ નીપજવાનું કારણ જળ હેવાથી અન્નાદિકથી પણ તે વધારે શ્રેષ્ઠ છે. માટે તે પણ ભગવાન આગળ મૂકવું.” નેવેદ્ય, આરતી આદિ સર્વ કરવાનું આગમમાં જણાવેલ છે. આવશ્યક નિર્યક્તમાં કહ્યું છે કે –“બલિ કરાય છે” ઈત્યાદિ. નિશીથને વિષે પણ કહ્યું છે કે–“તે પછી પ્રભાવતી રાણીએ બલિ પ્રમુખ સર્વ કરીને કહ્યું કે, “દેવાધિદેવ વર્ધમાનસ્વામીની પ્રતિમા હોય તે પ્રકટ થાઓ.” એમ કહી પેટી ઉપર કુહાડે નાંખે. તેથી પેટીના બે ભાગ થયા અને અંદર સર્વે અલંકારથી ભિત ભગવંતની પ્રતિમા જોવામાં આવી. નિશીથપીઠમાં પણ કહ્યું છે કે—“બલિ એટલે ઉપદ્રવ શમાવવાને અર્થે કુર (અ) કરાય છે. નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે–સંપ્રતિ રાજા રથયાત્રા કરતાં પહેલાં વિવિધ પ્રકારનાં ફળ, સુખડી, શાલિ, દાલિ, કેરાં વસ્ત્ર પ્રમુખનું ભેટશું કરે છે. બૃહત્ ક૯પને વિષે પણ કહ્યું છે કે– साहम्मिओ न सडा, तस्स कयं ते ण कप्पइ जईणं ॥ जं पुण पडिमाणकए, तस्स कहा का अ जीवत्ता ॥१॥ સાધુએ શ્રાવકના સાધર્મિ નથી. પણ સાધુની અર્થે કરેલો આહાર સાધુને ક્યારેકપે નહિ ત્યારે પ્રતિમા માટે કરેલ નૈવેદ્ય તે સાધુને કપેજ કયાંથી? શ્રીપાદલિપ્તસૂરિએ પ્રતિષ્ઠા પ્રાભૂતમાંથી ઉદ્ધરેલી પ્રતિષ્ઠા પદ્ધતિને વિષે કહ્યું છે કે –“આગમમાં કહ્યું છે કે આરતિ ઉતારી મંગલ દીવો કરે પછી ચાર સ્ત્રીઓએ મળી નિમૅ છણ (ગીતગાન) પ્રમુખ વિધિ માફક કરવું.” મહાનિશીથને વિષે ત્રીજા અધ્યયનમાં કહ્યું છે કે–અરિહંત ભગવંતની ગંધ, માલ્ય, દીપ, પ્રમાર્જન, વિલેપન, વિવિધ પ્રકારનું નૈવેદ્ય, વસ્ત્ર, ધૂપ પ્રમુખ ઉપચારથી આદરપૂર્વક પૂજા પ્રતિદિન કરવાથી તીર્થની ઉન્નતિ કરાય છે.” આ સર્વ વિધિ અગ્રપૂજાના સંબંધમાં છે. ઈતિ અગ્રપૂજા - હવે ભાવપૂજા વિષે કહે છે. જેની અંદર જિનેશ્વર ભગવાનની પૂજા સંબંધી વ્યાપારને નિષેધ આવે છે, એવી ત્રીજી રિસિદી કરી પુરૂષે ભગવાનની જમણી બાજુએ Page #158 -------------------------------------------------------------------------- ________________ ૭૪. [શ્રાદ્ધવિધિ અને સ્ત્રીએ ડાબી બાજુએ આશાતના ટાળવાને અર્થે સગવડ હોય તે જઘન્યથી પણ નવ હાથ, ઘરદેરાસર હેય તે એક હાથ અથવા અર્થે હાથ અને ઉત્કૃષ્ટથી સાઠ હાથ અવગ્રહથી બહાર રહી ચૈત્યવંદન, તથા સારી સ્તુતિઓ ઈત્યાદિ ભણવાથી ભાવપૂજા થાય છે, કહ્યું છે કે–ચૈત્યવંદન કરવાને ઉચિત એવા સ્થાનકે બેસી પિતાની શક્તિ માફક વિવિધ આશ્ચર્યકારી ગાણ વર્ણન ૩૫ સ્વતિ સ્તોત્ર આદિ કહીને ચૈત્યવંદન કરે તે ત્રીજી ભાવપૂજા કહેવાય છે.” નિશીથમાં પણ કહ્યું છે કે—“ગંધાર શ્રાવક સ્તુતિ કરી ભગવાનની સ્તવના કરતે વૈતાઢ્યગિરિની ગુફામાં અહેરાત્ર રહ્યો. તેમજ વસુદેવહિડિમાં પણ કહ્યું છે કે–વસુદેવ રાજા સમ્યક્ત્વ પૂર્વક શ્રાવકના સામાયિક પ્રમુખ બાર વ્રતને અંગીકાર કરી પચ્ચક્ખાણ લઈ, અને કાર્યોત્સર્ગ, સ્તુતિ તથા દેવ વંદના કરી વિચરે છે.” એવી રીતે ઘણે ઠેકાણે “શ્રાવક પ્રમુખ મનુષ્યએ કાયોત્સર્ગ, સ્તુતિ વગેરે કરીને ચૈત્યવંદન કર્યું એમ કહ્યું છે.” ચિત્યવંદનના ત્રણ પ્રકાર–આ ચૈત્યવંદન જઘન્યાદિ ભેદથી ત્રણ પ્રકારનું છે. ચૈત્યવંદન ભાષ્યમાં કહ્યું છે કે – नमुकारेण जहन्ना, चिइवंदण मज्झदंडथुइजुअला ॥ पणदंड थुइचउक्कग--थयपणिहाणेहिं उक्कोसा ॥१॥ અર્થ-નમસ્કાર એટણે હાથ જોડીને માથું નમાવવું વગેરે લક્ષણવાળે પ્રણામ માત્ર કરવાથી, અથવા “નિજ' એમ કહી નમસ્કાર કરવાથી, કિંવા લૈકાદિ રૂપ એક અથવા ઘણા શ્લોકરૂપી નમસ્કારથી, કિંવા પ્રણિપાત દંડક નામા શકસ્તવ (રમુત્યુ ) એક વાર કહેવાથી જઘન્ય ચિત્યવંદન થાય છે. ચૈત્યસ્તવ દંડક એટલે “અરિહંત ચેઇયાકહી અંતે એકજ સ્તુતિ (શુઈ) ભણે તે મધ્યમ ચિત્યવંદન થાય. પાંચ દંડક એટલે ૧ શકસ્તવ, ૨ ચૈત્યસ્તવ (અરિહંત ચેઈયાણું), ૩ નામસ્તવ (લેગસ્ટ), શ્રુતસ્તવ (પુફખરવરદી), ૫ સિદ્ધસ્તવ (સિદ્ધાણં બુદ્ધાણું) એ પાંચ દંડક કહી ચાર થેય (સિદ્ધાન્તની પરિભાષા પ્રમાણે ચાર થાય પરંતુ રુઢ ગણત્રી પ્રમાણે ૮ થેય વડે) તેમજ સ્તવન તથા જાવંતિ ચેઈઆઈ, જાવંત કેવિસાહ અને જયવીયરાય (એ ૩ પ્રણિધાન સૂત્ર) વડે ઉત્કૃષ્ટ ચૈત્યવંદના થાય છે. બીજા આચાર્ય એમ કહે છે કે, એક શકસ્તવથી જઘન્ય, બે અથવા ત્રણ શકસ્તવથી મધ્યમ અને ચાર અથવા પાંચ શકસ્તવથી ઉત્કૃષ્ટ ચેત્યવંદન થાય છે.* & ચિત્યવંદન ભાષ્યમાં આ ગાથા ૨૩મી છે, આ ગાથાને અર્થ ભિન્ન ભિન્ન રીતે કરવામાં આવેલ છે. અને ત્યાં ચૈત્યવંદનના ૯ પ્રકાર પણ બતાવ્યા છે. સંક્ષેપમાં કહ્યું છે કે પૂર્વાચાર્યોની પરંપરા પ્રમાણે જે સ્થાને જે પ્રકારને ચૈત્યવંદન વિધિ ચાલતું હોય તે પ્રકારે આદરવા ગ્ય છે. કારણકે ઈરિયાવહિ પડિકકમતા પહેલાં નમુત્થણું કહેવાની શાસામાં વિધિ જણાવી છે પરંતુ વર્તમાન સમયે ચાલુ આચરણમાં તેની વિધિ નથી, આ ગાથાના અર્થો પણ ભિન્ન ભિન્ન રીતિના અનેક પ્રકારે મળે છે. Page #159 -------------------------------------------------------------------------- ________________ ભાવપૂજા. ] Gr મહાનિશીથસૂત્રમાં સાધુને પ્રતિદિન સાતવાર ચૈત્યવંદન કરવાના કહ્યાં છે, તથા શ્રાવકને પણ ઉત્કૃષ્ટથી સાત ચૈત્યવંદન કહ્યાં છે. ભાષ્યમાં કહ્યું છે કે—રાત્રિ પ્રતિક્રમણમાં ૧, જિનમદિરે ૨, આહાર પાણીને સમયે ૩, દિવસ રિમ પચ્ચક્ખાણુ અવસરે ૪, દૈવસિક પ્રતિક્રમણમાં ૫, સુઈ રહેવા પહેલાં છૂ, અને જાગ્યા પછી છ એવી રીતે સાધુઓને અહેારાત્રમાં મળી સાત વાર ચૈત્યવન ડાય છે. પ્રતિક્રમણ કરનાર શ્રાવકને પ્રતિદિન સાત વાર ચૈત્યવંદન હોય છે, એ ઉત્કૃષ્ટ ભાંગા જાણવા. પ્રતિક્રમણ ન કરનારને પાંચ વાર હાય છે. એ મધ્યમ ભાંગેા જાણવા. ત્રિકાલ પૂજામાં પ્રત્યેક પૂજાને છેડે એકેક મળીને ત્રણ વાર ચૈત્યવંદન કરે તે જઘન્ય ભાંગે જાણવા. સાત ચૈત્યવંદન આ રીતે જાણવાં—એ પ્રતિક્રમણુને અવસરે એ, સૂતા અને જાગતાં મળી એ, ત્રિકાળ પૂજામાં પ્રત્યેક પૂજાને છેડે એકેક મળી ત્રણ એવી રીતે અહેારાત્રમાં સમળી સાત ચૈત્યવંદન શ્રાવક આશ્રયિ થયાં. એક વાર પ્રતિક્રમણ કરતા હાય તા છ થાય. સૂતી વખતે જો ન કરે તેા પાંચ, અને જાગતી વખતે ન કરે તેા ચાર. જિનમદિર ઘણાં હાય તા પ્રતિદિન સાત કરતાં પણ વધારે ચૈત્યવંદન થાય. શ્રાવકે ત્રણ ટંક પૂજા કરવાનુ કદાચિત ન અને તા ત્રણ ઢક અવશ્ય દેવવાંદવા. આગમમાં કહ્યુ` છે કે હે દેવાનુપ્રિય ! આજથી માંડી જાવજીવ સૂધી ત્રણ કાળ વિક્ષેપ રહિત અને એકાગ્ર ચિત્તથી દેવ વાંઢવા. હે દેવાનુપ્રિય ! અપવિત્ર, અશાશ્વત અને ક્ષણુભંગુર એવા મનુષ્યપણાથી એજ સાર લેવા ચેાગ્ય છે. મધ્યાહ્ન પહેલા જ્યાં સુધી દેવને તથા સાધુને વંદના ન કરાય, ત્યાં સુધી પાણી ન પીવું. મધ્યાન્હે જ્યાં સુધી દેવને તથા સાધુને વ'ના ન કરાય, ત્યાં સુધી ભેાજન ન કરવું. તેમજ પાછલે પહારે દેવને વંદના કર્યા વગર પથારીએ ન જવાય તેમ કરવું.” કહ્યુ છે કે—પ્રભાત સમયે શ્રાવકે જ્યાં સુધી દેવને તથા સાધુને વિધિપૂર્વક વાંઘા ન હોય ત્યાં સુધી પાણી પણ પીવું ચેાગ્ય નથી. મધ્યાન્હ સમયે ફ્રી વંદના કરીને નિશ્ચયથી ભેાજન કરવું ક૨ે. સંધ્યા સમયે પણ ફરીથી દેવને તથા સાધુને વંદના કરી પછી સુઈ રહેવુ ચેાગ્ય છે.’ ગીત નાટક ભાવ પૂજામાં પણ સમાય છે. ગીત નાટક પ્રમુખ અગ્રપૂજામાં કહેલ છે, તે ભાવપૂજામાં પણ આવે છે તે (ગીત નાટક) મહા ફળનું કારણ હોવાથી મુખ્ય માગે તેા ઉદયન રાજાની રાણી પ્રભાવતીની પેઠે પોતેજ કરવું, નિશીથચિંમા કહ્યું છે કે—પ્રભાવતી ન્હાઇ, કૌતુકમ'ગળ કરી, ઉજ્વલ વસ પહેરી હમેશાં આઠમ તથા ચૌદશે ભક્તિરાગથી પાતેજ ભગવાનના નાટક રૂપ રાોપચાર કરે. રાજા (ઉડ્ડયન ) પણ રાણીની અનુવૃત્તિથી પોતે મૃદંગ વગાંડે, ભગવાનની ત્રણ અવસ્થાનું ચિંતવન કરવું. પૂજા કરવાને અવસરે અરિહંતની છદ્મસ્થ,કેવળી અને સિદ્ધ એ ત્રણ અવસ્થાની ભાવના કરવી. ભાષ્યમાં કહ્યુ` છે કે— Page #160 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધવિધિ ] न्हवणच्चगेर्हि छउम-स्थवत्थ पडिहारगे हिं केवलिअं ।। पलिअंकुस्सग्गेहिं, जिणस्स भाविज्ज सिद्धत्तं ॥१॥ અર્થ–પ્રતિમાના પરિકર ઉપર રચેલા જે હાથમાં કળશ લઈ ભગવાનને ન્ડવરાવનારા દેવતા, તથા તે પરિકરમાં રચેલા જે ફૂલની માળા ધારણ કરનાર દેવતા, તેને મનમાં ચિંતવી ભગવાનની છવાસ્થ અવસ્થા ભાવવી. છદ્મસ્થ અવસ્થા ત્રણ પ્રકારની છે. એક જન્માવસ્થા. બીજી રાજ્યવસ્થા અને ત્રીજી શ્રમણ્યાવસ્થા–તેમાં, પરિકરમાં રચેલા હુવરાવનાર દેવતા ઉપરથી ભગવાનની જન્માવસ્થા ભાવવી. પરિકરમાં રચેલા માળાધારક દેવતા ઉપરથી ભગવાનની રાજ્યવસ્થા ભાવવી, તથા ભગવાનનું મસ્તક તથા મુખ લોચ કરેલું જોવાથી ભગવાનની શ્રમણ્યાવસ્થા (દીક્ષા લીધી તે વખતની અવસ્થા) તે સુખેથી જણાય એવી છે. પરિકરની રચનામાં પત્રવેલની રચના આવે છે, તે જોઈને અશોકવૃક્ષ, માળાધારી દેવતા જોઈને પુષ્પવૃષ્ટિ અને બન્ને બાજુએ વિણા તથા વાંસળી હાથમાં ધારણ કરનાર દેવતા જોઈને દિવ્યધ્વનિની કલ્પના કરવી. બાકીના ચામર, આસન આદિ પ્રાતિહાર્ય તે પ્રકટ જણાય એવા છે. એવા આઠ પ્રાતિહાર્ય ઉપરથી ભગવાનની કેવળી અવસ્થા ભાવવી, અને પદ્માસને બેઠેલા અથવા કાઉસ્સગ્ન કરી ઉભા રહેલા ભગવાનનું ધ્યાન કરી સિદ્ધસ્થાવસ્થા ભાવવી છે ૧ છે આ પ્રમાણે ભાવ પૂજાના ભેદ છે. બે પ્રકારી, ત્રણ પ્રકારી, ચાર પ્રકારી,પંચપ્રકારી, અષ્ટપ્રકારી અને સર્વપ્રકારી પૂજા, બ્રહભાષ્યમાં કહ્યું છે કે–પાંચપ્રકારી, અષ્ટપ્રકારી તથા વિશેષ સદ્ધિ હોય તે સર્વ પ્રકારી પણ પૂજા ભણાવવી. તેમાં ફૂલ, ચેખા, ગંધ, ધૂપ અને દીપ એ પાંચ વસ્તુથી પંચ પ્રકારી પૂજા ભણાવવી. ફૂલ, ચેખા, ગંધ, દીપ, ધૂપ, નૈવેદ્ય, ફળ અને જળ એ આઠ વસ્તુથી આઠ કમને ક્ષય કરનારી અષ્ટપ્રકારી પૂજા થાય છે, સ્નાત્ર, અર્ચન, વસ્ત્ર, આભૂષણ, ફળ, નૈવેદ્ય, દીપ, નાટક, ગીત, આરતી પ્રમુખ ઉપચારથી સર્વ પ્રકારી પૂજા થાય છે. આ ઉપરાંત બૃહભાષ્યાદિ ગ્રંથમાં પૂજાના ત્રણ પ્રકાર જણાવ્યા છે, ફળ ફૂલ આદિ પૂજાની સામગ્રી તે લાવે તે પ્રથમ પ્રકાર, બીજા પાસે પૂજાનાં ઉપકરણ તૈયાર કરાવે તે બીજે પ્રકાર, અને મનમાં સર્વ સામગ્રીની મંગાવવાની કલ્પના કરવી એ ત્રીજો પ્રકાર, એવી રીતે મન વચન કાયાના ચાગથી તથા કરણ કરાવવા અનુમોદનાથી પણ પૂજાના ત્રણ પ્રકાર ઘટે છે. તેમજ પુષ્પ, નૈવેદ્ય, સ્તુતિ અને પ્રતિપત્તિ (ભગવાનની આજ્ઞા પાળવી) એવી રીતે ચાર પ્રકારની પૂજા છે. તે પણ યથાશક્તિ કરવી. લલિતવિસ્તરાદિક ગ્રંથોમાં તે પુષ્પપૂજા, આમિષ-નૈવેદ્ય પૂજા, સ્નાત્રપૂજા અને પ્રતિપત્તિ પૂજા એ ચારે પૂજામાં ઉત્તરોત્તર એક કરતાં એક પૂજા શ્રેષ્ઠ છે, એમ કહ્યું છે. આમિષ શબ્દથી શ્રેષ્ઠ અનાદિક ભાગ્ય વસ્તુજ લેવી. (ગાડેકોષમાં કહ્યું છે કે-૩ો જ સ્ત્રી, ગામિષ મોજવસ્તુનિ એને અર્થ:સ્ત્રીલિંગ નહિં એવા આમિષ શબ્દના લાંચ, માંસ અને ભાગ્ય વસ્તુ એવા ત્રણ અર્થ થાય છે.) પ્રતિપત્તિ શબ્દને અર્થ “તીર્થકર ભગવાનની આજ્ઞા સર્વ પ્રકારે પાળવી” એમ કરશે. આ રીતે આગમમાં પૂજાના ચાર પ્રકાર જણાવ્યા છે. તેમજ જિતેંદ્ર ભગ Page #161 -------------------------------------------------------------------------- ________________ સત્તરપ્રકારી પૂજાના ભેદ ] ૭૭ વાનની પૂજા દ્રવ્યથી અને ભાવથી એવી રીતે બે પ્રકારની છે તેમાં ફૂલ, ચેખા આદિ દ્રવ્યથી જે પૂજા કરાય છે, તે દ્રવ્યપૂજા. અને ભગવાનની આજ્ઞા પાળવી તે ભાવપૂજા જાણવી. એવી રીતે આ બે પ્રકારમાં પૂજાના સર્વ ભેદ સમાઈ જાય છે, ફૂલ ચઢાવવાં, ચંદન ચઢાવવું વગેરે ઉપચારથી કરેલી સત્તર પ્રકારી પૂજા તથા સ્નાત્ર, વિલેપન આદિ ઉપચારથી કરેલી એકવીસ પ્રકારની પૂજા એ સર્વ પૂજાના પ્રકાર અંગપૂજા, અગ્રપૂજા અને ભાવપૂજા એ સર્વ વ્યાપક ત્રણ પ્રકારમાં સમાઈ જાય છે. સત્તર પ્રકારી પૂજના ભેદ આ રીતે કહ્યા છે–અંગપૂજા સ્નાત્ર અને ચંદન વિલેપન કરવું, ૨ વાસપૂજા બે ચક્ષુ ચઢાવવી, ૩ ફૂલ ચઢાવવાં, ૪ ફૂલની માળા ચઢાવવી ૫ વર્ણક (ગંધ વિશેષ) ચઢાવવું, ૬ ચૂર્ણ ચઢાવવું, ૭ મુકુટ પ્રમુખ આરણ ચઢાવવાં, ૮ ફૂલઘર કરવું, ૯ ફૂલને પગર (રાશિ) કરે, ૧૦ આરતી તથા મંગળદી કર, ૧૧ દી કર, ૧૨ ધૂપ ઉખેવો, ૧૩ નૈવેદ્ય ધરવું, ૧૪ સારાં ફળ ધરવાં, ૧૫ ગાયન કરવું, ૧૬ નાટક કરવું, ૧૭ વાજિંત્ર વગાડવાં એવી રીતે પૂજાના સત્તર પ્રકાર કહ્યા છે. ઉમાસ્વાતિ વાચકે પૂજા પ્રકરણમાં પૂજા સંબંધી કેટલીક ઉપયોગી વસ્તુઓ તથા એકવીસ પ્રકારી પૂજા વિધિ નીચે પ્રમાણે જણાવેલ છે. - પશ્ચિમ દિશાસન્મુખ મુખ કરીને દાતણ કરવું, પૂર્વ દિશાએ મુખ કરીને ન્હાવું, ઉત્તર દિશાએ મુખ કરીને ઉજવળ વસ્ત્ર પહેરવાં, અને પૂર્વ અથવા ઉત્તર દિશાએ મુખ કરીને ભગવાનની પૂજા કરવી. ઘરમાં પિસતાં શલ્ય વર્જિત ડાબે ભાગે દેઢ હાથ ઉંચી ભૂમિ ઉપર ઘરદેરાસર કરવું. જે નીચી ભૂમિએ દેરાસર કરે તે તેને વંશ એક સરખે નીચે જાય છે, અર્થાત્ ધીમે ધીમે નાશ પામે છે. પૂજા કરનાર માણસે પુર્વ અથવા ઉત્તર દિશા સન્મુખ ઉભા રહી પૂજા કરવી. પણ દક્ષિણ દિશાએ તથા ચાર કેણ દિશાએ મુખ કરીને ન કરવી. જે પશ્ચિમ દિશાએ મુખ કરીને ભગવાનની પૂજા કરે, તો તે માણસની ચોથી પેઢીએ તેને કુલક્ષય થાય, અને દક્ષિણ દિશાએ મુખ કરીને પૂજા કરે છે તે માણસની આગળ સંતતિ વૃદ્ધિ પામે નહિં, અગ્નિ કેણ તરફ મુખ કરીને પૂજા કરે છે, તે માણસની દિવસે દિવસે ધન હાનિ થાય. વાયવ્ય કેણ તરફ મુખ કરીને પૂજા કરે તે સંતતિ ન થાય, નૈઋત્ય કેણ તરફ મુખ કરે તે કુળ ક્ષય થાય, અને ઈશાન કેણુ તરફ મુખ કરે તે સંતતિ બિલકુલ ન થાય. પ્રતિમાના બે પગ, બે ઢીંચણ, બે હાથ, બે ખભા અને મસ્તક એ નવે અંગની અનુક્રમે પૂજા કરવી, ચંદન વિના કેઈ પણ કાળે પૂજા ન કરવી. કપાળ, કંઠ, હૃદય, ખભા અને પેટ એટલે ઠેકાણે તિલક કરવાં. નવ તિલકથી (૧ બે અંગુઠા, ૨ બે ઢીંચણ, ૩ બે હાથ, ૪ બે ખભા, ૫ મસ્તક, ૬ કપાળ, ૭ કંઠ, ૮ હદયકમળ, ૯ નાભિ.) નવ અંગે હમેશાં પૂજા કરવી. જાણુ પુરૂષોએ પ્રભાત કાળમાં પ્રથમ વાસપૂજા કરવી, મધ્યાહ્ન સમયે કુલથી પૂજા કરવી, અને સંધ્યા સમયે ધૂપ દીપથી પૂજા કરવી. ધૂપધાણું ભગવાનના ડાબે પડખે રાખવું, અગ્રપૂજામાં ધરાય છે તે સર્વે વસ્તુ ભગવાનની સન્મુખ મૂકવી. ભગવાનની જમણી બાજુએ દીવાની જગ્યા રાખવી. ધ્યાન તથા ચેત્યવંદન Page #162 -------------------------------------------------------------------------- ________________ ૭૮ [શ્રાદ્ધવિધિ ભગવાનની જમણી બાજુએ કરવું. “હાથથી ખસી પડેલું, વૃક્ષ ઉપરથી ભૂમિ ઉપર પડેલું, કઈ પણ રીતે પગે લાગેલું, માથે ઉચકી લાવેલું, ખરાબ વસ્ત્રમાં રાખેલું, નાભિથી નીચે પહેરેલા વસ્ત્ર પ્રમુખમાં રાખેલું, દુષ્ટ મનુષ્યએ ફરસેલું, ઘણા લોકેએ ઉપાડી મુકી ખરાબ કરેલું અને કીડીઓએ કરડેલું એવું ફળ ફૂલ તથા પત્ર ભક્તિથી જિન ભગવાનની પ્રીતિને અર્થે ચઢાવવું નહિં,” “એક ફૂલના બે ભાગ ન કરવા. કળી પણ તડવી નહિં. ચંપા અને કમળ એના બે ભાગ કરે તે ઘણે દોષ લાગે.” “ગંધ, ધૂપ, દીપ, ચોખા, માળાઓ, બલિ (નૈવેદ્ય), જળ અને શ્રેષ્ઠ ફળ એટલી વસ્તુથી શ્રી જિન ભગવાનની પૂજા કરવી.” “શાંતિને અર્થે લેવું હોય તે વેળફુલ લેવું, લાભને અર્થે પીળુ લેવું, શત્રુને જીતવાને અર્થે શ્યામ વર્ણનું લેવું, મંગલિક અર્થે રાતું લેવું અને સિદ્ધિને અર્થે પંચવર્ણનું કુલ લેવું, “પંચામૃતનું સ્નાત્ર આદિ કરવું, અને શાંતિને અર્થે ઘી ગેળ સહિત દી કરે. શાંતિ તથા પુષ્ટિને અર્થે અગ્નિમાં લવણ નાંખવું સારું છે. ખંડિત, સાંધેલું, ફાટેલું, રાતું, તથા બીહામણું એવું વસ્ત્ર પહેરીને કરેલું દાન, પૂજા, તપસ્યા, હોમ, આવશ્યક પ્રમુખ અનુષ્ઠાન સર્વ નિષ્ફળ જાય છે. પુરૂષે પદ્માસને બેસી નાસિકાના અગ્રભાગ ઉપર દૃષ્ટિ રાખી, મૌન કરી, વસ્ત્રથી મુખકેશ કરી જિનેશ્વર ભગવાનની પૂજા કરવી. ૧ સ્નાત્ર, ૨ વિલેપન, ૩ આભૂષણ, ૪ ફૂલ, ૫ વાસ, ૬ ધૂપ, ૭ દીપ, ૮ ફળ, ૯ અક્ષત, ૧૦ પત્ર, ૧૧ સોપારી, ૧૨ નૈવેદ્ય, ૧૩ જળ, ૧૪ વસ્ત્ર, ૧૫ ચામર, ૧૬ છત્ર, ૧૭ વાજિંત્ર, ૧૮ ગીત, ૧૯ નાટક, ૨૦ સ્તુતિ, ૨૧ ભંડારની વૃદ્ધિ, આ એકવીસ ઉપચારથી એકવીસ પ્રકારની પૂજા થાય છે. સર્વે જાતના દેવતા ભગવાનની એકવીસ પ્રકારની પ્રસિદ્ધ પૂજા હમેશાં કરે છે, પરંતુ કલિકાળના દેષથી હાલ કેટલાક કુમતિ એ ખંડિત કરી છે. આ પૂજામાં પિતાને જે જે વસ્તુ પ્રિય હોય, તે તે વસ્તુ ભગવાનને અર્પણ કરી પૂજામાં જોડવી.” વિવેકવિલાસમાં દેવમંદિરનું સ્થાન, પૂજા કરવાની રીતિ તથા ફૂલ પૂજાને અધિકાર ઈશાન કોણે દેવમંદિર કરવું.” એમ વિવેકવિલાસમાં કહ્યું છે. તેમજ “વિષમ આસને બેસી, પગ ઉપર પગ ચઢાવી, ઉભા પગે બેસી, અથવા ડાબે પગ ઊંચે રાખી પૂજા કરવી નહિં, તથા ડાબે હાથે પણ પૂજા ન કરવી. સૂકાં, ભૂમિ ઉપર પડેલાં, સડેલી પાંખડીવાળાં, નીચ લોકેએ ફરશેલાં, ખરાબ અને નહિ ખીલેલાં, કીડીથી ખવાયેલાં, વાળથી ભરાયેલાં, સડેલાં, વાસી, કરોળિયાનાં ઘરવાળાં, દુર્ગધી, સુગંધ રહિત, ખાટા ગંધનાં, મળના તથા મૂત્રના સંપર્કથી અપવિત્ર થએલાં એવાં ફૂલ પૂજામાં લેવા નહિ.” વિસ્તૃત સ્નાત્ર પૂજા. - સવિસ્તર પૂજા કરવાને અવસરે, પ્રતિદિવસ તથા વિશેષે કરી પર્વ દિવસે ત્રણ, પાંચ અથવા સાત પુષ્પાંજલિ ચઢાવીને ભગવાનનું સ્નાત્ર કરવું. તેને વિધિ આ પ્રમાણે છે–પ્રભાત સમયે પ્રથમ નિર્માલ્ય ઉતારવું, પખાલ કર, સંક્ષેપથી પૂજા કરવી, * વડી નીતિ લઘુનીતિ કરતી વખતે પાસે રાખેલાં. આજની સ્નાત્ર પૂજાનું મૂળ કયાં રહેલું છે તે આ વિધિથી સ્પષ્ટ સમજાય તેમ છે. Page #163 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્રપૂજા ] આરતી અને મંગળદીવા તૈયાર કરવા. પૂજાના આરંભ સમયે પ્રથમ ભગવાન્ આગળ કેસર જળથી ભરેલા કળશ સ્થાપન કરવા. પછી मुक्कालंकार विका - रसारसौम्यत्वकांतिकमनीयम् ॥ सहजनिजरूपनिर्जित - जगत्रयं पातु जिनबिंबम् ॥ १ ॥ અલંકારના સંબંધ વિના અને ક્રયાદિક વિના પણ સારભૂત સૌમ્ય કાંતિથી રમણીય અને પોતાના સ્વભાવિક સુંદર રૂપથી ત્રણ જગતને જીતનારૂં જિનમિષ તમારી રક્ષા કરો. ॥૧॥ એ મંત્ર કહી અલકાર ઉતારવા. ge अवणि कुसुमाहरणं, पयइपइटिअमणोहरच्छायं ॥ जिणरूवं मज्जणपीठसंठिअं वो सिवं दिसउ ॥ १ ॥ ફૂલ તથા આભરણુથી રહિત, પણ સ્વભાવસિદ્ધ રહેલી મનેાહર કાંતિથી ભતુ સ્નાત્રપીઠ ઉપર રહેલું જિનમિ`ખ તમને શિવ સુખ આપે. એમ કહી નિર્માલ્ય ઉતારવું. પછી પૂર્વે તૈયાર કરેલા કળશ કરવા. અને અંગલહેણાં કરી સંક્ષેપથી પૂજા કરવી. પછી ધેાએલા અને સુગંધી ધૂપ દીધેલા કળશેામાં સ્નાત્ર ચાગ્ય સુગંધી જળ ભરવું, અને તે સવે કળશ એક હારમાં સ્થાપન કરી તેમની ઉપર શુદ્ધ ઉજવળ વસ્ત્ર ઢાંકવું. પછી સર્વ શ્રાવકા પેાતાની ચંદન ધૂપ આદિ સામગ્રીથી તિલક કરી, હાથે કંકણુ ખાંધી, સ્નાત્ર કરનાર શ્રાવક શ્રેણીમદ્ધ ઉભા રહી કુસુમાંજલિ-કેસરવાસિત છૂટાં કુલ ભરેલી રકેખી હાથમાં લઈ કુસુમાંજલિના પાઠ ખેલે તે આ રીતે ઃ - सयवत्त कुंद मालइ - बहुविह कुसुमाह पचवन्नाहं || जिणनाहन्हवणकाले, दिति सुरा कुसुमांजलि हिट्ठा ॥ १ ॥ દેવતાએ કમળ, મેાગરાનાં પુષ્પ, માલતિ પ્રમુખ પાંચ વર્ષોંનાં બહુ જાતનાં ફૂલની કુસુમાંજલિ જિનભગવાનના સ્નાત્રને વિષે આપે છે. એમ કહી ભગવાના મસ્તકે ફૂલ ચઢાવવાં. गंधायदिअ महुयर-मणहरझंकारसह संगीआ || चिणोवर मुक्का, हरउ तुम्ह कुसुमांजलि दुरिअं ॥ १ ॥ સુગંધીથી ખેમાયેલા ભ્રમરાના મનહર ગુંજાવર રૂપ સંગીતથી યુક્ત એવી ભગવાન્ના ચરણુ ઉપર મૂકેલી પુષ્પાંજલિ તમારૂં દુરિત હરણુ કરશે. ॥ ૧ ॥ ઈત્યાદિ પાઠ કહ્યા પછી દરેક શ્રાવક ભગવાનના ચરણ ઉપર કુસુમાંજલિને પ્રક્ષેપ કરે, પ્રત્યેક પુષ્પાંજલિના પાઠ થએ છતે તિલક, ફૂલ, પત્ર, ધૂપ આદિ પૂજાના વિસ્તાર જાણુવા. પછી મ્હોટા અને ગભીર સ્વરથી પ્રસ્તુત જે ભગવાનની સ્નાત્ર પીઠ ઉપર સ્થાપના હાય, તે ભગવાનના જન્માભિષેક કળશના પાઠ મેાલવા. પછી ઘી, શેલડીના રસ, દૂધ, દહી અને સુગંધી જળ એ પોંચામૃતથી સ્નાત્ર કરવું. સ્નાત્ર કરતાં વચમાં પણ ધૂપ દેવા, તથા સ્નાત્ર ચાલતુ હોય ત્યારે પણ જિનબિંબને માથે ફૂલ જરૂર રાખવું. Page #164 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ ** ***^^^^^^^^^^^****** * વાદિવેતાલ શ્રી શાંતિસૂરિએ કહ્યું છે કે“સ્નાત્ર પુરું થાય ત્યાં સુધી ભગવાનનું મસ્તક ફૂલથી ઢાંકેલું રાખવું. સારાં સુગંધી ફૂલ તે ઉપર એવી રીતે રાખવાં કે, જેથી ઉપર પડતી જળધારા દેખાય નહીં. સ્નાત્ર ચાલતું હોય ત્યારે શક્તિ માફક એક સરખો ચામર, સંગીત, વાજિંત્ર આદિ આડંબર કરે. સ્નાત્ર કર્યા પછી ફરી સ્નાત્ર કરવું હોય તે નીચેને પાઠ ઉચ્ચારવાપૂર્વક જળધારા દેવી. अभिषेकतोयधारा, धारेव ध्यानमंडलाग्रस्य ॥ भवभवनभित्तिभागान् , भूयोऽपि भिनत्तु भागवती ॥ १ ॥ ધ્યાનરૂપ મંડલની ધારા સરખી ભગવાનના અભિષેકની જળધારા સંસારરૂપ મહેલની ભતેને ફરી ફરીવાર તેડી નાંખે. છે ૧ એમ કહી પછી અંગહણ કરી વિલેપન આદિ પૂજા, પહેલા કરતાં વધુ કરવી. સર્વ જાતનાં ધાન્યના પકવાન્ન, શાક, ઘી, ગાળ આદિ વિગય તથા શ્રેષ્ઠ ફળ આદિ નૈવેદ્ય ભગવાન આગળ ધરવું. જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણ રત્નના ધણી એવા ત્રણલેકના સ્વામી ભગવાન આગળ હેટા ન્હાના કમથી પ્રથમ શ્રાવકેએ ત્રણ પુંજ (ઢગલીઓ) કરી ઉચિત સ્નાત્રપૂજાદિક કરવું. પછી શ્રાવિકાએ પણ અનુક્રમથી કરવું. ભગવાનના જન્માભિષેકને વસરે પણ પ્રથમ અભ્યત ઈંદ્ર પોતાના દેવના પરિવાર સહિત સ્નાત્ર આદિ કરે છે. તે પછી અનુક્રમે બીજા ઈંદ્ર કરે છે. શેષાની (ચઢાવેલી ફલની માળાની) પેઠે સ્નાત્ર જળ માથે છાંટયું હોય તે “તેમાં કાંઈદેષ લાગશે,' એવી કલ્પના ન કરવી. હેમચંદ્ર કૃત વીરચરિત્રમાં કહ્યું છે કે-“સુર, અસુર, મનુષ્ય અને નાગકુમાર એમણે તે સ્નાત્ર જળને વારંવાર વંદન કર્યું અને પિતાના સર્વ અંગે છાંટયું. શ્રી પદ્મચરિત્રમાં પણ ઓગણીશમા ઉદ્દેશામાં આષાડ સુદિ આઠમથી માંડી દશરથ રાજાએ કરાવેલા અઈ મહત્સવના ચૈત્ય સ્નાત્રેત્સવને અધિકારે કહ્યું છે કે- દશરથ રાજાએ તે શાંતિ કરનારું હવણ જળ પોતાની ભાર્યાઓ તરફ મે કહ્યું, તરૂણ દાસીઓએ શીધ્ર જઈ બીજી રાણીઓને માથે તે ન્હવણ જળ છાંટયું, પણ મહેટી રાણીને પહોંચાડવાનું ન્હવણ જળ વૃદ્ધ દાસીના હાથમાં આવ્યું, તેની વૃદ્ધાવસ્થા હોવાથી પહેચતાં તેને વાર લાગી, ત્યારે મહેટી રાણી શકાતુર અને દિલગીર થઈ, પછી દાસીએ આવી ક્રોધ પામેલી રાણીને તે ન્હવણ જળ આપ્યું ત્યારે તે રાણીનું ચિત્ત અને શરીર શીતળ થયાં અને તે દાસી ઉપર પ્રસન્ન થઈ.” - બ્રહશાંતિ સ્તવમાં પણ કહ્યું છે કે–સ્નાત્રજળ મસ્તકે ચઢાવવું.” સંભળાય છે કેશ્રીનેમિનાથ ભગવાનના વચનથી કૃષ્ણ નાગેન્દ્રની આરાધના કરી પાતળમાંથી શ્રી પાર્શ્વનાથની પ્રતિમા શંખેશ્વરપુરે લાવી તેને ન્યવણ જળથી પિતાનું સૈન્ય જરાસંધની જરાથી પીડાણું હતું તે સાજું કર્યું, આગમમાં પણ કહ્યું છે કે–જિનેશ્વર ભગવાનની દેશના સ્થાનકે રાજા આદિ લેકેએ ઉછાળેલ અને બલિ પાછા ભૂમિએ પડતાં પહેલાં જ દેવતાઓ તેને અર્ધો ભાગ લે છે, અર્થને અર્ધ ભાગ રાજા લે છે, અને બાકી રહેલે ભાગ બીજા લકે Page #165 -------------------------------------------------------------------------- ________________ સ્નાત્રપૂજા ટી લે છે, તેના એક દાણા પણ માથામાં રાખ્યા હોય તે રાગ મટે છે અને છ મહિના સુધી શ્રીજો રાગ થાય નહિ.' પછી સદ્ગુરૂએ પ્રતિષ્ઠિત કરેલા, મહેાટા મહોત્સવ પૂર્વક લાવેલા અને કુસંભાદિ શ્રેષ્ઠ વસ્ત્રોથી શાલતા એવા મહાધ્વજને દેરાસર ફરતી ત્રણ પ્રક્ષિણા દેવરાવી પાળાદિકને અલિદાન આપી ચતુર્વિધ સંઘ સહિત વાજતે ગાજતે ચઢાવવા. અને યથાશક્તિ શ્રી સ ંઘને પહેરામણી વિગેરે સ્વામિવાત્સલ્ય તથા પ્રભાવનાદિક કરી પ્રભુ આગળ મૂળ નૈવેદ્યાર્દિક મુકવાં. પુષ્પવૃષ્ટિ, લવણુ પ્રક્ષેપ અને આરતી મંગળદીયા કરવાની વિધિ. ત્યારબાદ ભગવાનની આરતી ઉતારવા આરતી અને મંગળદીવા પ્રગટાવત્રા. અને તેની પાસે સળગતા અગ્નિનું વાસણ લણુ અને જળ નાંખવામાટે મુકવું. उवणेड़ मंगलं वो, जिणाण सुहलाहिजालमंवलिया । तित्थपवत्तणसमए, तिअसविमुक्का कुसुमवुट्ठि ॥ १॥ તીથકરના તીથ પ્રવતનના અવસરે શબ્દ કરતા ભ્રમરના સમુદાયથી યુક્ત એવી દેવતાની કરેલી પુષ્પવૃષ્ટિ તમને કલ્યાણકારી થાઓ. ॥ ૧ ॥ એ મંત્ર કહી પ્રથમ પુષ્પ વૃષ્ટિ કરવી. પછી—લવણુ, જળ અને ફુલ હાથમાં પ્રદક્ષિણ કરાવતાં આ નીચે લખેલી ગાથા મેલવી. उयह परिभग्ग पसरं, पयाहिणं मुणिवई करेऊणं पडइ सलोणत्तण ल- ज्जिअं व लोणं हुअवहंमि ॥ १ ॥ જુઓ, લવણ જાણે પેાતાના લાવણ્યથી લજ્જિત થયું અને કાંઇ ઉપાય ન રહેવાથી ભગવાને ત્રણ પ્રદક્ષિણા દઇ અગ્નિમાં પડે છે. ઇત્યાદિ પાઠ કહીને જિનેશ્વર ભગવંતને ત્રણવાર પુષ્પસહિત લવણું જળ ઉતારવું. ત્યારપછી આરતીની પૂજા કરવી અને ધૂપ ઉખેવવા, એક શ્રાવક સુખદેશ માંથી થાળમાં મુકેલી આરતીના થાળ હાથમાં લઈ આરતી ઉતારે એક ઉત્તમ શ્રાવક પવિત્ર જળથી કળશ ભરી એક થાળમાં ધારા કરે અને બીજા શ્રાવક વાજિંત્ર વગાડે અને છૂટાં ફુલની વૃષ્ટિ કરે, તે વખતે આરતીની ગાથા ખેાલવી. જે નીચે મુજ્બ છે. मरगय मणि घडिय विसा-ल थाल माणिकमंडिअपइवं । न्हवणयरकरुक्खित्तं, भमउ जिणारत्तिअं तुम्ह ॥ १ ॥ ‘મરકતમણિના ઘડેલા વિશાળ થાળમાં મણિયત્નથી મઢિત મંગળ દીવાને સ્નાન કરનારના હાથથી જેમ ભમાડાય છે તેમ ભવ્યજીવાના ભવની આરતી (ચિન્તા) દૂર થાઓ.’ આ પાઠ ઉચ્ચારતાં ઉત્તમ પાત્રમાં રાખેલી આરતી ત્રણવાર ઉતારવી. વિષષ્ઠિરિવાદિ ગ્રંથમાં કહ્યું છે કે—પછી ઇંદ્રે કૃતકૃત્ય પુરૂષની પેઠે કાંઇક પાછા ખસી કરી આગળ આવી ભગવાનની આરિત ગ્રહણુ કરી. ઈંદ્ર ખળતા દીવાઓની કાંતિથી ૧૧ Page #166 -------------------------------------------------------------------------- ________________ ૮૨ [ શ્રાદ્ધવિષિ શોભતી આરતી હાથમાં હોવાથી દેદ્દીપ્યમાન ઔષધિના સમુદાયથી ચળકતા શિખરે કરી જેમ મેરૂપર્યંત સુંદર દેખાય છે, તેમ સુંદર દેખાયા. શ્રદ્ધાળુ દેવતાએ ફૂલની વૃષ્ટિ કરતાં ઇંદ્રે ત્રણ વાર ભગવાન્ ઉપરથી આરતિ ઉતારી.’ મંગળદીવા પણ આરતીની પેઠે પૂજાય છે. कोसंविसंठिअस्स व, पयाहिणं कुणइ मउलिअपईवो । લિબ' સોમવંતો વિળ-યન્ત્ર સુદ મંગળફેવો ॥ भामिज्जंतो सुरसुंदरीहिं तुह नाह मंगलपईवो । कणयायलस्स नज्जर, भाणुव्व पयाहिणं दितो ॥२॥ સૌમ્ય દૃષ્ટિવંત એવા હે ભગવાન્ ! જેમ કેશાંખીમાં રહેલા તમને સૂર્ય આવી પ્રદક્ષિણા કરી તેમ કલિકા સમાન દ્વીપવાલેા આ મગલદીવા તમને પ્રદક્ષિણા કરે છે. ૧૫ હે નાથ ! દેવીઓએ ભમાડેલા તમારા મંગલદીવા મેરૂને પ્રદક્ષિણા કરતા સૂ માફ્ક દેખાય છે. ॥ ૨ ॥ એવા પાઠ કહી મંગળદીવા આરતિ માક ઉતારી દેીપ્યમાન તેને જિનભગવાનની આગળ મૂકવા, મંગળદીવા ઉતારતાં આરિત એલવાય તેા દોષ નથી. મ'ગળદીવા તથા આતિ મુખ્ય માર્ગથી તે ઘી, ગાળ, કપૂર આદિ વસ્તુની કરાય છે. કારણ કે, તેમ કરવામાં વિશેષ ફળ જણાવેલ છે. લાકમાં પણ કહ્યું છે કે—ભક્તિમાન પુરૂષ દેવાાધદેવની આગળ કપૂરને દીવા પ્રજ્વલિત કરીને અશ્વમેઘનું પુણ્ય પામે, તથા કુળને પણુ ઉદ્ધાર કરે.' આ સ્નાત્ર વિગેરેમાં વપરાતી ગાથા હરિભદ્રસૂરિજીની સંભવે છે. અહિં “મુન્નારું[r” ઈત્યાદિ ગાથાએ હરીભદ્રસૂરિજીની કરેલી હશે એવું અનુમાન થાય છે. કારણ કે, તેમના રચેલા સમરાદિત્યચરિત્રના આર’ભમાં ‘હવગેર મારું ચા ' એવા નમસ્કાર દેખાય છે. આ ગાથાઓ તપાપગચ્છ આદિ ગચ્છામાં પ્રસિદ્ધ છે માટે અહિં બધી લખીનથી. સ્નાત્રમાંની ભિન્નભિન્ન વિધિથી વ્યામાહ ન કરવા, સ્નાત્ર આદિ ધર્માનુષ્ઠાનમાં સામાચારીના ભેદથી ભિન્નભિન્ન વિધિ દેખાય છે, તા પણ તેથી ભવ્ય જીવે મનમાં તર્કવિતર્ક ન કરવા. કેમકે, સર્વેને અરિહંતની ભક્તિ રૂપ મૂળજ સાધવાનું છે. ગણધરાની સમાચારીમાં પણ ઘણા ભેદ હાય છે, માટે જે જે આચરણાથી ધર્માદિકને વિરોધ ન આવે. અને અરિહંતની ભક્તિની પુષ્ટિ થાય તે તે આચરણા કાઇને પણ નાકબુલ નથી. એજ ન્યાય સર્વે ધર્માંકૃત્યામાં જાણવા. આ પૂજાના અધિકારમાં લવણુ આરતિ આદિનું ઉતારવું, સંપ્રદાયથી સર્વ ગચ્છમાં એક બીજાની દેખાદેખીથી કરાતું દેખાય છે. શ્રી જિનપ્રભસૂરિએ કરેલા પૂજાવિધિમાં તે એવી રીતે કહ્યું છે કે—પાલિસૂરિ પ્રમુખ પૂર્વાચાર્થીએ લવણાદિકનું ઉત્તારણ સાધારણથી કરવાની અનુજ્ઞા આપી છે, તેા પણ હાલ તા એક બીજા પછી કરાવવાની પ્રવૃત્તિ છે. સ્નાત્ર કરવામાં સર્વ પ્રકારની સવિસ્તર પૂજા તથા પ્રભાવના વગેરે કરવાથી પરલાકમાં ઉત્કૃષ્ટફળની પ્રાપ્તિ થાય છે. તથા જિનેશ્વર ભગવાનના જન્મ કલ્યાણકને સમયે સ્નાત્ર Page #167 -------------------------------------------------------------------------- ________________ કેવી પ્રતિમાની પૂજા કરવી? ] કરનારા ચેસઠ ઈંદ્ર તથા તેના સામાનિક દેવતા આદિનું અનુકરણ અહિં મનુષ્ય કરે છે, એ ઈહલેકનું પણ ફળ જાણવું. આ પ્રમાણે સ્નાત્રવિધિ છે. કેવી પ્રતિમાની પૂજા કરવી? પ્રતિમાઓ ઘણા પ્રકારની છે. તેમની પૂજા કરવાની વિધિ સમ્યકત્વ પ્રકરણ ગ્રંથને વિષે આ રીતે કહી છે– गुरुकारिआइ केइ, अन्ने सयकारिआइ तं विति । विहिकारिआइ अन्ने, पडिमाए पूअणविहाणं ॥१॥ અર્થ –કેટલાક આચર્યો ગુરૂ એટલે મા, બાપ, દાદા આદિ લોકેએ કરાવેલી પ્રતિમાની, બીજા કેટલાએક આચાર્યો પિતે કરાવેલી પ્રતિષ્ઠાપૂર્વકની પ્રતિમાની તથા બીજા વળી વિધિથી કરાવેલી પ્રતિમાની પૂર્વોક્ત પૂજાવિધિ કરવી એમ કહે છે પણ વાસ્તવિક વસ્તુ તે એ છે કે, બાપ દાદાએ કરાવેલીજ પ્રતિમા પૂજવી એ આગ્રહ નિરૂપયોગી છે. “મમત્વ તથા કદાગ્રહ છોડી દઈને સર્વે પ્રતિમાઓ સમાન બુદ્ધિથી પૂજવી. કારણ કે, સર્વ પ્રતિમાને વિષે તીર્થકરને આકાર જણાય છે તેથી “આ તીર્થકર છે એવી બુદ્ધિ ઉત્પન્ન થાય છે. જે એમ ન કરતાં પોતાના કદાગ્રહથી અરિહંતની પ્રતિમાની પણ અવજ્ઞા કરે છે, દુરંત સંસારમાં રખડે છે. હવે અહિં કઈ શંકા કરે છે કે સર્વ પ્રતિમા પૂજવામાં તે અવિધિથી કરેલી પ્રતિમાનું પણ પૂજન કરવાને પ્રસંગ આવે, અને તેથી અવિધિ કૃત પ્રતિમાને અનુમતિ આપવાથી ભગવાનની આજ્ઞા ભંગ કર્યાને દેષ આવી પડે, તેને જવાબ આપતાં કહે છે કે એ કુતર્ક ન કર. કારણકે આગમ વચન હોવાથી અવિધિકૃત પ્રતિમાના પૂજનમાં પણ દેષ લાગતું નથી. શ્રી ક૯૫ભાષ્યમાં કહ્યું છે કે – निस्सकडमनिस्सकडे, अ चेहए सव्वहिं थुई तिनि । वेलं च चेइआणि अ, नाउं इक्किकिआ वा वि ॥१॥ અર્થ–નિશ્રાકૃત એટલે ગચ્છ પ્રતિબદ્ધ અને અનિશ્રાકૃત એટલે ગચ્છ પ્રતિબદ્ધ રહિત એવા ચૈત્યને વિષે સર્વ ઠેકાણે ત્રણ સ્તુતિ કહેવી, હવે સર્વ ઠેકાણે ત્રણ સ્તુતિ કહેતાં વધુ વખત લાગે છે અથવા ચૈત્ય ઘણાં હોય તે વેળા અને ચિત્ય એ બન્નેને વિચાર કરી પ્રત્યેક ચૈત્યને વિષે એક સ્તુતિ પણ કહેવી. પણ જે દહેરાસરે ગયા હોઈએ ત્યાં સ્તુતિ કર્યા વિના પાછા ન ફરવું. માટે આથી વિધિથી કરી હોય કે ન હોય તે પણ પૂજવું તે જણાવ્યું ચેત્યમાં જે કોળિયાનાં જાળ આદિ થાય છે તે કાઢી નાંખવાને વિધિ કહે છે અને નાશ પામતા ચૈત્યની સાધુએ પણ ઉપેક્ષા ન કરવી જોઈએ. सीलेह मंखफलए, इयरे चोइंति तंतुमाईसु । अभिजोइंति सवित्तिसु, अणिच्छ फेडंतदीसंता ॥१॥ Page #168 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ ' અર્થસાધુઓ મંદિરમાં કરોળિયાનાં જાળ વગેરે હોય તે મંદિરની સંભાળ કરનાર બીજા ગૃહસ્થી લોકોને પ્રેરણા કરે. તે એવી રીતે કે –“તમે ચિતારાના પાટિયાની પેઠે મંદિરને સ્વચ્છ રાખે. જેમ ચિતારાનું ચિત્રનું પાટીયું ઉજજવલ હોય તે સર્વ લોક તેને વખાણે છે, તેમ તમે જે મંદિરને વારંવાર સંમાર્જન (પૂજવું) પ્રમુખ કરી ઉજ્જવલ રાખે તે ઘણું લેકે તમારે પૂજા સત્કાર કરશે.” હવે તે મંદિરના સેવક લોકે જો મંદિરના ઘર ક્ષેત્ર (ખેતર) આદિની વૃત્તિ ભેગવનારા હોય છે, તેમને ઠપકો દે. તે આ રીતે –“એક તે તમે મંદિરની વૃત્તિ ભગવે છે, અને બીજુ મંદિરની સંમાર્જન આદિ સારવાર પણ કરતા નથી.” એમ કહ્યા પછી પણ તે લેકે જે કળિયાનાં જાળાં આદિ કાઢી નાંખવા ન ઈએ છે, તે જેની અંદર છવ દેખાતા ન હોય તેવા તંતુજાળને સાધુ પોતે જ કાઢી નાંખે. એવા સિદ્ધાંત વચનને પ્રમાણથી સાધુએ પણ વિનાશ પામતા ચૈત્યની સર્વથા ઉપેક્ષા ન કરવી એમ સિદ્ધ થયું. તે પછી શ્રાવકની શી વાત કરવી ? (અર્થાત્ શ્રાવકેએ દેશસરની પૂર્ણ સંભાળ રાખવી જોઈએ કેમકે ઉપર બતાવ્યા મુજબ સાધુને શ્રાવકના અભાવે આટલું બધું કરવાનું કહેવામાં આવ્યું છે તે તે કૃત્ય શ્રાવકનું હેવાથી શ્રાવકે હંમેશાં સાવધ પણે કરવું જોઈએ.) ચેત્યે જવું, પૂજા કરવી, સ્નાત્ર કરવું ઈત્યાદિ જે આ ઉપર વિધિ કહ્યો, તે સર્વ ઋદ્ધિપાત્ર શ્રાવકને આશ્રયી જાણે. કારણું કે, તેનાથીજ એ સર્વ બની શકવાને સંભવ છે. રદ્ધિરહિત શ્રાવકે દ્રવ્યપૂજા કેમ કરવી? અદ્ધિ રહિત શ્રાવક તે પિતાને ઘેરજ સામાયિક આદરીને કેઈનું દેવું અયવા કોઈની સાથે વિવાદ આદિ ન હોય તે ઈસમિતિ આદિકને વિષે ઉપગ રાખી સાધુની પેઠે ત્રણ નિહિત આદિ ભાવપૂજાને અનુસરતી વિધિથી મંદિરે જાય. ત્યાં જે કદાચિત્ કઈ ગૃહસ્થનું દેવપૂજાની સામગ્રીનું કાર્ય હોય તે સામાઘિક પારીને કુલ ગુંથવા વિગેરે કાર્યમાં પ્રવર્તે. કારણકે દ્રવ્ય પૂજાની પિતાની પાસે સામગ્રી નથી અને તેટલો ખર્ચ પણ તે કરી શકે તેમ નથી તે પારકી સામગ્રીથી તેનો લાભ લે તેમાં કાંઈ અનુચિત નથી. શક- સામાયિક મૂકીને દ્રવ્યસ્તવ મા ઉચિત શી રીતે થાય? સમાધાન –દ્ધિ રહિત શ્રાવકથી સામાયિક કરવું પિતાના હાથમાં હોવાથી ગમે તે સમયે પણ બની શકે એમ છે; પણ મંદિરનું કાર્ય તે સમુદાયને આધીન હોવાથી કેઈ કેઈસમયે જ તે કરવાનો પ્રસંગ આવે છે, માટે પ્રસંગ આવે ત્યારે તે કરવાથી વિશેષ પુણ્યને લાભ થાય છે. આગમમાં કહ્યું છે કે–(વ્યસ્તવથી) ભવ્ય જીવને ધિલાભ થાય છે, સમ્યગ્દષ્ટિ જીવોનું પ્રિય કર્યું એમ થાય છે, ભગવાનની આજ્ઞા. પળાય છે, જિનેશ્વર ભગવાનની ભક્તિ થાય છે, અને શાસનની પ્રભાવના થાય છે. આ રીતે અનેક ગુણ દ્રવ્યસ્તવમાં રહ્યા છે, માટે તેજ કરે. દિનકૃત્ય સૂત્રમાં પણ કહ્યું છે કે આ પ્રકારે આ સર્વ વિધિ ઋદ્ધિવંત શ્રાવકને કહો. સામાન્ય શ્રાવક તે પિતાને Page #169 -------------------------------------------------------------------------- ________________ બે હજાર ચમ્મતેર ભેદને વિચાર. ] ઘેરજ સામાયિક લઈને જે કેંઈનું દેવું ન હોય, અને કેઈની સાથે વિવાદ ન હોય તે સાધુની પેઠે ઉપયોગથી જિનમંદિરે જાય. જે જિનમંદિરે કાયાથી બની શકે એવું કઈ કાર્ય હોય, તે સામાયિક પારીને કરવા યોગ્ય કાર્યને કરે.” દ્રવ્યપૂજામાં ચત્યવંદન ભાષ્યના બે હજાર ચુમેતેર ભેદાની બાબતે વિચાર કરે, શ્રાદ્ધવિધિની મૂળ ગાથામાં “વિધિના” એવું પદ છે, તેથી ચૈત્યવંદન ભાષ્યાદિ ગ્રંથમાં ચોવીસમૂળ દ્વારથી અને ૨૦ બે હજાર ચુમેર પ્રતિદ્વારથી કહેલ, દશત્રિક તથા પાંચ અભિગમ પ્રમુખ સર્વ વિધિ આ ઠેકાણે જાણ. તે આ રીતે –૧ ત્રણનિસિપી રે ત્રણ પ્રદક્ષિણા, ૩ ત્રણ પ્રણામ, ૪ ત્રિવિધ પૂજા, ૫ અરિહંતની ત્રણ અવસ્થાની ભાવના, ૬. ત્રણ દિશાએ જેવાથી વિરમવું, ૭ પગ નીચેની ભૂમિ ત્રણ વાર પૂજવી, ૮ ત્રણ વર્ણાદિક ૯ ત્રણ મુદ્રા, અને ૧૦ ત્રિવિધ પ્રણિધાન એ દશત્રિક જાણવી. ઈત્યાદિ સર્વ બાબતે ધારીને વિધિપૂર્વક કરેલ દેવપૂજા, દેવવંદના પ્રમુખ ધર્માનુષ્ઠાન મહાફળદાયી થાય છે, અને વિધિ પૂર્વક ન કરે તે અલ્પ ફળ થાય છે. તેમજ અતિચાર લાગે તે વખતે સારા ૨૦ દશત્રિક ૧. ત્રણ નિતિ-–દેરાસરના મૂળ બારણે પેસતાં પિતાના ઘર સંબંધી વ્યાપારને ત્યાગ કરવા રૂપ પ્રથમ રિસિહ જાણવી. ૧. ગભારાની અંદર પેસતાં દેરાસરને પૂજવા સમારવાના કાર્યને તજવા રૂપ બીજી નિતિ જાણવી ૨. ચૈત્યવંદન કરવા સમયે દ્રવ્યપૂજાને ત્યાગ કરવા રૂપ ત્રીજી નિસરણ જાણવી ૩. ૨ ત્રણ પ્રદક્ષિણ–જિનપ્રતિમાની જમણી બાજુથી જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના રૂપ ત્રણ પ્રદક્ષિણા દેવી. ૩ ત્રણ પ્રકારના અણુમા–જિનપ્રતિમાને દેખી બે હાથ જોડી કપાળે લગાડીને પ્રણામ કરીએ તે પહેલે અંજલિબદ્ધ પ્રણામ ૧. કેડ ઉપરનો ભાગ લગારેક નમાવીને પ્રણામ કરીએ તે બીજે અર્ધવનત પ્રણામ ૨. બે ઢીંચણ, બે હાથ, એને મસ્તક એં પંચાંગ નમાવી ખમાસણ દઈએ તે ત્રીજે પંચાંગ પ્રણામ ૩. ૪ ત્રણ પ્રકારની પૂજા–ભગવાનને અંગે કેસર, ચંદન, પુષ્પ વગેરે ચડાવવાં તે પહેલી અંગપૂજા ૧. ધૂપ, દીપ, અને નૈવેદ્યાદિ ભગવાનની આગળ મૂકવા રૂપે બીજી અગ્રપૂજા ૨. ભગવાનની આગળ સ્તુતિ, સ્તોત્ર, ગીત, ગાન, નાટક આદિ કરવા રૂપ ત્રીજી ભાવપૂજા ૩. પ ત્રણ અવસ્થા–પિંઠસ્થ એટલે છસ્થાવસ્થા ૧. પદસ્થ એટલે કેવળિઅવસ્થા ૨. રૂપસ્થ એટલે સિદ્ધાવસ્થા ૩. ૬ જે દિશાએ જિનપ્રતિમા હોય, તે દિશા વિના બીજી ત્રણ દિશાએ ન જેવું. ૭ ચૈત્યવંદનાદિક કરતાં પગ મૂકવાની ભૂમિ ત્રણ વાર પૂજવી. ૮ નમુધૂણું વગેરે ભણતાં સૂત્ર શુદ્ધ બલવું . તેનો અર્થ વિચારવા ૨. જિનપ્રતિમાના સ્વરૂપનું આલંબન ધારવું ૩. Page #170 -------------------------------------------------------------------------- ________________ ૮૬ [ શ્રાદ્ધવિધિ ફળને બદલે ઉલટો અનર્થ ઉપજે છે. કહ્યું છે કે–જેમ ઔષધ અવિધિથી અપાય તે ઉલટે અનર્થ ઉપજે છે, તેમ ધર્માનુષ્ઠાનમાં અવિધિ થાય તે નરકાદિકના દુઃખ સમુદાયને નિપજાવે એ હેટ અનર્થ થાય છે.” ચૈત્યવંદન આદિ ધર્માનુષ્ઠાનમાં અવિધિ થાય તે સિદ્ધાંતમાં તેનું પાયશ્ચિત્ત પણ કહ્યું છે. મહાનિશીથ સૂત્રના સાતમા અધ્યયનમાં કહ્યું છે કે જે અવિધિથી ચૈત્યવંદન કરે, તે તેને પ્રાયશ્ચિત્ત લાગે; કારણ કે, અવિધિથી ચત્યવંદન કરનારે પુરૂષ બીજા સાધર્મિઓને અશ્રદ્ધા ઉત્પન્ન કરે છે. દેવતા, વિદ્યા અને મંત્રની આરાધના પણ વિધિથી કરી હોય તેજ ફળસિદ્ધિ થાય છે. નહિ તે તત્કાળ અનર્ધાદિક થાય છે. ' હું ત્રણ મુદ્રા બે હાથની દશે આંગળીઓ માંહે માંહે મેલવી કમળના ડેડાને આકારે હાથ જોડી પેટ ઉપર કોણ રાખવી તે પહેલી યોગમુદ્રા ૧. બે પગના આંગળાંની વચમાં આગળથી ચાર આંગળને અને પાછળથી કાંઈક ઓછું અંતર રાખી કાઉસગ્ન કર તે બીજી જિનમુદ્રા ૨. બે હાથ ભેગા કરી કપાળે લગાડવા તે ત્રીજી મુક્તાસુક્તિમુદ્રા ૩. ૧૦ ત્રણ પ્રણિધાનઃ–જાવંતિ ચેઇયાઈ એ ગાથાએ કરી ચત્ય વાંદવા રૂપ પ્રથમ પ્રણિધાન ૧. જાવંત કેવિ સાહૂ એ ગાથાએ કરી ગુરૂને વાંદવા રૂપ બીજું પ્રણિધાન ૨. જયવીયરાય કહેવા રૂપ ત્રીજું પ્રણિધાન જાણવું અથવા મન, વચન અને કાયાનું એકાગ્રપણું કરવું તે રૂપ ત્રણ પ્રણિધાન જાણવાં. આ દશત્રિક છે. ૨ પ્રભુ આગળ જવાને એટલે દેહરાસરમાં પ્રવેશ કરવાને વિધિ તે અભિગમ ૫ પ્રકારને છે. (અભિ = સન્મુખ, ગમ જવું એ અર્થથી). ૩ સ્ત્રીઓએ પ્રભુથી ડાબા પડખે રહેવું, અને પુરૂષોએ જમણા પડખે રહેવું તે ૨ દિશિ. ૪ પ્રભુથી દૂર રહેવું તે અવગ્રહ ૩ પ્રકાર છે. ૫ જઘન્ય મધ્યમ અને ઉત્કૃષ્ટ એ ૩ ભેદે ચિત્યવંદના થાય છે, તે વંદના ના ત્રણ ભેદ, ૬ પંચાગી મુદ્રાએ (૫ અંગ વડે ) પ્રણિપાત = નમસ્કાર કરે અથવા ખમાસમણ દેવું તે ૧ ભેદ. . ૭ પ્રભુની ગુણપ્રશંસાવાળા ૧ થી ૧૦૮ શ્લેક બેલવા તે નમસ્કાર ને ૧ ભેદ. ૮ ચૈત્યવંદનનાં ૯ સૂત્રોમાં (બીજીવાર બેલાતાં સૂત્રો બીજીવાર ન ગણીએ એવા) ૧૬૪૭ અક્ષર છે, તે ૧૬૪૭ વર્ણ ગણાય. ૯ ચૈત્યવંદનનાં ૯ સૂત્રોમાં (એક સરખું પદ બીજીવાર બેલાતાં ન ગણુએ એવાં) ૧૮૧ પદ એટલે અર્થ સમાપ્તિ દર્શક વાકયો છે. ૧૦ એક શ્વાસોચ્છવાસ જેટલા કાળમાં બોલવા ગ્ય શબ્દનું વાક્ય અથવા ગાથાનું ૧ ચરણ તે સંપદા (અથવા મહાપદ અથવા વિરતિ અથવા વિસામા) કહેવાય, તેવી સંપદાઓ ૯૭ છે. Page #171 -------------------------------------------------------------------------- ________________ સ`ક્રિયા વિધિથી કરવી. ] ८७ વિધિ અવધિ ઉપર ચિત્રકારનું દૃષ્ટાન્ત. અચેાધ્યા નગરીમાં સુરપ્રિય નામે યક્ષ છે. તે પ્રતિવર્ષે યાત્રાને દિવસે જે રંગવા આવ્યા હોય, તેા રંગનાર ચિત્રકારને હશે, અને ન રંગવા આવ્યે હોય તે નગરના લાકાને હશે. પછી ભયથી ચિત્રકારો નાસભાગ કરવા લાગ્યા. ત્યારે રાજાએ માંહેામાંહે જામીન વગેરે લઈને સર્વે ચિત્રકારાને ખેડીથી માંધ્યા હોય એ રીતે નગરમાં રાખ્યા. પછી એક ઘડામાં સર્વેના નામેાની ચિઠ્ઠીઓ નાંખી. જેના નામની ચિઠ્ઠી નીકળે તે, ચિત્રકાર તે યક્ષને ર ંગે. એક વખત કાઇ વૃદ્ધસ્ત્રીના પુત્રનું નામ નીકળ્યું, ત્યારે તે ડોશી રાવા લાગી. એટલામાં કાશાંખી નગરીથી કેટલાક દિવસ ઉપર આવેલેા એક ચિત્રકારના પુત્ર હતા. તેણે “ નક્કી અવિધિથી યક્ષ ચિત્રાય છે. ” એમ ચિંતવી વૃદ્ધીને દઢતાથી કહ્યું કે, “ હું યક્ષને ચિત્રીશ ” પછી તે ચિત્રકારના પુત્રે છઠ્ઠું કર્યાં. શરીર, વસ્ત્ર, જાત જાતના રંગ, પીછીએ પ્રમુખ સવ વસ્તુ પવિત્ર જોઈને લીધી, મુખે આઠપડના મુખકાશ માંધ્યા અને ખીને પણ વિધિ સાચવી નમ્રુત્યુણું—અરિહંતચેઇયાણુ—લોગસ્સ—પુખ્ખરવરદીઅને સિદ્ધાણુ યુદ્ધાણુ એ પાંચ સૂત્રો તે પ દડકસૂત્ર કહેવાય છે. ૧૧ ૧૨ પાંચ દંડકસૂત્રોમાં અધિકાર ( એટલે મુખ્ય વિષય ) ૧૨ છે. ૧૩ અરિહંત–સિદ્ધ મુનિ–અને સિદ્ધાન્ત એ ચાર વંદનીય ( વંદના કરવા ચેાગ્ય) છે. ૧૪ જે વંદનયાગ્ય નહિ પરન્તુ સ્મરણીય = માત્ર સ્મરણ કરવા ચેગ્ય તે ૧ શાસનદેવ છે. ૧૫ નામ સ્થાપનાં દ્રવ્ય અને ભાવથી ૪ પ્રકારના જિન = અરિહંત. ૧૬ થાય એટલે સ્તુતિ તે એકજ થાયોડામાં ૪ પ્રકારની કહેવામાં આવે છે. ૧૭ ચૈત્યવંદન કરવાથી જે આઠ પ્રકારનાં ફળ મેળવવાની ઇચ્છા રાખવામાં આવે છે તે ૮ નિમિત્ત. ૧૮ તે ૮ પ્રકારનાં ફળ પ્રાપ્ત કરવામાં જે સાધન ( કારણરૂપ ) તે ૧૨ હેતુ. ૧૯ કાઉસગ્ગ કરતી વખતે જે ૧૬ પ્રકારની છૂટ રાખવી કે જે કરવાથી કાઉસ્સગ્ગના ભંગ ન ગણાય તે ૧૬ આગાર ( એટલે અપવાદ ). ૨૦ કાઉસ્સગ્ગમાં જે ૧૯ દોષ નિવારવા ચેાગ્ય છે તે ૧૯ દોષ. ૨૧ કયાં સુધી કાઉસગ્ગમાં રહેવું ? તેના કાળનિયમ દર્શાવવા તે ૧ ભેદ. ૨૨ પ્રભુની આગળ સ્તવન કેવા પ્રકારનું કહેવું ? તે દર્શાવવાના ૧ ભેદ. ૨૩ એક દિવસમાં ૭ વાર ચૈત્યવંદન કયે કયે વખતે કરવું ? તે દર્શાવવું, તેના છ ભેદ. ૨૪ દેહાસરમાં અથવા પ્રભુની આગળ અવિનય જણાવનારૂં' પ્રતિકૂળ વર્ત્તન તે આશાતના ૧૦ પ્રકારની (માટી આશાતના ) કહેવાય છે, કે જે અવશ્ય ત્યાગ કરવા ચેાગ્ય છે. એ પ્રમાણે ૩૦+૫+ર+૩+૩+૧+૧+૧૬૪૭૧૮૧+૭+૫+૧૨+૪+૧+૪+૪+૮+૧૨ +૧+૧૯+૧+૧+૭+૧૦=૨૦૭૪ ઉત્તરભેદ થયા. Page #172 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધવિધિ ] તે યક્ષને ચિતર્યો, અને પગે લાગીને યક્ષની ક્ષમા માગી. તેથી સુરપ્રિય યક્ષને પ્રસન્ન થયેલ જોઈ ચિત્રકાર પુત્રે વરદાન માગ્યું કે, “હે યક્ષ! મારિનો ઉપદ્રવ ન કરવો” અર્થાતુ હવે કેઈને માર નહિં. યક્ષે તે વાત અંગીકાર કરી, વળી તેણે પ્રસન્નતાથી ચિત્રકાર પુત્રને કોઈ પણ વસ્તુના અવયવને અંશમાત્ર જોવાથી વસ્તુને સર્વ આકાર ચિત્રાય એવી અદ્ભૂત ચિત્રકલા આપી. એક વખત કોશાંબી નગરીને વિષે રાજસભામાં ગએલા તે ચિત્રકાર પુત્રે ગેખમાંથી મૃગાવતી રાણીને અંગૂઠે જોઈ, તે ઉપરથી તે રાણીનું યથાસ્થિત રૂપ ચિતર્યું. રાજાએ મૃગાવતીની સાથળ ઉપર તલ હતું, તે પણ છબીમાં કાઢેલો જોઈ ચિત્રકાર પુત્રને મારી નાંખવાની આજ્ઞા કરી. બીજા સર્વ ચિત્રકારેએ યક્ષના વરની વાત રાજાને કહી. ત્યારે રાજાએ પરીક્ષા કરવા માટે એક દાસીનું મુખમાત્ર દેખાડી રૂપ ચિતરવા કહ્યું. તે ચિત્રકાર પુત્રે બરાઅર ચિન્નેલું જોઈ રાજાએ તેને જમણે હાથ કાપી નાંખ્યો. ત્યારે ચિત્રકાર પુત્રે ફરીથી યક્ષની આરાધના કરી વરદાન મેળવી મૃગાવતીનું રૂપ ફરી વાર ડાબે હાથે ચીતર્યું, અને તે ચંડપ્રદ્યોત રાજાને દેખાડયું. પછી મૃગાવતીની માગણી કરવા માટે ચંડપ્રદ્યોતે કશાંબી નગરીએ દૂત મોકલ્યો. તેનો ધિક્કાર કરેલો જોઈ ચંડ પ્રદ્યોતે કશાંબી નગરીને લશ્કરથી ચારે બાજુએ વીંટી. છેવટે શતાનિક રાજા મરી ગયો, ત્યારે મૃગાવતીએ ચંડપ્રદ્યોતને કહેરાવ્યું કે, “ઉજ્જયિનીથી ઈટ મંગાવીને કેટ કરાવ, અને નગરમાં અન્ન તથા ઘાસ ઘણું ભરી રાખવા કહે. પછી તારું ઈચ્છિત થશે” તે પ્રમાણે ચંડપ્રદ્યોત કરે છે એટલામાં વીર ભગવાન સમવસર્યા. ભિલના પૂછવાથી ભગવાને કહેલ “વા રા ણા ” સંબંધ સાભળી મૃગાવતી રાણી અને ચંડપ્રદ્યોતની અંગારવતી પ્રમુખ આઠ રાણુઓએ દીક્ષા લીધી. એ રીતે વિધિ અવિધિ ઉપર દષ્ટાંત કહ્યું છે. આ ઉપરથી “અવિધિથી કરવા કરતાં ન કરવું તે સારૂં” એવા વિરૂદ્ધ, પક્ષની કપના ન કરવી, કહ્યુ છે કે–અવિધિએ કરવું, તે કરતાં ન કરવું એ સારું, એ વચન સિદ્ધાંત વિરુદ્ધ છે. એમ સિદ્ધાંતના જાણ આચાર્યો કહે છે. કારણ કે, ન કરે તે ઘણું પ્રાયશ્ચિત્ત લાગે છે, અને અવિધિએ કરે તે ડું લાગે છે. માટે ધર્માનુષ્ઠાન હમેશાં કરવું જોઈએ અને તે કરતાં સર્વ શક્તિથી વિધિ સાચવવાની યતન રાખવી. એમ કરવું એજ શ્રદ્ધાનંત જીવનું લક્ષણ છે. કહ્યું છે કે –“શ્રદ્ધાવંત અને શક્તિમાન્ પુરૂષ વિધિથી જ સર્વ ધર્મક્રિયા કરે છે, અને કદાચિત્ દ્રવ્યાદિક દેષ લાગે તે પણ તે “વિધિથીજ કરવું” એ વિધિને વિષેજ પક્ષપાત રાખે છે. જેમને વિધિપૂર્વક ધર્મક્રિયા કરવાને વેગ અલી આવે છે, તે પુરૂષ તથા વિધિપક્ષની આરાધના કરનારા, વિધિપક્ષને બહુમાન આપનારા, વિધિપક્ષને દેષ ન દેનારા પુરૂષોને પણ ધન્ય છે. આસન્નસિદ્ધિ છેનેજ વિધિથી ધમનુષ્ઠાન કરવા સદાય પરિણામ થાય છે. તથા અભવ્ય અને દૂરભવ્ય હેય તેને તે વિધિને ત્યાગ અને અવિધિની સેવા કરવાને પરિણામ થાય છે. ખેતી, વ્યાપાર, સેવા આદિ Page #173 -------------------------------------------------------------------------- ________________ અવિધિથી અલ્પ લાભ. ] તથા ભેજન, શયન, બેસવું, આવવું, જવું, બોલવું ઈત્યાદિ ક્યિા પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ ભાવ વિગેરેને વિષે વિધિથી કરી હોય તે ફળવાળી થાય છે, નહીં તે અ૫ ફળવાળી થાય છે.” અવિધિથી અલ૫ લાભ થાય છે તે ઉપર દષ્ટાન્ત. કેઈ બે માણસોએ દ્રવ્યને અર્થે દેશાંતરે જઈ એક સિદ્ધ પુરૂષની ઘણી સેવા કરી. તેથી સિદ્ધ પુરૂષે પ્રસન્ન થઈ તેમને અદભૂત પ્રભાવવાળા તુંબી ફળનાં બીજ આપ્યાં. તેને સર્વ આસ્રાય પણ કહ્યો. તે આ રીતે – વાર ખેડેલા ખેતરમાં તડકો ન હોય અને ઉક્ત વાર નક્ષત્રને વેગ હોય, ત્યારે તે બીજ વાવવાં. વેલડી થાય ત્યારે કેટલાંક બીજ લઈને પત્ર, પુષ્પ, ફળ સહિત તે વેલડીને તેજ ખેતરમાં બાળવી. તેની રાખ એક ગઢિચાણ ભાર લઈ ચેસઠ ગદિયાણા ભાર તાંબામાં નાંખી દેવી. તેથી સે ટચનું સુવર્ણ થાય.' એવી સિદ્ધ પુરૂષની શિખામણ લઈને તે બન્ને જણા ઘેર આવ્યા. તેમાં એક જણાને બરાબર વિધિ પ્રમાણે ક્રિયા કરવાથી સો ટચનું સેનું થયું. બીજા વિધિમાં કાંઈક કસુર કરી તેથી રૂપું થયું માટે સર્વ કાર્યમાં વિધિ થાય તે સંપૂર્ણ ફળ મળે છે. અને અવિધિથી ક્રિયા કરી હોય તે અલ્પ ફળ મળે છે. પૂજા આદિ પુણ્યક્રિયા કરી રહ્યા પછી અવિધિની કાંઈ આશાતના થઈ હય, તે તે માટે મિથ્યાદુષ્કૃત દેવું. હવે પૂર્વાચાર્યો અંગપૂજાદિ ત્રણ પૂજાનું ફળ આવી રીતે કહે છે – પહેલી અંગપૂજા વિઘની શાંતિ કરનારી છે, બીજી અગપૂજા અભ્યદય કરનારી છે, અને અને ત્રીજી ભાવપૂજા નિર્વાણની સાધક છે. એવી રીતે ત્રણે પૂજઓ નામ પ્રમાણે ફળ આપનારી છે.” દ્રવ્યસ્તવ તથા પૂજાથી થતા લાભઃ–પૂર્વે કહેલી અગ્રપૂજા, અંગ પૂજા, ચિત્ય કરાવવાં, જિનબિંબની સ્થાપના કરાવવી, અને તીર્થયાત્રા કરવી ઇત્યાદિ સર્વ દ્રવ્યસ્તવ જાણવું. કહ્યું છે કે–જિનમંદિરનું નિર્માપન જિનબિંબની પ્રતિષ્ઠા, યાત્રા, પૂજા આદિ ધર્માનુષ્ઠાન સૂત્રોમાં કહેલી વિધિ માફક કરવું. અને આ યાત્રા આદિ સર્વ દ્રવ્યસ્તવ છે. કારણકે, એ ભાવસ્તવનું કારણ છે.” “જે પૂજા દરજ પરિપૂર્ણપણે કરી શકાય નહીં, તે છેવટે અક્ષતપૂજા અને દીપપૂજા કરવી. જળનું એક બિંદુ મહાસમુદ્રમાં નાંખવાથી તે જેમ અક્ષય થાય છે, તેમ વીતરાગને વિષે પૂજા અર્પણ કરીએ તે અક્ષય થાય. કેઈ ભવ્ય છે આ જિન પૂજારૂપ બીજથી આ સંસારરૂપ અટવીમાં દુઃખ ન પામતાં અત્યંત ઉદાર ભેગા ભેગવીને મોક્ષ પામ્યા છે.” પૂજાથી મનને શાંતિ થાય છે, મનની શાંતિથી શુભ ધ્યાન થાય છે, શુભ ધ્યાનથી મુક્તિ પામે છે, અને મુક્તિ પામસથી નિરાબાધ સુખ થાય છે.” જિનભક્તિ પાંચ પ્રકારની છે એક ફલ આદિ વસ્તુથી પૂજા કરવી. બીજી ભગવાનની આજ્ઞા પાળવી, ત્રીજી દેવદ્રવ્યનું સારી પેઠે રક્ષણ છું, જેથી જિનમંદિરે ઉત્સવ કરો અને પાંચમી તીર્થયાત્રા કરવી.” . ૧૨ Page #174 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ દ્રવ્યસ્તવ આભેગથી અને અનાભેગથી એવી રીતે બે પ્રકારનું છે. કહ્યું છે કે ભગવાનના ગુણને જાણુ પુરૂષ વીતરાગ ઉપર ઘણો પૂજ્ય ભાવ રાખી વિધિથી તથા ઘણા આદરથી જિનરાજની ઉત્તમ પ્રકારે પૂજા કરે, તે આલેગ દ્રવ્યસ્તવ જાણવું. આ આગ દ્રવ્યપૂજાથી સકળ કર્મનું નિર્દેશન કરી શકે એ ચારિત્રનો લાભ શીવ્ર ઉત્પન્ન થાય છે. માટે સમ્યગદષ્ટિ છએ આ પૂજાને વિષે પ્રવૃત્ત થવું.” “પૂજા વિધિ બરાબર ન હોય, જિનભગવાનના ગુણનું સારું જ્ઞાન ન હોય, પણ માત્ર શુભ પરિણામથી કરેલી જે પૂજા, તે અનાગ દ્રવ્યપૂજા કહેવાય છે. એ રીતે કરેલી અનાગ દ્રવ્યપૂજા પણ ગુણસ્થાનનું સ્થાનક હેવાથી ગુણકારી જ છે, કારણકે, એથી અનુક્રમે શુભ, શુભતર પરિણામ થાય છે, અને સમ્યક્ત્વને લાભ થાય છે, ભાવિકાળે કલ્યાણ પામનારા ઘણા ધન્ય જીને ગુણે નહી જાણ્યા છતાં પૂજાદિ વિષયમાં જેમ અરિહંતના બિંબને વિષે પિપટ યુગલને ઉત્પન્ન થઈ,' તેમ પ્રીતિ ઉત્પન્ન થાય છે.” “ભારેકમી અને ભવાભિનંદી જીવોને, આ પૂજાદિ વિષયમાં જેમ ર્નિશ્ચયથી મરણ નજીક આવે, ત્યારે રેગી મનુષ્યને પથ્ય વસ્તુને વિષે જેમ દ્વેષ ઉત્પન્ન થાય છે, તેમ દ્વેષ ઉત્પન્ન થાય છે. માટે તત્વજ્ઞ પુરૂષ જિનબિંબને વિષે અથવા જિતેંદ્ર પ્રણીત ધર્મને વિષે અશુભ પરિણામને અભ્યાસ થવાની બીકથી લેશ માત્ર પણ દ્વેષ ન થાય તેમ કાળજી રાખે છે. પારકી જિનપૂજા ઉપર છેષ કરવા સંબંધી કુંતલા રાષ્ટ્રની સ્થા, અવનિપુરમાં જિતશત્રુ રાજાને ઘણી ધર્મનિષ્ઠ એવી કુંતલા નામે પટરાણી હતી. તે બીજાને ધર્મને વિષે પ્રવર્તાવનારી હતી, માટે તેના વચનથી તેની સર્વ શે ધર્મનિષ્ઠ થઈ, અને કુંતલા રાણીને ઘણું માનવા લાગી. એક વખત સર્વ રાણીઓએ નવાં જિનમંદિર તૈયાર કરાવ્યાં. આથી કુંતલા રાણીના મનમાં ઘણું અદેખાઈ આવી, તે પિતાના મંદિરમાંજ સારી પૂજા, ગીત, નાટક વગેરે કરાવે, અને બીજી રાણીઓની પૂજા આદિને દ્વેષ કરવા લાગી ખરેખર ખેદની વાત એ છે કે, મત્સર કે દુસ્તર છે ! કહ્યું છે કેમત્સર રૂપ સાગરમાં સમજુ પુરૂષ રૂપ વહાણ પણ ડૂબી જાય છે. તે પછી પત્થર સરખા બીજા જીવ ડૂબી જાય એમાં શી નવાઈ? વિદ્યા, વ્યાપાર, કળાકૌશલ્ય, વૃદ્ધિ, દ્ધિ, ગુણ, જાતિ, ખ્યાતિ, ઉન્નતિ વગેરેમાં માણસ અદેખાઈ કરે તે વાત જૂદી, પણ ધર્મમાં એ મત્સર કરે છે. તેઓને ધિક્કાર થાઓ! ધિક્કાર થાઓ !” શેકો સરળ સ્વભાવની હેવાથી તેઓ હંમેશાં કુંતલા રાણના પૂજા આદિ શુભકૃત્યને અનુમોદન આપતી હતી. અદેખાઈથી ભરેલી કુંતલા રાણી એકદા દુર્દવથી અસાધ્ય રોગે પીડાણી. રાજાએ આભરણ આદિ કિંમતી વસ્તુઓ તેની પાસે જે હતી તે સર્વ લઈ લીધી. પછી તે કુંતલા ઘણી અશાતા વેદનાથી મરણ પામી શોક્યની પૂજાને દ્વેષ કરવાથી મરીને કુતરી થઈ. તે પૂર્વભવના અભ્યાસથી પિતાના ચૈત્યના બારણામાં બેસતી હતી. એક વખત ત્યાં કેવળી સમવસર્યા રાણીઓએ કેવળીને પૂછયું કે, “કુંતલા રાણી મરણ પામીને કઈ ગતિએ ગઈ?” કેવળીએ યથાર્થ Page #175 -------------------------------------------------------------------------- ________________ ભાવસ્તવ 1. વાત હતી તે સર્વ કહી. તેથી રાણીઓના મનમાં ઘણે વૈરાગ્ય ઉત્પન્ન થયા. તેઓ હંમેશાં તે કુતરીને ખાવા પીવા આપતી, અને સ્નેહથી કહેતી કે, “હા હા ! ધર્મિષ્ઠ! એવી તે કેમ ફેગટ આ બૅષ કર્યો કે, જેથી હારી આવી અવસ્થા થઈ?” આ વચન સાંભળી તથા પિતાનું ચિત્ય વગેરે જોઈ તેને (કુતરીને) જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. ત્યાર પછી સવેગ પામી તેણે સિદ્ધાદિકની સાક્ષીએ પોતે કરેલા ઢેષ વગેરે અશુભ કર્મ આલોચ્યાં, અને અનશન કરી મરણ પામી વૈમાનિક દેવતા થઈ. દ્વેષ અદેખાઈનાં આવાં કડવાં ફળ છે માટે છેષ કરવો જોઈએ નહિં. ઈતિ દ્રવ્યસ્તવ ભાવસ્તવઃ-સર્વે ભાવપૂજા અને જિનેશ્વરની આજ્ઞા પાળવી એ ભાવસ્તવ જાણ. તે જિનાજ્ઞા સ્વીકાર રૂપ, અને પરિહાર રૂપ એવી રીતે બે પ્રકારની છે. તેમાં શુભકર્મનું સેવન કરવું તે સ્વીકાર રૂપ આજ્ઞા જાણવી. અને નિષિદ્ધને ત્યાગ કરે તે પરિહારરૂપ આજ્ઞા જાણવી. સ્વીકાર રૂપ આજ્ઞા કરતાં પરિહાર રૂપ આજ્ઞા શ્રેષ્ઠ છે. કારણ કે, નિષિદ્ધ એવા પ્રાણાતિપાત પ્રમુખ સેવન કરનાર મનુષ્ય ગમે તેટલું શુભકર્મ કરે, તે પણ તેથી તેને વિશેષ ગુણ થતો નથી. જેમ રેગી માણસના રોગની ચિકિ ત્સા ઔષધને સ્વીકાર અને અપચ્ચને પરિહાર એ બે પ્રકારથી કરાય છે. રેગીને ઘણું સારૂં ઔષધ આપવા છતાં પણ તે જો પચ્ય (ચરી) પાળે નહિ, તે તેને રેગ મટતે નથી વળી કહ્યું છે કે– રાગ દવા વગર ફક્ત ચરીથીજ મટે છે, પણ ચરી ન પાળે તે સેંકડો દવાથી પણ રોગ મટે નહિં.' એ રીતે જિનભગવાનની ભક્તિ પણ નિષિદ્ધ આચરણ કરનારને વિશેષ ફળવાળી થાય નહિં. જેમ ચરી પાળનારનેજ દવાથી આરામ થાય છે, તેમ સ્વીકાર રૂપ અને પરિહાર રૂપ બે આજ્ઞાને વેગ થાય તે જ સંપૂર્ણ ફળસિદ્ધિ થાય છે. શ્રી હેમચંદ્રસૂરિએ વીતરાગ સ્તોત્રમાં કહ્યું છે કે હે વીતરાગ! તમારી પૂજા કરવા કરતાં તમારી આજ્ઞા પાળવી બહુ લાભકારી છે. કારણ કે, આજ્ઞાની આરાધના કરી હોય તે શિવસુખ અને વિરાધના કરી હોય તે ભવની વૃદ્ધિ થાય છે. હે વીતરાગ ! તમારી આજ્ઞા હમેશાં ત્યજવા વસ્તુના ત્યાગ રૂ૫ અને આદરવા ગ્ય વસ્તુના આદર રૂપ હોય છે. અર્થાત્ આશ્રવ સર્વથા છાંડવા યોગ્ય છે, અને સંવર સર્વથા આદરવા ગ્ય છે.” પૂર્વાચાર્યોએ દ્રવ્યસ્તવનું અને ભાવસ્તવનું ફળ કહ્યું છે. તે આ રીતે છે – દ્રવ્યસ્તવની ઉત્કૃષ્ટપણે આરાધના કરી હોય તે બારમા અચુત દેવલોક સુધી જાય છે, અને ભાવસ્તવની ઉત્કૃષ્ટપણે આરાધના કરી હોય તે અંતર્મુહૂર્તમાં નિર્વાણ પામે છે. દ્રવ્યસ્તવ કરતાં જે કે કાંઈક ષષ્કાય છની ઉપમઈનાદિક વિરાધના થાય છે, તે પણ કુવાને દૃષ્ટાંતે ગૃહસ્થ જીવનવાળાને તે (દ્રવ્યસ્તવ) કરે ઉચિત છે. કારણકે, તેથી કર્તા (દ્રવ્યસ્તવને કરનાર), દ્રષ્ટા (દ્રવ્યસ્તવને જોનાર), અને શ્રેતા (દ્રવ્યસ્તવને સાંભળનાર) એ ત્રણેને અગણિત પુણ્યાનુબંધિ પુણ્યને લાભ થાય છે.” તે કુવાનું દૃષ્ટાંત આ રીતે છે–એક નવા ગામમાં લોકોએ કુ દવા માંડ, ત્યારે તેમને તૃષા, થાક, કાદવથી મલિનતા વગેરે થયું, પણ જ્યારે કુવામાંથી પાણી નીક Page #176 -------------------------------------------------------------------------- ________________ શ્રાદ્ધવિધિ ] ળ્યું, ત્યારે કેવળ તેમની તૃષાદિક તથા શરીર અને વસ્ત્ર પ્રમુખ વસ્તુ ઉપર ચઢેલા મલાદિક દૂર થયા, એટલું જ નહિ પણ બીજા સર્વ કેનાં પણ તે દૂર થયા. અને હંમેશનું સર્વ પ્રકારે બધાને સુખ થયું, તેમ દ્રવ્યસ્તવની વાતમાં પણ જાણવું. આવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે કે –“સર્વ વિતિ ન પામેલા દેશવિરતિ છને સંસારને પાતળા કરનારે એ દ્રવ્યસ્તવ કુવાને દષ્ટાંતે ઉચિત છે. બીજે ઠેકાણે પણ કહ્યું છે કે –“આરંભને વળગી રહેલા સ્કાય જીવોની વિરાધનાથી વિરતિ ન પામેલા અને તેથી જ સંસાર અટવીમાં પડતા જીને દ્રવ્યસ્તવ એજ મહેસું આલંબન છે. જે શ્રાવક વાયુ સરખા ચંચળ, નિર્વાણને અંતરાય કરનાર, ઘણા નાયકેના તાબામાં રહેલા, સ્વલ્પ અને અસાર એવા ધનથી સ્થિર ફળને આપનારી, નિર્વાણને સાધનારી, પિતાની સ્વાધીનતામાં રહેલી, ઘણું ફળ આપનારી અને સારભૂત એવી જિનેશ્વર ભગવાનની પૂજા કરીને નિર્મળ પૂણ્ય ઉપજે છે, તેજ વણિક વાણિજ્ય કર્મમાં ઘણે નિપુણ સમજ.” પૂજા કરવાથી થનાર ઉપવાસ ફળ. શ્રદ્ધાવંત મનુષ્ય “જિનમંદિરે જઈશ” એમ ચિંતવતાં એક ઉપવાસનું, જવા માટે ઉઠતાં છઠનું, જવાનું નક્કી કરતાં અડ્ડમનું, માર્ગે જતાં ચાર ઉપવાસનું, જિનમંદિરના બાહ્ય ભાગે જતાં પાંચ ઉપવાસનું, મંદિરની અંદર જતાં પંદર ઉપવાસનું અને જિન પ્રતિમાનું દર્શન કરતાં એક માસ ઉપવાસનું ફળ પામે છે. પાચરિત્રમાં વળી આ પ્રમાણે કહ્યું છે કે શ્રદ્ધાવંત શ્રાવક “જિનમંદિરે જઈશ” એમ મનમાં ચિંતવતાં એક ઉપવાસનું, ઉઠતાં બે ઉપવાસનું, માર્ગે જવા લાગતાં ત્રણ ઉપવાસનું, જતાં ચાર ઉપવાસનું, થોડો માર્ગ ઉલ્લંઘતાં પાંચ ઉપવાસનું, અધે માર્ગે જતાં પંદર ઉપવાસનું, જિનપ્રતિમાનું દર્શન કરતાં એક મહિનાના ઉપવાસનું, જિનમંદિરે પ્રવેશ કરતાં છ મહિનાના ઉપવાસનું મંદિરને બારણે જતાં બાર મહિનાના ઉપવાસનું, પ્રદક્ષિણા દેતાં સે વર્ષના ઉપવાસનું, અને જિનપ્રતિમાની પૂજા કરતાં હજાર વર્ષના ઉપવાસનું ફળ પામે, અને જ્યારે જિનભગવાનની સ્તુતિ કરે ત્યારે અનંત પુણ્ય પામે.” “પ્રમાર્જન કરતાં સો ઉપવાસનું, વિલેપન કરતાં હજાર ઉપવાસનું, માળા પહેરાવતાં લાખ ઉપવાસનું, અને ગીત વાજિંત્ર આદિ ભાવ પૂજા કરતાં અનંત ઉપવાસનું ફળ પામે.” પૂજા પ્રતિદિન ત્રણ ટંક કરવી. કહ્યું છે કે-“પ્રાત:કાળે કરેલી જિનપૂજા રાત્રે કરેલા પાપને નાશ કરે છે, મધ્યાહ્ન સમયે કરેલી પૂજા જન્મથી માંડીને કરેલા પાપને ક્ષય કરે છે, અને સાચા સમયે કરેલી પૂજા સાત જન્મમાં કરેલાં પાપ ટાળે છે. જળપાન આહાર, ઔષધ, નિદ્રા, વિદ્યા, દાન, ખેતી એ સાત વસ્તુ અવસરે કરી હોય તે સારું ફળ આપે છે, તેમ જિનપૂજા પણ અવસરે કરી હોય તે તે પણ ઘણું સારું ફળ આપે છે.” ત્રિકાળ જિનપૂજન કરનારે ભવ્ય સમક્તિને ભાવે છે અને છેવટે શ્રેણિક રાજાની પેઠે તીર્થંકર નામત્ર કર્મ ચાંપે છે. જે પુરૂષ દોષ રહિત જિનભગવાનની ત્રિકાળ પૂજા કરે છે, તે ત્રીજે અથવા તમે આઠમે હવે સિદ્ધિ સુખ પામે છે. ચેસઠ ઇદ્રો પરમ આદરથી Page #177 -------------------------------------------------------------------------- ________________ બહુમાન અને વિધિની ચૌભંગી પૂજા કરે તાપણુ ભગવાનની સપૂર્ણ પૂજા કરી શકતા નથી. કારણકે, ભગવાના સુષુ અનંત છે.’ કહ્યુ` છે ‘કે હે ભગવન્ ! અમે તમને નેત્રથી સંપૂર્ણ દેખી શકતા નથી, અને સારી પૂજાથી પરિપૂર્ણ આરાધી પણ શકતા નથી, પરંતુ ગુરૂભક્તિ રાગના વશથી અને આપની આજ્ઞા પાળવાને અર્થે પૂજાદિકને વિષે પ્રવૃત્તિ કરીએ છીએ.’ દેવપૂજાદિ શુભકૃત્યમાં પ્રીતિ, અહુમાન અને સમ્યવિધિ વિધાન સારી પેઠે સાચવવાં. પૂજાસંબંધી બહુમાન અને વિધિ સંબધી રૂપીયાની ચાભંગીનું દૃષ્ટાન્ત, ખરૂ રૂપ અને ખરી મુદ્રા એ પ્રથમ ભાંગેા જાણવા. ખરૂ રૂપ અને ખાટી મુદ્દા એ ખીજો ભાંગે જાણવા. ખરી મુદ્રા અને ખાટુ રૂપ એ ત્રીજો ભાંગા જાણવા. ખાટુ રૂપુ અને ખાટી મુદ્રા એ ચાથે ભાંગા જાણવા. એ રીતેજ દેવપૂજા આદિ કાર્યોંમાં પણ સારૂં બહુમાન અને સારા વિધિ હોય તે પ્રથમ ભાંગેા જાણવા. સારૂં મહુમાન હોય પણ સારા વિધિ ન હોય તા ખીન્ને લાંગા જાણવા. સારા વિધિ હાય, પણ સારૂં મહુમાન ન હોય તેા ત્રીજો ભાંગેા જાણવા અને સારૂં અહુમાન ન હોય અને સારા વિધિ પણ ન હોય તે ચેાથે। ભાંગેા જાણવા. બૃહદ્ભાષ્યમાં કહ્યું છે કે—આ વંદનાને વિષે રૂપા સરખું, પુરૂષના ચિત્તમાં રહેલું બહુમાન જાણવું અને સંપૂર્ણ માહ્ય ( અહાર રહેલી ) ક્રિયા, મુદ્રા સમાન જાણવી. મહુમાન અને બાહ્યક્રિયા, એ બેનેા સંપૂર્ણ ચેગ મળે તા ખરા રૂપિયાની પેઠે સારી વંદના જાણવી. મનમાં બહુમાન છતાં પ્રમાદથી વંદના કરનારની વંદના બીજા ભાંગામાં કહેલા રૂપિયા જેવી જાણવી. કાંઇ વસ્તુના લાભને માટે સપૂર્ણ બાહ્યક્રિયા સાચવીને પણ વંદના કરનારની વંદના ત્રીજા ભાંગામાં કહેલા રૂપિયા સરખી જાણુવી. મનમાં મહુમાન ન હેાય અને માહ્યક્રિયા પણ ખરાખર ન હોય તા એ તત્ત્વથી વંદનાજ ન સમજવી.’ મનમાં મહુમાન રાખનારા પુરૂષે દેશ કાળને અનુસરીને થાડી કિવા ઘણી વંદના સંપૂર્ણ વિધિથી કરવી, એ ઉપરાક્ત વચનને ભાવાથ છે. ધર્માનુષ્ઠાનના પ્રકાર. જૈન શાસનમાં ધર્માનુષ્ઠાન ચાર પ્રકારનુ કહ્યું છે. એક પ્રીતિ અનુષ્ઠાન, બીજું ભક્તિ અનુષ્ઠાન, ત્રીજું વચન અનુષ્ઠાન અને ચેાથું અસંગ અનુષ્ઠાન. માલાર્દિકને, જેમ રત્નને વિષે પ્રીતિ હાય છે, તેમ સરળ પ્રકૃતિવાળા જીવને જે પૂજા વંદનાદિ અનુષ્ઠાન કરતાં મનમાં પ્રીતિરસ ઉત્પન્ન થાય તે પ્રીતિઅનુષ્ઠાન જાણવું. શુદ્ધ વિવેકી ભવ્ય જીવને વિશેષ મહુમાનથી પૂજા અનુષ્ઠાન કરતાં જે ભક્તિસહિત પ્રીતિરસ ઉત્પન્ન થાય, તે તે ભક્તિ અનુષ્ઠાન જાણવું. જેમ પુરૂષ પોતાની માતાનુ અને સ્ત્રીનુ પાલણપાષણ વગેરે સરખુ જ કરે છે, તેાપણુ માતાનું પાલનાર્દિક મહુમાનથી કરે છે, અને સ્ત્રીનું પાલનાદિક પ્રીતિથી કરે છે. તેમ અહિં પ્રીતિ અનુષ્ઠાનમાં અને ભક્તિ અનુષ્ઠાનમાં પણ ભેદ જાણવા. જિનેશ્વર ભગવાના ગુણના જાણુ ભવ્ય જીવ સૂત્રમાં કહેલી વિધિથી જો યથાર્થ વંદના કરે, તે તેવચનાનુશાન ાતુતું. એ વચનાનુષ્ઠાન ચારિત્રવંત પુરૂષને નિયમથી હાય છે. જે ભવ્ય જીવ ફળની આશા ન રાખનારા Page #178 -------------------------------------------------------------------------- ________________ ૯૪ [ શ્રાદ્ધવિધિ શ્રતના આલંબન વગર કેવળ પૂર્વના અભ્યાસના રસથીજ જે અનુષ્ઠાન કરે તે નિપુણ પુરૂષેએ અસંગ અનુષ્ઠાન જાણવું, એ જિનકલ્પી પ્રમુખને હોય છે. જેમ કુંભારના ચકનું ભ્રમણ પ્રથમ દંડના સંગથી થાય છે, તેમ વચન અનુષ્ઠાન આગમથી પ્રવર્તે છે. અને જેમ દંડ કાઢી લીધા પછી પણ પૂર્વ સંસ્કારથી ચક્ર ભમતું રહે છે, તેમ આગમના કેવળ સંસ્કારથી આગમની અપેક્ષા ન રાખતાં અસંગ અનુષ્ઠાન થાય છે. એ રીતે આપેલાં દૃષ્ટાન્તથી વચન અનુષ્ઠાનમાં અને અસંગ અનુષ્ઠાનમાં ભેદ સમજે. પ્રથમ બાલાદિકને લેશમાત્ર, પ્રીતિથી અનુષ્ઠાન સંભવે છે, પણ ઉત્તરોત્તર નિશ્ચયથી અધિક ભક્તિ વગેરે ગુણની પ્રાપ્તિ થાય છે. માટે પ્રીતિ ભક્તિ વગેરે ગુણની પ્રાપ્તિ થાય છે. માટે પ્રીતિ ભક્તિ આદિ ચારે પ્રકારનું અનુષ્ઠાન પ્રથમ ભાંગામાં કહેલા રૂપિયા સરખું નિશ્ચયથી જાણવું. કારણ કે, પૂર્વાચાર્યોએ ચારે પ્રકારનું અનુષ્ઠાન મુક્તિને અર્થે કહ્યું છે. બીજા ભાંગામાં કહેલા રૂપિયા સરખું ધર્માનુષ્ઠાન પણ સમ્યગૂ ધર્માનુષ્ઠાનનું કારણ હેવાથી એકાંત દૂષિત ન જાણવું. કારણ કે, પૂર્વાચાર્યો કહે છે કે, દંભ કપટાદિ રહીત ભવ્ય જીવની અશુદ્ધ ધર્મક્રિયા પણ શુદ્ધ ધર્મકિયા આદિનું કારણ થાય છે, અને તેથી અંદર રહેલું નિર્મળ સમ્યકત્વ રૂપ રત્ન બાહ્યમળને ત્યાગ કરે છે. ત્રીજા ભાંગામાં કહેલા રૂપિયા સરખું ધર્માનુષ્ઠાન માયામૃષાદિ દેષ યુક્ત હોવાથી છેટા રૂપિયાથી વ્યવહાર કરનારની પેઠે મહાન અનર્થ ઉત્પન્ન કરે છે. એ ત્રીજા ભાંગામાં કહેલા રૂપિયા સરખું ધર્માનુષ્ઠાન પ્રાયે ભવાભિનંદી જીને અજ્ઞાનથી, અશ્રદ્ધાથી અને ભારે કમિપણાથી થાય છે. ચેથા ભાંગામાં કહેલા રૂપિયા સરખું ધર્માનુષ્ઠાન તે નિશ્ચ આરાધના અને વિરાધનાથી રહિત છે. તે અભ્યાસના વશથી કઈ વખત કોઈ જીવને શુભને અર્થે થાય છે. જેમ કેઈ શ્રાવકને પુત્ર કાંઈ પણ પુણ્યકર્મ કર્યા વિના કેવળ હમેશાં જિનબિંબને જોતાં જોતાં મરણ પામે, અને મત્સ્યપણે ઉત્પન્ન થયે, ત્યાં પ્રતિમાકાર મત્સ્યના દર્શનથી સમ્યત્વ પાપે. એ ચોથા ભાગનું દૃષ્ટાંત જાણવું. એ રીતે દેવપૂજા આદિ ધર્મકૃત્યોમાં એકાંતથી પ્રીતિ અને બહુમાન હોય તથા વિધિપૂર્વક ક્રિયા કરવામાં આવે તે ભવ્ય જીવ યોગ્ય ફળ પામે છે. જરૂર પ્રીતિ, બહુમાન અને વિધિ વિધાન (વિધિ માફક કરવું.) એ ત્રણેને વિષે હંમેશાં સારી પેઠે યત્ન કરે જોઈએ. પ્રીતિ બહુમાન અને વિધિપૂર્વક ધર્માનુષ્ઠાન કરવા સંબંધમાં ધર્મદત્તની કથા. - રાજપુર નગરમાં રાજધર નામે રાજા હતા. જેમની પાસે દેવાંગનાઓએ પિતાની રૂપ સંપદા જાણે થાપણુજ મૂકી હાયની ! તેમ તે રાજાને પ્રીતિમતી પ્રમુખ પાંચસેં રાણીઓ હતી. એક પ્રીતિમતી રાણું વજીને સર્વે રાણુઓને એકેક પુત્ર હતે. પુત્ર ન હોવાથી વધ્યા પ્રીતિમતી રાણું મનમાં ઘણોજ ખેદ પામવા લાગી. એક સમયે એક હંસનું બચ્ચું ઘરમાં બાળકની પેઠે રમતું હતું, તેને તેણે હાથ ઉપર લીધું. હસે મનુષ્ય વાણીથી તે રાણીને કહ્યું કે “હે ભદ્ર! હું અહિં યથેચ્છ છૂટથી રમતું હતું, તે મને તું નિપુણ છતાં કેમ રમાડવાની ઈચ્છાથી પકડે છે? યથેચ્છ વિહાર કરનાર છને બંધનમાં રહેવું મરણ સમાન છે. એક તું પતે વધ્યાપણું ભોગવે છે છતાં અશુભ કર્મ કેમ કરે છે? શુભ કર્મથી Page #179 -------------------------------------------------------------------------- ________________ ધર્મદત્તની કથા ] ધર્મ થાય છે, અને ધર્મથી પિતાનું વાંછિત સફળ થાય છે.” પછી પ્રીતિમતીએ મનમાં ચમત્કાર અને ડર પામી હંસને કહ્યું કે, “હે ચતુરશિરોમણિ! તું મને એમ કેમ કહે છે? તને હું ડીજ વારમાં મૂકી દઉં છું, પણ તે પહેલાં તને એક વાત પૂછું છું કે અનેક દેવતાઓની પૂજા, વિવિધ પ્રકારનાં દાન આદિ ઘણુ શુભકર્મ હું હમેશાં કરૂં છું, તે પણ શાપ પામેલી સ્ત્રીની પેઠે મને સંસારમાં સુખકર પુત્ર કેમ નથી થતું? પુત્ર વિના હું દુઃખી છું, તે તું શી રીતે જાણે છે, અને તે મનુષ્યની વાણી શી રીતે બોલે છે?” હંસ બોલ્યો. “હું તને લાભકારી વચન કહું છું. કે ધન, પુત્ર, સુખ આદિ સર્વેની પ્રાપ્તિ પૂર્વભવે કરેલા પૂણ્યની આધીનતામાં છે. આલેકે કરેલું શુભકર્મ તો વચ્ચે આવતા અંતરાને દૂર કરે છે. બુદ્ધિહીન મનુષ્ય જે તે દેવતાની બાધા આખડી રાખે છે, તે મિથ્યા છે, અને તેથી મિથ્યાત્વ લાગે છે. એક જિનપ્રણીત ધર્મજ જીવને આલોકમાં તથા પરલોકમાં વાંછિત વસ્તુને દાતાર છે. જે જિનધર્મથી વિઘથી શાંતિ વગેરે ન થાય, તે પછી બીજા ઉપાયથી કયાંથી થવાની? જે અંધકાર સૂર્યથી દૂર થઈ શકે નહી, તે કાંઈ બીજા ગ્રહથી ઓછો દૂર થાય ? માટે તું કુપગ્ય સરખા મિથ્યાત્વને છોડી દે, અને રૂડા પચ્ચસમાન અદ્ધર્મની આરાધના કર. તેથી આલોકમાં તથા પરલોકમાં પણ હાર મને રથ ફળીભૂત થશે.” હંસ આટલું કહી ઉડી ગયે. પ્રીતિમતી રાણીએ સદ્દગુરૂ પાસેથી શ્રાવક ધર્મને અંગીકાર કર્યો. અને ત્રિકાળ જિનપૂજા કરનારી પ્રીતિમતી રાણે અનુક્રમે સુલસા શ્રાવિકા જેવી થઈ એક વખતે રાજધર રાજાના ચિત્તમાં એવી ચિંતા ઉત્પન્ન થઈ કે “હજી પટ્ટરાણીને એક પુત્ર થયો નથી, અને બીજી રાણીઓને તે સેંકડે પુત્ર છે. એમાં રાજ્યને ગ્ય કેણ હશે ?” રાજા એવી ચિંતામાં છે, એટલામાં રાત્રે સ્વમમાં જાણે સાક્ષાતજ હાયની ! એવા કેઈ દિવ્ય પુરૂષે આવી રાજાને કહ્યું. “હે રાજન ! રાજ્યને યોગ્ય પુત્રની તું કટ ચિંતા ન કર, કલ્પવૃક્ષ સમાન એક જિનધર્મનીજ તું તારે આરાધના કર. તેથી આ લોક અને પરલોકમાં હારી ઈષ્ટ સિદ્ધિ થશે.” આ સ્વમ જેવાથી રાજધર રાજા પવિત્ર થઈ હર્ષથી જિનપૂજા આદિ કરવા રૂપ જિનધર્મની આરાધના કરવા લાગ્યો. કારણકે એવું સ્વમ જોયા પછી કેણ આળસ્યમાં રહે? પછી કેટલાક વખત બાદ કેઈ ઉત્તમ જીવ હંસ જેમ સરોવરમાં અવતરે તેમ પ્રથમ અરિહંતની પ્રતિમા સ્વપમાં દેખાડી પ્રીતિમતીની કૂખમાં અવતર્યો. તેથી સર્વ લોકે આનંદ પામ્યા. અને તે ગર્ભના પ્રભાવથી પ્રીતિમતી રાણીને મણિરત્નમય જિનમંદિર અને જિનપ્રતિમા કરાવવી તથા તેની પૂજા કરવી ઈત્યાદિ દોહો ઉત્પન્ન થયા. દેવતાઓની કાર્યસિદ્ધિ મનમાં ચિંતવતાંજ થઈ જાય છે, રાજાઓની કાર્યસિદ્ધિ મુખમાંથી વચન નિકળતાં વાર થાય છે, ધનવંત લેકની કાર્યસિદ્ધિ ધનથી તત્કાળ થાય છે, અને બાકી રહેલા મનુષ્યની કાર્યસિદ્ધિ તે પિતે અંગે મહેનત કરે ત્યારે થાય છે. પ્રીતિમતિને દેહલે દુઃખથી પૂર્ણ કરાય એ હતો, તે પણ રાજાએ ઘણા હર્ષથી તેને સંપૂર્ણ દેહલો તત્કાળ પૂર્ણ કર્યો. અને પૂર્ણ કાળે મેરૂ પર્વત ઉપરની ભૂમિ પારિજાત કલ્પવૃક્ષને પ્રસવે, તેમ પ્રતિમતી રાણીએ પુત્રને જન્મ આપ્યો. Page #180 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ રાજપર રાજા પુત્રના જન્મ સાંભળી ઘણેાજ હર્ષ પામ્યા તેણે પુત્રને જન્માત્સવ કર્યાં, અને પુત્રનું ધમ કરવાથી પ્રાપ્ત થયેલ હેાવાથી ધર્મદત્ત એવું નામ રાખ્યું. એક દિવસે ઉત્સવ પૂર્વક માનંદથી તે પુત્રને જિનમંદિરે લઈ જઈ અરિહંતની પ્રતિમાને નમસ્કાર કરાવી ભગવાન્ આગળ નમાડ્યો. ત્યારે સંતુષ્ટ થયેલી પ્રીતિમતી રાણી પેાતાની સખીને કહેવા લાગી કે, “ હે સખી ! તે ચતુર હ ંસે ચિત્તમાં ચમત્કાર ઉત્પન્ન કરે એવા ઘણાજ ઉપકાર મ્હારા ઉપર કર્યાં છે. તે હંસના વચન પ્રમાણે ધ કરવાથી નિધન પુરૂષ જેમ દૈવયેાગથી પાતાથી મેળવી ન શકાય એવા નિધિ પામે, તેમ મ્હારાથી મેળવી ન શકાય એવું જિનધમ રૂપ એક રત્ન અને ખીજું આ પુત્રરત્ન હું પામી.” પ્રીતિમતી આમ બેલે છે, એટલામાં માંદા માણસની પેઠે તે બાળક એકાએક આવેલી મૂર્છાથી તત્કાળ બેભાન થઇ ગયું, અને તેની પાછળ તેની માતા પણ આકરા દુઃખથી મૂર્છા ખાઈ બેભાન થઈ ગઇ. તુરત પરિવારના તથા આસપાસના લેાકાએ ‘ઈષ્ટદોષ અથવા કોઈ દેવતાની પીડા વગેરે હશે,' એમ મનમાં કલ્પના કરી ઘણા ખેદથી ઉંચે સ્વરે પેાકાર કર્યો કે, “હાય હાય ! માતા અને પુત્ર એ બન્નેને એકદમ આ શું થયું?” ક્ષણમાત્રમાં રાજા, પ્રધાન પ્રમુખ લાકોએ ત્યાં આવી અને માતા પુત્રને શીતળ ઉપચાર કર્યાં. તેથી ઘેાડીવારમાંજ માળક અને તેની પાછળ તેની માતા પણ સચેતન થઈ. ત્યારબાદ રાજપુત્રને ઉત્સવ સહિત રાજ્યમહેલે લઈ ગયા. તે દિવસે રાજપુત્રની તખીયત સારી રહી. તેણે વારંવાર પાન વગેરે કર્યું. પણ ખીજે દિવસે શરીરની પ્રકૃતિ સારી છતાં અરૂચિવાળા માણસની માફક તે બાળકે દૂધ પીધું નહિ, અને ચવિહાર પચ્ચક્ખાણુ કરનારની પેઠે ઔષધ વગેરે પશુ ન લીધું. તેથી તે બાળકના માતાપિતા, મંત્રી, નગરના લેાકેા એ સવ ઘણા દુ:ખી થયા. અને શું કરવું ? તે કાઇને સૂઝયું નહિ. ત્યારે જાણે બાળકના પુણ્યથી ખેંચાયેલાજ હાયની ! એવા એક ચારણ મુનિરાજ મધ્યાહ્ન સમયે આકાશમાંથી ઉતર્યાં. પ્રથમ પરમ પ્રીતિથી બાળકે અને તે પછી રાજા આદિ લેાકેાએ મુનિરાજને વંદના કરી. રાજાએ સૌ પ્રથમ બાળકે દૂધ વગેરે ત્યાગ કરવાનુ કારણ પૂછ્યું, ત્યારે મુનિરાજે સ્પષ્ટ કહ્યું કે, “ હે રાજન્ ! આ બાળકને રાગાદિકની અથવા બીજી કાંઈ પણ પીડા નથી. એને તમે જિનપ્રતિમાના દર્શન કરાવેા. એટલે એ હમણાં દૂધપાન વગેરે કરશે. ” મુનિરાજના વચન પ્રમાણે તે બાળકને જિનમંદિરે લઈ જઈ દન, નમસ્કાર આદિ કરાવ્યું. ત્યારે તે પૂર્વની માફક દૂધ પીવા લાગ્યા, અને તેથી સ લેકે આશ્ચર્ય અને સાષ પામ્યા. ફ્રીથી રાજાએ મુનિરાજને પૂછ્યું કે, “ આ શું ચમત્કાર ? ” મુનિરાજે કહ્યું. “ હે રાજન્ ! તમને એ વાત એના પૂર્વભવથી માંડીને કહું " તે સાંભળે. "" પુરિકા નામે નગરીમાં ીન જીવ ઉપર દયા અને શત્રુ ઉપર ક્રૂરષ્ટિ રાખનારા કૃપ નામે રાજા હતા બુદ્ધિથી બૃહસ્પતિની ખરાખરી કરી શકે એવા તે રાજાને ચિત્રમતિ નામે મત્રી હતા; અને દ્રવ્યથી કુબેરની ખરાખરી કરનારો વસુમિત્ર નામે શ્રેષ્ઠી તે મત્રીના Page #181 -------------------------------------------------------------------------- ________________ ધમ દત્તની કથા ] મિત્ર હતા. અને તેને નામથી એક અક્ષરે આછે, પણ ઋદ્ધિથી ખરાખરીના એવા સુમિત્ર નામે એક ધનાઢય વિષ્ણુપુત્ર મિત્ર હતા. અને તે સુમિત્રને ધન્ય નામે સેવક હતા. તે ધન્ય એક દિવસે ન્હાવા સારૂ સાવરે ગયા. સારાં કમળ, સારી શાભા અને સારૂં જળ ધરાવનારા તે સરેાવરમાં હાથીના બચ્ચાની પેઠે જળક્રીડા કરતાં તે ધન્યને દિવ્ય કમળ સરખું ઘણું સુગંધી હજાર પાંખડીવાળુ કમળ મળ્યું. પછી તેને લઇ સાવરમાંથી નીકળી ઘણા હર્ષોંથી ચાલતા થયા. અનુક્રમે માગે જતાં ફૂલ ઉતારીને જતી માલીની ચાર કન્યાઓ તેને મળી. પૂર્વના ઘણા પરિચય હાવાથી તે કન્યાઓએ કમળના ગુણ જાણી ધન્યને કહ્યું કે, “ હે ભદ્ર ! ભદ્રશાલ વનમાંના વૃક્ષનું ફૂલ જેમ અહિં દુંભ છે, તેમ આ કબળ પણ દુČભ છે. આ ઉત્તમ વસ્તુ ઉત્તમ પુરૂષનેજ માટે છે, માટે એના ઉપયાગ જેવા તેવા પાત્રને વિષે કરીશ નહી.” ધન્યે કહ્યું. “જરૂર હું આ કમળનેા ઉત્તમ પુરૂષને વિષેજ ઉપચાગ કરીશ. ” ઊર વાત ત્યારબાદ ધન્યે વિચાર કર્યો કે, “સુમિત્ર સર્વે સજ્જનામાં શ્રેષ્ઠ છે, અને મ્હારે પૂજ્ય છે, ” કહ્યુ છે કે ‘જેની આજીવિકા જે માણસથી ચાલતી હેાય, તેને તે માણસ કરતાં બીજો ભાગ્યેજ વધુ સારા લાગે છે,' ભેાળા સ્વભાવના ધન્યે એમ વિચારી જેમ કેાઇ દેવતાને ભેટછુ' આપવું હોય, તેમ સુમિત્રની પાસે જઈ વિનયથી નમસ્કાર કરી તેને યથા કહી, પેલુ કમળ ભેટ કર્યું. ત્યારે સુમિત્રે કહ્યુ` કે, “મ્હારા શેઠ વસુમિત્ર સર્વેમાં ઉત્તમ હોવાથી તેમનેજ આ ઉત્તમ વસ્તુ આપવા ચેાગ્ય છે. તેમના મ્હારા ઉપર એટલા અધા ઉપકાર છે કે, હું અહોનિશ તેમનું દાસપણુ' કરૂં તાપણું તેમના ઋણમાંથી મુક્ત ન થાઉં, ” સુમિત્રે એમ કહ્યાથી ધન્યે તે કમળ વસુમિત્રને ભેટ આપ્યું, ત્યારે વસુમિત્રે કહ્યું કે “આ લેાકમાં મ્હારાં સર્વ કાર્ય સફળ કરનારા એક ચિત્રમતિ મંત્રીજ સર્વાંમાં ઉત્તમ છે.” વસુમિત્રના આ વચનથી ધન્યે તે કમળ ચિત્રમતિ મંત્રીને નજરાણા તરીકે આપ્યું, ત્યારે ચિત્રમતિએ કહ્યું કે, “ મ્હારા કરતાં શ્રેષ્ઠ કૃપ રાજા છે. કારણકે તે પૃથ્વીના અને પ્રજાના અધિપતિ હાવાથી તેની દૃષ્ટિના પ્રભાવ અદ્ભુત છે. કેમકે તેની ક્રૂરષ્ટિ જો કેાઈની ઉપર પડે તે ઘણા માતબર હોય તાપણું કંગાળ જેવા થઈ જાય છે, અને તેની કૃપાદૃષ્ટિ જેની ઉપર પડે તે તે કંગાળ હોય તો પણ માતબર થાય છે.” ચિત્રમતિનાં આવાં વચનથી ધન્યે તે કમળ કૃપ રાજાને આપ્યુ. કૃપ રાજા પણ જિનેશ્વર ભગવાનની અને સદ્ગુરૂની સેવા કરવામાં મુખ તત્પર હતા, તેથી તેણે કહ્યું કે, “ જેના ચરણકમળને વિષે મ્હારા જેવા રાજાએ ભ્રમરની પેઠે તદ્દીન રહે છે, તેજ સદ્ગુરૂ સમાં શ્રેષ્ઠ છે, પણ તેમના ચાગ સ્વાતિ નક્ષત્રના જળની પેઠે ભાગ્યેજ મળે છે.” કૃપ રાજા એમ કહે છે, એટલામાં કાઇ ચારણ મુનિ શમાંથી ઉતર્યા. ઘણી આશ્ચર્યની વાત છે કે, આશા રૂપ છે! કૃપ રાજા આદિ લેકે તે મુનિરાજને બહુમાનપૂર્વક પોતપોતાને ઉચિત સ્થાનકે બેઠા. પછી ધન્ય વિનયથી ૧૩ દેવતાની પેઠે આ પ્રમાણે આકા વેલડી કેવી રીતે સફળ થાય આસન દઈ, વંદના આદિ કરી તે કમળનુંમુનિરાજ આગળ Page #182 -------------------------------------------------------------------------- ________________ ૯૮ [ શ્રાદ્ધવિધિ ભેટશું મૂક્યું. ત્યારે ચારણ મુનિએ કહ્યું કે, “જો તારતમ્યતાથી કઈ પણ મનુષ્યને વિષે ઉત્કૃષ્ટપણું આવતું હોય તે તેને છેડે અરિહંતને વિષેજ આવ ગ્ય છે. કારણકે, અરિહંત ત્રણે લેકમાં પૂજ્ય છે. માટે ત્રણ જગતમાં ઉત્તમ એવા અરિહંતનેજ આ કમળ તારે ધારણ કરવું ઉચિત છે. આલોક અને પરલોકે વાંછિત વસ્તુ આપનારી તે અરિહંતની પૂજા એક કામધેનુ સમાન છે.” ભદ્રક સ્વભાવને ધન્ય, ચારણ મુનિના વચનથી હર્ષ પામે, અને પવિત્ર થઈ જિનમંદિરે જઈ તેણે તે કમળ ભાવથી ભગવાનને મસ્તકે છત્રની માફક ચઢાવ્યું. તે કમળથી ભગવાન નું મસ્તક જેમ મુકુટ પહેરાવવાથી શુભે, તેમ શોભવા લાગ્યું. તેથી ધન્યના મનમાં ઘણો જ આનંદ ઉત્પન્ન થયો. પછી તે ધન્ય સ્વસ્થ મન કરી ક્ષણ માત્ર શભ ભાવના ભાવવા લાગ્યો, એટલામાં તે માળીની ચારે કન્યાઓ ત્યાં કલ વેચવા આવી ત્યારે ધન્ય અરિહંતને મસ્તકે મૂકેલું તે કમળ તેમના જેવામાં આવ્યું. તેમણે પણ તે શુભ કર્મની અનુમોદના દઈ એક એક ઉત્કૃષ્ટ ફૂલ ભગવાનની પ્રતિમા ઉપર સમકાળે ચઢાવ્યું. ઠીકજ છે કે શુભ અથવા અશુભ કર્મ કરવું, ભણવું, ગણવું, દેવું, લેવું, કેઈને માન આપવું, શરીર સંબંધી અથવા ઘર સંબંધી કાંઈ કાર્ય કરવું, ઈત્યાદિ કૃત્યને વિષે ભવ્ય જીવની પ્રવૃત્તિ પ્રથમ ભગવાનનું દર્શન કરીને જ કરવાની હોય છે. ત્યારબાદ હર્ષથી પોતાના જીવનને ધન્ય માનતે ધન્ય અને તે ચાર કન્યાઓ પિતાપિતાને ઘેર ગયાં. કૃપ રાજા, ચિત્રમતિ મંત્રી, વસુમિત્ર શ્રેષ્ઠી અને સુમિત્ર વણિકપુત્ર એ ચારે જણાએ ચારણ મુનિના ઉપદેશથી શ્રાવકધર્મ આદર્યો, અને અનુક્રમે તેઓ સૌધર્મ દેવલેકે ગયા. ધન્ય પણ અરિહંત ઉપર ભક્તિ રાખવાથી સૌધર્મ દેવકે મહદ્ધિક દેવતા થયે; અને તે ચારે માળીની કન્યાઓ તેની (ધન્યની) મિત્રદેવતા થઈ કપ રાજાને જીવ દેવલોકથી ચ્યવી ગગનવલ્લભ નગરમાં ચિત્રગતિ નામે વિદ્યાધર રાજા થયો. મંત્રીને જીવ દેવલેકથી ચ્યવી ચિત્રગતિ વિદ્યાધરને પુત્ર થયો. અને તે પુત્રનું વિચિત્રગતિ નામ રાખ્યું. વિચિત્રગતિએ યૌવન અવસ્થામાં રાજ્યના લેભથી બાપને મારી નાંખવા માટે ગુપ્ત વિચાર કર્યો. પરંતુ ગેત્રદેવીએ તે સર્વ ગુપ્ત વિચાર ચિત્રગતિને કહ્યો. ચિત્રગતિ તેજ સમયે ઉજ્વલ વૈરાગ્યે પાયે, અને વિચાર કરવા લાગે કે, “મેં પૂર્વભવે પુણ્ય ઉપામ્યું નહિં, તેથી પિતાનાજ પુત્રથી પશુની માફક મરણ અને માઠી ગતિ પામવાને પ્રસંગ આવે, તે હજી પણ હું ચેતી જાઉં.” એમ ચિંતવી મનના અધ્યવસાય નિર્મળ થવાથી તેણે તેજ વખતે પંચમુષ્ટિ લેચ કર્યો. દેવતાઓએ આવી સાધુને વેષ આપે. ત્યારે ઉત્તમ બુદ્ધિવાળા તે ચિત્રગતિએ પંચ મહાવ્રત આદર્યા. પછી પશ્ચાતાપ પામેલા વિચિત્રગતિએ ચિત્રગતિને ખમાવ્યા, અને ફરીથી રાજ્ય ઉપર બેસવા ઘણી વિનંતિ કરી. ચિત્રગતિએ ચારિત્ર લેવાની વાત જેવી રીતે બની, તે સર્વ કહી પવનની પેઠે અપ્રતિબદ્ધ વિહાર કર્યો. અને છેવટે તે ચિત્રગતિ મુનિરાજને અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન ઉત્પન્ન થયું. (ચિત્રગતિ મુનિ રાજાને કહે છે કે, હવે વસુમિત્રને જીવ દેવકથી ચ્યવીને તે રાજા થયે, અને સુમિત્રને જીવ ચ્યવીને હારી પ્રીતિમતી નામે રાણી થયે. એ રીતે તમારી Page #183 -------------------------------------------------------------------------- ________________ દત્તની કથા උද અન્નેની પ્રીતિ પૂર્વભવથી દૃઢ થયેલી છે. પેાતાનું ઉત્કૃષ્ટ શ્રાવકપણું જણવવાને અર્થે કાઇ વખત સુમિત્રે કાંઈક કપટ કર્યું, તેથી તે સ્ત્રીપણું પામ્યા. અને મ્હારા કરતાં પહેલાં મ્હારા ન્હાના ભાઇને પુત્ર ન થાએ.” એમ ચિંતવ્યું, તેથી આ ભવમાં તેને ઘણા વખત પછી પુત્ર થયા, ધન્યના જીવે દેવતાના ભવમાં એક દિવસે સુવિધિ જિનેશ્વરને પૂછ્યું કે, “હું અહિંથી ચ્યવીને કયાં ઉત્પન્ન થઈશ ?” ત્યારે તે ભગવાને તમારા બન્નેના પુત્ર થવાની વાત ધન્યના જીવને કહી. આથી ધન્યના જીવે વિચાર કર્યો કે, માતાપિતા ધર્મ પામ્યા ન હેાય, તેા પુત્રને ધર્મની સામગ્રી ક્યાંથી મળે ? મૂળ કુવામાં જો પાણી હાય, તેાજ પાસેના હવાડામાં મળી આવે.” એમ વિચારી પેાતાને માધિમીજના લાભ થવા માટે હંસનું રૂપ ધારણ કરી રાણીને પ્રસ્તાવને ઉચિત વચનથી અને તમને સ્વપ્ન દેખાડીને બેધ કર્યાં. એ રીતે ભવ્ય જીવેા દેવતાના ભવમાં છતાં પણ પરભવે આધિલાભ થવાને અર્થે ઉદ્યમ કરે છે. જ્યારે કેટલાએક ઢાકા મનુષ્ય ભવમાં પૂછ્યાઇથી પૂર્વે પામેલ ચિંતામણિરત્ન સમાન ખેાધિરત્નને (સમ્યકૃત્વને) ખાઈ એસે છે. તે સમ્યક્ત્વધારી દેવતા ( ધન્યના જીવ) સ્વથી અવીને તમારા અન્ને જણાના પુત્ર થયા છે. તેથી એની માતાને સારાં સ્વપ્ન આવ્યાં અને સારા દોહલા ઉત્પન્ન થયા હતા, જેમ શરીર પછવાડે છાયા, પતિની પછવાડે પતિવ્રતા સ્ત્રી, ચંદ્રની પછવાડે ચદ્રિકા, સૂર્યની પછવાડે તેના પ્રકાશ, અને મેઘની પછવાડે વીજળી જાય છે, તેમ એની પછવાડે પૂર્વ ભવથી જિનભક્તિ આવેલી છે. તેથી દેહુલા અને સ્વપ્નાં સારાં આવ્યાં. ગઈ કાલે એને તિમંદિરે લઈ ગયા, ત્યારે ફરી ફરીને જિનપ્રતિમાને જોવાથી તથા હંસના આગમનની વાત સાંભળવાથી એને મૂર્છા આવી. અને પછી તત્કાળ તેને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. તેથી તેને પૂર્વભવનું સંકૃત્ય યાદ આવ્યું. અને એણે પેાતાના મનથી એવા નિયમ લીધે કે, “ જિનેશ્વર ભગવાનનું દર્શન અને વંદના કર્યાં વિના મ્હારે યાવજ્જીવ સુધી મુખમાં કાંઈ પણ નાંખવું નિહ. ” આથી તમે તે કુમારને રાજ દર્શન કરાવવાનું રાખો. નિયમ રહિત ધમ કરતાં નિયમ સહિત ધમાઁનું અનંતગુણું અધિક ફળ છે. કહ્યું છે કે–નિયમ સહિત અને નિયમ રહિત એવા એ પ્રકારના ધર્મ છે. તેમાં પહેલા ધમ થાડો ઉપાર્જ્યો હોય, તા પણ નિશ્ચયથી ખીજા કરતાં અનતગણું ફળ આપે છે. અને બીજો ધમ ઘણા ઉપાો હાય, તે પણ પ્રમાણુવાળું અને અનિશ્ચિત ફળ આપે છે. જો કાંઇ પણ ઠરાવ કર્યા વગર કાઈને ઘણા કાળ સુધી ગમે તેટલું ઘણું દ્રવ્ય ધીયુ" હોય, તેા પણ કિંચિત્માત્ર વ્યાજ ઉત્પન્ન થતું નથી પણ જો ધીરતી વખતે ઠરાવ કર્યો હોય તેા ધીરેલા દ્રવ્યની પ્રતિદિન વૃદ્ધિ થાય છે. એમ ધર્માંના વિષયમાં પણ નિયમ કરવાથી વિશેષ ફળવૃદ્ધિ જાણવી. તત્ત્વના જાણુપુરૂષ પશુ અવિરતિના ઉદય હાય તેા શ્રેણિક રાજાની પેઠે વ્રત નિયમ લઈ શકતા નથી, જે અવિરતિના ઉદય ન હોય તેાજ વ્રતાદિ લઇ શકે છે. કસોટીના પ્રસંગે દૃઢતા રાખી નિયમને ભંગ ન કરવાની ધીરજ તેા આસનસિદ્ધિ જીવથીજ ખની શકે છે. આ ધર્મદત્તે Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૦૦ [ શ્રાદ્ધવિધિ પૂર્વભવથી આવેલી ધ રૂચિથી અને ભક્તિથી પેાતાની એક મહિનાની ઉમ્મરે ગઈ કાલે નિયમ ગ્રહણ કર્યાં. ગઈ કાલે જિનદર્શન અને જિનવંદના કર્યા હતા, માટે એણે દૂધ વગેરે પીધુ. આજે સુધા તૃષાથી પીડાયા તા પણુ દનના અને વંદનાના ચાગ ન મળવાથી એણે મન દૃઢ રાખી ધ ન પીધુ. અમારા વચનથી જ્યારે એના અભિગ્રહ પૂર્ણ થયા, ત્યારે એણે દૂધપાન વગેરે કર્યું. પૂભવે જે શુભ અથવા અશુભ કમ કયુ" હોય, અથવા કરવા ધાતુ" હાય, તે સવ પરભવે પૂર્વભવની પેઠે મળી આવે છે. એ મહિમાવંત પુરૂષને પૂર્વ ભવે કરેલી જિનેશ્વર ભગવાનની ભક્તિથી ચિત્તને ચમત્કાર ઉત્પન્ન કરનારી પરિપૂર્ણ સમૃદ્ધિ મળશે. માળીની ચારે કન્યાએના જીવ સ્વર્ગથી ચવીને જૂદા જૂદા મ્હોટા રાજાઓના ત્યાં અવતરી એની રાણીએ થશે. કારણકે સાથે સુકૃત કરનારાઓને ચેગ સાથેજ રહે છે. મુનિરાજની વાણી સાંભળી તથા માળકના નિયમની વાત પ્રત્યક્ષ જોઈ રાજા આદિ લેાકેા નિયમ સહિત ધર્માંના સ્વીકાર કરવામાં તત્પર થયા. હવે મુનિ કહે છે કે “હું ચિત્રગતિ વિદ્યાધર વિચિત્રગતિ પુત્રને પ્રતિખાધ કરવાને અર્થે વિહાર કરૂ છું. ” એમ કહી તે મુનિરાજ ગરૂડની પેઠે વૈતાઢય પ°તે ઉડી ગયા. જાતિસ્મરણ પામેલા ધ`દત્ત, ગ્રહણ કરેલા નિયમને મુનિરાજની પેઠે પાળતા દિવસ જતાં વૃદ્ધિ પામવા લાગ્યા. એણે ત્રણ વર્ષની ઉમ્મરેજ “ જિનેશ્વર ભગવાનની પૂજા કર્યા વગર:જમવું નહી. ” એવા અભિગ્રહ લીધે. અને “ પુણ્યાનુબંધી પુણ્યથી પરભવે પણ પુણ્યની પ્રાપ્તિ સુખે થાય છે. ” એમ વિચારી શ્રાવકધમ ના સ્વીકાર કર્યો. “ધર્માંકૃત્ય વિધિ વિના સફળ થતું નથી.” એમ વિચારી તેણે ત્રિકાળ દેવપૂજા વગેરે શુભકૃત્ય શ્રાવકની સામાચારીને અનુસરી કરવા માંડયુ. હંમેશાં ધર્મ ઉપર ઉત્કૃષ્ટ ભાવ રાખનારા તે ધદત્ત, અનુક્રમે મધ્યમ વય પામ્યા, ત્યારે તેનામાં લોકાત્તર મીઠાશ આવી. એક દિવસે કાઈ પરદેશી પુરૂષે ધર્મદત્તને અર્થે ઈંદ્રના અશ્વ સરખા લક્ષણવાળા એક અશ્વનુ રાજાને ભેટગુ કર્યું", પિતાની આજ્ઞા લઈને ધર્માંદત્ત અશ્વ ઉપર ચઢા. અશ્વ એકદમ આકાશમાં ઉડયા. ચેાડી વારમાં તે હજારા ચાજન વિકટ અટવીમાં મૂકી કયાંય ચાલ્યા ગયા. ધદત્ત શૂન્ય અટવીમાં પણું મન શૂન્ય ન રાખતાં જેમ પેાતાના રાજમંદિરના ઉદ્યાનમાં રહેતા હોય, તેમ ત્યાં સ્વસ્થપણે રહ્યો. માત્ર તેને જિનપ્રતિમાનું પૂજન કરવાના યોગ ન મળ્યો તેનું દુઃખ થયું. તે પણ સમતા રાખી તે દિવસે ફળ આદિ વસ્તુ પણ તેણે ન ખાતાં પાપને ખપાવનારા નિર્જલ ચઉવિહારા ઉપવાસ કર્યાં. શીતળ જળ અને જાત જાતનાં ફળ ઘણાં હોવા છતાં પણ સુધા તૃષાથી અતિશય પીડાયેલા ધદત્તને એ રીતે ત્રણ ઉપવાસ થયા. છેવટે એક દેવ પ્રગટ થઇ તેને કહેવા લાગ્યા. કે “સત્પુરૂષ! કાઇથી સધાય નહિં એવું કાય તેં સાધ્યું છે. પેાતાના જીવિતની અપેક્ષા નરાખતાં આદરેલા નિયમને વિષેની ત્હારી દૃઢતા નિરૂપમ છે. શક્રેન્દ્રે હારી પ્રશંસા કરી તે ચેાગ્યજ છે. ઈંદ્રની પ્રશ'સા મ્હારાથી ખમાઈ નહિં, તેથી મે' અહિ' અટવીમાં લાવીને ત્હારી ધમ મર્યાદાની પરીક્ષા કરી. હું સુજાણુ ! હારી ઉલ્લધી ધમ દત્તને Page #185 -------------------------------------------------------------------------- ________________ ધમ દત્તની કથા ૧૦૧ દૃઢતાથી હું પ્રસન્ન થયા છું, માટે મુખમાંથી એક વચન કાઢીને ત્યારે જે ઈષ્ટ માગવું હોય તે માગ.” દેવતાનું એવું વચન સાંભળી ધર્મદત્તે વિચાર કરીને કહ્યું કે, “ હે દેવ ! હું જ્યારે તને યાદ કરૂં, ત્યારે તું પ્રત્યક્ષ થઇ જે હું કહું તે મ્હારૂં કાર્ય કરજે.” દેવે તે વચનને સ્વીકાર કર્યો અને તે અદૃશ્ય થઇ ગયા. પછી ધ દત્તકુમાર “મને હવે મ્હારા રાજભુવનની પ્રાપ્તિ વગે૨ે શી રીતે થશે ? ” એવા વિચારમાં છે એટલામાં તેણે પેાતાને પેાતાના મહેલમાં જોયા, ધદત્તે વિચાર્યું કે, “હમણાં મેં દેવતાનુ' સ્મરણુ નહિ કર્યું હતુ, તે પણ તેણે મને મ્હારે સ્થાનકે લાવી મૂકયા. અથવા પ્રસન્ન થયેલા દેવતાને એટલું કાર્ય કરવું એમાં શું કઠણ છે?” પછી ધર્માંત્ત રાજપુત્રે પેાતાના મેળાપથી મા ખાયને આનંદ પમાડયેા. અને ત્યારબાદ તેણે જિનપ્રતિમાની પ્રથમ પૂજા કરી, અને તે પછી કરેલ તપશ્ચર્યાનું પારણું કર્યું. હવે તે માળીની ચારે કન્યાઓના જીવ પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ અને ઉત્તર એ ચારે દિશાએમાં આવેલા ચાર દેશના રાજાઓની સર્વેને માન્ય એવી ઘણા પુત્ર ઉપર અનુક્રમે પુત્રીઓ થઇ. તેમાં પહેલીનું નામ ધર્મરતિ, ખીજીનું ધર્મોંમતિ, ત્રીજીનું ધર્મશ્રી અને ચેાથીનું મિણી. આ નામ પ્રમાણે તેમનામાં ગુણ પણ હતા. તે ચારે કન્યાએ વખત જતાં તરૂણ અવસ્થામાં આવી ત્યારે જાણે લક્ષ્મીદેવીએજ પેાતાના ચાર રૂપ બનાવ્યાં હાયની ! એવીરીતે તે દેખાવા લાગી. એક દિવસે તે કન્યાએ અનેક સુકૃતકારી ઉત્સવનું સ્થાનક એવા જિનમંદિરમાં આવી અને અરિહંતની પ્રતિમા જોઇને જાતિસ્મરણ જ્ઞાન પામી, તેથી “ જિનપ્રતિમાની પૂજા કર્યા વગર અમારે ભાજન કરવું ન ક૨ે ” એવા નિયમ લઇ હમેશાં જિનભક્તિ કરવા લાગી. વળી તે ચારે કન્યાઓએ એક દિલ થઈ એવા નિયમ કર્યાં કે, “આપણા પૂર્વ ભવના મિલાપિ ધન્યના જીવ જ્યારે મળે ત્યારે તેને આપણે વરીશું અને ખીજા કાઇને વરીશું નહિ.” તે જાણી પૂર્વ દેશના રાજાએ પેાતાની પુત્રી ધરતિને અર્થે મ્હોટા સ્વયંવર મંડપ કરાવ્યા, તે સ્વયંવરમાં ધમતિ વરી. અને જ્યાં આવેલા બીજા ત્રણ દિશાના રાજાઆએ પણ પોતાની પુત્રી ધર્મીશ્રી અને ધર્મણીને પણ ધદત્તવેરે પરણાવી. ધર્મ દત્તને ધર્મોંમતિ ચિત્રગતિ મુનિએ પેાતાના પુત્ર વિચિત્રગતિવિદ્યાધરને પ્રતિમાધ પમાડયા અને તે દીક્ષા લેવા તૈયાર થયા. દીક્ષા લેતા પહેલાં તેણે પેાતાની પુત્રી ધર્મદત્તને પરણાવી અને પેાતાનું રાજ્ય તથા હજાર વિદ્યાએ તેને આપી, રાજાધરરાજા, પટ્ટરાણી પ્રીતિમતી અને વિચિત્રગતિ વિદ્યાધરે ચિત્રગતિ સદ્ગુરૂપાસે દીક્ષા લીધી. ધદત્તે પેાતાની ઉપકારિણી જિનભક્તિનું વારંવાર સ્મરણ કર્યું. અને આ સ ઋદ્ધિ સિદ્ધિ પૂર્વભવે કરેલ કમળની પૂજાનું ફળ છે એમ વિચારી યથાવિધિ ત્રિકાળ પૂજા કરવા લાગ્યા. તેણે અઢારે વર્ષોંની પ્રજાને જિનધર્મી બનાવી અને તેવા પ્રકારના જિનયમનારાગથી તીર્થંકરનામકમ માધ્યું. તેની ચાર સ્ત્રીઓએ તેમાં સહાયભૂત ખની ગણધરગાત્ર Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ શ્રાદ્ધવિધિ ] બાંધ્યું ત્યાંથી પાંચ જણ સહસ્ત્રાર દેવલોકમાં દેવ થયાં અને ત્યાંથી આવી ધર્મદત્તને જીવ મહાવિદેહક્ષેત્રમાં તીર્થકર અને ચાર રાણીઓના જીવ ગણધર થયા. ધર્મદત્તને જીવ તીર્થકર નામકર્મ વેદીને ગણધર સહિત મુક્તિપદને પામ્યાં. આ રીતે જિનભક્તિનું ઐશ્વર્ય જાણી ધર્મદત્ત રાજાની પેઠે જિનભક્તિ તથા બીજાં શુભ કૃત્ય કરવા હમેશાં તત્પર રહેવું. આ રીતે આદર અને વિધિપૂર્વક જિનપૂજા કરવાથી ઉત્તમ ફળ મળે છે તે ઉપર આ ધર્મદત્ત રાજાની કથા છે. મૂળગાથામાં “વિક ચિતરો” એટલે “ઊંચત ચિંતા કરવાને તત્પર એમ કહ્યું છે. માટે ઉચિત ચિંતા તે શું? તે કહે છે. ૧ જિનમંદિરમાં સફાઈ રાખવી, ૨ જિનમંદિર અથવા તેને ભાગ પડી જતો હોય તે તે તુરત દુરસ્ત કરાવે; ૩ પૂજાનાં ઉપગરણ ખૂટતાં હોય તો પૂરાં પાડવાં; ૪ ભગવાનની તથા પરિવારની પ્રતિમાઓ નિર્મળ રાખવી; ૫ ઉત્કૃષ્ટી પૂજા તથા દીપાદિકની ઉત્કૃષ્ટ શભા કરવી; ૬ રાશી આશાતનાઓ ટાળવી; ૭ ચોખા, ફળ, નૈવેદ્ય આદિની સંભાળ રાખવી. ચંદન, કેશર, ધૂપ, તેલ એટલી વસ્તુને સંગ્રહ કરે, ૮ દેરાસરના પૈસાને નાશ થતો હોય તે આગળ કહેવાશે તે દષ્ટાંત માફક તેની રક્ષા કરવી; ૯ બે ચાર સારા શ્રાવક સાક્ષી રાખીને દેવદ્રવ્યની ઉઘરાણી કરવી, ૧૦ ઉઘરાણીમાં આવેલું દ્રવ્ય સારે ઠેકાણે યતનાથી રાખવું; ૧૧ દેવદ્રવ્યના જમે ખર્ચનું નામું ચેખું રાખવું; ૧૨ પિતે દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી તથા બીજા પાસે કરાવવી, ૧૩ મંદિરમાં કામ કરનાર લોકોને યોગ્ય પગાર આપ, તથા ૧૪ તે લોકે બરાબર કામ કરે છે કે નહિં? તે તપાસવા માટે તેમની ઉપર દેખરેખ રાખવી, વગેરે અનેક પ્રકારની ઉચિત ચિંતા જાણવી. દ્રવ્યથી અથવા ચાકર વગેરેથી બની શકે એવાં મંદિરનાં કાર્ય દ્રવ્યવાનું શ્રાવકથી વગર પ્રયાસે થાય એમ છે. તથા પિતાની અંગ મહેનતથી અથવા પોતાના કુટુંબના માણસેથી બની શકે એમાં કામ હોય તે નિર્ધન માણસથી વગર દ્રવ્ય થાય એમ છે, માટે જેની જે કરવાની જેવી શક્તિ હોય, તેણે તે કાર્યમાં તેવી ઉચિત ચિંતા કરવી. જે ઉચિત ચિંતા થડા સમયમાં થાય એવી હોય, તે બીજી નિતિહી કરતાં પહેલાં જ કરવી. વધુ સમય લાગે તેવી હોય તે યુગ પ્રમાણે કરવું. ઘરના કામ કરતાં ધર્મસ્થાનની વિશેષ કાળજી રાખવી. જેમ ઉપર મંદિરની ઉચિત ચિંતા કહી, તેમજ ધર્મશાળા, ગુરૂ, જ્ઞાન આદિની પણ ઉચિત ચિંતા પિતાની સર્વ શક્તિથી કરવી. કારણકે દેવ, ગુરૂ પ્રમુખની ચિંતા કરનાર શ્રાવક વગર બીજે કઈ નથી. જેમ એક ગાયના ઘણા માલીક બ્રાહ્મણે તેને દેહતા, પણ તેને ઘાસ પાણી નીરતા નહિં. એવી રીતે દેવ, ગુરૂ આદિની ઉપેક્ષા અથવા તેમના કામમાં ઢીલ ન કરવી. કારણકે, તેમ કરે તે સમ્યકત્વને પણ વખતે વિનાશ થઈ જાય. આશાતના વગેરે થવા છતાં જે શ્રાવકને દુઃખ ન થાય તે તેની કેવી અરિહંત પ્રમુખની ભક્તિ? લૌકિકમાં પણ સંભળાય છે કે, મહાદેવની આંખ ઉખડી ગયેલી જોઈ ઘણા દુઃખી થયેલા Page #187 -------------------------------------------------------------------------- ________________ આશાતનાના ત્યાગ કરવા ] ૧૦૩ જિલ્લે પેાતાની આંખ મહાદેવને અર્પણ કરી. માટે હમેશાં દેવ, ગુરૂ આદિનાં કામ પોતાના કામ કરતાં પણ ઘણા આદરથી કરવાં જોઇએ. અમે કહીએ છીએ કે−સ સંસારી જીવાની દેહ, દ્રવ્ય અને કુટુંબ ઉપર જેવી પ્રીતિ હોય છે, તેવીજ પ્રીતિ મેાક્ષાભિલાષી જીવાની જિનપ્રતિમા, જિનમત અને સંઘ ઉપર હાય છે.’ દેવ, ગુરૂ અને જ્ઞાન આદિની આશાતના જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ભેદથીત્રણ પ્રકારની છે. તેમાં પુસ્તક, પાટલી, ટીપ, નવકારવાળી આદિને થૂંક લગાડવું, ઓછા અથવા વધારે અક્ષર ખેલવા, જ્ઞાનાપકરણ પાસે છતાં વાયુસચાર કરવા ઈત્યાદિક જઘન્ય આશાતના જાણુવી. ભણવાના કાળ ન હોય ત્યારે ભણવું, ચાગ ઉપધાન તપસ્યા વગર સૂત્રનું અધ્યયન કરવું, ભ્રાંતિથી અને અનર્થ કરવા, પ્રમાદથી પુસ્તક આદિ વસ્તુને પગ વગેરે લગાડવા, પુસ્તક આદિ ભૂમિ ઉપર નાંખી દેવું, જ્ઞાને પગરણ પાસે છતાં આહાર અથવા લઘુનીતિ કરવી, ઈત્યાદિક મધ્યમ આશાતના જાણવી. પાટલી વગેરે ઉપરના અક્ષર થૂંકથી ઘસીને ભૂંસી નાખવા, જ્ઞાનાપગરણ ઉપર બેસવું, સૂઈ રહેવું વગેરે, જ્ઞાનાપગરણ પાસે છતાં વડીનીતિ વગેરે કરવું, જ્ઞાનની અથવા જ્ઞાનીની નિંદા, દુશ્મનાવટ નુકશાન વગેરે કરવું, તથા ઉત્સૂત્ર ભાષણ કરવું, એ ઉત્કૃષ્ટ આશાતના જાણુવી. જિનપ્રતિમાની ત્રણ પ્રકારની આશાતના આ રીતેઃ—તેમાં વાળાકુચી પછાડવી, જિનપ્રતિમાને પેાતાના નિશ્વાસના સ્પર્શ કરાવવા, પેાતાના વસ્ત્રના છેડા પ્રતિમાને અડાડવા વગેરે જઘન્ય આશાતના જાણવી. વગર ધેાએલા ધેાતીયાથી જિનપ્રતિમાની પૂજા કરવી, તથા જિનબિંબને ભૂમિ ઉપર પાડવું વગેરે મધ્યમ આશાતના જાણવી. પગ લગાડવા, જિનપ્રતિમાને નાકના મલ અથવા થૂક વગેરે લગાડવું, પ્રતિમાના ભંગ કરવા પ્રતિમાને લઇ જવી, તથા જિનેશ્વર ભગવાન્ની હીલના કરવી, વગેરે ઉત્કૃષ્ટ આશાતના જાણવી. જિનપ્રતિમાની જઘન્યથી આશાતના દશ, મધ્યમથી ચાલીશ અને ઉત્કૃષ્ટથી ચેારાશી જાણવી. તે નીચે પ્રમાણે છેઃ— જિનમંદિરની અ ંદર ૧ પાન સેાપારી ખાવી, ૨ પાણી આદિ પીવું, ૩ ભેાજન કરવું, ૪ પગરખાં પહેરવાં, ૫ સ્ત્રીસભાગ કરવા, ૬ નિદ્રા લેવી, ૭ થૂંકવું, ૮ લઘુનીતિ કરવી, ૯ વડીનીતિકરવી, તથા ૧૦ જુગાર રમવું, એ રીતે જિનમંદિરમાં જન્યથી દશ આશાતના જરૂર ટાળવી. જિનમંદિરની અંદર ૧ લઘુનીતિ કરવી, ૨ વડીનીતિ કરવી, ૩ પગરખાં પહેરીને જવું, ૪ પાણી આદિ પીવુ, ૫ ભેાજન કરવું ૬ નિદ્રા લેવી, ૭ સ્ત્રી સભાગ કરવા, ૮ પાન સેાપારી ખાવી, ૯ થૂંકવુ', ૧૦ જૂગાર રમવુ, ૧૧ જી માંકણ ઈત્યાદિ જેવા વીણવા ૧૨ વિકથા કરવી, ૧૩ પલાંઠી વાળવી ( પગ ઉપર પગ ચઢાવીને એસવુ,) ૧૪ પગ પહેાળા કરીને બેસવું, ૧૫ માંહે માંહે વિવાદ કરવા, ૧૬ મશ્કરી કરવી, ૧૭ અદેખાઈ કરવી, ૧૮ ખાજોઠ સિંહાસન વગેરેને બેસવા માટે વાપરવું, ૧૯ કેશની અથવા શરીરની Page #188 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ [ શ્રાદ્ધવિધિ આભૂષણ વગેરેથી શાભા કરવી, ૨૦ છત્ર ધારણ કરવું', ૨૧ ખડ્ગ ધારણ કરવુ, ૨૨ મુકુટ ધારણ કરવા, ૨૩ ચામર ધારણ કરવા, ૨૪ લાંઘવા બેસવું. ૨૫ સ્ત્રીઓની સાથે વિકાર સહિત હાસ્ય આદિ કરવું, ૨૬ વિટ ( જાર) પુરૂષોની સાથે પ્રસંગ કરવા, ૨૭ પૂજાને અવસરે મુખકેશ ન કરવા. ૨૮ પૂજાને અવસરે શરીર તથા વસ્ત્ર મલિન રાખવાં, ૨૯ પૂજાને અવસરે મનની એકાગ્રતા ન કરવી, ૩૦ સચિત્ત દ્રવ્યના બહાર ત્યાગ ન કરવા, ૩૧ હાર, મુદ્રિકા આદિ અચિત્ત વસ્તુના ત્યાગ કરવા, ૩૨ એકસાડી ઉત્તરાસંગ ન કરવું, ૮૩૩ જિનપ્રતિમાનું દન થએ અંજલિ ન કરવી, ૩૪ છતી શક્તિએ જિન પૂજા ન કરવી, ૩૫ ખરાબ ફૂલ આદિ વસ્તુથી પૂજા કરવી, ૩૬ પૂજાદિકને વિષે ઘણા આદરથી પ્રવૃત્તિ ન કરવી, ૩૭ જિનપ્રતિમાના શત્રુનુ' નિવારણ ન કરવુ, ૩૮ ચૈત્યદ્રવ્યની ઉપેક્ષા કરવી, ૩૯ શરીરમાં શક્તિ, છતાં ગાડી પ્રમુખ વાહનમાં બેસી જિનમ ંદિરે આવવું, ૪૦ વડીલની પહેલાં ચૈત્યવંદનાદિક મેલવું, એ રીતે જિનમંદિરમાં મધ્યમથી ચાલીશ આશાતના જાણુવી. ૧ મદિરમાં ખેલ શ્લેષ્મ (નાસિકા દ્વારા લીંટ આદિ મળ) નાંખવા. ૨ દ્યુતક્રીડા આદિ રવું, ૩ કલહ કરવા, ૪ ધનુર્વેદાદિ કલા પ્રગટ કરવી, ૫ કોગળા કરવા, ૬ પાન સાપારી ખાવી, છ તાંબૂલના કૂચા આદિ નાખવાં, ૮ ગાળા દેવી, ૯ લઘુનીતિ તથા વડીનીતિ વગેરે કરવુ, ૧૦ શરીર ધેાવુ, ૧૧ કેશ સમારવા ૧૨ નખ સમારવા, ૧૩ લાહી આદિ નાંખવાં, ૧૪ શેકેલાં ધાન્ય, સુખડી આદિ ખાવાં, ૧૫ ગડ ગૂમડાં વગેરેની ચામડી નાંખવી, ૧૬ પિત્તનું ઔષધાદિકથી વમન કરવુ, ૧૭ ઔષધાદિકથી અન્નાદિકનું વમન કરવુ, ૧૮ ઔષધાદિકથી પડેલા દાંત નાંખવા, ૧૯ પગ વગેરે ચપાવવા, ૨૦ હાથી, ઘેાડા આદિ પશુઓને બંધાવવાં ૨૧ દાંતનેા, ૨૨ આંખના, ૨૩ નખના, ૨૪ ગાલનેા, ૨૫ નાસિકાનેા, ૨૬ મસ્તકના ૨૭ કાનના, અથવા ૨૮ ચામડીને મળ જિનમંદિરમાં નાંખવા, ૨૯ જારણુ મારણ ઉચ્ચાટનના મંત્રઅથવા રાજકાય વગેરેની મસલતા કરવી, ૩૦ પેાતાના ઘરના વિવાહ આદિ કૃત્યમાં ભેગા થવાનું નક્કી કરવા માટે વૃદ્ધ પુરૂષોને મદિરે ભેગા કરી બેસાડવા, ૩૧ લેખાં લખવાં, ૩૨ ધન આદિની વહેંચણ કરવી, ૩૩ પેાતાના દ્રવ્ય ભંડાર ત્યાં સ્થાપન કરવા, ૩૪ પગ ઉપર પગ ચઢાવીને અથવા અવિનય થાય એવી કોઈ પણ રીતે બેસવુ, ૩૫ છાણાં, ૩૬ વસ્ત્ર, ૩૭ દાળ, ૩૮ પાપડ, ૩૯ વડી કેરાં, તથા ચીભડાં, આદિ વસ્તુ જિનમંદિરે સૂકવવા માટે તડકા વગેરેમાં રાખવી, ૪૦ રાજાદિકના ઋણુ આદિના ભયથી ગભારા વગેરેમાં સંતાઇ રહેવું ૪૧ સ્ત્રી, પુત્ર વગેરેના વિયેાગથી રૂદન આક્રંદ કરવું, ૪૨ સ્ત્રી, ભેાજનાર્દિક અન્ન, રાજા અને દેશ એ ચાર સંબંધી વિથા કરવી. ૪૩ ખાણુ તથા ધનુષ્ય, આદિ શસ્ર ઘડવાં, ૪૪ ગાય, ખળદ વગેરે જાનવાને ત્યાં રાખવાં, ૪૫ શીતના ઉપદ્રવ દૂર કરવા માટે અગ્નિને સેવવા, ૪૬ અન્નાદિક રાંધવું ૪૭ નાણું વગેરે પરખવું, ૪૮ યથાવિધિ નિસિહી ન કરવી, ૪૯ છત્ર, ૫૦ પગરખાં, ૫૧ શસ્ત્ર તથા પર ચામર એ ચાર વસ્તુ મદિરથી મહાર ન મૂકવી, ૫૩ મનની એકાગ્રતા Page #189 -------------------------------------------------------------------------- ________________ આશાતનાનો ત્યાગ કરે. ૧૦૫ ન કરવી ૫૪ શરીરે તેલ આદિ ચેપડવું, પપ સચિત્ત પુષ્પાદિકને ત્યાગ ન કરે, ૫૬ અજીવ એવા હાર વીંટી વગેરે અચિત્ત વસ્તુ બહાર ઉતારી મૂકી ભાહીન થઈ મંદિરમાં પેસવું, (એમ કરવાથી અન્યદર્શની લકે “આ તે કે ભિક્ષાચાર જે આ લોકેને ધર્મ છે,” એવી નિંદા કરે છે. માટે હાર વીંટી વગેરે પહેરીને અંદર જવું.) ૫૭ ભગવાનને દીઠે છતે હાથ ન જેઠવા, ૫૮ એકસાડી ઉત્તરાસંગ ન કરવું, ૫૯ મસ્તકે મુકુટ ધારણ કરવો, ૬૦ માથે મુકુટ અથવા પાઘડી ઉપર ફેટ વગેરે રાખો. ૬૧ ફૂલના તેરા, કલગી આદિ માથે રાખેલા ન ઉતારવા ૬૨ પારેવા, નાળિએર આદિ વસ્તુની હોડ રમવી, ૬૩ દડે રમવું ૬૪ માબાપ આદિ સ્વજનેને જુહાર કરે, ૬૫ ગાલ, કાંખ વગાડવા વગેરે ભાંડચેષ્ટા કરવી, ૬૬ રેકાર ટુંકાર વગેરે તિરસ્કારનાં વચન બોલવાં, ૬૭ લેહેણું ઉઘરાવવાને અર્થે લાંઘવા બેસવું, ૬૮ કેઈની સાથે સંગ્રામ કરે, ૬૯ વાળ છૂટા કરવા, ૭૦ પલાંઠી વાળીને બેસવું, ૭૧ લાકડાની પાવડીઓ પગે પહેરવી, ૭૨ સ્વેચ્છાએ પગ લાંબા કરીને બેસવું, ૭૩ સુખને અર્થે પુડપુડી વગાડવી, ૭૪ પિતાનું શરીર અથવા શરીરના અવયવ ઈ પાણી ઢળીને કાદવ કરે, ૭૫ પગે લાગેલી ધૂળ જિનમંદિરમાં ખંખેરવી, ૭૬ સ્ત્રીસંગ કર, ૭૭ માથાની અથવા વસ્ત્ર આદિની જૂઓ જેવરાવવી તથા નંખાવવી, ૭૮ દેરાસરમાં ભેજન કરવું, અથવા દષ્ટિયુદ્ધ બાહુયુદ્ધ કરવું, ૭૯ શરીરના ગુપ્ત અવયવ ઉઘાડા કરવા, ૮૦ વૈદું કરવું, ૮૧ કય વિકય આદિ વ્યાપાર કરે, ૮૨ પથારી પાથરીને સૂઈ રહેવું, ૮૩ જિનમંદિરમાં પીવાનું પાણી રાખવું, ત્યાં પાણી પીવું અથવા બારે માસ પીવાય એવા હેતુથી મંદીરના ટાંકામાં વર્ષાદનું પાણી લેવું ૮૪ જિનમંદિરે ન્હાવું, છેવું. એ ઉત્કૃષ્ટ ભાંગાથી રાશી આશાતનાઓ જાણવી. હર્ભાષ્યમાં તે માત્ર પાંચ આશાતના કહી છે. તે આ રીતે છેઃ-૧ અવર્ણ આશાતના, ૨ અનાદર આશાતના, ૩ ભેગ આશાતના, ૪ દુપ્રણિધાન આશાતના અને ૫ અનુચિતવૃત્તિ આશાતના આ રીતે જિનમંદિરની પાંચ આશાતના થાય છે. તેમાં પલાંઠી વાળવી, ભગવાન તરફ પૂંઠ કરવી, પુડપુડી વગાડવી, પગ પસારવા, તથા જિનપ્રતિમાની આગળ દુષ્ટ આસને બેસવું. એ સર્વ પહેલી અવર્ણ આશાતના જાણવી, તે અવશ્ય વર્જવી. જેવાં તેવાં કપડાં વગેરે પહેરવાં, જેવા તેવા સમયે જેમ તેમ શૂન્ય મનથી જિનપ્રતિમાની પૂજા વગેરે કરવી, તે બીજી અનાદર આશાતના જાણવી. તેને પણ જરૂર ત્યાગ કરે. જિનમંદિરે પાનસેપારી આદિ ભેગ ભેગવવા, તે ત્રીજી બેગ આશાતના જાણવી. એ આશાતના કરવાથી અવશ્ય આત્માના જ્ઞાનાદિ ગુણેને આવરણ આવે છે, માટે એ આશાતના જિનમંદિરે અવશ્ય તજવી જોઈએ. રાગથી, દ્વેષથી અથવા મોહથી કે મનની વૃત્તિ દૂષિત થએલી હેય તે, તે ચેથી દુપ્રણિધાન આશાતના કહેવાય છે. તે પણ જિનરાજને વિષે વર્જવી. લેણ દેણને નિમિત્તે લાંઘવા બેસવું, વાદ વિવાદ કરે, રેવું કુટવું, રાજકથા આદિ વિકથા કરવી, જિનમંદિરે પિતાના ગાય બળદ આદિ બાંધવા, ત્યાં વિવિધ પ્રકારનાં અન્ન સંધવા, ૧૪ Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ શ્રાદ્ધવિધિ ] વગેરે ઘરનાં કાર્યો તથા કાઇને ગાળા દેવી વગેરે પાંચમી અનુચિતવૃત્તિઆશાતના જાણવી. અત્યંત વિષયાસક્ત અને અવિરતિ એવા દેવતાએ પણુ સથા જિનમંદિરાદિકને વિષે આશાતનાએ ટાળે છે. કહ્યું છે કે—‹ કામ અને વિષયરૂપ વિષથી મુંઝાયેલા દેવતાએ પણુ જિનમદિરને વિષે અપ્સરાઓની સાથે હાસ્યક્રીડા આદિ કાઇ કાળે કરતા નથી.’ ગુરુની આશાતના તેત્રીશ છે. તે આ રીતે છેઃ—૧ કારણ વિના ગુરૂથી આગળ ચાલવુ માર્ગ દેખાડવા આદિ કારણ વિના ગુરૂની આગળ ચાલવું ન ક૨ે. કારણ કે, તેથી અવિનય રૂપ દોષ થાય છે. માટે એ આશાતના જાણુવી ૨ ગુરૂના એહું પડખે ચાલવુ (એથી પણ અવિનય થાય છે, માટે એ આશાતના જાણુવી.) ૩ ગુરૂની પૂઠને અડકતાં અથવા ખુબ નજીક ચાલવું. ( એમ કરવાથી ખાંસી અથવા છીંક આવતાં સળેખમ વિગેરે મળ નીકળે ગુરૂના વસ્ત્ર આદિને લાગવાના સંભવ છે, માટે એ આશાતના જાણવી. એમ ખીજી આશાતનાના પણ દોષ જાણવા.) ૪ ગુરૂના મુખ આગળ ઉભા રહેવું. પ પડખે ઉભા રહેવું. હું પૂઠે નજીક ઉભા રહેવું. છ ગુરૂના મુખ આગળ ખેસવુ, ૮ એ પડખે બેસવુ', ૯ પૂ નજીક બેસવું, ૧૦ આહાર આદિ લેવાના વખતે ગુરૂથી પ્રથમજ આચમન કરવું, ૧૧ ગમનાગમનની આલેચના (ઇરિયાવહિ ) ગુરૂથી પહેલાં કરવી, ૧૨ રાત્રિએ “કાણુ સૂતા છે ?” એમ કહી ગુરૂ ખેલાવે ત્યારે ગુરૂનું વચન સાંભળીને પણ નિદ્રાદિકનું ખાનું કરી પાળેા ઉત્તર ન દેવા, ૧૩ ગુરૂઆદિકને કોઈ મેલાવવા આવે તે તેને પ્રસન્ન રાખવાને અર્થે ગુરૂથી પહેલાં પાતેજ ખેલાવે, ૧૪ આહાર આદિ પ્રથમ ખીજા સાધુઓની પાસે આલેાઈ, પછી ગુરૂ પાસે આલેાવે, ૧૫ આહાર આદિ બીજા સાધુઓને પ્રથમ દેખાડી પછી ગુરૂને દેખાડવા, ૧૬ આહાર વગેરે કરવાના વખતે પ્રથમ ખીજા સાધુઓને મેલાવી પછી ગુરૂને ખેલાવવા, ૧૭ ગુરૂને ન પૂછતાં સ્વેચ્છાએ સ્નિગ્ધ તથા મિષ્ટ અન્ન ખીજા સાધુઓને આપવું, ૧૮ ગુરૂને જેવા તેવા આપીને સરસ તથા સ્નિગ્ધ આહાર પોતે વાપરવા, ૧૯ ગુરૂ ખેલાવે ત્યારે સાંભળ્યા છતાં પણુ અણુસાંભન્યાની પેઠે ગુરૂને પાછે ઉત્તર ન આપવા, ૨૦ ગુરૂની સાથે ઘણાં કર્કશ વચને તથા ઉંચે સ્વરે એલવું, ૨૧ ગુરૂ ખેલાવે ત્યારે પોતાને આસને બેસીનેજ ઉત્તર આપવા, ૨૨ ગુરૂ એલાવે ત્યારે “ કહેો, શું છે ? શા માટે ખેલાવા છે ? ” એવાં વિનયહીણુ વચન મેાલવાં, ૨૩ ગુરૂ કાંઈ કાય કરવાને કહે, ત્યારે “તમે કેમ કરતા નથી ?” એવા ઉત્તર આપવા, ૨૪ ગુરૂ કહે કે, “તમે સમથ' છે, પાઁચે (દીક્ષાએ) લઘુ છે, માટે વૃદ્ધ ગ્લાનાદિકનું વૈયાવ્રત્ય કરશ.” ત્યારે “ તમે પાતે કેમ નથી કરતા ? તમારા બીજા શિષ્ય લાભના અથી નથી ? તેમની પાસે કરાવેા.” વગેરે ઉત્તર આપવા, ૨૫ ગુરૂ ધ કથા કહે ત્યારે નાખુશ થાય, ૨૬ ગુરૂ સૂત્ર આદિના પાઠ આપે, ત્યારે એના અર્થ તમને ખરાખર સાંભરતા નથી. આને એવા અર્થ નથી, આવાજ છે.” એવાં વચન એલવાં, ૨૭ ગુરૂ કાંઈ કથા આદિ કહેતા હોય તેા પોતે પેાતાનું ડહાપણુ બતાવવાને અર્થે “હું કહું છું એમ કહીને કથામાં ભંગ પાઢવા, ૨૮ પદા રસથી ધકથા સાંભળતી હોય, ત્યારે “ગાચ " "" Page #191 -------------------------------------------------------------------------- ________________ આશાતનાને ત્યાગ કરવે. ] ૧૦૭ રીને સમય થયે છે.” વગેરે વચન કહી પર્ષદાને ભંગ કર, ૨૯ પર્ષદા ઉઠે ત્યારે પિતાની ચતુરાઈ જણાવવાને અર્થે ગુરૂએ કહેલીજ કથા વિશેષ વિસ્તારથી કહેવી, ૩૦ ગુરૂની શય્યા, આસન, સંથારે વગેરે વસ્તુને પગ લગાડે, ૩૧ ગુરૂની શય્યા વગેરે ઉપર બેસવું, ૩ર ગુરૂ કરતાં ઉંચે આસને બેસવું, ૩૩ ગુરૂના સમાન આસને બેસવું. આવશ્યકચૂર્ણિ આદિ ગ્રંથમાં તે ગુરૂ ધર્મકથા કહેતા હોય, ત્યારે વચ્ચે “હાજી, આ એમજ છે” એમ શિષ્ય કહે છે તે એક જૂદી આશાતના ગણી છે, અને ગુરૂથી ઉચે અથવા સરખે આસને બેસવું એ બન્ને મળી એકજ આશાતના ગણે છે. આ રીતે ગુરૂની તેત્રીશ આશાતનાઓ છે. હવે ગુરૂની ત્રિવિધ આશાતના ગણાય છે, તે આ રીતે છે–૧ ગુરૂને શિષ્યના પગ આદિથી સંઘટ્ટ થાય તે જઘન્ય આશાતના થાય, ૨ ગુરૂને શિષ્યના સળેખમ, ચૂંક આદિને સ્પર્શ થાય તે મધ્યમ આશાતના થાય, અને ૩ ગુરૂની આજ્ઞા ન પાળવી, પણ તેથી ઉલટું કરવું, ગુરૂની આજ્ઞા ન સાંભળવી, તથા કઠેર વચન બેલવાં વગેરેથી ઉત્કૃષ્ટ આશાતના થાય છે. સ્થાપનાચાર્યજીની આશાતના ત્રણ પ્રકારની છે. આ રીતે છે–૧ સ્થાપનાચાર્યજીને આમ તેમ ફેરવે, અથવા પગ આદિ લગાડે તે જઘન્ય આશાતના થાય, ૨ ભૂમી ઉપર પાડે અથવા તિરસ્કારથી મૂકી દે તે મધ્યમ આશાતના થાય અને ૩. ગુમાવે અથવા ભાગી નાખે તે તેથી ઉત્કૃષ્ટ આશાતના થાય. દર્શન અને ચારિત્રના ઉપકરણની પણ આશાતના વર્જવી.-જ્ઞાનેપકરણની પેઠે રહરણ, મુહપત્તિ, દાંડે, દાંડી, આદિ દર્શનનાં અને ચારિત્રનાં ઉપકરણની પણ આશાતના વર્જવી. કારણકે, “ નામ” એવા વચનથી જ્ઞાનેપકરણની પેઠે દર્શનેપકરણની અને ચારિત્રેપકરણની પણ ગુરૂને સ્થાનકે સ્થાપના થાય છે, માટે વિધિથી વાપરવા કરતાં વધારે વાપરી તેની આશાતના ન કરવી. શ્રીમહાનિશીથ સૂત્રમાં કહ્યું છે કે–પિતાનું. આસન, ઉત્તરાસંગ, રજોહરણ અથવા દાંડે અવિધિથી વાપરે તે, એક ઉપવાસનું આલયણ આવે છે. માટે શ્રાવકે એ પણ ચરવળો મુહપત્તિ વગેરે ઉપગરણ વિધિથી વાપરવાં, અને બરાબર પિતા પોતાને સ્થાનકે રાખવાં. એમ ન કરે તે ધર્મની અવજ્ઞા આદિ ક્યને દોષ લાગે છે. ઉત્સવ વચન અને ગુરૂની અવજ્ઞા એ સાથી ઉત્કૃષ્ટ આશાતના છે, આ આશાતનાઓમાં ઉત્સુત્ર વચન, અને અરિહંતની અથવા ગુરૂ આદિની અવજ્ઞા વગેરે ઉત્કૃષ્ટ, આશાતના છે સાવદ્ય આચાર્ય, મરીચિ, જમાલિ અને કૂલવાલક આદિને જેમ અનંતસંસાર કરનારી થઈ, તેમ અનંતસંસારની કરનારી જાણવી. કહ્યું છે કે –“ઉત્સુત્ર વચન બેલ જ સાવદ્ય આચાર્ય, મરીચિ અને જમાલિ વગેરે ઉસૂવ બાલનારા છે અને કુલવાલક ગુરૂની અવજ્ઞા કરનાર છે. આથી તેઓ ઉત્કૃષ્ટ આશાતના કરનારા છે. . . . .. Page #192 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ [ શ્રાદ્ધવિધિ નારનું સમક્તિ નાશ થાય છે, અને તે અનંત સંસારી થાય છે. માટે ધીર પુરૂષો પ્રાણત્યાગ થાય તાપણું ઉત્સૂત્ર વચન ખેલતા નથી. તીર્થંકર ભગવાન, ગણુધર, પ્રવચન, શ્રુત, આચાય અથવા ખીજા કાઈ મહદ્ધિક સાધુ વિગેરેની આશાતના કરનારા જીવ અનંતસંસારી થાય છે.’ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યના અધિકાર દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય સાધારણુદ્રવ્ય અને વજ્ર પાત્રાદિ ગુરૂદ્રવ્યને નાશ કરે, અથવા નાશ થતા હાય તેા તેની ઉપેક્ષા વગેરે કરે, તેા મ્હોટી આશાતના લાગે છે. કહ્યું છે કે—ચૈત્યદ્રવ્યના નાશ કરવા, ચારિત્રીયા મુનિરાજના ઘાત કરવા, પ્રવચનને ઉડ્ડાહ કરવા અને સાધ્વીના ચતુર્થાંવ્રતના ભંગ કરવા એટલાં વાનાં કરનારા સમિતના લાભરૂપ વૃક્ષના મૂળમાં અગ્નિ મૂકે છે. (ઇડાં વિનાશ શબ્દથી ચૈત્યદ્રવ્યનું ભક્ષણ અને ઉપેક્ષા કર્યાનું સમજવું.) શ્રાવકદિનનૃત્ય, અને દર્શન-શુદ્ધિ ઇત્યાદિ ગ્રંથમાં કહ્યું છે કે· જે મૂઢમતિ શ્રાવક ચૈત્યદ્રવ્યના અથવા સાધારણ દ્રવ્યના ભક્ષણાદિકથી વિનાશ કરે છે, તે ધર્મતત્ત્વને જાણતા નથી અથવા તેણે પૂર્વભવનું નરકગતિનું આયુષ્ય બાંધેલું છે (ચૈત્યદ્રવ્ય પ્રસિદ્ધ છે. તેમજ શ્રાવકેાએ પુસ્તક લખાવવાં, નિર્ધન અનાથ શ્રાવકાને સહાય કરવી. ઈત્યાદિ સાધારણ ધર્માંકૃત્ય કરવા માટે આપેલું દ્રવ્ય, તે સાધારણ દ્રવ્ય જાણવું. ) કાષ્ઠ, પાષાણુ, ઈંટ, નળીયાં વગેરે નવાં લાવેલાં અને મંદિરના કામમાં વાપરી પાછી ઉખાડી નાંખેલી ઈંટા, લાકડાં, પત્થર આદિ વસ્તુ એવા બે પ્રકારના ચૈત્યદ્રવ્યને નાશ થતા હોય, અને જો તેની સાધુ ઉપેક્ષા કરે તે તેને પણ સિદ્ધાંતમાં તીર્થંકરાર્દિકે ૨૧ દેવદ્રવ્યના ઉપયોગ દેવમંદિરના કાયમાંજ થાય તેના આધારા, ધમ એ ચિત્તશુદ્ધિ ઉપર અવલ એ છે અને આ ચિત્ત શુદ્ધિના ત્યાગ, જ્ઞાન, ભક્તિ, સેવા પરાપકાર, તપસ્યા વિગેરે અનેક માર્ગ છે. આ માર્ગોમાંથી જેની જે રૂચિ હોય તે માને તે તે માણસ ગ્રહણ કરે છે. પણ આ બધા માર્ગો જેણે પૂર્ણ ચિત્તશુદ્ધિ કરી સપૂર્ણુતા સાધી છે તે વીતરાગ પરમાત્માને દેવને સમજી તેમના માને અનુસરી સ્વશ્રેય સાધવા માટે હાય છે. આ દેવને સમજવા કેાઈ તત્ત્વજ્ઞાન તપસ્યા વિગેરેના આશ્રય લે છે, તેમ કાઈ માણસા તેમની પ્રત્યે દઢશ્રદ્ધા કેળવવા દ્વારા દેવમાં એકમેકતા પ્રાપ્ત કરવા પૂજા ભક્તિ અને પટુ પાસનાનામા ગ્રહણ કરે છે. અને તેથી તેમની ઉપાસના અને ભક્તિના આલ અને તે દેવમંઢીરા છે અને તેમાં જે આવે તે દેવદ્રવ્ય કહેવાય છે. જૈન શાસનમાં દેવમંદીર પ્રતિમા કે ભગવતને ઉદ્દેશીને પૂજકની બુદ્ધિએ કલ્પેલું તથા દેવમ ંદિરની વસ્તુઓને ૧ સાધપ્રકરણમાં દેવદ્રવ્ય કહેવામાં આવેલ છે. આ દેવદ્રવ્ય જિનેશ્વર ભગવાનની ભક્તિ અને ઉપાસના બુદ્ધિથી એક કે ઘણી એકઠું થાય છે. અને તે એકઠું થએલું દ્રવ્ય દેવમંદિરનાજ કાર્યોંમાં વ્યક્તિઓ દ્વારા વપરાય છે તેમ Page #193 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. ] ૧૦૯ અનંતસંસારી કહો છે.” મૂળ અને ઉત્તર ભેદથી પણ બે પ્રકારનું ચિત્યદ્રવ્ય કહ્યું છે. તેમાં સ્તંભ કુંભી વગેરે મૂળદ્રવ્ય અને છાપરું વગેરે ઉત્તર દ્રવ્ય જાણવું. અથવા સ્વપક્ષ અને પરાક્ષ એ બે ભેદથી પણ બે પ્રકારનું ચિત્યદ્રવ્ય જાણવું. તેમાં શ્રાવકાદિક સ્વપક્ષ અને મિથ્યાદષ્ટિ આદિ પરપક્ષ જાણ. સર્વ સાવદ્યવિરત સાધુ પણ ચેત્યદ્રવ્યની ઉપેક્ષા કરે તે અનંતસંસારી થાય છે. તે પછી શ્રાવક થાય એમાં તે શું આશ્ચર્ય! શંકા–ત્રિવિધ ત્રિવિધ સર્વ સાવધનું પચ્ચખાણ કરનાર સાધુને, ત્યદ્રવ્યની રક્ષા કરવાનો અધિકાર શી રીતે ઘટે? સમાધાન –જે સાધુ, રાજા, મંત્રી વગેરે પાસે માગણી કરીને ઘર, દુકાન, ગામ વગેરે મંદિર ખાતે અપાવી આદાન કર્મથી નવું જિનમંદિર કરાવે છે તે સાધુને દોષ લાગે, કારણ કે, એવાં સાવદ્ય કામ કરવાનો સાધુને અધિકાર નથી. પણ કઈ ભદ્રક જીવે ધર્માદિકને અર્થે પૂર્વે આપેલા અથવા બીજા ચૈત્યદ્રવ્ય કે ચૈત્યને વિનાશ થતું હોય તે તેનું જે સાધુ રક્ષણ કરે, તે કાંઈ દેષ નથી. એટલું જ નહિં પણ એમ કરવામાં જિનાજ્ઞાની સમ્યક પ્રકારે આરાધના થતી હોવાથી સાધુધર્મને ઉલટી પુષ્ટિ મળે છે. જેમ “સાધુ નવું જિનમંદિર કરાવે નહિં, પણ પૂર્વે કરેલા જિનમંદિરનું તેના શત્રુને એગ્ય શિક્ષા કરી રક્ષણ કરે, તે તે સાધુને કાંઈ પ્રાયશ્ચિત લાગતું નથી, અથવા સર્વ સાવવિરતિ રૂપ પ્રતિજ્ઞાને પણ બાધ આવતો નથી. તેમ ચૈત્યદ્રવ્યની રક્ષામાં પણ જાણવું. આગમમાં પણ એમજ કહેલું છે. “શંકાકાર કહે છે કે—“જિનમંદિર સંબંધી ક્ષેત્ર, સુવર્ણ, ગામ, ગાય વગેરે વસ્તુના સંબંધમાં આવનાર સાધુને ત્રિકરણશુદ્ધિ શી રીતે થાય ?” ઉત્તરમાં આચાર્ય મહારાજ કહે છે કે –“અહિં બે વિકલ્પ છે, જે સાધુ મંદિર સંબંધી વસ્તુ પિતે માગે તે તેની ત્રિકરણ શુદ્ધિ ન થાય, પણ જે કઈ ચિત્ય સંબંધી વસ્તુ હરણ કરે, અને તે બાબતની જે સાધુ ઉપેક્ષા કરે, તે તેની ત્રિકરણ શુદ્ધિ ન થાય; એટલું જ ૨ દ્રવ્યસપ્તતિકામાં કહેલ છે. ધર્મની રૂચિ શ્રદ્ધા કે આસ્તિકતા ધરાવતે હરકેઈ માણસ પિતાથી બને તેટલે તેમાં વધારો કરે છે. તેનું જતન કરે છે અને ઘરની મીત કરતાં પણ તેની સારસંભાળમાં કલ્યાણ માને છે. કારણકે તેમ કરવાથી તેને આ ભવ અને પરભવ બને સુધરે છે. આ પ્રમાણે ૩ શ્રાદ્ધદિનકલ્ય પૃષ્ઠ ૩રમાં કહેલ છે. જૈન શાસ્ત્રના આદેશ મુજબ કોઈપણ કાર્ય માટે જૈનશાસનમાં બે આધારે માનવામાં આવે છે. પહેલે આધાર જેનશાસ્ત્રોનો અને બીજે આધાર આચરણુનો, કે જેને ૪ શ્રી સ્થાનાંગસૂત્ર, શ્રી ભગવતીસૂત્રમાં જીતઆચાર તરીકે જણાવવામાં આવેલ છે. સંવિજ્ઞ બહુશ્રુતેએ પ્રવર્તાવેલ ત્રીજી પેઢીના આચારને જીતાચાર કહે છે? આ છતાચાર માટે પ ધર્મરત્ન પ્રકરણ ૫, ૫૮ વિગેરે ગ્રંથમાં ત્યાં સુધી કહેવાયું છે કે આગમથી જુદી રીતની પણ આચરણને માર્ગને અનુસરવાવાળાએ પ્રમાણિક ગણવી જોઈએ. Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ [ શ્રાદ્ધવિધિ નહિ. પણ ચૈત્યદ્રવ્યની હરણાપેક્ષા રૂપ અભક્તિ પણ થાય. માટે કાઇને પણ હરણ કરતાં અવશ્ય વારવા જોઇએ, કારણકે, દેવદ્રવ્યના રક્ષણુકા માં સવ અલવડે પ્રયત્નશીલ થવું, દેવદ્રવ્યનું રક્ષણ કરવું તે સાધુ અને શ્રાવક સૌનુ કાય છે.” તેમજ ચૈત્યદ્રવ્યખાનારા, બીજા ખાનારાની ઉપેક્ષા કરનારા, અને પ્રજ્ઞાહીન એટલે અંગ ઉપર ઉધાર આપીને કિવા બીજી રીતે ચૈત્યદ્રવ્યના નાશ કરનારા અથવા કયું કામ થાડા દ્રવ્યમાં થાય ? અને કયા કામને ઘણું દ્રવ્ય લાગે ? એ વાતની ખબર ન હેાવાથી મતિમ દપણાને લીધે ચૈત્યદ્રવ્યના નાશ કરનારા, અને ખાટુ' નામું લખનારા, શ્રાવક પાપકમથી લાપાય છે,' ‘ દેવદ્રવ્યની આવકમાં ભંગ આવે એવું કાઈ પણ કૃત્ય કરે, અથવા પોતે આપવા કબૂલ કરેલું દેવદ્રવ્ય ન આપે તથા દેવદ્રવ્ય લક્ષણ કરનારની ઉપેક્ષા કરે, તેા પણ તે સ’સારમાં ભમે છે.' ‘જિનપ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાન દર્શનના ગુણુની પ્રભાવના કરનાર એવા જે ચૈત્યદ્રવ્યનું ભક્ષણ કરે, તેા અનંતસ ંસારી થાય.' દેવદ્રવ્ય હોય તે મંદિરની સારસંભાળ તથા હંમેશાં પૂજા, સત્કાર થવાને સંભવ છે, ત્યાં જિનમંદિરે મુનિરાજના પણ યાગ મળી આવે છે. તેમનું વ્યાખ્યાન સાંભળવાથી કેવળભાષિત ધમની વૃદ્ધિ અને જ્ઞાન દર્શનના ગુણની પ્રભાવના થાય છે. · જિનપ્રવચનની વૃદ્ધિ કરનારા અને જ્ઞાન દર્શનના ગુણાની પ્રભાવના કરનારા દેવદ્રવ્યનું જે રક્ષણ કરે, તે પરિમિત ( અલ્પ ) સંસારી થાય.' · જિનપ્રવચનની વૃદ્ધિ કરનારા દેવદ્રવ્યની, પૂનુ` હાય તેનુ' રક્ષણ તથા નવાના ઉમેરા કરી જે વૃદ્ધિ કરે, તે જિનભાષિત ધમની અતિશય ભક્તિ કરવાથી તીર્થંકરપણું પામે. ' પંદર કરૂંદાન તથા ખીજા નિંદ્ય વ્યાપાર વને સારા વ્યવહારથી તથા ન્યાયમાર્ગેજ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. કહ્યુ` છે કે— માહથી મુઝાયેલા દેવદ્રવ્ય એ દેવમંદીરનાજ કાર્યોંમાંજ વપરાય તેવા વ્યવહાર પુરાતન કાળથી જૈનોમાં અસ્ખલિત છે. આ રીતે કોઈપણુ વ્યવહારના બે પ્રકારોના આધારામાં પ્રથમ આચરણરૂપ જીતાચાર દેવદ્રવ્ય દેવસિવાય ખીજા કાઈષ્ણુ કાર્યાંમાં ન વપરાય, તેમજ તેનુ ભક્ષણુ કે હાનિ મહાપાપરૂપ ગણાય છે. દેવદ્રવ્યનું રક્ષણ અને વધારનારની મહત્તા અને ભક્ષણ કે હાની કરનારની જીણુસનીયતા સ્પષ્ટ વ્યવહારમાં મનાય છે. તે રીતે જીતાચારથી સિદ્ધ હાવા છતાં જૈનશાસ્ત્રોમાં પણ દેવદ્રવ્ય દેવસિવાયના બીજા કોઈ પણ કાર્યમાં ન વપરાય, તે રીતના ઘણા આધારા છે. ૪૫ આગમગ્રંથામાં ઉપાસકદશાંગ, વ્યવહાર, નિશીથ, અને પ'ચપ ભાષ્ય વિગેરેના સમાવેશ થાય છે. ૬ ઉપાસકદશાંગ પૃ. ૧૩ માં “ગુનિયાદે ” આગારપદની વ્યાખ્યામાં ટીકાકાર તેના અથ કરતાં દેવદ્રવ્યના પ્રત્યેનીકના ઉપદ્રવ હેાય તે આ આગાર સમજવા–તેમ જણાવે છે. છ વ્યવહારભાષ્ય ઉદ્દેશા ૯ (નવ) ગાથા ૬૨-૬૩ ૬૪ માં શાકાર મહારાજ ત્યાંસુધી જણાવે છે કે દેવદ્રવ્યમાંથી પેાતાના માટે ખનાવેલ આહાર કાઈ મુનિને વહેારાવે તો તે મુનિને કલ્પે નહિ, એટલુંજ નહિ પણ ચૈત્યના પ્રત્યેનીકનુ k Page #195 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. ] ૧૧૧ કેટલાક અજ્ઞાની લેકે જિનેશ્વર ભગવાનની આણાથી વિપરીત માગે દેવદ્રવ્યની વૃદ્ધિ કરતા ઉલટા સંસારમાં ડૂબે છે.” “શ્રાવક શિવાય બીજા લોકેની પાસેથી બદલામાં વદ્યારે વસ્તુ રખાવી તથા વ્યાજ પણ વધારે લઈ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી ઉચિત છે” એ કેટલાક લોકેને અભિપ્રાય છે. સમ્યકત્વવૃત્તિ આદિ ગ્રંથમાં સંકાશની કથાને વિષે એમજ કહ્યું છે. દેવદ્રવ્યના ભક્ષણ રક્ષણ ઉપર સાગરશ્રેષ્ઠીનું દષ્ટાન્ત. સાકેતપુર નામના નગરમાં સાગર નામને શ્રાવક રહેતું હતું. ત્યાંના શ્રાવકેએ સાગર શ્રેષ્ઠિને સુશ્રાવક જાણ સર્વ દેવદ્રવ્ય સોંપ્યું અને કહ્યું કે “મંદિરનું કામ કરનારા સૂતાર આદિને આ દ્રવ્ય મહેનત પ્રમાણે આપજે” પછી સાગર શ્રેષિએ લોભથી તે દેવદ્રવ્ય વાપરીને ધાન્ય, ગોળ, ઘી, તેલ, કપડાં આદી ઘણી ચીજો વેચાતી લઈ મૂકી, અને સૂતાર વગેરેને રેકડનાણું આપવાના બદલામાં તેમને ધાન્ય, ગોળ, ઘી આદી વસ્તુઓ આપતે અને તેમાંથી તેણે એક હજાર કાંકિણને અંગત લાભ ઉઠાવ્યો. આથી તેણે ઘેર પાપ કર્મ ઉપાર્જન કર્યું. અને તે પાપને આલેચ્યા વિના તે મૃત્યુ પામી જલમનુષ્ય તરીકે ઉત્પન્ન થયો, ત્યાં તેને વજઘરટ્ટમાં પી. ત્યાંથી મરણ પામી ત્રીજી નરકે ગયો. વેદાંતમાં પણ કહ્યું છે કે–દેવદ્રવ્યથી તથા ગુરૂદ્રવ્યથી થએલી દ્રવ્યની વૃદ્ધિ પરિણામે સારી નથી. કેમકે, તેથી ઈલેકે કુલ નાશ અને મરણ પછી નરક ગતિ થાય છે.” એમ સર્વ મળી લાખો ભવ સંસારમાં ભમતાં ભમતાં તેણે પૂરા કર્યા. પછી ધણું ખરું પાપ ક્ષીણ થયું, ત્યારે વસંતપુર નગરમાં વસુદત્ત શ્રેષ્ઠિની સ્ત્રી વસુમતિની કુખે પુત્રપણે ઉત્પન્ન થયા. તે ગર્ભમાં હતું ત્યારે વસુદત્ત શ્રેષ્ટિ મરણ પામે, અને તેને પાંચમું વર્ષ બેસતાં વસુમતી પણ દેવગર્ થઈ. તેથી લોકેએ તેનું “નિપુણ્યક” એવું નામ પાડયું. ગ્રહણ કરનાર પતે દેવને પ્રત્યેનીક બને છે. ૮પંચક૫ ભાષ્ય ગાથા ૧૫૭૦–૭૩માં શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે દેવમંદિરનું દ્રવ્ય કેઇ હરણ કરતું હોય તેમાં સંસારથી નિરપેક્ષ એ મુનિ પણ ઉપેક્ષા કરે તે તેની સંયમશુદ્ધિ નથી. વિશેષમાં ત્યાં જણાવ્યું છે કે ચારિત્રી મુનિ અને અચારિત્રી-શ્રાવક સૌ કેઈએ તેનું રક્ષણ કરવું જોઈએ.૯ નિશીથગૃણિ ગાથા૩૩૧૦ માં ગ્રંથકાર ત્યાં સુધી જણાવે છે કે કોઈ દેવદ્રવ્ય રાજાને આધીન હોય અને ઘણા પ્રયત્ન કર્યા છતાં શ્રાવકેથી તેને ઉપાય ન થતું હોય તે મુનિ આતાપના વિગેરે ઉગ્ર તપકષ્ટથી પણ તેની રક્ષા કરવાને પ્રયત્ન કરે, તથા તેજ ગ્રંથમાં બીજે ઠેકાણે શાસ્ત્રકાર મહારાજ જણાવે છે કે દેવદ્રવ્યને પ્રત્યેનીક જેનાથી ધર્મની પ્રાપ્તિ ન થાય તેવા દર્શન મેહનીય-મિથ્યાત્વને જીવ ઉપાર્જન કરે છે, અર્થાત દેવદ્રવ્યની ભક્ષણબુદ્ધિ કે હરવાની ઈચ્છા જેનામાં થાય તેનામાં ધર્મ સંભવેજ કયાંથી? આગમગ્રંથ ઉપરાંત સુવિહિત પૂર્વાચાર્યોના અનેક ગ્રંથમાં દેવદ્રવ્યનું રક્ષણ અને વૃદ્ધિ કરનારને અનેક લાભ અને ફળ ગણાવ્યાં છે, તેમજ તેનું હરણ કરનાર કે હાનિ Page #196 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ [ શ્રાદ્ધવિધિ તેનો મામો તેને પિતાને ઘેર લઈ ગયે.દેવગે તેજ દિવસની રાત્રિએ મામાનું ઘર ચરોએ લૂટ્યું. એમ જેને જેને ઘેર તે એક દિવસ પણ રહ્યો, તે સર્વને ત્યાં ચેર, ધાડ અગ્નિ વગેરેને ઉપદ્રવ થયા. નિપુણ્યક છેવટે દેશાંતરે ભમતાં તામ્રલિપ્તિ નગરીએ ગયો. ત્યાં વિનયંધર શ્રેષ્ઠીને ત્યાં ચાકરપણે રહ્યો. જે દિવસે તે રહ્યો તેજ દિવસે વિનયધર શ્રેષ્ઠિનું ઘર સળગ્યું. તેથી તેણે પિતાના ઘરમાંથી તેને કાઢી મૂક્યો. પછી શું કરવું? તે ન સૂઝવાથી પૂર્વભવે ઉપાર્જેલા દુષ્કર્મની નિંદા કરવા લાગ્યું. કહ્યું છે કે –“સર્વે જીવ સ્વવશપણે કર્મ કરે છે, પણ તે ભેગવવાને અવસર આવે ત્યારે પરવશ થઈને ભગવે છે. છેવટે નિપુણ્યક “ગ્ય સ્થાનને લાભ ન થવાથી ભાગ્યના ઉદયને હરક્ત આવે છે.” એમ વિચારી સમુદ્રતીરે ગયે, અને ધનાવહ શ્રેષ્ઠિની ચાકરી કબૂલ કરી. વહાણ ઉપર ચઢો, અને શ્રેણીની સાથે ક્ષેમ કુશળથી પરદ્વીપે ગયે, હવે મનમાં વિચાર કરવા લાગ્યું કે, “હારું ભાગ્ય ઉઘડયું લાગે છે કારણકે, હું અંદર બેઠા છતાં વહાણ ભાગ્યે નહિં. અથવા હારું દુદેવ આ વખતે પોતાનું કામ ભૂલી ગયું. કે શું? રખેને પાછા વળતાં તેને તે યાદ આવે!” નિપુણ્યકના મનમાં આવેલી આ કલ્પના ખરી કરવાને અર્થે જ કે શું? તેના દુદેવે પાછા વળતાં તે વહાણના કટકા કર્યા. દેવયોગથી નિપુણ્યકને હાથ પાટિયું આવ્યું તેની મદદથી તે સમુદ્ર કાંઠાના એક ગામે આવ્યો, અને ત્યાંના ઠાકરના આશ્રય તળે રહ્યો. એક દિવસે એ ઠાકરના ઘરે ધાડ પાડી અને નિપુણ્યકને ઠાકરને પુત્ર જાણું બાંધીને તેઓ પોતાની પલ્લીએ લઈ ગયા. તેજ દિવસે બીજા કેઈ પલ્લી પતિએ ધાડ કરનારને અનેક ગેરલાભ જણાવ્યા છે. જગતમાં મહાપાપી અને અદષ્ટવ્ય મુખવાળા ગણાતા, સાધ્વી સ્ત્રીનું શીયળ ભ્રષ્ટ કરનારા, ધર્મને વગેવનારા ભયંકર માનવીઓ સાથે દેવદ્રવ્યને હરણ કરનારને સંબોધપ્રકરણ પૃ. ૪માં સરખાવેલ છે. તેમજ તેમના ઘેર જમનારને તથા તેમની જોડે સંબંધ રાખનારને પણ દ્રવ્યસપ્તતિકામાં પ્રાયશ્ચિત્તને નિર્દેશ કર્યો છે. આ ઉપરાંત જૈન શાસ્ત્રીય ગ્રંથોમાં દેવદ્રવ્યનું હરણ કરનાર કેવાં ભયંકર દુઃખ પામે છે, તેના ઉદાહરણ પણ મળે છે અને તેનું રક્ષણ કરનાર કેવી રીતે સમૃદ્ધિ પામે છે. તેના દષ્ટાંત પણ ઘણાં પ્રાચીન જૈનશાસ્ત્રોમાં મળે છે. વિક્રમની છઠ્ઠી શતાબ્દિમાં થયેલ સિદ્ધર્ષિ ગણિ મહારાજે કરેલ શ્રી ૧૦ ચંદકેવલિચરિત્ર વિક્રમ સં ૫૯૮ માં પૂર્વ પ્રાકૃત પ્રબંધને આધારે રચેલ છે. તેમાં પૃ. ૬૫ ઉપર ગાથા ૨૭–૩૮ માં જણાવે છે કે સિદ્ધપુરના શ્રાવકે કે જેમણે દેવદ્રવ્યનું ભક્ષણ કર્યું છે. તેમને ત્યાંથી ભેજન લેવું વ્યાજબી નથી. આથી ત્યાં શ્રી ચંદકેવલી ભજન લેતા નથી અને ત્યાં આગળ ગ્રંથકારે દેવદ્રવ્ય ભક્ષણ કરનારને સાતમી નારકી દેવદ્રવ્ય વધારનારને તીર્થકર નામકર્મની પ્રાપ્તિ અને દેવદ્રવ્યથી પિતાના પૈસાની વૃદ્ધિ કરનારને કુળ અને ધનના નાશ જેવા અનિષ્ટ થાય છે. તેમ શ્રીચંદના મુખે કહે છે અને તેમ કહી શ્રીચંદ સિદ્ધપુરના સંધને દેવત્રણમાંથી મુક્ત કરે છે. તે જણાવ્યું છે. Page #197 -------------------------------------------------------------------------- ________________ ૧૧૩ દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. ] દ પાડી તે પટ્ટીના મૂળથી નાશ કર્યાં. તેથી ચેારાએ નિષ્પકને કમનસીબ જાણીને કાઢી મુક્યા. આ રીતે જૂદા જૂદા નવસા નવાણું સ્થળાને વિષે ચાર, જળ, અગ્નિ, સ્વચક્ર, પરચક્ર મરકી આદિ અનેક રોગ થવાથી તે નિપુણ્યકને લેાકાએ કાઢી મુખ્યા. ત્યારે તે મહા દુઃખી થઇ એક મ્હોટી અટવીમાં સેલક નામા યક્ષને મંદિરે આવ્યેા. એક દિવસે ઘણા ઉપવાસ કરવાથી પ્રસન્ન થએલા યક્ષે તેને કહ્યું કે, “ દરરાજ સધ્યા સમયે મ્હારી આગળ સુવર્ણમય એક હજાર ચદ્રકને-પિચ્છાંને ધારણ કરનારા માર નૃત્ય કરશે. તેનાં દરરાજ પડી ગએલાં પિચ્છ ત્હારે લેવાં. ” યક્ષનાં આવા વચનથી ખુશી થયેલા નિપુણ્યકે કેટલાંક પિછાં સંધ્યા સમયે પડી ગયાં, તે એકઠાં કર્યાં. એમ દરરાજ એકઠાં કરતાં નવસે પિચ્છાં ભેગાં થયાં. એકસે બાકી રહ્યાં. પછી નિપુણ્યકે દુધ્રુવની પ્રેરણાથી મનમાં વિચાયુ" કે, “ ખાકી રહેલાં પિચ્છાં લેવાને માટે હવે કેટલા દિવસ આ જંગલમાં રહેવું પડશે ? માટે બધાં પિાં સામટાં એક મૂડીથી મેારને પકડીને બીજી મુઠીથી ઉખેડી લેવાં શુ ખાટાં ?” એમ વિચારી તે દિવસે માર નાચવા આવ્યા, ત્યારે એક મૂડીથી તેનાં પિચ્છાં પકડવા ગયા. એટલામાં મેર કાગડાનુ રૂપ કરીને ઉડી ગયા, અને પૂર્વે એકઠાં કરેલાં નવસા પિાં પણ જતાં રહ્યાં! “ મે ફાગઢ આટલી ઉતાવળ કરી.” એમ દીલગીરી કરતા નિપુણ્યકે આમ તેમ ભમતાં એક જ્ઞાની ગુરૂને દીઠા. તેમની પાસે જઇ વંદના કરી તેણે તેમને પોતાના પૂર્વકનું સ્વરૂપ પૂછ્યું. જ્ઞાની ગુરૂએ પૂર્વભવનું સ્વરૂપ જેવું હતું તેવું કહ્યું. તે સાંભળી પૂર્વે દેવદ્રવ્ય ઉપર પે।તાની આજીવિકા કરી પાપ બાંધ્યું હતું તેનું પ્રાયશ્ચિત્ત માગ્યું. મુનિ મહારાજે કહ્યું કે, દેવદ્રવ્યની રક્ષા તથા તેની વૃદ્ધિ કર. ' તે સાંભળી નિપુણ્યકે જ્ઞાની ગુરૂ પાસે નિયમ લીધે કે, “ મેં પૂર્વભવે જેટલું દેવદ્રવ્ય વાપર્યું હાય, તે કરતાં હજારગુણું દ્રવ્ય દેવદ્રવ્ય ખાતે મ્હારાથી ન " વિક્રમની છઠ્ઠી શતાબ્દિમાં થયેલ સંઘદાસગણિ મહત્તર મહારાજે ૧૧ વસુદેવજ્ડ નામના ગ્રંથ બનાવ્યા છે. જે ગ્રંથને મુનિ શ્રી પુણ્યવિજયજીએ પ્રસિદ્ધ કરેલ છે. અને તેના અનુવાદ શ્રી ભાગીલાલ જેચંદ સાંડેસરાએ કરેલ છે. તે મૂળ ગ્રંથના પૃ ૧૧૩ અને ભાષાન્તર ગ્રંથના પૃષ્ઠ ૧૪૨–૧૪૩ માં અંધકવૃષ્ણુિની કથાના પૂર્વભવ સબંધમાં સુરેન્દ્રઇત્તે રૂદ્રદત્ત નામના પેાતાના મિત્રને ત્રણ કરોડ સેાનૈયા જિનમદિરની પૂજા માટે આપ્યા, પણુ રૂદ્રદત્ત તે ગુમાવી બેઠા. આથી દેવદ્રવ્યના દેવાદાર બની, અનેક ભવ રખડચેા. અહિં ગ્રંથકાર કહે છે કે દેવદ્રવ્યના નાશ કરવાથી અશાતાવેદનીય, દર્શનમેાહનીય અને સાતમી નરક રૂદ્રદત્તને પ્રાપ્ત થઇ અને ઘણું દુઃખ પામ્યા. ૧૪૪૪ પ્રકરણના પ્રણેતા યુગપ્રધાનાચાય હરિભદ્રસૂરિ મહારાજ જે વિક્રમના છઠ્ઠા સૈકામાં થયેલા છે. અને જેમના બનાવેલા ષડ્કનસમુચ્ચય, શાસ્રવાર્તાસમુચ્ચય, યાગદૃષ્ટિસમુચ્ચય વિગેરે અનેક ગ્રંથા છે. હરિભદ્રસૂરિ મહારાજની અનેતેમના ગ્રંથાની પાછળના આચાચર્ચીએ ઠેર ઠેર પ્રમાણ આપી સ્તુતિ કરી છે. આ આચાર્ય મહારાજે દેવદ્રવ્ય સંબંધી ઉપદેશપદ, સધિમરણુ અને પચાશમાં વિસ્તૃત રીતે વર્ણન કર્યું” છે. ૧૫ Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧૧૪ [ શ્રાદ્ધવિધિ અપાય, ત્યાં સુધી અન્ન વસ્ત્ર સિવાય વધારે દ્રવ્યને મારે સંગ્રહ ન કરે.” અને આ નિયમની સાથે શુદ્ધ શ્રાવકધર્મ પણ તેણે ગુરૂની સાખે આદર્યો. પૂર્વભવે વાપરેલી એક હજાર કાંકિણીના બદલામાં દશ લાખ કાંકિણ તેણે થોડા દિવસમાં દેવદ્રવ્ય ખાતે આપી. અને દેવદ્રવ્યના અણુમાંથી છૂટયા પછી ઘણું દ્રવ્ય ઉપાઈને તે પિતાને નગરે આવ્યું. પછીથી તે જિનમંદિરોની સાર સંભાળ સર્વ શક્તિથી કરવા લાગ્યો અને દેવદ્રવ્યનું ઉત્તમ પ્રકારે રક્ષણ કરી પૂણ્ય ઉપાર્જયું તથા છેવટે તેણે જિનનામકર્મ બાંધ્યું. પછી તે નિપુણ્યકે અવસરે દીક્ષા લઈ પ્રથમ સ્થાનકની આરાધના કરી, પૂર્વે બાંધેલું જિનનામકર્મ નિકાચિત કર્યું. સર્વાર્થસિદ્ધ મહાવિમાને દેવતાપણું ભોગવી અનુક્રમે મહાવિદેહ ક્ષેત્રમાં અરિહંતની ઋદ્ધિ જોગવી સાગર શ્રેષિને જીવ નિપુણ્યક મુક્તિપદને પામ્યો. આ રીતે દેવદ્રવ્ય ઉપર સાગરશ્રેણિની કથા કહી છે. જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય ઉપર. કર્મસાર અને પુયસારનું દાન્ત, ભેગપુર નગરમાં ધનાવહ નામે શેઠ રહેતે હવે તેને ધનવતી નામે સ્ત્રી હતી. તેમને કર્મસાર અને પુયસાર નામે બે સુંદર પુત્રો એક સાથે જન્મ્યા. શેઠે બન્ને પુત્રોને સર્વ વિદ્યા તથા કળામાં નિપુણ એવા ઉપાધ્યાય પાસે ભણવાને મૂક્યા. પુણ્યસાર સુખથી સર્વે વિદ્યાઓ ભ, કર્મસાર ઘણે પરિશ્રમ કર્યા છતાં કાંઈ ભણું શકયો નહિ. બન્ને પુત્ર યુવાવસ્થામાં આવ્યા, ત્યારે મા બાપે ધન ઘણું હેવાથી બન્ને જણાને ગાજતે વાજતે પરણાવ્યા. “માહો માંહે કલહ ન થવું જોઈએ” એમ વિચારી ધનાવહ શેઠે એકેક પુત્રને બાર બાર કોડ સેનૈયા જેટલે ભાગ વહેંચી આપી બને પુત્રોને જૂદા રાખ્યા અને ધનાવહ શેઠ પિતાની પત્ની સાથે દીક્ષા લઈ સ્વર્ગે ગયે. - શ્રી હરિભદ્રસૂરિ મહારાજે રચેલ ઉપદેશ પદની ટીકા-વિક્રમ સં. ૧૧૭૪માં અણહિલ પાટણમાં મુનિચંદ્રસૂરિજીએ કરેલ છે. આ ૧૨ ઉપદેશપદની ગા. ૧૪-૧૫માં ગ્રંથકાર આચાર્ય મહારાજ જણાવે છે કે ચૈત્યદ્રવ્યને જે નાશ કરે છે તે ધર્મને જાણ નથી અથવા નરકના આયુષ્યને બંધ કરેલ હોવાથી તે નિષ્ફર પરિણામી છે; તેમજ જે સાધુ પણ ચેત્યદ્રવ્યને નાશ થતે જે છતાં ઉપેક્ષા રાખે તે અનંત સંસારમાં રખેડે છે. ગ્રંથકાર મહારાજ આગળ તે ગ્રંથની ગાથા. ૧૭–૧૮માં જણાવે છે કે જીનપ્રવચનની વૃદ્ધિ કરનાર અને જ્ઞાનદર્શન ગુણનું પ્રભાવક જીનદ્રવ્યનું રક્ષણ કરનાર અપસંસારી થાય છે, અને જિનદ્રવ્યને વધારનાર તિર્થંકરનામ કમને મેળવે છે. મુનિચંદ્રસૂરિજી મહારાજ ટીકામાં “ કાજુ જમા.”ની વ્યાખ્યા કરતાં સ્પષ્ટ કરે છે કે “દેવમંદિરના દર્શ નાર્થે આવતા સંવિગ્ન ગીતાર્થ આચાર્યોના ઉપદેશથી સમ્યજ્ઞાન અને દર્શનની વૃદ્ધિ થાય છે, તે પણ ચૈત્યરૂપ જિનદ્રવ્યને પ્રભાવ છે.' નહિ કે અહિં ચૈત્યદ્રવ્યને ઉપયોગ જ્ઞાનમાં કર તેમ શાસકાર કહે છે. અહિં તે શાસ્ત્રકાર, કહે છે કે ચૈત્રદ્રવ્ય પિતાના સ્થાનકે રહીને જ જ્ઞાનગુણ અને દર્શનગુણુનું પ્રભાવક છે. આ ઉપદેશપદની ગાથા Page #199 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. 1 ૧૧૫ કમ સાથે થાડા દિવસમાં પિતાએ આપેલા ખાર ક્રોડ સાનયા ખાઇ નાંખ્યા. પુણ્યસારના ખારક્રોડ સાનૈયા ચારીએ ખાતર પાડીને લૂંટી લીધા. આમ આ બન્ને ભાઇ દરિદ્રી થયા. મન્ને જણાની સ્ત્રીએ અન્ન વસ્ર ન મળવાથી પેાતાને પિયર ગઈ. કહ્યું છે કે લેાકા ધનવંત પુરૂષની સાથે પેાતાનું ખાટું સગપણુ જગમાં દેખાડે છે, અને કાઈ નિન પુરૂષની સાથે ખરેખર અને નજીકનું સગપણ હોય તે પણ તેથી ઘણુંજ શરમાય છે. ધન જતું રહે છે, ત્યારે ગુણવાન પુરૂષને પણ તેના પરિવારના લેાકેા નિર્ગુણુ માને છે, ' પછી “તમે બુદ્ધિહીણુ તથા ભાગ્યહીણુ છે. ” એમ લેાકેા ઘણી નિંદા કરવા લાગ્યા, ત્યારે લજ્જા પામીને તે બન્ને ભાઈ દેશાંતર ગયા. બીજો કાઈ ઉપાય ન હેાવાથી બન્ને જણા કોઈ મ્હોટા શેઠને ઘેર જૂદી જુદી નાકરી કરવા રહ્યા. જેને ઘેર કસાર રહ્યો હતા, તે શેઠ કપટી હાવાથી તેણે ઠરાવેલા પગાર પણુ આપ્યા નહિ. આથી કમસારે ઘણા વખત થયા છતાં કાંઈ પણ પૈસા એકઠા કર્યાં નહિં. પુણ્યસારે થોડા ઘણા પૈસા ભેગા કર્યાં અને તેનું પ્રયત્નથી રક્ષણ કર્યું છતાં ધૃત્ત લેાકેા તે સંવ હરણું કરી ગયા. પછી કમ સાર જૂદા જૂદા ઘણા શેડીઆએને ત્યાં ચાકરીએ રહ્યો, પણ ધન સંપાદન કરી શકયા નહિ. જો કે પુણ્યસારે તેમાં અગીઆર વાર કાંઈક ધન મેળવ્યું, પણ તેટલીજ વાર પ્રમાદથી ખાઈ નાંખ્યું. છેવટે બન્ને જણા બહુ ખેદ પામ્યા, અને એક વહાણુ ઉપર ચઢી રત્નદ્વીપે ગયા. ત્યાં ભક્ત જનાને સાક્ષાત્ ફળ દેખાડનારી એક દેવી આગળ મૃત્યુ અંગીકાર કરી અને જણા બેઠા. એમ કરતાં સાત ઉપવાસ થયા, ત્યારે આઠમે ઉપવાસે દેવીએ કહ્યું કે, “ તમે ૪૦૩ થી ૪૧૨ સુધીમાં ‘ સકાશ'નું ઉદાહરણ આપ્યું છે. સંકાશ ગધિલાવતી નગરીને શાહુકાર હતા. સ્થિતિ પલટાતાં દેવતૢ તેણે વ્યાપોરમાં વાપર્યું. મરી તગરાં નગરીમાં ઉત્પન્ન થયા. તે નિધન થયા. કેલિ ભગવંતને પુછતાં તેને દેવદ્રવ્યનું હરણ તે પૂર્વ ભવમાં કર્યું" છે તેથી તું નિન છે તેમ કહ્યું. તેણે ત્યાં પ્રાયશ્ચિત્ત લીધુ' અને પેાતાનું સધન દેવદ્રવ્યમાં આપ્યુ. વિગેરે સબધ છે. (6 શ્રી હરિભદ્રસૂરિ મહારાજે ૧૩ સબધ પ્રકરણમાં ગાથા ૯૮ થી ૧૦૮ સુધીમાં જિનદ્રવ્યનું રક્ષણ કરનાર અને વધારનારના લાભ. ઉપેક્ષા કરનાર, ઓછુ કરનાર અને ભક્ષણ કરનારના ગેરલાભ વગેરે જણાવ્યા છે. તે ઉપરાંત સાધુને પણ તેની ઉપેક્ષા નહિ કરવાનું અને ભૂલથી પણ તેને ઉપલેાગ થઇ જાય તે પ્રાયશ્ચિત્ત લેવાનુ સૂચવ્યું છે. હરિભદ્રસૂરિ મહારાજના રચેલ અને વિ. સ. ૧૦૨૪માં ધાળકામાં જેની ટીકા શ્રી અભયદેવસૂરિ મહારાજે રચેલ છે' તે ૧૪ ૫'ચાશગ્રંથમાં ઠમાં પચાશકના શ્લો. ૯માં સુવર્ણ પરિમોના અગાગમનું વાવિયા કહી શ્રી હરિભદ્રસૂરિ મહારાજ કહે છે કે ‘દેવદ્રવ્યના ઉપલાગ અનેક જન્મભવ સુધી દાણુ વિપાક આપે છે.’ વિક્રમની પાંચમી શતાબ્દિમાં થયેલ શ્રી ધનેશ્વરસૂરિ મહારાજે વિ. સ. ૪૭૭માં ૧૫શત્રુજય માહાત્મ્ય બનાવ્યુ છે. તેમાં પૃ. ૮૧ શ્લાક ૬૮માં જણાવ્યું છે કે શત્રુ Page #200 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬ [ શ્રાદ્ધવિધિ અન્ને ભાગ્યશાલી નથી. ” દેવીનું આ વચન સાંભળી કમ સાર ઉઠી ચાલતા થયા, એકવીસમા ઉપવાસે દેવીએ પુણ્યસારને ચિ'તામણિ રત્ન આપ્યું. આથી કમસાર ખુબ પશ્ચાતાપ કરવા લાગ્યા, ત્યારે પુણ્યસારે કહ્યું કે “ ભાઈ ખેદ કરીશ નહિ. આ ચિંતામણિરત્નથી ત્હારી પણ કાસિદ્ધિ થશે. ” પછી મન્ને ભાઈ આનંદ પામી ઘર તરફ જવા એક વહાણુ ઉપર ચઢયા. રાત્રે પૂર્ણ ચંદ્રમાના ઉદય થયા, ત્યારે મ્હોટા ભાઈએ કહ્યું, કે “ ભાઇ ! ચિંતામણિરત્ન કાઢ. આપણે જોઈએ કે, તે રત્નનું તેજ વધારે છે કે, ચંદ્રમાનું તેજ વધારે છે ? ” પછી વહાણુના કાંઠા ઉપર બેઠેલા ન્હાના ભાઇએ ધ્રુવની પ્રેરણાથી ચિંતામણિરત્ન હાથમાં લીધું, અને આમ તેમ ષ્ટિ ફેરવતાં તે રત્ન સાગરમાં પડયું. તેથી પુણ્યસારના સ મનારથના ભંગ થયા. પછી એક સરખા દુઃખી થએલા અન્ને ભાઇ પેાતાને ગામે આવ્યા. એક સમયે તેમણે અન્ને જણાએ જ્ઞાની મુનિરાજને પોતાના પૂર્વભવ પૂછ્યા. ત્યારે જ્ઞાનીએ કહ્યુ કે “પૂર્વભવમાં ચંદ્રપુર નગરમાં જિનદત્ત અનેજિનદાસ નામે પરમ શ્રાવક શેઠ રહેતા હતા. એક સમયે શ્રાવકાએ ઘણું એકઠું થયેલુ' જ્ઞાનદ્રવ્ય જિનદત્ત શેઠને અને સાધારણ દ્રવ્ય જિનદાસ શેઠને રાખવા માટે સાંપ્યું. તે મને શેઠીઆએ સાંધેલા દ્રવ્યની ઉત્તમ પ્રકારે રક્ષા કરતા હતા. એક દિવસે જિનદત્ત શેઠે પોતાને માટે કાઇ લખનાર પાસે પુસ્તક લખાવ્યું, અને પાસે ખીજું દ્રવ્ય ન હોવાથી એ પણ જ્ઞાનનું જ કામ છે’ એમ વિચારી જ્ઞાનદ્રવ્યમાંથી ખાર દ્રુમ્સ લખનારને આપ્યા. જિનદાસ શેઠે એક દિવસે વિચાર કર્યો કે, “ સાધારણ દ્રવ્ય તા સાતે ક્ષેત્રે વપરાય છે, તેથી શ્રાવકથી પણ એ વાપરી શકાય એમ છે, અને હું પણ શ્રાવક છું. માટે હું મ્હારા કામને અર્થે વાપરૂં તાશી હરકત છે?” એમ વિચારી કાંઇ પણ ઘણું જરૂરનું કામ પડવાથી અને પાસે પોતાનું બીજું નાણું ન હેાવાથી તેણે સાધારણ દ્રવ્યમાંના ખારદ્રુમ્સ ધર્મ જય તીનું માહાત્મ્ય એવું છે કે સર્ધ્યાન અને પાત્રદાનમાં પરાયણ રહીને અહિ જિનેશ્વરની ભક્તિ કરે તેા દેવદ્રવ્યના હરનાર મહાપાપી મુક્ત થાય છે. તેજ ગ્રંથના પૃ. ૮૨ શ્લોક ૯૮ થી ૧૦૧ સુધીમાં દેવદ્રવ્યનું હરણ તેના કરનારની સાત પેઢી નિર્ધન મનાવે છે. વિગેરે વિગેરે જણાવે છે. તેજ ગ્રંથમાં આગળ રૃ.૯૭માં ઝેર ખાવું સારૂં પણ દેવદ્રવ્ય ખાટુ તેમ જણાવી દેવદ્રવ્યના ભક્ષણના દોષ જણાવ્યા છે. વિક્રમની તેરમી શતાબ્દિમાં થયેલ દેવેન્દ્રસૂરિ મહારાજે ૧૬ કમ ગ્રંથની ગાથા ૫૫માં દેવદ્રવ્યનું હરણ કરનાર દર્શનમેાહનીય ક્રમ ખાંધે છે તેમ જણાવ્યું છે. વિક્રમની તેરમી શતાબ્દિમાં થયેલ ધ્રુવેન્દ્રસૂરિ મહારાજના શિષ્ય ધમ ઘાષસૂરીજીએ રચેલ ૧૭શ્રાદ્જીતપમાં દેવદ્રવ્યના ઉપભાગમાં પ્રાયશ્ચિત્તના ઉલ્લેખ કરેલ છે. પૂર્વાચાર્ય કૃત ૧૮ શ્રાદિનનૃત્ય, ૧૬મી શતાબ્દિમાં થયેલ શ્રી રત્નશેખરસૂરિકૃત ૧૯ અદીપિકા, તથા સમાધસપ્તતિ, ૧૬થી શતાબ્દિમાં થયેલ સામગણિકૃત ૨૦ ઉપદેશસ Page #201 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. ] ૧૧૭ કામમાં વપર્યાં. પછી તે બન્ને જણા પાપને આલેચ્યા વિના મરણપામી પહેલી નરકે ગયા. વેદાંતિએ પણ કહ્યુ છે કે—પ્રાણુ કઠગત થાય, તો પણ સાધારણ દ્રવ્યના ભક્ષણથી જે દસણા હાય તે પાળે રૂઝાતા નથી. સાધારણ દ્રવ્ય, દરિદ્રીનું ધન, ગુરુની સ્રી અને દેવદ્રવ્ય એટલી વસ્તુ ભગવનારને તથા બ્રહ્મહત્યા કરનારને સ્વર્ગમાંથી પણ નીચે ઉતારે છે.’ નરકમાંથી નીકળીને તમે બન્ને જણા બાર હજાર ભવ ઘણું આશાતના વેદનીય ક ભાગળ્યું, ઘણું ખરું પાપ ક્ષીણ થયું, ત્યારે જિનદત્તના જીવ કર્માંસાર અને જિનદાસના જીવ પુણ્યસાર એવા નામથી ઉત્પન્ન થયા, પૂર્વભવે ખાર દ્રષ્મ દ્રવ્ય વાપર્યું હતુ, તેથી તમારે અન્ને જણાને માર હજાર ભવમાં ઘણું દુઃખ લેાગવવુ પડયું. આ ભવમાં પણ આરક્રોડ સામૈયા જતા રહ્યા. ખાર વાર ઘણા ઉદ્યમ કર્યાં તાપણુ એકને બિલકુલ ધનલાભની પ્રાપ્તિ થઇ નહિ, અને ખીજાને જે દ્રવ્ય મળ્યું હતું, તે પણ જતું રહ્યું, તેમજ પારકે ઘેર દાસપણું તથા ઘણું દુઃખ ભાગવવું પડયું. કસારને તે પૂર્વભવે જ્ઞાનદ્રવ્ય વાપરવાથી બુદ્ધિની ઘણીજ મંદતા વગેરે માઠું ફળ થયું. મુનિરાજનું એવું વચન સાંભળી અન્ને જણાએ શ્રાવકધમના અંગીકાર કર્યાં, અને જ્ઞાનદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય લીધાના પ્રાયશ્ચિત્ત તરીકે કમ સારે ખાર હજાર દ્રુમ્મ જ્ઞાન ખાતે તથા પુણ્યસારે ખાર હજાર ડ્રમ્ય સાધારણ ખાતે જેમ ઉત્પન્ન થતા જાય, તેમ આપવા એવા નિયમ લીધેા. ત્યારપછી પૂર્વભવના પાપના ક્ષયથવાથી તે બન્નેને પુષ્કળ નાણું મળ્યું. તેમણે જ્ઞાનદ્રવ્ય તથા સાધારણ દ્રવ્ય કબૂલ કર્યુ હતુ, તેટલું તેા તે ખાતે આપ્યું. તે ઉપરાંત અન્ને ભાઈની પાસે થાડાજ વખતમાં ખારક્રોડ સામૈયા જેટલું ધન થયું. તેથી તેમણે જ્ઞાનદ્રવ્ય તથા સાધારણુદ્રવ્યની ઘણી સારી વૃદ્ધિ કરી. અંતે દીક્ષા લઈ અન્ને જણા સિદ્ધ થયા. આ રીતે જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્ય ઉપર કથા કહી. સતિ, ૧૬મી શતાબ્દિમા થયેલ શ્રીરત્નમંડનગણિકૃત ૨૧ સુકૃતસાગર, ૧૬મી શતાબ્દિમાં થયેલ જિનમ ડનગણિકૃત ૨૨ શ્રાદ્ધગુણુવિવરણુ, ૧૭મી શતાબ્દિની શરૂઆતમાં થયેલ હીરવિજયસૂરિમહારાજ અને સેનસૂરિ મહારાજને પૂછાયેલ પ્રશ્ન અને ઉત્તરરૂપ થયેલ ૨૩ હીરપ્રશ્ન અને૨૪ સેનપ્રશ્ન, જિનવલ્લભકૃત ૨૫ સંઘપદ્મક, વિ. સં. ૧૭૩૧માં ઉ. માનવિજયે રચેલ અને મહામહેાપાધ્યાય યશાવિજયજીએ શેાધેલ ૨૬ યમસંગ્રહ અને ૧૯મી સદીમાં થયેલ વિજયલક્ષ્મીસૂરીકૃત ૨૭ ઉપદેશ પ્રાસાદ વગેરે વગેરે (બૃહત્કલ્પસૂત્ર સારાવલી પયન્ના, શત્રુંજય લઘુકલ્પ, નિર્વાણુકલિકા, પૂજાપ્રકરણ, વિવેકવિલાસ, ચેોગશાસ્ત્ર, ગાથાસહસ્રી, આત્મપ્રમાધ વિગેરે વિગેરે.) અનેક ગ્રંથામાં દેવદ્રવ્યના રક્ષણ કરનારને લાભ, ભક્ષણ અને ઉપેક્ષા કરનારને ગેરલાભ વિગેરે જણાવ્યા છે. અર્થાત્ શ્રાવક ધનુ' જે જે ગ્રંથામાં પ્રતિપાદન આવે છે તે દરેક ઠેકાણે દેવદ્રવ્યના રક્ષણ અને તેની વૃદ્ધિ માટે શ્રાવકની ફ્રજ અને હરણ કે ઘટાડાથી ખચવાનું, તેની સારસભાળ રાખવાનું, ઉઘરાણીમાં ઢીલાશ નહિ રાખવાનુ અને મેલીમાં ખેલીને તે આપવામાં વિલ અ નહિ કરવાનું જણાવ્યું છે. વ. સ. ૧૭૪૪ ૩, લાવણ્યવિજયગણુએ ૨૮ દ્રવ્યસસતિમ Page #202 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ [શ્રાવિધિ જ્ઞાનદ્રવ્ય અને સાધારણુદ્રવ્યને વિવેક – જ્ઞાનદ્રવ્ય દેવદ્રવ્યની પેઠે શ્રાવકને કપે નહિં સાધારણ દ્રવ્ય પણ સંઘે કઈ શ્રાવકને આપ્યું હોય તે તે શ્રાવકને કલ્પ આપ્યા વિનાનું સાધારણ દ્રવ્ય પણ શ્રાવકને લેવું ક૯પે નહિ. સંઘે સાધારણ દ્રવ્ય સાત ક્ષેત્રમાં વાપરવું. પણ ભેજક અગર યાચકને આપવું નહિં. ગુરૂની સન્મુખ ઉભા રહી તેમના ઉપરથી ઉતારેલું દ્રવ્ય સાધારણ ખાતે એકઠું કર્યું છે એવી કલ્પના પૂર્વક કરેલું હોય તે પણ શ્રાવક શ્રાવિકાને તે દ્રવ્ય આપવું કલ્પ નહિં. ધર્મશાળાદિક કાર્યમાં તે દ્રવ્યને વાપરવામાં વાંધો નથી. તેમજ જ્ઞાનદ્રવ્યમાંથી સાધુને આપેલા કાગળપત્રાદિઠ શ્રાવકે પોતાના કામમાં વાપરવા નહિં. જ્ઞાનદ્રવ્યમાંથી સાધુને આપેલા કાગળે પિતાના પુસ્તક લખાવવા માટે જરૂર પડે તે લાગત કરતાં વધુ કિંમત આપી સંમતિ લઈ વાપરવા. સાધુ સંબંધીની મુહપત્તિ પણ શ્રાવકે વાપરવી નહિં કારણકે તે સર્વ ગુરૂદ્રવ્ય ગણાય છે. સ્થાપનાચાર્ય નવકારવાળી વગેરે તો ગુરૂનાં પણું વાપરવામાં વાંધો નથી. કેમકે જ્યારે ગુરૂમહારાજને વહેરાવવામાં આવે છે ત્યારે વહેરાવનાર સર્વને ઉપગમાં આવશે એવી કલ્પના પૂર્વક વહેરાવે છે. તથા સાધુ સ્થાપનાચાર્ય અને નવકારવાળી વહેરે છે ત્યારે આ સર્વને ઉપયોગમાં આવશે તેવી કલ્પના પૂર્વકજ વહારે છે. આથી ગુરૂની આપેલ સ્થાપનાચાર્ય અને નવકારવાળી વપરાય છે. ગુરૂની આજ્ઞાવિના સાધુસાધ્વીએ લહીયા પાસે પુસ્તક લખાવવાં, તથા વા કે સુતર વગેરે વહેરવું કલ્પ નહિં, ઈત્યાદિક સવિસ્તર વિગત જાણવી. દેવદ્રવ્ય તુર્ત આપી દેવું જોઈએ. આ રીતે દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય કે સાધારણ દ્રવ્ય થોડું પણ પિતાની આજીવિકાને અર્થે ઉપયોગમાં લે તે તેનું પરિણામ દ્રવ્યના ઉપયોગ કરતાં ઘણું જ ભયંકર આવે છે, માટે વિવેકી પુરૂએ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય અને સાધાદ્રવ્યને ઉપગ પોતાના માટે સહેજ પણ ન થાય તેની ખુબ કાળજી રાખવી. માળ પહેરવામાં, લુંછણ વગેરેમાં કે કોઈપણ જાતના ચડાવમાં બેલેલું દ્રવ્ય અથવા કોઈપણ ધર્મકાર્યમાં આપવાનું કહેલું દ્રવ્ય તત્કાળ ગ્રંથ લખે છે-જે આ ગ્રંથ અનેક ગ્રંથના આધારપૂર્વક દેવદ્રવ્યસંબંધી પાંચદ્વાર વિભક્ત કરી બનાવેલ છે. આ ઉપરાંત દેવદ્રવ્ય સંબંધમાં ઘણા કથાનકે પણ શાસ્ત્રોમાં ઉપલબ્ધ થાય છે. આ રીતે આચાર. આગમ અને બીજા ઘણા જૈન ગ્રંથોના આધારે દેવદ્રવ્યને દેવ અને દેવમંદિર સિવાય બીજા કેઈજ કામમાં, ન વપરાય. જ્ઞાનદ્રવ્યને દેવદ્રગ્નમાં અને જ્ઞાવલ્યમાં વપરાય, સાધારણ દ્રવ્ય સંવની સંમતિપૂર્વક સર્વધર્મક્ષેત્રમાં વપરાય તેમ ભારપૂર્વક શાસમાં જણાવ્યું છે. ચેન્ન અને દેવદ્રવ્યના રક્ષક કઈડરીતિએ ઉત્તરોત્તર સદગતિ પામ્યા તેના, ઉદાહરણે અને ભ૭ કઇરીતે સંસારમાં રખડયાં તેના દષ્ટાંતે ઠેરઠેર શામાં નજરે પહે: છે આથી દેવદ્રવ્યદિ સર્વશ્ચમક્રવ્યની રક્ષા કરવી: Page #203 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. ] આપવું. કદાચ તત્કાળ આપવાનું ન બને તે પણ જેમ બને તેમ જલદી આપવા પ્રયત્ન કરે. કારણકે વિલંબ કરવામાં કદાચ પોતાનું દ્રવ્ય નાશ પામે અને તેથી દેવદ્રવ્ય ન આપી શકાય, અગર મરણ વગરે થતાં આપવું રહી જાય તે પિતાને ઘેર નરકાદિ યાતના જોગવવી પડે છે. દેવદ્રવ્ય આપતાં વિલંબ કરવા ઉપર ગષભદત્તની કથા. મહાપુર નગરમાં ઋષભદત્ત નામે શ્રેષ્ઠિ રહેતું હતું, તેણે એક વખત મંદિરમાં ચડાવે લીધે. ઘેર આવ્યા પછી કામની વ્યગ્રતાથી તે ભૂલી ગયા અને તેના ઘેર દૈવગે ધાડ પડી અને તેનું સર્વ દ્રવ્ય લુંટાયું. લુંટનારાઓને લાગ્યું કે શેઠ લાગવગવાળ હોવાથી આપણને હેરાન કરશે માટે લુંટારાઓએ શેઠને મારી નાંખે. ઋષભદત્ત મરી. તેજ મહાપુર નગરમાં કેઇ ભિસ્તીને ઘેર પાડાપણે ઉત્પન્ન થયો. એક વખતે નવા બનાવેલા જિનમંદિરને કેટ બંધાતું હતું તેને માટે પાણી ઉપાડતાં જિનમંદિર તથા જિનપ્રતિમા જોઈ તે પાડાને જાતિસ્મરણ જ્ઞાન થયું, તેથી તે કેઈપણ રીતે જિનમંદિર છેડી ખસ્યા નહિં, તેવામાં જ્ઞાની મુનિ પધાર્યા. તેમણે સર્વ પૂર્વ નષભદત્તને વૃત્તાન્ત કહ્યો. ઋષભદત્તના પુત્રોએ ભિસ્તીને યોગ્ય દ્રવ્ય આપી પાડાને છોડાવ્યું અને પોતાના પિતાનું જે દેવદ્રવ્યનું ઋણ હતું તેથી હજારગણું દ્રવ્ય આપી પિતાને ઋણમુક્ત કર્યો, પાડારૂપે થયેલ ઋષભદત્તના જીવે તેની અનુમોદના કરી અને અણસણ કરી તે સ્વર્ગે ગયો. અનુક્રમે મુક્તિસુખ પામે. આ રીતે દેવદ્રવ્ય આપતાં વિલંબ કરવા ઉપર ઋષભદત્ત શ્રેષિની કથા છે. દેવદ્રવ્ય જ્ઞાનદ્રવ્ય અને સાધારણ દ્રવ્યનું દેવું મુલ ન રાખવું, દેવનું, જ્ઞાનનું અને સાધારણ વિગેરે ધર્મ સંબંધીનાં દેવાં તે ક્ષણવાર પણ રાખવાં નહિં. જ્યારે બીજા કેઈનું પણ દેવું આપતાં વિવેકીયે વિલંબ ન કર જોઈએ ત્યારે દેવનું, જ્ઞાનનું કે સાધારણ વિગેરેનું દેવું તે સહજ પણ વિલંબ વિના આપવું જોઈએ, જે વખતે દેવનું કબુલ કીધું તે વખતથીજ તે દ્રવ્ય દેવનું થયું ગણાય. પછી જેટલી વાર લાગે તેટલું વ્યાજનું દ્રવ્ય આપવું જોઈએ. એમ ન કરે તે જેટલું વ્યાજ થયું તેટલું દ્રવ્ય તેમાંથી ભગવ્યાનું દુષણ લાગે છે. માટે જે આપવાનું કબુલ કર્યું હોય તે તરતજ આપી દેવું. કદાપિ એમ બની શકે એવું ન હોય અને કેટલેંક દિવસ પછી આપી શકાય એમ હોય તે તે કબુલ કરતી વખતેજ પ્રથમથી સાફ, એમ કહી દેવું જોઈએ કે હું આટલો દિવસમાં કે આટલા પખવાડીયામાં કે આટલા માસમાં આપી દઈશ. કબુલ કરેલી અવધિની અંદર આપી દેવાય તે સારું, અને તેમ ન બની શકે તે છેવટે અવધિ આવે તુરત આપી દેવું ચોગ્ય છે, કહેલી મુદત ઉલંઘન કરે તે દેવવ્યને દૈષ લાગે છે, દેરાસરની સારસંભાળ રાખનારે ઉઘરાણી પણ શિબતર પિતાના ઘરની ઉઘરાણુની પેઠે જ વસુલ કરાવવી.. એમ ન કરે તે ઘણા દિવસ થઈ જવાથી દુકાળ પડવાથી કે કેમેટો ઉપકાર આવી પડે તે પછી ઘણા પ્રથાસથી. પણ તે દેવાદથનાર દેણામાંથી દેણદાર મુકત થશે Page #204 -------------------------------------------------------------------------- ________________ ૧૨૦ [ શ્રાદ્ધવિધિ મુશ્કેલ થઈ પડે છે, માટે દેવદ્રવ્યના દેણામાંથી શિધ્રતર સર્વને મુક્ત કરવા. જો એમ ન થાય તે પરંપરાથી સારસંભાળ કરનારને તેમજ બીજા પણ સર્વને મહાદેષની પ્રાપ્તિ થાય છે. દેવદ્રવ્યની ઉઘરાણુમાં આળસ ન કરવા ઉપર દૃષ્ટાન્ત. મહેંદ્ર નગરમાં એક સુંદર જિનમંદિર હતું. તેમાં ચંદન, બરાસ, ફૂલ, ચેખા, ફળ, નિવેદ્ય, દી, તેલ, ભંડાર, પૂજાની સામગ્રી, પૂજાની રચના, મંદિરનું સમારવું, દેવદ્રવ્યની ઉઘરાણી, તેનું નામું લખવું, સારી યતનાથી દેવદ્રવ્ય રાખવું, તેના જમે ખરચને વિચાર કરે, એટલાં કામ કરવાને અર્થે શ્રીસંઘે દરેક કામમાં ચાર ચાર માણસ રાખ્યા હતા. તે લેકે પિતપોતાનું કામ બરાબર કરતા. એક દિવસે ઉઘરાણી કરનાર પિકીને મુખ્ય માણસ એક ઠેકાણે ઉઘરાણી કરવા ગયો, ત્યાં ઉઘરાણી ન પતતાં ઉલટાં દેણદારના મુખમાંથી નીકળેલી ગાળે સાંભળવાથી તે મનમાં ઘણે ખેદ પામ્યું અને તે દિવસથી તે ઉઘરાણીના કામમાં આળસ કરવા લાગ્યો, “જે ઉપરી તેવા તેના હાથ નીચેના લેકે હોય છે,” એ લેકવ્યવહાર હોવાથી તેના હાથ નીચેના લોકો પણ આળસ કરવા લાગ્યા. તેટલામાં દેશને નાશ વગેરે થવાથી ઉધાર રહેલું ઘણું દેવદ્રવ્ય નાશ પામ્યું. પછી તે કર્મના દેષથી ઉઘરાણી કરનારને ઉપરી અસંખ્યાતા ભવ ભો. આ રીતે દેવદ્રવ્યની ઉઘરાણી કરવાના કામમાં આળસ કરવા ઉપર આ દૃષ્ટાંત કહ્યું છે. દેરાસરમાં આપવાની વસ્તુ સારી આપવી. તથા દેરાસરની કઈ પણ વસ્તુને કદાપિ પણ ઉપયોગ ન કરવો. તેમજ દેવદ્રવ્ય આદી જે આપવાનું હોય તે સારૂં આપવું. ઘસાયેલું અથવા બેટું નાણું વગેરે ન આપવું. કારણ કે, તે નાણું ન ચાલે તે દેવદ્રવ્યાદિકને ઉપભોગ કર્યાને દોષ આવે છે. તેમજ દેવદ્રવ્ય, જ્ઞાનદ્રવ્ય તથા સાધારણદ્રવ્યસંબંધી ઘર, દુકાન, ક્ષેત્ર, વાડી, પાષાણ, ઈંટ, કાષ્ઠ, વાંસ, નળીયાં, માટી, ખડી આદી ચીજો તથા ચંદન, કેસર, બરાસ, ફૂલ, છાબડીઓ, ચંગેરીઓ, ધૂપધાણું, કળશ, વાળાકુંચી, છત્રસહિત સિંહાસન, ચામર, ચંદ્રુઓ, ઝલ્લરી, ભેરી આદિ વાજિંત્ર, તંબૂ, કેડિયાં, પડદા, કાંબળ, સાદડી, કબાટ, પાટ, પાટલા, પાટલીઓ, કુંડી, ઘડા, આરસીઓ, કાજળ, જળ અને દીવા આદિ વસ્તુ તથા મંદિરની ખાળમાં થઈને નીકને માર્ગે આવેલું જળ વગેરે પણ પિતાના કામને માટે ન વાપરવું. કારણકે દેવદ્રવ્યની પેઠે તેના ઉપભોગથી પણ દોષ લાગે છે. ચામર, તંબૂ આદિ વસ્તુ તે વાપરવાથી કદાચિત્ મલિન થવાને તથા તૂટવા ફાટવાને પણ સંભવ છે, તેથી અધિક દોષ લાગે છે. કહ્યું છે કે “ભગવાન્ આગળ દીવો કરીને તેજ દીવાથી ઘરનાં કામ ન કરવાં. તેમ કરે તે તિર્યંચ નિમાં જાય. દેવદીપસ્થી ઘરકામ ન કરવું તે ઉપર ઉટડીનું દૃષ્ટાંતઃઇંદ્રપુર નગરમાં દેવસેન નામે એક વ્યવહારી હતું, અને ધનસેન નામે એક ઉંટસ્વાર તેને સેવક હતે. ધનસેનના ઘરથી દરરોજ એક ઉંટડી દેવસેનને ઘેર આવતી, ધનસેન તેને મારી કૂટીને પાછી લઈ જાય, તે પણ તે નેહને લીધે પાછી દેવસેનને ઘેરજ આવીને રહે એમ થવા લાગ્યું ત્યારે દેવસેને તેને વેચાતી લઈને પિતાના ઘરમાં રાખી. Page #205 -------------------------------------------------------------------------- ________________ ~~ દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. ] ૧૨૧ - કઈ સમયે જ્ઞાની મુનિરાજને ઉંટડીના નેહનું કારણ પૂછતાં તેમણે કહ્યું કે, “એ ઉંટડી પૂર્વભવે તારી માતા હતી, એણે ભગવાન આગળ દી કરીને તેજ દીવાથી ઘરનાં કામ કર્યા. ધૂપધાણામાં રહેલા અંગારાથી ચૂલો સળગાવ્યો. તે પાપકર્મથી એ ઉંટડી થઈ. કહ્યું છે કે–“જે મૂઢ મનુષ્ય ભગવાનને અર્થે દી તથા ધૂપ કરીને તેથીજ પિતાના ઘરનાં કામ મેહથી સાધે છે, તે વારંવાર તિર્યચપણું પામે છે. આ રીતે તમારા બનેને સ્નેહ પૂર્વભવના સંબંધથી ચાલ્યો આવે છે. દેવના દીપક, જળ તથા ચંદનને ઉપયોગ ન કર. દેવની આગળ કરેલા દીવાના પ્રકાશમાં કાગળ ન વંચાય, કાંઈ પણ ઘરનું કામ ન કરાય, તેમજ (રેકર્ડ) નોટ વગેરે ન પરખાય, દેવ આગળ કરેલા દીવાથી પિતાને અર્થે બીજે દી પણ સળગાવ નહિં. ભગવાનના ચંદનથી પિતાના કપાળાદિકમાં તિલક ન કરવું, ભગવાનના જળથી પિતાના હાથ પણ જોવા નહિં. દેરાસરની કેઈપણ વસ્તુ યોગ્ય નકરે આપ્યા સિવાય વાપરવી નહિં. પિતાની મેળે નીચે પડેલી ભગવાનને ચઢાવેલી શેષ માળા સ્પષ્ટ લેવાય છે, પરંતુ તે પ્રતિમા ઉપરથી ઉતારીને ન લેવી. દેરાસરની કોઈપણ વસ્તુ નકો આપ્યા સિવાય વાપરવી નહિં. ભગવાનનાં ભેરી ઝલ્લરી વગેરે વાજિંત્ર પણ ગુરૂને અથવા સંઘને કામે લગાડાય નહિ. આ સંબંધમાં કેટલાક મત એ છે કે, કાંઈ તેવું જરૂરનું કામ હોય તે દેવના ભેરી આદિ વાજિંત્ર વાપરવાં, પણ વાપરતાં પહેલાં તેના બદલામાં દેવદ્રવ્ય ખાતે મહટે નકરો આપ. કહ્યું છે કે –“જે મૂઢ પુરૂષ જિનેશ્વર મહારાજનાં ચામર, છત્ર, કળશ આદિ ઉપકરણ પિતાને કામે કિંમત આપ્યા વિના વાપરે, તે તે ઘણો દુઃખી થાય છે નકરો આપીને વાપરવા લીધેલાં વાજિંત્ર કદાચિત્ ભાગી તૂટી જાય તે પિતાના ગાંઠનાં પસાથી તે સમારી આપવાં જોઈએ. પૂજાનાં સાધનો પિતાની નિશ્રાએ રાખવાં જેથી તેના ઉપયોગમાં દોષ ન લાગે. ઘરકામ સારું કરેલે દી દર્શન કરવાને અર્થે જ જે જિનેશ્વર ભગવાનની પ્રતિમા આગળ લાવેલ હોય, તે તે તેટલા કારણથી દેવદીપ થતું નથી. માત્ર દીપ પૂજાને અર્થેજ તે ભગવાન આગળ મૂક્યું હોય તે, તે દેવદીપ થાય. મુખ્યમાર્ગથી તે દેવદીપને અર્થે કેડિયાં વગેરે જુદાંજ રાખવાં, અને તેમાં પૂજાને અર્થે દેવે કર્યો હોય તે તેના કેડિયાં બત્તી અથવા ઘી, તેલ પિતાને કામે ન વાપરવાં. કે માણસે પૂજા કરનાર લોકોને હાથ પગ વાને માટે મંદિરે જૂદું જળ રાખ્યું હોય, તે તે જળથી હાથ પગ ધોવાને કંઈ હરકત નથી. છાબડિઓ, ચંગેરી, ઓરસીયા આદિ તથા ચંદન, કેશર, કપૂર, કસ્તુરી આદિ વસ્તુ પોતાની નિશ્રામાં રાખીને જ દેવના કામમાં વાપરવી, પણ દેવની નિશ્રાએ ન રાખવી. Page #206 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ [ શ્રાદ્ધવિધિ w કારણકે, દેવની નિશ્રાએ ન રાખી હોય તે પિતાના ઘરમાં કોઈ પ્રયોજન પડે તે તે વાપરી શકાય છે. એ જ રીતે ભેરી, ઝરી આદિ વાજિંત્ર પણ સાધારણ ખાતે રાખ્યું હેય તે તે સર્વ ધર્મકૃત્યમાં વાપરી શકાય છે. પિતાની નિશ્રાએ રાખેલ તંબૂ, પડદા આદિ વસ્તુ દેવમંદિર વગેરેમાં વાપરવાને અર્થે કેટલાક દિવસ સુધી રાખી હોય તો પણ તેટલા કારણથી તે વસ્તુ દેવદ્રવ્યમાં ગણાય નહિં. કારણકે, આ સર્વેમાં મનના પરિણામ પ્રમાણભૂત છે. એમ ન હોય તે, પોતાના પાત્રમાં રહેલું નૈવેદ્ય ભગવાન આગળ મૂકાય છે, તેથી તે પાત્ર પણ દેવદ્રવ્ય ગણવું જોઈએ. પણ ગણાતું નથી. શ્રાવકે દેરાસર ખાતાની અથવા જ્ઞાનખાતાની ઘર પાટ આદિ વસ્તુ ભાડું આપીને પણ વાપરવી નહિં. કારણકે, તેથી નિáસપણું વગેરે દેશની પ્રાપ્તિ થાય છે. શ્રાવક સાધારણું ખાતાનાં ઘર વિગેરે ભાડે રાખે છે તેમાં વિવેક રાખી વર્તવું. સાધારણ ખાતાની વસ્તુ સંઘની અનુમતિથી વાપરવી. તોપણ લોકવ્યવહારની રીતને અનુસરી ઓછું ન પડે એટલું ભાડું આપવું, અને તે પણ કહેલી મુદતની અંદર તેિજ જઈને આપવું. તેમાં જે કદાચિત્ તે ઘરની ભીંત, કરા, આદી પૂર્વના હોય, તે પડી જવાથી પાછા સમરાવવા પડે છે તેમાં જે કાંઈ ખરચ થયું હોય, તે ભાડામાં વાળી લેવું. કારણકે, તે લેકવ્યવહાર છે, પરંતુ જે પિતાને અર્થે એકાદ માળ ન ચણાવ્યો હોય અથવા તે ઘરમાં બીજું કાંઈ નવું કર્યું હોય તે તેમાં જે ખરચ થયું હોય તે, ભાડામાં વાળી લેવાય નહિં. કારણકે, તેથી સાધારણ દ્રવ્યને ઉપભોગ કરવાને દોષ આવે છે. કેઈ સાધર્મિકભાઈ માઠી અવસ્થામાં હોય, તે તે સંઘની સંમતિથી સાધારણ ખાતાના ઘરમાં વગર ભાડે રહી શકે છે. તેમજ બીજું સ્થાનક ન મળવાથી તીર્થાદિકને વિષે જે ઘણું દિવસ રહેવું પડે તથા ત્યાં નિદ્રા આદિ લેવી પડે તે જેટલું વાપરવામાં આવે, તે કરતાં પણ વધારે નકરે આપે. જે ચેડા કરે આપે તે દેષ લાગે છે. છે નકરે આપી ઘણું વસ્તુ ન વાપરવી. આ રીતે દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણે ખાતાનાં વસ્ત્ર, નાળીયેર, સોનારૂપાની પાટો, કળશ, ફૂલ, પફવાન્ન, સુખડી વગેરે વસ્તુ, ઉજમણામાં, નંદિમાં પુસ્તકપૂજા વગેરે કૃત્યમાં સારે નકરો આપ્યા વિના ન મૂકવી. “ઉજમણા આદિ કૃત્યો પોતાના નામથી મહેોટા આડંબરે માંડયાં હોય ત્યારે ઘણી વસ્તુ દેખી લેકમાં ઘણી પ્રશંસા થાય” એવી ઈચ્છાથી થોડો નકર આપીને દેવદ્રવ્યાદિની ઘણી વસ્તુ મૂકવી એ એગ્ય નથી. ઓછો નકર આપી ઉજમણું કરવા ઉપર લક્ષ્મીવતીની સ્થા. કેઈ લકમાવતી નામે શ્રાવિકા ઘણી કચવાન, ધાર્મિક અને પિતાની મહેટાઈ ઈચ્છનારી હતી. તે હંમેશાં ઘેડ નકર આપીને ઘણા આડંબરથી વિવિધ પ્રકારનાં Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૨૩ દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. ] ઉજમણું આદિ ધર્મકૃત્ય કરે અને કરાવે તથા મનમાં એમ જાણે કે, “હું દેવદ્રવ્યની વૃદ્ધિ તથા પ્રભાવના કરું છું.” એવી રીતે શ્રાવકધર્મ પાળીને તે મરણ પામી અને સ્વર્ગ ગઈ. તે પણ બુદ્ધિપૂર્વક અપરાધના દોષથી ત્યા નીચ દેવીપણે ઉત્પન્ન થઈ. કાળ પૂર્ણ થતાં સ્વર્ગથી ચ્યવી કઈ ધનવાન તથા પુત્રરહિત શેઠને ત્યાં પુત્રીપણે ઉત્પન્ન થઈ. તે ગર્ભમાં આવી ત્યારે એચિતે પરચક્રને મહેટો ભય આવ્યાથી તેની માતાને સીમંતને ઉત્સવ ન થયે. જજોત્સવ, છઠીને જાગરિકત્સવ, નામ પાડવાને ઉત્સવ આદિ ઉત્સવ પિતાએ હોટા આડંબરથી કરવાની તૈયારી કરી હતી, પણ રાજા તથા મંત્રી આદિ મ્હોટા લોકેના ઘરમાં શેક ઉત્પન્ન થવાથી તે ન થયા. તેમજ શેઠે રત્નજડિત સુવર્ણના સર્વ પહેરાય એટલા અલંકાર ઘણા આદરથી કરાવ્યા હતા, તે પણ ચેરાદિકના ભયથી તે પુત્રી એક દિવસ પણ પહેરી શકી નહિં. તે માબાપને તથા બીજા લોકોને પણ ઘણી માન્ય હતી, છતાં પણ પૂર્વકર્મના દોષથી તેને ખાવાપીવાની તથા પહેરવા ઓઢવાની વસ્તુ ઘણે ભાગે એવી મળતી હતી કે, જે સામાન્ય માણસને પણ સુખે મળી શકે. કહ્યું છે કે “હે સાગર! તું રત્નાકર કહેવાય છે, અને તેથી તું રત્નથી ભરેલો છે, છતાં હારા હાથમાં દેડકે આ એ હારે દોષ નથી પણ હારા પૂર્વકર્મને દેષ છે.” પછી શેઠે “એ પુત્રીને એકે ઉત્સવ થયો નથી એમ વિચારી મહેટા આડંબરથી તેને લગ્ન મહોત્સવ કરવા માંડયો. લગ્ન વખત નજીક આવ્યો, ત્યારે તે પુત્રીની માતા અકસ્માત્ મરણ પામી! ત્યારે બિલકુલ ઉત્સવ વિના વરવહુને હસ્તમેળાપ માત્ર રૂહી પ્રમાણે કર્યો. હેટા ધનવાન અને ઉદાર શેઠને ઘેર તે આવી હતી. સાસરે આદિ સર્વે લેકેને માનીતી હતી, તેપણ પૂર્વની પેઠે નવા નવા ભચ, શેક, માંદગી આદિ કારણુ ઉત્પન્ન થવાથી તે પુત્રીને પિતાના મનગમતા વિષયસુખ તથા ઉત્સવ ભોગવવાને વેગ નજ મળ્યો, તેથી તે મનમાં ઘણું ઉદ્વિગ્ન થઈ અને સવેગ પામી. એક દિવસે તેણે કેવળી મહારાજને એ વાતનું કારણ પૂછવાથી તેમણે કહ્યું કે, “પૂર્વભવે તેં શેડો નકર આપીને મંદિર આદિની ઘણી વસ્તુ વાપરી અને મહેટ આડંબર દેખાડયો તેથી જે દુષ્કર્મ તેં ઉપાર્યું તેનું આ ફળ છે.” કેવળીનાં એવાં વચન સાંભળી તે પ્રથમ આયણ અને પછી દીક્ષા લઈ અનુક્રમે નિર્વાણ પામી. એ રીતે લક્ષમીવતીની કથા છે. આથી ઉજમણા આદિમાં મૂકવા માટે પાટલિઓ, નાળિયેર, લાતુ આદિ વસ્તુ તેનું જેટલું મૂલ્ય હોય, તથા તે તૈયાર કરતાં લાવતાં જે દ્રવ્ય બેઠું હોય તેથી પણ કાંઈક વધારે રકમ આપવી, તે શુદ્ધનકરો કહેવાય છે. કેઈએ પોતાના નામથી ઉજમણા વગેરે માંડયું હોય, પરંતુ અધિક શકિત આદી ન હોવાથી માંડેલા ઉજમણાની રીત બરાબર સાચવવાને અર્થે કઈ બીજો માણસ કાંઈ મુકે, તે તેથી કઈ દેશની પ્રાપ્તિ થતી નથી. પિતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ મૂકેલા ચેખા, સોપારી નૈવેદ્ય આદી વસ્તુ વેચવાથી નિપજેલી રકમમાંથી પુષ્પ, લેગ (કેસર, ચંદન) વગેરે વસ્તુ પિતાના દેરાસરમાં ન વાપરવી, અને બીજા જિનમંદિરમાં પણ પોતાના હાથે ભગવાન ઉપર નચઢાવવી. Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ [ શ્રાદ્ધવિધિ પરંતુ ખરી વાત કહીને પૂજક લોકેના હાથથી તે ચઢાવે. જિનમંદિરે પૂજકને વેગ ન હોય તે સર્વે લેકેને તે વસ્તુનું સ્વરૂપે પ્રકટ કહીને તેિજ તે વસ્તુ ભગવાન ઉપર ચઢાવે. એમ ન કરે તે, ગાંઠનું ન ખરચ્યા વિના ફેગટ લોકે પાસેથી પોતાની પ્રશંસા કરાવ્યાને દેષ લાગે છે. ઘરદેરાસરની નૈવેદ્ય આદિ વસ્તુ ગોઠીને આપવી, પણ તે તેના માસિક પગારની રકમમાં ને ગણવી. જે પ્રથમથી માસિક પગારને બદલે નિવેદ્ય આદિ આપવાનું ઠરાવ કર્યો હોય, તે કાંઈ દોષ નથી. મુખ્ય માર્ગે જોતાં તે ગોઠીને માસિક પગાર જૂદેજ અપ. દેરાસરમાં ભગવાન આગળ ધરેલા ચોખા, નેવેદ્ય આદી વસ્તુ મોટા જિનમંદિરે મૂકવી. નહિં તે “ઘરદેરાસરની વસ્તુથી જ ઘરદેરાસરની પૂજા કરી, પણ ગાંઠને દ્રવ્યથી ન કરી” એમ થાય, અને અનાદર, અવજ્ઞા આદી દેષ પણ લાગે. અને તેમ કરવું યોગ્ય નથી. જિનપૂજા પિતાના પૈસા ખર્ચીને કરવી, તેમજ ધાર્મિક કાર્યમાં કેઇના પૈસા મળ્યા હોય તો તેની સા પ્રથમ જાહેરાત કરવી. પિતાને શરીર, કુટુંબ વગેરેને અર્થે ગૃહસ્થ માણસ ઘણું ખર્ચ કરે છે તેણે જિનમંદિરે જિનપૂજા પણ શકિત પ્રમાણે પિતાના ખર્ચથીજ કરવી જોઈએ. પિતાના ઘરદેરાસરમાં ભગવાન આગળ ધરેલ નૈવેદ્ય આદિ વસ્તુ વેચીને નિપજેલા દ્રવ્યથી અથવા દેવદ્રવ્ય સંબંધી ફૂલ આદિ વસ્તુથી ન કરવી. કારણકે, તેમ કરવાથી ઉપર કહેલા અનાદર અવજ્ઞા આદિ દેષ લાગે છે, તેમજ જિમમંદિરે આવેલ નૈવેદ્ય, ચોખા, સોપારી આદિ વસ્તુની પિતાની વસ્તુની માફક સંભાળ લેવી અને સારું મૂલ્ય ઉત્પન્ન થાય એવી રીતે વેચવી, પણ જેમ તેમ આવે તેટલી કિસ્મતથી કાઢી નાંખવી નહિં કારણકે, તેમ કરવાથી દેવદ્રવ્યને વિનાશ કર્યાને દોષ આવે છે. સર્વપ્રયત્નથી રક્ષણ આદિ કરતાં છતાં પણ જે કદાચિત ચેર, અગ્નિ આદિના ઉપદ્રવથી દેવદ્રવ્યાદિકને નાશ થઈ જાય, તે સાર સંભાળ કરનારને માથે કાંઈ દોષ નથી. કારણકે, અવશ્ય થનારી વસ્તુ–ભવિષ્ય આગળ કંઈને કાંઈ ઉપાય ચાલતું નથી. યાત્રા, તીર્થની અથવા સંઘની પૂજા, સાધમિક વાત્સલ્ય, સ્નાત્ર, પ્રભાવના પુસ્તક લખાવવું, વાંચન આદિ ધર્મકૃત્યોમાં જે બીજા કેઈ ગૃહસ્થના દ્રવ્યની મદદ લેવાય તે, તે ચાર પાંચ પુરૂને સાક્ષિ રાખીને લેવી, અને તે દ્રવ્ય ખરચવાને સમયે ગુરૂ, સંઘ આદિ લેકેની આગળ તે દ્રવ્યનું ખરું સ્વરૂપ જાહેર કરી દેવું, એમ ન કરે તે દોષ લાગે. તીર્થ આદિ સ્થળને વિષે દેવપૂજા, સ્નાત્ર, વિજાપણુ, પહેરામણી આદિ અવશ્ય કરવા યોગ્ય ધર્મકૃત્ય ગાંઠના દ્રવ્યથી જ કરવાં, તેમાં બીજા કેઈનું દ્રવ્ય ભેગું ન લેવું જોઈએ. ઉપર કહેલાં ધર્મકૃત્યો પ્રથમ ગાંઠના દ્રવ્યથી કરીને પછી બીજા કોઈએ ધમકામાં વાપરવા દ્રવ્ય આપ્યું હોય તે, તે મહાપૂજા, ભગ, અંગપૂજા આદિ કૃત્યમાં સર્વની સમક્ષ જ વાપરવું. જ્યારે ઘણુ ગૃહસ્થ ભેગા થઈને યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, સંધ Page #209 -------------------------------------------------------------------------- ________________ દેવદ્રવ્યાદિની રક્ષા કરવી. ] ૧૨૫ પૂજા આદિ કૃત્ય કરે, ત્યારે જેને જેટલો ભાગ હોય, તેને તેટલે ભાગ વગેરે સર્વ સમક્ષ કહી દે. એમ ન કરે તે પુણ્યને નાશ, તથા, ચેરી આદિ દેષ લાગે છે. માતાપિતા આદિના અંત્ય સમયે કહેલ ધર્માદે જાહેર કરો અને તેને સા જાણે તે રીતે તુર્ત ખર્ચ. માતા પિતા આદિ લોકોની આયુષ્યની છેલ્લી ઘડી આવે ત્યારે જે તેના પુણ્યને અર્થે દ્રવ્ય ખરચવાનું હોય તે, મરનાર માણસ શુદ્ધિમાં હોય ત્યારે ગુરૂ તથા સાધર્મિક વગેરે સર્વ લેકેની સમક્ષ મરનારને કહેવું કે, “તમારા પુણ્યને અર્થે આટલા દિવસની અંદર આટલું દ્રવ્ય હું ખરચીશ. તેને તમે અનુમોદના આપ.” એમ કહી તે દ્રવ્ય કહેલી મુદતમાં સર્વ કે જાણે એવી રીતે ખરચવું. પિતાના નામથી તે દ્રવ્યને વ્યય કરે તે પુણ્યના સ્થાનકની પણ ચોરી આદિ કાર્યાને દેષ લાગે. પુણ્યસ્થાનકે એરી વગેરે કરવાથી મુનિરાજને પણ હીણતા આવે છે. કહ્યું છે કે–“જે માણસ (સાધુ) તપ અને વ્રત રૂપ આચાર અને ભાવની ચોરી કરે છે તે કિલ્મિકી દેવતાનું આયુષ્ય બાંધે છે.” ધર્માદાખાતે મુખ્યત્વે કરીને સાધારણ દ્રવ્ય રાખવું. વિવેકી પુરૂષે ખાસ કરીને ધર્માદાખાતે કાઢેલું દ્રવ્ય સાધરણ રાખવું. તેમ કરવાથી ગમે તે ધર્મસ્થાન બરાબર જોઈને તે ઠેકાણે તે દ્રવ્યને વ્યય કરી શકાય છે. સાતે ક્ષેત્રમાં જે ક્ષેત્ર સજાતું હોય, તેને આશ્રય આપવામાં બહુ લાભ દેખાય છે. કેઈ શ્રાવક નિધન અવસ્થામાં હોય, અને તેને જે તે દ્રવ્યથી સહાય કરવામાં આવે તે તે શ્રાવક આશ્રય મળવાથી ભવિષ્ય ધનવાન થઈ સાતે ક્ષેત્રોની વૃદ્ધિ કરે એ સંભવ રહે છે. લૌકિકમાં પણ કહ્યું છે કે–“હે રાજેન્દ્ર! તું દરિદ્ર માણસનું પોષણ કર, પણ ધનવાન પુરૂષનું કરીશ નહિં. કારણકે, રોગી માણસનેજ ઔષધ આપવું હિતકારી છે, પણ નીરોગી માણસને ઔષધ આપવાથી શું લાભ થવાને?” માટે પ્રભાવના સંધની પહેરામણી, દ્રવ્ય યુક્ત મોદક (લાડુ) અને લ્હાણા આદી વસ્તુ સાધમિકેને આપવી હોય, ત્યારે દરિદ્રી સાધર્મિકને સારામાં સારી અને કિંમતી વસ્તુ હોય તે જ આપવી એમ છે. એમ ન કરે તે ધર્મની અવજ્ઞા આદિ કર્યાને દોષ આવે. શક્તિ હોય તે ધનવાન કરતાં દરિદ્ર સાધર્મિકને વધારે આપવું; પણ રોગ ન હોય તો સર્વને સમાન આપવું. સંભળાય છે કે, યમુનાપુરમાં જિનદાસ ઠકકુરે ધનવાન સાધમિને આપેલા સમકિત માદકમાં એક એક સેને અંદર નાંખ્યું હતું, અને દરિદ્ર સાધર્મિકને આપેલા મદમાં બે બે સેનિયા નાંખ્યા હતા. ધર્માદાખાતે વાપરવા કબૂલ કરેલું દ્રવ્ય ધર્માદા ખાતે વાપરવું જોઈએ, પણ તેને બીજા શરમાશરમીના કામમાં ન વાપરવું જાઈએ. ધર્માદા ખાતે કહેલું દ્રવ્ય પિતાના સાધર્મિક વાત્સલ્ય વગેરેમાં ભેગું ન ગણવું જોઈએ તેમજ પોતાના ભાડા વિગેરેમાં ન વાપરવું. મુખ્યત્વે કરીને પિતા આદિ લોકેએ પુત્ર વગેરે લોકેની પાછળ અને પુત્ર આદિ Page #210 -------------------------------------------------------------------------- ________________ ૧૬ [ શ્રાદ્ધવિધિ લકોએ પિતા આદિની પાછળ જે પુણ્યમાર્ગે ખરચવું હોય તે પ્રથમથી જ સર્વની સમક્ષ જાહેર કરવું. કારણકે, કહ્યા પછી કેણ જાણે, કોનું કયાં અને શી રીતે મરણ થશે! પ્રથમ નક્કી કરીને જેટલું કબૂલ કર્યું હોય, તેટલું દ્રવ્ય અવસરે જૂદું જ વાપરવું, પણ પિતે કરેલા સાધર્મિક વાત્સલ્ય વગેરે કૃત્યોમાં ભેગું ન ગણવું. કારણકે, તેથી ધર્મસ્થાનના ખર્ચને વિવેક રહેતું નથી અને બેદરકારી આવે છે. - કેટલાક લોકે યાત્રાને અર્થે “આટલું દ્રવ્ય ખરચીશું” એમ કબૂલ કરીને તે કબૂલ કરેલી રકમમાંથી ગાડી ભાડું, ખાવું, પીવું, મેકલવું માર્ગ વગેરે આદિ સ્થાનકે લાગેલું સર્વ ખરચ તે દ્રવ્યમાં ગણે છે, તે વ્યાજબી નથી, કેમકે યાત્રાને અર્થે જેટલું દ્રવ્ય માન્યું હેય, તે દ્રવ્ય દેવ, ગુરૂ આદિનું દ્રવ્ય થયું ગણાય. તે દ્રવ્ય જે પિતાના ઉપગમાં વાપરે તે દેવાધિદ્રવ્ય ભક્ષણ કર્યાને દેષ કેમ ન લાગે? મરણ વખતે સંભારીને દેવદ્રવ્યાદિનું ઋણ હોય તે પ્રથમ ચુકવવું. પિતાના જીવનમાં જાણતાં અથવા અજાણતાં જે કઈ પ્રસંગે દેવાદિ દ્રવ્યને ઉપયોગ થયું હોય, તેની આલોયણ તરીકે, જેટલા દ્રવ્યને ઉપયોગ અનુમાનથી ધ્યાનમાં આવતે હોય, તેના પ્રમાણમાં પિતાની ગાંઠનું દ્રવ્ય દેવાદિદ્રવ્યમાં નાંખવું. એ આયણ મરણ સમય નજીક આવે ત્યારે તે અવશ્ય કરવી જોઈએ. દેવું રાખી કેઈપણ વખત ધર્માદ ન કરો. વિવેકી પુરૂષે પિતાની અલ્પ શક્તિ હોય તે ધર્મનાં સાત ક્ષેત્રને વિષે પિતાની શક્તિ પ્રમાણે અલ્પ દ્રવ્ય વાપરવું, પણ માથે કેઈનું અણુદેવું રાખવું નહિં. પાઈએ પાઈ ચૂકતે કરવી. તેમાં પણ દેવ, જ્ઞાન અને સાધારણ એ ત્રણ ખાતાનું ઋણ તે બિલકુલ નજ રાખવું. કહ્યું છે કે શ્રેષ્ઠ પુરૂષે કેઈનું અણુ એક ક્ષણમાત્ર પણ કેઈ કાળે ન રાખવું. તે પછી અતિ દુસહ દેવાદિકનું ઋણ તો કોણ માથે રાખે?” માટે બુદ્ધિમાન પુરૂષે ધર્મનું સ્વરૂપ જાણીને સર્વ ઠેકાણે ચેખે વ્યવહાર રાખો. કહ્યું છે કે-જેમ ગાય પડવેના ચંદ્રને, નેળિયે નરવેલને, હંસ પાણીમાં રહેલા દૂધને અને પક્ષી ચિત્રવેલને જાણે છે, તેમ બુદ્ધિમાન પુરૂષ સૂક્ષમધમ જાણે છે. હવે આ વિષયને આ કરતાં વધારે વિસ્તારની જરૂર નથી, આ પ્રમાણે ગાથાની પૂર્વાદ્ધ વ્યાખ્યામાં જિનદર્શન, જિનપૂજા, આશાતના - તથા દેવદ્રવ્યાદિક વિચાર સંક્ષેપથી હ્યો. હવે ગાથાના ઉત્તરાદ્ધની વ્યાખ્યા વિષે કહીએ છીએ. આ રીતે જિનપૂજા કરીને જ્ઞાનાદિ પાંચ આચારને દઢ પણે પાળનાર ગુરૂની પાસે જઈ પતે પૂર્વે કરેલું પચ્ચકખાણ અથવા તેમાં કાંઈક વધારીને ગુરૂ પાસે ઉચ્ચરવું. જ્ઞાનાદિ પાંચ આચારની વ્યાખ્યા અમારા રચેલા આચારમદી૫ ગ્રંથથી જાણવી. પચ્ચકખાણ ત્રણ પ્રકારનું છે. Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭ ગુરૂની સાક્ષિએ પચ્ચક્ખાણુ કરવું. ] એક આત્મ સાક્ષિક (પ્રતિક્રમણાદિકમાં પોતાની મેળે પચ્ચક્ખાણુ કરવું) બીજી દેવસાક્ષિક (જિનમ ંદિરમાં ભગવાનની પ્રતિમા સમક્ષ ઉચ્ચરવુ) ત્રીજું ગુરૂસાક્ષિક, તેની વિધિ આ પ્રમાણે જાણવી:—જિનમંદિરે દેવવંદનને અર્થે, સ્નાત્રમહાત્સવના દનને અર્થે અથવા દેશના આદિ કારણથી આવેલા સદ્ગુરૂની પાસે વંદના વગેરે કરી વિધિપૂર્વક પચ્ચક્ખાણ લેવું જો મદિરે ગુરૂમહારાજ ન મળ્યા હોય તેા ઉપાશ્રયમાં જિનમંદિરની પેઠે ત્રણ નિદ્દિી તથા પાંચ અભિગમ વગેરે યથાયેાગ્ય વિધિથી પ્રવેશ કરી દેશનાની પહેલાં અથવા તે થઇ રહ્યા પછી સદ્ગુરૂને પચ્ચીશ આવશ્યકથી શુદ્ધ એવી દ્રાદશાવત્ત વંદના કરે. એ વંદનાનું ફળ બહુ મ્હાટું છે, કહ્યું છે કે–‘ માણસ શ્રદ્ધાથી વંદના કરે તેા, નીચગેાત્ર મને ખપાવે, ઉચ્ચગેાત્ર કમ બાંધે, અને ક્રમની દૃઢગ્રંથિ શિથિલ કરે.' કૃષ્ણે ગુરૂવંદનાથી સાતમીને ખલે ત્રીજી નરકનું આયુષ્ય અને તીર્થંકર નામકમ ખાંધ્યું, તથા તે ક્ષાયિક સમ્યકૃત્વ પામ્યા. ‘શીતળકાચાય ને વંદના કરવા માટે આવેલા, પણ રાત્રિ પડવાથી મહાર રહેલા અને રાત્રે કેવળજ્ઞાન પામેલા પેાતાના ( શીતળાચાર્યના ) ચાર ભાણેજોને તેમણે પહેલાં ક્રોધથી દ્રવ્ય વંદન કર્યું અને પછી તેમના વચનથી કેવળજ્ઞાન થયું તે જાણી ભાવવંદના કરી ત્યારે તેમને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું.’ સવાર-સાંજનું બૃહત્ ગુરૂવંદન. ગુરૂવંદન ત્રણ પ્રકારનું છે ગુરૂવંદન ભાષ્યમાં કહ્યું છે કે— ગુરૂવંદન ત્રણ પ્રકારનાં છે. એક ફેટા વ'દન, ખીજું થેાભવંદન અને ત્રીજું દ્વાદશાવત્ત વંદન. એકલું માથું નમાવે, અથવા બે હાથ જોડે તે રેટા વંદન જાણવું, એ ખમાસમણા ઢે તે ખીજું ચાલ વદન જાણવું, અને ખાર આવત્ત વિગેરે પચ્ચીશ આવશ્યકની વિધિ સહિત એ વાંદણા દે, તે ત્રીજું દ્વાદશાવત્ત વંદન જાણવું. તેમાં પ્રથમ ફેટાવંદન સ` સ ંઘે માંહે માંહે કરવું. ખીજું ચાભ વંદન ગચ્છમાં રહેલા રૂડા મુનિરાજને અથવા કારણથી લિંગમાત્ર ધારી સાધુને પણ કરવું. ત્રીજી' દ્વાદશાવત્ત વંદન તા આચાય, ઉપાધ્યાય આદિ પદસ્થને કરવું. જે પુરૂષે રાઈ પ્રતિક્રમણ કર્યુ” ન હોય તેણે આ વિધિથી બૃહદ્ગુરૂ વંદના કરવી. ભાષ્યમાં કહ્યું છે કે—૧ ગુરૂ પાસે ઇરિયાવહિયં પડિમી પર્યન્તે લેગસ કહેવા. ૨ કુસુમિણુઃસુમિણના કાઉસ્સગ– ત્યારબદ રાત્રે રાગથી આવેલ તે (ગમનાદિક) કુસ્વમ અને દ્વેષથી આવ્યાં હોય તે દુઃસ્વમના દોષ ટાળવા માટે ૪ લેાગસ્સના કાઉસ્સગ્ગ કરવા તે કુસુમિણુ સુમિણના કાઉસ્સગ્ગ જાણવા. ૩ ચૈત્યવંદન—ત્યારબાદ ચૈત્યવંદનના આદેશ માગી જગચિંતામણી ચૈત્યવંદન જયવીઅરાય સુધીનું કરવું. ૪ મુહપત્તિસ્ત્યારબાદ ખમાસમણુપૂર્વક આદેશ માગી મુહપત્તિ પડિલેહવી. ૫ વંદણુ–ત્યારમાદ બે વાર દ્વાદશાવત્ત વંદન કરવું, ૬ આલેાચના—ત્યારબાદ આદેશ માગી રાય આલેાયણા કરવી. (=“ઇચ્છા॰ સ૦૦ રાય આલેાઉં ? ઇચ્છ' આલેાએમિ જો મે રાઇ” ઇત્યાદિ કહેવું. ) અહિ' એજ લઘુપ્રતિક્રમણુ Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮ [ શ્રાદ્ધવિધિ સૂત્ર છે. ૭ વંદણ-ત્યારબાદ પુનઃ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું. ૮ ખામણા–ત્યારબાદ રાઈવ અભુઠ્ઠિઓ ખામ. ૯ વંદન-ત્યારબાદ પુનઃ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું. ૧૦ સંવર (પચ્ચકખાણુ)-ત્યારબાદ ગુરુ પાસે યથાશક્તિ પચ્ચક્ખાણ લેવું. ૧૧ ચાર સવંદનત્યારબાદ ૪ ખમાસમણપૂર્વક “ભગવાન હું” આદિ ૪ ને ભવંદન કરવું. ૧૨ બે સ્વાધ્યાય આદેશ ત્યારબાદ બે ખમાસમણપૂર્વક સક્ઝાય કરવાના બે આદેશ માગવા અને ગુરુપાસે સ્વાધ્યાય કર.” સાંજરે પ્રતિક્રમણ કરવાના નિયમવાળાએ કેઈક વખતે પ્રતિક્રમણની સામગ્રીના અભાવે અથવા તેવી શક્તિના અભાવે ભાષ્યમાં દર્શાવેલ વિધિ પ્રમાણે બ૦ ગુરુવંદન અવશ્ય કરવું જોઈએ. કે જે સંધ્યાનું લઘુ પ્રતિક્રમણ ગણાય છે. તેનો વિધિ આ પ્રમાણે ૧ ઈરિયાવહિયં પડિકકમી પર્યન્ત લોગસ કહે. ૨ ચિઇવંદણત્યારબાદ ખમા દઈ આદેશ માગી ચૈત્યવંદન કરવું. ૩ મુહપત્તિ-ત્યાબાદ ખમા દઈ આદેશ માગી મુહપત્તિ પડિલેહવી. ૪. વંદન-ત્યારબાદ બે વાર દ્વાદશાવત્ત વંદન કરવું. ૫ દિવસચરિમ-ત્યારબાદ દિવસચરિમ પચ્ચકખાણ કરવું. ૬ વંદનત્યારબાદ બે વાર દ્વાદશાવત્ત વંદન કરવું. ૭ આલોચના-ત્યારબાદ આદેશ માગી દિવસ સંબંધી અતિચાર આવવા (એટલે “ઈચ્છ આલોએમિ જે મે દેવસિઓ અઇયા” એ સૂત્ર કહેવું.) અહિં મુખ્યત્વે એજ સૂત્ર લઘુ પ્રતિક્રમણ સૂત્ર જાણવું. ૮ વંદણ-ત્યારબાદ બે વાર દ્વાદશાવર્ત વંદન કરવું. ૯ ખામણાત્યારબાદ આદેશ માગી અભુદ્ધિએ ખામ. ૧૦ ચાર ભવંદન-ત્યારબાદ ૪ ખમાસમણપૂર્વક ૪ ભવંદન કરવાં. ૧૧ દેવસિક પ્રાયશ્ચિત્તને કાઉસ્સગ્ન-ત્યારબાદ આદેશ માગી ચાર લોગસ્સને કાઉસ્સગ્ન ક. ૧૨ બે સ્વાધ્યાય આદેશ–ત્યારબાદ બે ખમાસમણપૂર્વક બે આદેશ માગી સક્ઝાય (સ્વાધ્યાય) કરવી. ગુરૂ કાંઈ કામમાં વ્યગ્ર હોવાથી જો દ્વાદશાવ વદના કરવાને યેગ ન મળે તે, ભવંદનથીજ ગુરૂને વંદના કરવી. પચ્ચકખાણ ગુરૂ પાસેજ અવશ્ય કરવું. એવી રીતે વંદના કરી ગુરૂ પાસે પચ્ચકખાણ કરવું. કહ્યું છે કે –પોતે જે પહેલાં પચ્ચકખાણ હોય. તેજ અથવા તેથી વધારે ગુરૂ સાષિએ ગ્રહણ કરવું. કારણકે ધર્મના સાક્ષી ગુરૂ છે. ધર્મકૃત્ય ગુરૂ સાક્ષિએ કરવામાં ત્રણ લાભ છે, એક તે “ગુe હોવો શુ થ” (ગુરૂ સાક્ષિએ ધર્મ કર.) એ જિનેશ્વર ભગવાનની આજ્ઞાનું પાલન થાય છે. બીજે, ગુરૂના વચનથી શુભ પરિણામ ઉત્પન્ન થવાથી અધિક ક્ષયે પશમ થાય છે. ત્રીજે, પૂર્વે ધાર્યું હોય તે કરતાં પણ વધારે પચ્ચખાણ લેવાય છે. એ ત્રણ લાભ છે. શ્રાવકાશિમાં કહ્યું છે કે–પ્રથમથીજ પચ્ચકખાણ વગેરે લેવાના પરિણામ હિય, તે પણ ગુરૂ પાસે જવામાં એ લાભ છે કે, પરિણામની દઢતા થાય છે, ભગવાનની આશા પળાય છે અને કર્મના ક્ષપશમની વૃદ્ધિ થાય છે.” એમજ દિવસના અથવા સાતમના નિયમ આદિ પણ વેગ હમ તે ગુરુ સાક્ષિએજ ગ્રહણ કરવા. Page #213 -------------------------------------------------------------------------- ________________ ગુરૂવંદન અને પચ્ચક્ખાણુ ભાષ્યના વિચાર કરવા. ] સંક્ષેપથી ગુરૂવંદન ભાષ્ય અને પચ્ચક્ખાણુ ભાષ્ય વિચારતું. અહિ', ૨૨પાંચ નામાદિ બાવીસ મૂળદ્વાર તથા ચારસા ખાણું પ્રતિદ્વાર સહિત દ્વાદચાવત્ત વંદનના વિધિ તથા દસ ૨૩પ્રત્યાખ્યાનાદિ નવ મૂળદ્વાર અને તેનું પ્રતિદ્વાર સહિત પચ્ચક્ખાણુ વિધિ ગુરૂવંદન ભાષ્ય તથા પચ્ચક્ખાણ ભાષ્ય આદિ ગ્રંથમાંથી અનુક્રમે જાણી લેવા, પચ્ચક્ખાણુનું લેશમાત્ર સ્વરૂપ પૂર્વે કહ્યુ છે. ૧૨૯ હવે પચ્ચક્ખાણુના ફળ વિષે કહીએ છીએ.—૨૪મ્મિદ્ય કુમારે છ માસ સુધી આખિલ તપ કર્યું" તેથી મ્હોટા શ્રેષ્ઠિઓની, રાજાએની અને વિદ્યાધરાની ખત્રીશ કન્યા પરણ્યા, તથા ઘણી ઋદ્ધિ પામ્યા. એ રીતે ઈહલાકમાં ફળ જાણવું. તથા ચાર હત્યાના ૨૨ પાંચ નામાદિ-વંદનાનાં નામ ૫, ૨ દૃષ્ટાંત ૫, ૩ વંદન અયાગ્ય ૫, ૪ વંદન ચેાગ્ય ૫, ૫ વદનદાતા ૪, ૬ વંદન દાતા, છ નિષેધસ્થાન ૫, ૮ અનિષેધ સ્થાન ૪, ૯ વંદનનાં કારણુ ૮, ૧૦ આવશ્યક ૨૫, ૧૧ મુપત્તિ પડિલેહણા ૨૫, ૧૨ શરીર પડિલેહણા ૨૫, ૧૩ દોષ ૩૨, ૧૪ ગુણુ ૬, ૧૫ ગુરૂ સ્થાપના ૧, ૧૬ અવગ્રહ ૨, ૧૭ વંદન સૂત્રની અક્ષર સંખ્યા ૨૨૬, ૧૮ ૫૪ સંખ્યા ૫૮, ૧૯ સ્થાન (શિષ્યના પ્રશ્નો ) ૬, ૨૦ ‘ગુવચન' (ઉત્તર) ૬, ૨૧ ગુરૂ આશાતના ૩૩, ૨૨ વિધિ ૨=૪૯૨. ૨૩ પ્રત્યાખ્યાનાદિ-૧૦ પચ્ચક્ખાણુ–૪ પ્રકારના (ઉચ્ચાર) વિધિ–૪ પ્રકારના આહાર–મીજીવાર નહિ ઉચ્ચરેલા (=નહીં ગણેલા) એવા ૨૨ આગાય-૧૦ વિગઈ-૩૦ નીવિયાતાં–ર પ્રકારના ભાંગા-૬ પ્રકારની શુદ્ધિઅને (૨ પ્રકારનું ) ફળ. એ પ્રમાણે મૂળ દ્વારના ૭૦ ઉત્તરભેદ થાય છે. ૨૪ ધમ્મિલકુમારની ક્યા-કુશાગ્રપુરમાં સુરેન્દ્રવ્રુત્ત પિતા અને સુભદ્રા માતાને ત્યાં ધમ્મિલકુમાર જન્મ્યા. ઉંમર લાયક થતાં પમ્મિલનાં લગ્ન યશામતી સાથે થયાં. ધસ્મિલ્લ અતિ ધનિષ્ઠ હોવાથી સંસાર સુખવિમુખ રહ્યો. યશેામતી દ્વારા સુભદ્રાએ અને તેની દ્વારા સુરેન્દ્રદત્તને આની જાણ થઈ. શેઠે કમને ધમ્મિલને જુગારીઓની સેામતમાં મુકયા. જુગારમાંથી તે વેશ્યાગામી બની અંતે વસ ંતસેનાની પુત્રી વસ ંતતિલકામાં આસક્ત બન્યા. પિતા પાસેથી તે જે ધન મગાવે તે પિતા મેકલવા માંડયા, સમય જતાં એટલા બધા લુબ્ધ અન્યા કે પિતાની અને માતાની માંદગી પ્રસંગે તેને કહે માકલ્યું પણ તે તેણે ગણુકાયું નહિ. ‘હાથનાં કર્યાં હૈયે વાગ્યાં' ના બળાપા પૂર્વક સુરેન્દ્રદત્ત અને સુભદ્રા બળતરા સાથે મૃત્યુ પામ્યાં. સાસુ સસરાના મૃત્યુ પછી સુભદ્રાએ પણ પતિભક્તિને મૂખ્ય રાખી મન માલ્યું. તે ધન ખુટ્યું ત્યારે સવ વેચી યશે મતી પિયર ગઈ. હવે વસંતસેનાને ધમ્મિલ ધન વિનાનેા હોવાથી માશ લાગ્યા. વસંતતિલકાને તેણે કર્યું કે ‘તું વેશ્યા પુત્રી છે માટે તેનિયનના સંગ મી ડે' માતા હદયના પ્રાણાનાર પમ્મિદને ૧૭ Page #214 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ [ શ્રાદ્ધવિધિ કરનાર ૨૫દઢપ્રહારી છ માસ તપ કરીને તેજ ભવે મુકિત જનારે થયો. એ પરલોકનું ફળ જાણવું. કહ્યું છે કે-પચ્ચકખાણ કરવાથી આશ્રવને ઉચછેદ થાય છે. આશ્રવના ઉછેદથી તૃષ્ણને ઉચ્છેદ થાય છે. તૃષ્ણના ઉચ્છેદથી ઘણે ઉપશમ થાય છે. ઘણું ઉપશમથી પચ્ચકખાણ શુદ્ધ થાય છે. શુદ્ધ પચ્ચકખાણથી ચારિત્રધર્મની પ્રાપ્તિ થાય છે. ચારિત્રધર્મની પ્રાપ્તિથી કમને વિવેક થાય છે. કર્મના વિવેકથી અપૂર્વકરણ મળે છે. અપૂર્વકરણની પ્રાપ્તિથી કેવળજ્ઞાન ઉત્પન્ન થાય છે. અને કેવળજ્ઞાન પ્રાપ્ત થવાથી સદાય સુખનું સ્થાન મોક્ષ મળે છે. આથી પચ્ચકખાણ કરવું જોઈએ અને પચ્ચકખાણ કર્યા બાદ શ્રાવકે સાધુ સાધ્વી આદિ ચતુર્વિધ સંઘને યથાયોગ્ય વંદન કરવું. હું નહિ છોડી શકું? તેના ત્યાગમાં મારે પ્રાણ ત્યાગ છે' તેમ જવાબમાં વસંતતિલકાએ આમ કહ્યું: વસંતસેનાએ સમયજતાં એકવાર ચંદ્રહાસ મદિરા પાઈ બંનેને બેભાન કર્યા અને ધમ્મિલને ઉપાડી દૂર જંગલમાં મુકો. ધમ્મિલ ઘેર પાછો ફર્યો. ઘર સૂનું જોયું પુછતાં ખબર પડી કે માતા પિતા મૃત્યુ પામ્યા છે અને નિર્ધન બનેલી પત્ની પિયર ગઈ છે.” કર્તવ્ય મૂઢ બની તે આપઘાત કરવા તૈયાર થયે પણ તેને દિવ્ય પ્રેરણાએ રક. તે આગળ જંગલમાં વળ્યો ત્યાં તેને અગડદત્ત મુનિ મળ્યા. મુનિએ તેને વિષય વાસના છેડી ધર્મ માગે પ્રવતવા ખુબ સમજાવ્યું પણ તેમાં તેને પિતાની જાત અસમર્થ લાગી. મુનિના ઉપદેશથી છ માસ તક તેણે આયંબિલ તપ કર્યું. છ માસને અંતે આકાશવાણી થઈ કે “ધમ્મિલ! તું ૩૨ રાજકન્યાઓને સ્વામી થઈશ, પુષ્કળઋદ્ધિ મેળવીશ અને અંતે કલ્યાણ સાધીશ” તેજ રાત્રિએ કઈ ધમ્મિલને બદલે આ ધમ્મિલ્લને વિમળા ભેટાણી. અને ત્યાર પછી ધમ્મિલ ૩૨ રાજકન્યાઓ પર. યમતિ અને વસંતતિલકાને પણ મળ્યો અને કુશા ગપુરમાં આવ્યો. અંતે વિમળાના પુત્ર પદ્મનાભને ગૃહભાર ભળાવી ધમ્મિલ્લ વિમળા અને યશોમતી સાથે ચારિત્ર અંગીકાર કરી બારમે દેવલેકે ગયે. આ રીતે આ ભવમાં તપ કરવાના ફળ ઉપર ધર્મિલ્લનું દષ્ટાંત છે. ૨૫. દઢ પ્રહારીની કથા-વસંતપુરમાં એક બ્રાહ્મણ રહેતું હતું. તેણે પિતાનું ધન વિષયાદિકમાં ગુમાવ્યું પછી તે ચોરી કરવા લાગે. ઘણીવાર તેને રાજાએ શિક્ષા કરી પણ તે ન અટકો એટલે તેને ગામ બહાર કાઢી મુક્યો તેથી તે ચેરની પલ્લીમાં ગયો. ચરને પુત્ર ન હોવાથી તેણે તેને પુત્ર તરીકે રાખ્યો. સ્વભાવથી તે કુર હોવાથી અને બળવાન હોવાથી જેને પ્રહાર કરતે તે તુર્ત મરી જતે આથી લેકે તેને દઢ પ્રહારી કહેવા લાગ્યા. એક વખત દઢપ્રહારીએ પિતાના સાથીદારે સહિત કુશસ્થળમાં ધાડ પાડી. આ ગામમાં એક ગરીબ બ્રાહ્મણ રહેતું હતું. તેને ઘણાં છેકરાં હતાં. છેકરાઓએ એક વખત ખીર ખાવાની હઠ લીધી. બ્રાહ્મણે જ્યાં ત્યાંથી દૂધ–ખા ભેગા કરી ખીર બનાવરાવી હતી. Page #215 -------------------------------------------------------------------------- ________________ ગુરૂનું મુખજ બહુમાન કરવું. ] ગુરૂનુ ખુબજ મહુમાન કરવું. જિન મંદિર આદિ સ્થળે ગુરૂનું આગમન થાય ત્યારે ગુરૂના સારી પેઠે આદર સત્કાર સાચવવા, તે આરીતે-ગુરૂને જોતાંજ ઉભા થવું. આવતા હોય તે સામા સન્મુખ જવું. એ હાથ જોડી માથે અંજલિ કરવી. પેાતે આસન પાથરવું. ગુરૂ આસને બેઠા પછી પાતે આસને બેસવું, ગુરૂની ભકિતથી વંદના કરવી. ગુરૂની સેવા પૂજા કરવી, અને ગુરૂ જાય ત્યારે તેમની પાછળ જવું. એ રીતે ગુરૂના આદર સત્કાર જાણવા. તેમજ ગુરૂની એ માજીએ મુખ આગળ, અથવા પૂઠે પશુ ન બેસવું. તેમજ શ્રાવકે ગુરૂની પાસે પગની અથવા માહુની પલાંઠી વાળીને અથવા પગ લાંખા કરીને પણ ન એસવું. બીજે ઠેકાણે પશુ કહ્યું છે કે— પલાંઠી વાળવી, એઠિંગું દેવું, પગ લાંબા કરવા, વિકથા કરવી, અને ઘણું હસવું. એટલાં વાનાં ગુરૂ પાસે વવાં.’ વળી કહ્યું છે કે— શ્રાવકે નિદ્રા તથા વિકથા વઈ, મન વચન કાયની ગુપ્તિ રાખી, હાથ જોડી અને ખરાખર ઉપયાગ સહિત ભકિતથી બહુમાન પૂર્ણાંક ગુરૂનાં ઉપદેશ વચન સાંભળવાં,' તેમજ સિદ્ધાંતમાં કહેલી રીત પ્રમાણે ગુરૂની આશાતના ટાળવાને માટે ગુરૂથી સાડાત્રણ હાથનુ અવગ્રહ ક્ષેત્ર મૂકી તેની બહાર જીવજંતુ રહિત ભૂમિએ બેસીને ધમ દેશના સાંભળવી. કહ્યું છે કે—‘શાસ્ત્રથી નિર્દિત આચરણુ આચરવાથી ઉત્પન્ન થયેલા તાપને નાશ કરનારૂ, સદ્ગુરૂના મુખ રૂપ મલય પર્વતથી ઉત્પન્ન થયેલુ, ચંદનરસ સરખુ વચન રૂપી અમૃત ધન્ય પુરૂષોનેજ મળે છે.’ સદ્ગુરૂના મુખે ઉપદેશ સાંભળવા કારણકે તેથી અનેક લાભ થાય છે. ૧૩૧ ધર્મદેશના સાંભળવાથી અજ્ઞાનના અને મિથ્યા જ્ઞાનના નાશ થાય, સમ્યક્ત્તત્ત્વનુ જ્ઞાન થાય, સંશય ટળે, ધર્મને વિષે દઢપણું થાય, વ્યસન આદિ કુમા'ની નિવૃત્તિ થાય, સન્માને વિષે પ્રવૃત્તિ થાય, કષાય આદિ દોષના ઉપશમ થાય, વિનય આદિ ગુણ્ણાની પ્રાપ્તિ થાય, કુસ ંગતિના ત્યાગ થાય, શકિત માફક દેશવિરતિ અથવા સર્વ વિરતિની પ્રાપ્તિ થાય અને અંગીકાર કરેલ દેશવિરતિ અથવા સર્વ વિરતિની સર્વ પ્રકારે એકાગ્ર મનથી આરાધના થાય, વગેરે અનેક ગુણ થાય છે. તે નાસ્તિક પ્રદેશી રાજા, આમ રાજા, ધાડપાડુએ લુંટતા લુંટતા આ બ્રાહ્મણના ઘેર આવ્યા. ઘણું શોધ્યું પણ તેમને ખીરપાત્ર સિવાય બીજું કાંઈ હાથ ન લાગ્યું. તેમણે આ ખીરપાત્ર ઉપાડયું. છેકરાંઓએ રાકકળ કરી મુકી. બ્રાહ્મણથી આ ન સહન થયું. તેથી તેણે અગલા ઉપાડી દેવા માંડી. દૃઢ પ્રહારીને ખખર પડી કે મારા સાથીદારને બ્રાહ્મણ મારે છે. તેણે આવતાં વેંત બ્રાહ્મણના તરવારના એકજ ઝટકાથી એ કકડા કર્યાં. આગળ વધતાં રસ્તામાં ગાય અથડાણી, તેને પણ તેણે મારી નાંખી. ત્યાંથી આગળ વધ્યા એટલે બ્રાહ્મણની ગર્ભણી સ્ત્રી ચારાનેગાળાભાંડીરહી હતી તેને તરવારથી કાપી નાંખી તેના ગર્ભ પણ કકડા થઇ ભૂમિ ઉપર પડયા. આ બધા દ્રશ્યથી ખાળકો ન સમાય તેવા લૢ સ્વરે રાવા લાગ્યા. કુર દૃઢપ્રહારીને ખાળકોના રુદને ઢીલા બનાવ્યા. તે ચારી Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૩૨ [ શ્રાદ્ધવિધિ કુમારપાળ, અને થાવગ્ગાપુત્ર વગેરેના દ્રષ્ટાંત ઉપરથી જાણવું. કહ્યું છે કે–જે જિનેશ્વર ભગવાનનું વચન સાંભળે તે બુદ્ધિને વ્યામોહ જતે રહે, કુપંથને ઉછેદ થાય, મેક્ષની ઈશ્ન વૃદ્ધિ પામે, શાંતિ વિસ્તાર પામે, અધિક વૈરાગ્ય ઉપજે, અને અતિશય હર્ષ થાય, એવી કઈ વસ્તુ છે કે, જે જિનેશ્વર ભગવાનનું વચન સાંભળવાથી ન મળે? પિતાનું શરીર ક્ષણભંગુર છે, બાંધવ બંધન સમાન છે, લક્ષ્મી વિવિધ અનર્થને ઉત્પન્ન કરનારી છે માટે જેનસિદ્ધાંત સાંભળ, તેથી સંવેગ વગેરે ઉત્પન્ન થાય છે અને તે સિદ્ધાંત માણસ ઉપર કાંઈને કાંઈ ઉપકાર કરવામાં ખામી સખતે નથી.” ગુરૂના સંપર્કથી ઉપકાર થવા વિષે. પ્રદેશની રાજાનું દૃષ્ટાંત. શ્વેતાંબી નગરીમાં પ્રદેશ નામે જ અને ચિત્રસારથિ નામે તેને મંત્રી હતે. ચિત્રસારથિ મંત્રીએ ચાર ઝોનના ધારક શ્રીકશિ ગણધર પાસે શ્રાવસ્તિ નગરીમાં શ્રેષ્ઠ શ્રાવકધર્મ સ્વીકાર્યો હતો. એક વખતે ચિત્રસારથિ મંત્રીના આગ્રહથી કેશિ ગણધર શ્વેતાબી નગરીએ પધાર્યા. ચિત્રસાથિ મંત્રી ઘોડા ઉપર બેસી ફરવાના બહાને પ્રદેશી રાજાને શિ ગણધર પાસે લઈ ગયા. ત્યારે ગર્વથી રાજાએ મુનિરાજને કહ્યું, “હે મુનિરાજ! તમે વૃથા કષ્ટ ન કરો. કારણ કે, ધર્મ વગેરે જગતમાં સર્વથા છેજ નહિ, મારી માતા શ્રાવિકા હતી અને પિતા નાસ્તિક હતું. મરણ સમયે મેં એમને ઘણું કહ્યું કે, “મરણ થયા પછી સ્વર્ગમાં તમને જે સુખ અથવા નરકમાં દુઃખ થાય, તે મને જણાવજે.” પણ મરણ પામ્યા પછી આવીને માતાએ સ્વર્ગ સુખ આદિ તથા પિતાએ નરક દુઃખ આદિ કાંઈ પણ મને જણાવ્યું નહિં. એક ચારના મેં તલ જેટલા કટકા કર્યા, તે પણ તેમાં કંઈથી પણ મને જીવ દેખાય નહિ. તેમજ જીવતા તથા મરણ પામેલા માણસને તેલતાં ભારમાં કાંઈ પણ ફેર જણાયે નહિ. વળી મેં છિદ્ર વિનાની કેડીની અંદર એક માણસને પૂર્યો, અને તે કેઠી ઉપર સજજડ ઢાંકણું ઢાંકયું, અંદર તે માણસ મરી ગયે. તેના શરીરમાં પડેલા અસંખ્ય ક્રીડા મેં જોયા, પણ તે માણસને જીવ બહાર જવાને તથા તે કીડાના જીને અંદર આવવાને વાળના અગ્રભાગ જેટલો પણું માર્ગ મારા જેવામાં આવ્યો નહિં, એવી રીતે ઘણી પરીક્ષા કરીને હું નાસ્તિક થ છું.” કર્સને તે નગરમાંથી નીકળ્યો પણ બ્રાહ્મણ, ગાય, સી, અને બાળકની હત્યા તેને સાલવા લાગી. બહાર ઉધાનમાં એક મુનિને જોઈ, નમી, પિતાનું પાપ જણાવી પ્રાયચ્છિત માગ્યું, મુનિએ દીક્ષા ગ્રહણ કરવાનું કહ્યું, તેણે દીક્ષા લઇ તેજ ગામમાં રહેવાનું રાખ્યું. લોકોએ છ છ માસ સુધી તેને તિરસ્કાર કર્યો કારણકે તે હત્યારે છે, તેમ સૌ જાણતા હતા. સ્ટ પ્રહારી મુનિ સમજતા હતા કે મેં પાપ શેર કર્યું છે. તે તેનું ફળ પણ મારે ઘેર સહન કરવું જોઈએ. મારા પાપના હિસાબે તે આ એટલું ઉગ્ર ફળ નથી. તેણે ચિત્તને સ્થિર રાખી સર્વ સહન કર્યું અને અંતે દઢ પ્રહારી જાતનું કલ્યાણ સાધ્યું, Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રદેશ રાજાની કથા ] ૧૩૩ શ્રી કેશિગણધરે કહ્યું, “તારી માતા સ્વર્ગસુખમાં નિમગ્ન હોવાથી તેને કહેવા આવી નહિં, તથા તારે પિતા પણ નરકની ઘર વેદનાથી આકુળ હેવાથી અહિં આવી શક નથી. અરણીના કાષ્ઠની અંદર અગ્નિ છતાં તેના ગમે તેટલા ઝીણા કટકા કરીએ તેપણ તેમાં અગ્નિ દેખાતું નથી. તેજ પ્રમાણે શરીરના ગમે તેટલા ઝીણા કટકા કરે, તે પણ તેમાં જીવ કયાં છે ? તે દેખાય નહિં, લુહારની ધમણ વાયુથી ભરેલી અથવા ખાલી તળે, તથાપિ તેલમાં રતિમાત્ર પણ ફેર જણાશે નહિં. તે મુજબ શરીરની અંદર જીવ છતાં અથવા તે નીકળી ગયા પછી શરીર તળશે, તે તેલમાં કાંઈ ફેર જણાશે નહિં. કેઠીની અંદર પૂરેલે માણસ અંદર શંખ આદિ વગાડે તે શબ્દ બહાર સંભળાય, પણ તે શબ્દ કયે માર્ગે બહાર આવ્યું તે જણાય નહિં, તેમજ કુંભીની અંદર પૂરેલા માણસને જીવ શી રીતે બહાર ગયો? અને કુંભીની અંદર થએલા કીડાના જીવ શી રીતે અંદર આવ્યા ? તે પણ જણાય નહિં.” આ સાંભળી રદેશી રાજા સુશ્રાવક થયો, તે રાજાને સૂર્યકાંતા નામે એક રાણી હતી, તેણે પુરૂષને વિષે આસક્ત થઈએકદિવસે પૌષધને પાણે પ્રદેશી રાજાને ઝેર ખવરાવ્યું. તે વાત તુરત રાજાના ધ્યાનમાં આવી, અને તેણે તે ચિત્રસારથિને કહી. તે પછી તેણે ચિત્રસારથી મંત્રિના વચનથી પિતાનું મન સમાધિમાં રાખ્યું અને આરાધના તથા અનશન કરી તે સૌધર્મ દેવ કે સૂર્યામાં વિમાનની અંદર દેવતા થયે. વિષપ્રયોગની વાત ખબર પડવાથી સૂર્યકાંતા ઘણું શરમાઈ, બીકથી જંગલમાંનાસી M, અને એ સર્ષના દંશથી મરણ પામી નરકે પહોંચી. એક વખતે આમલકલ્પા નગરીમાં શ્રી વીરભગવાન સમવસર્યા. ત્યારે સૂર્ય દેવતા ડબા તથા જમણાહાથથી એક આઠ કુંવર તથા કુંવરીઓ પ્રકટ કરવા વગેરે પ્રકારથી ભગવાન આગળ આશ્ચર્યકારી દિવ્ય નાટક કરી સ્વર્ગે ગયો. ત્યારે ગૌતમ સ્વામીના પૂછશથી શ્રીવીર ભગવાને સૂર્ય દેવતાને પૂર્વાવ તથા દેવના જવાથી એવી મહાવિદેહ ક્ષેત્રે સિદ્ધિ ગતિ પામશે વગેરે વાત કહી. આ રાતે પ્રદેશ રાજાનું દૃષ્ટાંત છે. આજ રીતે આમરાજા બપ્પભટરિના અને પરમાહત ૨૬ આમરાજની સ્થા. પાંચાળ દેશમાં કુંભ નામના ગામના અપક્ષત્રિય પિતા અને ભઠ્ઠીનામની માતાને સુરપાળ નામે પુત્ર હતું. દીક્ષા વખતે ગુરૂમહારાજે તેનું નામ બપ્પભટ્ટી રાખ્યું. તે રોજના એક હજાર શ્લેક કંઠસ્થ કરી શકતા હતા. ગુરૂએ તેમને જ્યારે આચાર્યપદ આપ્યું ત્યારે તેમનું નામ બપ્પભટ્ટસૂરિ રાખ્યું. એક વખત વાલીયરના રાજા યશોવમીને પુત્ર આમકુમાર પિતાથી રીસાઈ બhભટ્ટસૂરિ પાસે આવ્યો. કાવ્યને શોખીન હોવાથી તેમની પાસે અભ્યાસ કરવા લાગ્યો. સમય જતાં આમને પિતાનું રાજ્ય મળ્યું. આમકુમારે બપ્પભટ્ટસૂરિને પિતાને નગર બોલાવ્યા અને કહ્યું કે “આ રાજ્યને આપ સ્વીકાર કરે.' સૂરિએ કહ્યું કે “દેહમાં પણ અમે સ્પૃહા રાખતા નથી તે અમારે રાજ્યને શું કરવું છે?” રાજા આશ્ચર્ય પામ્યો પછી ગુરૂના ઉપદેશથી તેણે એક પ્રાસાદ બનાવ્યે અને તેમાં સૂરણની મહાવીર ભગવાનની પ્રતિમા સ્થાપન કરી. Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૩૪ [ શ્રાદ્ધવિધિ થાવસ્ત્રાપુત્રની કથા, કુમારપાળ રાજા શ્રીહેમસૂરિના સદુપદેશથી બોધ પામ્યા એ વાત પણ પ્રસિદ્ધ છે. દ્વારિકા નગરીમાં કઈ સાર્થવાહની થાવસ્થા નામે સ્ત્રી ઘણું દ્રવ્યવાન હતી. તેને પુત્ર થાવસ્થા પુત્ર એ નામે ઓળખાતું. બત્રીસ કન્યા પર હતો, એક સમયે શ્રીનેમિનાથ ભગવાનની દેશનાથી તે પ્રતિબંધ પામે. થાવસ્થા માતાએ ઘણે વાર્યો, તે પણ તેણે દીક્ષા લેવાને વિચાર માંડી વાળ્યો નહિ. ત્યારે તે થાવચ્ચ માતા પુત્રના દિક્ષા ઉત્સવને અર્થે કેટલાંક રાજચિન્હ કૃષ્ણ પાસે માગવા ગઈ. કૃષ્ણ પણ થાવસ્થાને ઘેર આવી તેના પુત્રને કહ્યું કે, “તું દીક્ષા લઈશ નહિં. વિષયસુખ ભગવ.” થાવસ્યા પુત્રે કહ્યું કે, “ભય પામેલા માણસને વિષયભેગ ગમતા નથી.” કૃષ્ણ પૂછયું. “મારા છતાં તને ભય શાને? થાવચ્ચા પુત્રે કહ્યું, “મૃત્યુને. પછી કૃષ્ણ પિતે તેને દિક્ષા ઉત્સવ કર્યો. થાવસ્ત્રાપુને એક હજાર શ્રેણી આદિની સાથે દીક્ષા લીધી. અનુક્રમે તે ચૌદપૂવ થયો, અને સેલક રાજાને તથા તેના પાંચસે મંત્રીઓને શ્રાવક કરી સૌગંધિકા નગરીમાં આવ્યો, તે સમયે વ્યાસને પુત્રશુકનામે એક એક વખત આમરાજાની સભા આગળ નટનું ટોળું નાચ કરતું હતું તેમાં એક સ્ત્રીનું સુંદર લાવણ્ય દેખી આમ તેમાં મોહમુગ્ધ બન્યા. અને તેના રૂપમાં આકર્ષાઈ તેના રૂપનો વર્ણનાત્મક એક શ્લેક બેલી ઉઠે. સૂરિ મહારાજને આની ખબર પડી, તેમણે આમને સમજાવવા જળની અક્તિવાળ શ્લોક તેના પ્રાસાદમાં ભારવટ ઉપર લખાવ્યો. શ્લોક વાંચી રાજાને પોતાના કાર્ય માટે શરમ આવી અને તેના પ્રાયશ્ચિત્ત માટે તપાવેલી પુતળીને ભેટવા તૈયાર થયે. સૂરિને ખબર પડતાં તેને સમજાવ્યું કે “હે રાજન! તે પાપને સંકલ્પ કર્યો છે. તેથી તેનું પ્રાયશ્ચિત્ત ચિત્તશુદ્ધિ કરી, ધર્મ આરાધ, પણ વૃથા જીવન ગુમાવી ન દે” રાજાએ ત્યારપછી ગુરૂ મહારાજ પાસે વતે ગ્રહણ કર્યા અને ધર્મમાં રક્ત બને. આમ રાજાને પિતાને પૂર્વભવ જાણવાની ઈચ્છા થઈ અને તેણે “હું પૂર્વભવમાં કહ્યું હતું ? તેમ ગુરૂ મહારાજને પુછયું. ગુરૂએ તેને કહ્યું કે હે રાજા ! તું પૂર્વભવમાં તાપસ હતો. તે એકાંતર ઉપવાસ વડે દેઢસો વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી હતી અને ત્યાંથી મૃત્યુ પામી તું આ ભવે રાજા થયો છે તેની પ્રતીતિ માટે કલિંજરગિરિની તળેટીમાં રહેલ શાલવૃક્ષ નીચે અદ્યાપિ તારી જટા પડેલી છે.” રાજાએ સેવકે દ્વારા જટા મંગાવી તેને પૂર્વભવ યાદ આવ્યા. ગુરૂ મહારાજની સાનિધ્યતામાં સંઘસહિત શત્રુંજયની યાત્રા કરી ગિરનાર તીર્થે આવ્યો અને દીગંબરીઓએ બથાવી પાડેલ તે તીર્થ શ્વેતાંબરીઓને પાછું અપાવ્યું. ઈત્યાદિ વિસ્તાર ચતુર્વિશતિ પ્રબંધમાં છે. ૨૭ કુમારપાલની કથા-હેમચંદ્રાચાર્યે એક વખત રાજસભામાં કહ્યું धर्मो जीवदया तुल्यो, न क्वापि जगतीतले तस्मात् सर्व प्रयत्नेन कार्या जीवदया नृभिः (આ જગતમાં જીવદયા તુલ્ય કે ધર્મ નથી. માટે માણસોએ સર્વ પ્રયત્નથી જીવદયાનું પાલન કરવું જોઈએ.) Page #219 -------------------------------------------------------------------------- ________________ થાવસ્થા પુત્રની કથા. ] ૧૩૫ પરિવ્રાજક ત્યાં પોતાના એકહજારશિષ્ય સહિત હતા. તે ત્રિદંડ, કમંડલુ, છત્ર, ત્રિકાકી, અંકુશ, પવિત્રક અને કેસરી નામા વસ્ત્ર એટલી વસ્તુ હાથમાં રાખતું હતું. તેનાં વા ગેરથી રંગેલાં હતાં. તે સાંખ્યશાસ્ત્રના સિદ્ધાંત પ્રમાણે ચાલનારે હેવાથી પ્રાણાતિપાત વિરમણાદિ પાંચ વ્રત અને શૌચ, (પવિત્રતા) સંતેષ, તપ, સ્વાધ્યાય તથા ઈશ્વરપ્રણિધાન એ પાંચ નિયમ મળીને દશ પ્રકારના શૌચમૂળ પરિવ્રાજક ધર્મની તથા દાનધમની પ્રરૂપણ કરતે હતું. તેણે પૂર્વે સુદર્શન નામે નગરશેઠ પાસે પિતાને શૌચમૂળ ધર્મ લેવરાવ્યું હતું. થાવસ્ત્રાપુત્ર આચાર્યો તેને ફરી પ્રતિબધ કરી વિનયવાળા જિનધર્મ અંગીકાર કરાવ્યું. પછી સુદર્શન શેઠના દેખતાં શુક પરિવ્રાજકને તથા થાવસ્થાપત્ર આચાર્યને પરસ્પર નીચે લખ્યા પ્રમાણે પ્રશ્નોત્તર થયા. શુક પરિવ્રાજકા–“હે ભગવન ! સરિસવય ભક્ષ્ય છે, કે અભક્ષ્ય છે?” થાવસ્થાપત્રઃ“હે શુક પરિવ્રાજક સિરિસવય ભર્યા છે, અને અભક્ષ્ય પણ છે. સરિસવય બે પ્રકારના છે. મિત્ર સરિસવય (સરખી ઉમ્મરના) અને બીજા ધાન્ય સરિસવય (સરસવ). મિત્ર સરિસવય ત્રણ પ્રકારના છે, એક સાથે ઉત્પન્ન થયેલા, બીજા સાથે વૃદ્ધિ પામેલા અને ત્રીજા બાલ્યાવસ્થામાં સાથે ધૂળમાં રમેલા. એ ત્રણે પ્રકારના મિત્ર સરિસવય. સાધુઓને અભય છે. ધાન્ય સરિસવય બે પ્રકારના છે. એક શસ્ત્રથી પરિણમેલા અને બીજા શસ્ત્રથી ન પરિણમેલા. શસ્ત્ર પરિણમેલા સરિસવય બે પ્રકારના છે. એક પ્રાસુક અને બીજા અપ્રાસુક. પ્રાસુક સરિસવય પણ બે પ્રકારના છે. એક જાત અને બીજા અજાત. જાત સરિસવય પણ પણ બે પ્રકારના છે. એક એષણીય અને બીજા અનેષણીય. એષણીય સરિસવય પણ બે બે પ્રકારના છે. લબ્ધ અને બીજા અલબ્ધ. ધાન્ય સરિસવયમાં અશસ્ત્ર પરિણમેલા, અપ્રાસુક, અજાત, અનેષણીય અને અલબ્ધ એટલા પ્રકારના અભક્ષ્ય છે, અને બાકી રહેલા સર્વ આ પ્રમાણેને ઉપદેશ સાંભળી કુમારપાળે સ્થૂલ પ્રાણાતિપાત વિરમણવ્રતને સ્વકાર કર્યો. અને અઢાર દેશમાં અમારિ પળાવી. બીજા દેશોમાં પણ જ્યાં પિતાની લાગવગ હતી ત્યાં અમારિ પળાવી. કુવે કુવે સર્વ જળાશયે પાણ ગળાવવાની વ્યવસ્થા કરાવી, એક વખત કુમારપાળે સામાયિકમાં પગે ચટેલ મુકેડે સેવકેથી ઉખેડતાં તેની વ્યાકુળતા દેખી પોતાની તેટલી ચામડી કાપી દુર મુકી. પિતાની સ્ત્રીઓ ગુજરી ગયા પછી રાજ્યગાદી ઉપર હોવા છતાં ફરી સ્ત્રી પરણ્યા નહિ. સાત વ્યસને હિંસાના કારણરૂપ હેવાથી પિતાના દેશમાંથી તેને નિષેધ કરાવ્ય ઈત્યાદિ સર્વ કુમારપાળ પ્રબંધથી જાણવું. “શિકાઆ માગધી શબ્દ છે. “સારા” અને “સ” એ બે સંસ્કૃત શબ્દનું માગધીમાં “લિવ” એવું રૂપ થાય છે. સદશાશા એટલે સરખી ઉંમરને અને “સર્વ' એટલે સરસવ. Page #220 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ પ્રકારના ધાન્ય સરિસવય-સરસવ સાધુઓને ભક્ય છે. એવી રીતે જ કુલસ્થ અને માસ પણું જાણવા, તેમાં એટલુંજ વિશેષ છે કે, માસ ત્રણ પ્રકારના છે. એક કાલ માસ (મહિને), બીજે અમાસ (સેના રૂપાના તેલમાં આવે છે તે અને ત્રીજો ધાન્યમાસ (અડદ). એવી રીતે થાવસ્ત્રાપુત્ર આચાર્યે બેધ કર્યો, ત્યારે પિતાના હજાર શિષ્યના પરિવાર સહિત શુક પરિવ્રાજકે દીક્ષા લીધી. થાવસ્થાપુત્ર આચાર્ય પિતાના હજાર શિષ્યના પરિવાર સહિત શત્રુંજય તીર્થે સિદ્ધિ પામ્યા. પછી આ શુકઆચાર્યસેલકપુરના શેલકનામે રાજાને તથા તેના પાંચસો મંત્રીને પ્રતિબંધ કરી દીક્ષા આપી પતે સિદ્ધિપદ પામ્યા. શેલક મુનિ અગિયાર અંગના જાણ થઈ પોતાના પાંચસે શિષ્યની સાથે વિચારવા લાગ્યા. એટલામાં હમેશાં લખો આહાર ખાધામાં આવવાથી સેલક મુનિરાજને ખસ, પિત્ત આદિ રોગ થયા. પછી તે વિહાર કરતા પરિવાર સહિત શેલકપુરે આવ્યા. ત્યાં તેમને ગૃહસ્થપણાને પુત્ર મંડુક રાજા હતા. તેણે તેમને પિતાની વાહનશાળામાં રાખ્યા. પ્રાસુક ઔષધને અને પચ્ચને સારે ગ મળવાથી શેલક મુનિરાજ રાગ રહિત થયા તે પણ સ્નિગ્ધ આહારની લેપતાથી વિહાર ન કરતાં તે ત્યાંજ રહ્યા પછી પંથક નામે એક સાધુને શેલક મુનિરાજની વૈયાવચ્ચ કરવા સાટે રાખી બીજા સર્વ સાધુઓએ વિહાર કર્યો. એક સમયે કાર્તિક માસીને દિવસે લક મુનિરાજ યથેચ્છ આહાર કરી સૂઈ રહ્યા. પ્રતિક્રમણને સમય આવ્યો ત્યારે પંથકે ખમાવવાને અર્થે તેમને પગે પિતાનું માથું અડાડયું. તેથી તેમની (શેલક મુનિરાજની) નિદ્રા ઉડી ગઈ. પિતાના ગુરૂને રેષાયમાન થએલા જોઈને પંથકે કહ્યું. “ચાતુર્માસમાં થએલા અપરાધ ખમાવવાને અર્થે મેં આપ સાહેબના ચરણને સ્પર્શ કર્યો. ” પંથકનું એવું વચન સાંભળી શેલક મુનિરાજ વૈરાગ્યા પામ્યા, અને મનમાં વિચાર કરવા લાગ્યા કે “રસવિષયમાં લેપ થએલા મને ધિક્કાર થાઓ !” એમ વિચારી તેમણે તુરત વિહાર કર્યો. પછી બીજા શિષ્યો પણ શેલક મુનિરાજને મળ્યા. તેઓ શત્રુંજય પર્વત ઉપર પિતાના પરિવાર સહિત સિદ્ધ થયા. આ રીતે થાવગ્ગાપુત્રની કથા છે. આ વિસ્તૃત અધિકાર જ્ઞાતાસૂત્રમાં છે. ધર્મોપદેશ મુજબ ધર્માનુષ્ઠાન કરવું. સુશ્રાવકે નિત્ય સદગુરૂ પાસે ધર્મોપદેશ સાંભળ. અને ધર્મોપદેશમાં કહ્યા પ્રમાણે યથાશક્તિ ધમનુષ્ઠાન પણ કરવું, કારણ કે, જેમ ઔષધના જાણપણા માત્રથી જ અરેગ્ય પ્રાપ્ત થતું નથી, તથા ભઠ્ય પદાર્થને પણ કેવલ જેવાભાવથી પેટ ભરાતું નથી, તેમ + “ગુરુ” શબ્દ માગધી છે. “” (કુરી ” અને “પુ ” એ બે સંસ્કૃત શબ્દોનું “છ” એનું એકજ માગધીમાં રૂપ થાય છે. માસ (મહિને, માપ (અ) અને માસ (તેલવાનું એક કાટલું) એ ત્રણે શબ્દનું માગધીમાં “મા” એવું એકજ રૂપ થાય છે. Page #221 -------------------------------------------------------------------------- ________________ ધમનુષ્ઠાન કરવું. ] ૧૭૭ કેવળ ધર્મોપદેશ સાંભળવા માત્રથી પણ પૂરૂં ફળ મળતું નથી, માટે ઉપદેશ સાંભળવાની સાથે ધર્મક્રિયા પણ કરવી જોઈએ. કહ્યું છે કે, “પુરૂષને ક્રિયાજ ખરેખર ફળ આપનારી છે. કેવલ, જ્ઞાન ફળ આપતું નથી, કારણ કે સ્ત્રી અને ભય પદાર્થના ભંગ શી રીતે મેળવવા તે જાણતે હેય, છતાં પણ તે ખાય નહિં કે ભગવે નહિં તે તેના માત્ર જ્ઞાનથી તે પુરૂષને ખાવાથી કે ભેગથી મળનારુ સુખ મળતું નથી. તેમજ કઈ પુરૂષ તરવાનું જાણુતે હોય, તે પણું જે નદીમાં પડી શરીરને હલાવે નહિ, તે તે નદીના પ્રવાહમાં તણાઈ જાય તેમ જ્ઞાની પુરૂષ ધર્મક્રિયા ન કરે તે, સંસાર સમુદ્રમાં રખડે છે.” દશાશ્રુતસ્કંધ ચૂર્ણિમાં કહ્યું છે કે જે અક્રિયાવાદી છે, તે ભવ્ય હેય, અથવા અભવ્ય હેય, પણ નિયમથી કૃષ્ણપાક્ષિક છે અને ક્રિયાવાદી નિયમથી ભવ્ય અને શુલપાક્ષિક છે અને તે સમ્યગ્દષ્ટિ હોય તે અર્ધપુકલપરાવર્સમાં સિદ્ધ થાય છે અને જે મિથ્યાષ્ટિ હોય તે પણ તે પુર્કલપરાવર્તાની અંદર સિદ્ધ થાય છે. આ ઉપરથી ક્રિયાનું મહત્વ જણાશે.” તેમ જ્ઞાન વિનાની ક્રિયા પણ હિતકારી છે એમ ન સમજવું. કહ્યું છે કે, “જ્ઞાન વિનાની ક્રિયાથી કમરને ક્ષય થાય તે પણ તે *મંડૂક ચૂર્ણ સમાન જાણ અને જ્ઞાનપૂર્વક ક્રિયાથી કર્મને ક્ષય થાય તે મંડૂકભસ્મ સમાન જાણવે.”કહ્યું છે કે અજ્ઞાની છવ કરડે વર્ષોમાં જેટલું કમ ખપાવે, તેટલા કર્મને મન વચન કાયાની ગુપિત રાખનાર જ્ઞાની એક ઉછુવાસમાં ખપાવે છે. આથી જ્ઞાનવિના કેવળ તપસ્યા કરનાર “તામલિ તાપસ, ૨૯પૂરણ તાપસ વગેરે લેકેએ * દેડકાના ચૂર્ણમાંથી બીજા દેડકાં થાય તેમ જ્ઞાનવિનાની ક્રિયાથી કમરને ક્ષય થાય પણ બીજાં કર્મબંધન થાય. કમંડુકભસ્મથી બીજા દેડકા ન થાય તેમ જ્ઞાનપૂર્વક ક્રિયા કરવાથી ફરી કર્મબંધ ન થાય, ૨૮ તામયિતાપસ-નાસ્ત્રલિપ્તિ નગરીમાં તામલી નામે એક શેઠ રહેતો હતો. મધ્યરાત્રિએ તેને વિચાર આવ્યો કે “મેં સુખ વૈભવ ખુબ ખુબ ભેગવ્યા હવે મારે પરભવનું કલ્યાણ સાધવું જોઈએ તે સવારે ઘરને ભાર પુત્રને સોંપી તેણે તાપસી દીનચર્યા શરૂ કરી. તેણે સાઠ હજાર વર્ષ સુધી ઉગ્ર તપ કર્યું. છેવટે બે માસની સંખના કરી. મૃત્યુપામી ઈશાનેંદ્ર થયા. શાસ્ત્રો કહે છે કે તામલિ તાપસે જે તપ કર્યું તે ત૫ સમ્યકત્વ પૂર્વક કર્યું હતું તે અવશ્ય મુક્તિ પામત. [આને વિસ્તૃત અધિકાર–ભગવતી સૂર–શતક ૩ ઉદેશા–૧] ર૯ પૂરણ તાપસ–વિભેલ સંનિવેશમાં પૂરણ નામે ગૃહપતિ વસતે હતે. તે અદ્ધિવંત અને પુત્ર પરિવારથી પરિવર્યો હતે. એક વખતે તેને મધ્યરાત્રિએ વિચાર આવ્યો કે “મેં સંપત્તિ અને ગૃહકાર્ય બધાં કર્યો છે. હવે મારે મારા આત્મકલ્યાણ માટે મુંડ થઈને તપ કરવું જોઈએ.” સવારે તેણે તાપસી દીક્ષા અંગીકાર કરી. આતાપના લેવા માદ્ધ. તેણે ચાર ખાનાનું ભિક્ષાપાત્ર રાખ્યું. તેમાં પહેલા ખાનામાં પહેલું સુસાફરને આપે છે, બીજીમાં પહેલું કુતરા કાગડાને આપે છે, ત્રીજામાં પડેલું માછલાં કાચબાને આપે છે અને ચોથામાં ૧૮ Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૩૮ ( [ શ્રાદ્ધવિધિ તપસ્યાનું ઘણું કષ્ટ સહન કર્યું. તો પણ તેમને અનુક્રમે ઈશાનેંદ્રપણું, ચમરેંદ્રપણું ઇત્યાદિક અ૫ ફળ મળ્યું. જે જ્ઞાની પુરૂષ હોય, તથાપિ ચિત્તમાં શ્રદ્ધા ન હોય તે તેની સમ્યક્ પ્રકારે ક્રિયાને વિષે પ્રવૃત્તિ થાય નહીં. આ સંબંધમાં અંગારમર્દક આચાર્યનું દષ્ટાંત જાણવું કહ્યું છે કે “જ્ઞાન રહિત પુરૂષની ક્રિયા કરવાની શક્તિ, ક્રિયા કરવાને અસમર્થ પુરૂષનું જ્ઞાન અને મનમાં શ્રદ્ધા નથી એવા પુરૂષની ક્રિયા કરવાની શક્તિ અને જ્ઞાન એ ત્રણે નિષ્ફળ છે. અહિં ચાલવાની શક્તિ ધરાવનાર પણ માર્ગના અજાણુ આંધળાનું, માગને જાણ પણ ચાલવાની શક્તિ નહીં ધરાવનાર પાંગળાનું અને માર્ગનું જ્ઞાન તથા ચાલવાની શક્તિ ધરાવતા છતાં પણ ખોટે માર્ગે ચાલવાની ઈચ્છા રાખનાર પુરુષનું એવાં ત્રણ દષ્ટાંત એક પછી એક ઘટાવવા” કારણકે, દાંતમાં કહેલા ત્રણે પુરૂ અંતરાય રહિત કે ઈ ઠેકાણે જઈ શકે તેમ નથી. આ ઉપરથી આટલું સિદ્ધ થયું કે, જ્ઞાન, દર્શન અને ચારિત્ર એ ત્રણને યોગથી મોક્ષ થાય છે. માટે જ્ઞાન, દર્શન અને ચારિત્રની આરાધના કરવાને હમેશાં શ્રાવકે પ્રયત્ન કરે જોઈએ. મુનિ મહારાજને સંયમનિર્વાહની પૃચ્છા કરવી. શ્રાવક મુનિરાજને સંયમન નિર્વાહ પૂછે. તે એમ કે –“આપની સંયમયાત્રા બરાબર છે? તમારી રાત્રિ સુખથી ગઈ ? તમારું શરીર નિરાબાધ છે? કઈ વ્યાધિ તમને પીડા તે નથી કરતો ? વૈદ્યનું પ્રયોજન પડે તેવું કામ છે ? ઔષધ આદિને ખપ છે? કાંઈ પચ્ચ વગેરેની આવશ્યક્તા છે કે નહિ ?” વગેરે પ્રશ્ન કરવા. એવા પ્રશ્ન કરવાથી કર્મની હેટી નિર્જરા થાય છે. કહ્યું છે કે “સાધુઓની સન્મુખ જવાથી, તેમને વંદના તથા નમસ્કાર કરવાથી અને સંયમયાત્રાના પ્રશ્ન પૂછવાથી ચિરકાળનું સંચિત કરેલું કર્મ પણ ક્ષણમાત્રમાં પડેલું પતે આરોગે છે. આ પછી વિવિધ તપશ્ચર્યા કરી. સાઠ દિવસના ઉપવાસને અંતે મૃત્યુ પામી ચમચંચામાં પૂરણ ચમરેન્દ્રપણે ઉત્પન્ન થાય છે. આ ચમરેન્દ્ર પોતાની ઉપર સૌધર્મેન્દ્રને પિતાથી અધિક ઋદ્ધિ વિભવવાળો દેખી તેને પાડવા સૌધર્મદેવલોકમાં સૌધર્માવતંસક વિમાનમાં આવ્યો અને બુમ પાડવા લાગ્યો કે “સૌધર્મેન્દ્ર ક્યાં છે?” તેજ વખતે સૌધર્મેન્દ્ર વજા મુકયું. વજ દેખતાં ચમરેન્દ્ર કંપ્યો અને જ્યાં ભગવાન મહાવીર હતા ત્યાં આગળ “હે ભગવંત તમે મારું શરણુ” એમ બોલતે તેમના બે પગની અંદર ભરાઈ ગ. ઈન્દ્ર તુર્ત ઉપગ મુકી વજને પાછું ખેંચી લીધું અને અમરેન્દ્રને કહ્યું કે “આ ભગવંતના શરણથી તું બચી ગયો છે અને હવે તારે મારે ભય રાખવાની જરૂર નથી.” પછી બન્ને ઈન્દ્રો ભગવાનને વાંદી સ્વસ્થાને ગયા. ૩૦ અંગાર મઈક-ક્ષિતિપ્રતિષ્ઠિત નગરને વિષે વિજયસેન સૂરિના શિષ્ય રાત્રે સ્વપ્નમાં પાંચસો હાથીથી યુકત એક સુકર જોયો. તેણે સવારે તે સ્વપ્ન ગુરૂને કહ્યું. ગુરૂએ કહ્યું કે “કેઈ અભવ્ય ગુરૂ પાંચસે સારા શિષ્યો સહિત આવશે.” તે પછી રુદ્રાચાર્ય પાંચસે શિષ્યો સહિત આવ્યા. વિજ્યસેન સૂરિએ તેમની વૈયાવચ્ચ ભક્તિ કરી. આ આચાર્ય અભવ્ય છે તેની ખાત્રી માટે તેમણે માર્ગમાં કોલસા પથરાવ્યા. રાત્રે લઘુ નીતિએ જતાં પગથી Page #223 -------------------------------------------------------------------------- ________________ W મુનિને સંયમને નિર્વાહ પુછવે. ] ૧૩૯ શિથિલબંધવાળું થાય છે. પ્રથમ સાધુઓને વંદના કરી હોય, ત્યારે સામાન્યથી જુદા સુવિલી” આદિ શાતાવંદન કર્યું હોય. તે પણ વિશેષે કરી અહિં પ્રશ્ન કરવાનું કહ્યું તે, પ્રશ્નનું સ્વરૂપ સમ્યક્ પ્રકારે જણાવવાને અર્થે તથા પ્રશ્નમાં કહેલા ઉપાય કરવાને અર્થે છે, એમ જાણવું. માટે જ અહિં સાધુ મુનિરાજને પગે લાગીને પ્રકટ નિમંત્રણ કરવું. તે આ રીતે છે – ઈચ્છકારિ ભગવાન્ ! પસાથે કરી પ્રાસુક અને એષણય અશન, પાન, ખાદિમ, સ્વાદિમ વસ્ત્ર, પાત્ર, કંબલ, પાદછનક, પ્રાતિહાર્ય, પીઠ, ફલક, સિમ્સ (પગ પહોળા કરી સુવાય તે), સંથારો (પગ પહોળા ન કરાય એ સાંકડે), ઔષધ (એક વસ્તુનું કરેલું), તથા ભેષજ (ઘણી વસ્તુ એકઠી કરીને કરેલું.) એમાં જે વસ્તુને ખપ હોય તેને સ્વીકાર કરી હે ભગવન્! મ્હારા ઉપર અનુગ્રહ કરે.” હાલના કાળમાં આ નિમંત્રણ બૃહદ્ધદન દીધા પછી શ્રાવકે કરે છે. જેણે સાધુની સાથે પ્રતિક્રમણ કર્યું હોય, તે શ્રાવક સૂર્યોદય થયા પછી પિતાને ઘેર જવાની વખતે આ નિમંત્રણ કરે. જે શ્રાવકને બૃહત્ વંદન વાંદવાને અને પ્રતિક્રમણનો યોગ ન હોય તેણે પણ વંદના આદીને અવસરેજ નિમંત્રણ કરવી. મુખ્ય માર્ગે તે બીજીવાર દેવપૂજા કરી તથા ભગવાન્ આગળ નૈવેદ્ય ધરી પછી ઉપાશ્રયે જવું, અને સાધુ મુનિરાજને નિમંત્રણા કરવી તેમ શ્રાદ્ધદિન કૃત્ય આદી ગ્રંથમાં કહ્યું છે. પછી અવસરને વેગ હોય તે પ્રમાણે રોગની ચિકિત્સા કરાવે, ઔષધ આદિ આપે, ઉચિત એવો પથ્ય આહાર પહેરાવે, અથવા બીજી સાધુ મુનિરાજની જે અપેક્ષા હોય તે પૂરી કરે. કહ્યું છે કે –“સાધુ મુનિરાજના જ્ઞાનાદિ ગુણને અવલંબન દેનારો ચતુર્વિધ આહાર તથા ઔષધ, વસ્ત્ર આદિ જે મુનિરાજને ગ્ય હોય, તે તેમને આપવું.' મુનિ મહારાજને કેવી રીતે વહેરાવવું. સાધુ મુનિરાજ આપણે ઘેર વહોરવા આવે, ત્યારે સુશ્રાવકે જે જે વસ્તુ હોય, તે સર્વ તેમને વહેરાવવી, અને સર્વે વરતુ નામ દઇને દરરોજ કહેવી કે, “મહારાજ ! અમુક વસ્તુની જોગવાઈ છે.” એમ ન કહે તે પૂર્વે કરેલી નિમંત્રણ નિષ્ફળ જાય. નામ દઈને સર્વ વસ્તુ કહ્યા છતાં કદાચિત મુનિરાજ ન વહેરે, તે પણ કહેનાર શ્રાવકને પુણ્યને લાભ થાય જ છે. કહ્યું છે કે –“સાધુ મુનિરાજને વહેરાવવાની વાત મનમાં ચિંતવે તે પણ ચમચમ શબ્દ થતાં રુદ્રાચાર્યના શિષ્યો કેલસાને નહિ જાણવાથી અને જીવ છે. તેવી બુદ્ધિથી પશ્ચાતાપ કરવા લાગ્યા. થોડા વખત પછી રુદ્રાચાર્ય પિતે લઘુનીતિ માટે ઉઠયા. તેમણે પણ ચમચમ શબ્દ સાંભળે તેમને દયા ન આવી અને બોલી ઉઠયા કે અહે! આ અરિહંતના જ પિકાર કરે છે.” આ શબ્દ વિજયસેન સૂરિએ અને તેમના શિષ્યએ સાંભળે. સવારે તેમણે તેમના શિષ્યોને રુદ્રાચાર્ય અભવ્ય છે એ ખાત્રી કરાવી તેમનાથી નિમુક્ત કર્યા. Page #224 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ [ શ્રાદ્ધવિધિ પુણ્ય થાય, જો વચનથી વહોરાવવાની વાત ઉચ્ચારે, તે વિશેષ પુણ્ય થાય; અને જો તેવા ચેગ ખની આવે તે કલ્પવૃક્ષજ ફળ્યો. એમ સમજવુ.” જે વસ્તુના યોગ હોય, અને તે વસ્તુનું નામ કઇને જો શ્રાવક ન કહે, તો પ્રત્યક્ષ વસ્તુ દેખાય તે પણ તે સાધુમહારાજવહારે નહિં. તેથી ઘણી હાનિ થાય છે. મુનિને નિમંત્રણ ર્યાં છતાં પણ લાભ ન મળે તો પૂણ્ય. નિમંત્રણા કર્યો છતાં પણુને કદાચિત્ સાધુ મુનિરાજ આપણે ઘેર ન આવે, તે પણ નિમંત્રઝુા કરનારને તે અવશ્ય પુણ્યના લાભ થાયજ છે અને વિશેષ ભાવ હોય તે અધિક પુણ્ય થાય છે “જેમ વૈશાલી નગરીમાં શ્રીવીર ભગવાન્ છદ્મસ્થપણામાં ચામાસી તપ કરતા હતા. ત્યારે જીણુ શ્રેષ્ઠી દરરાજ ભગવાને પારણાને અર્થે નિમ ંત્રણ કરવા આવતા, ચામાસી તપ પુરૂ થયું તે દિવમે જીણશ્રેષ્ટિએ જાણ્યું કે, આજે તા સ્વામી નિશ્ચે પારણું કરશે. એમ જાણી તે ભગવાનને ઘણા આગ્રહથી નિમંત્રણા કરી પોતાને ઘેર ગયા. અને “હું ધન્ય છું કે સ્વામિ આજે મ્હારે ઘેર પારણું કરશે. ” ઇત્યાદિ ભાવના ભાવતાં જીણુ શ્રેષ્ઠીએ અચ્યુત દેવલાકનું આયુષ્ય આંધ્યું. પારણાને દિવસે મિથ્યાષ્ટિ અભિનવ શ્રેણીએ દાસી પાસેથી ભિક્ષાચરને ભિક્ષા આપવાની રીતિ પ્રમાણે ભગવાને અડદના બાકુલા અપાવ્યા. અને તે વડે ભગવંતે પારણું કર્યું", અભિનવ શ્રેષ્ઠિને ઘેર પંચ દિવ્ય પ્રકટ થયાં, જ્ઞાનીઓ કહે છે કે દેવદુંદુભિના પ્રકટ થએલા સ્વર જો જીણુ શ્રેષ્ઠી ન સાંભળત, તેા કેવળજ્ઞાન પામત; પરંતુ દુંદુભિના સ્વર સાંભળતાંજ તેમની ભાવના ખડિત થઈ. આ રીતે સાધુને નિયંત્રણ કરવા ઉપર દૃષ્ટાંત છે. " મુનિરાજને આહાર અને વસતિ આપનારના દૃષ્ટાંત સાધુ મુનિરાજને આહાર વહોરાવવાના વિષયમાં શ્રીશાલિભદ્રઆદિનું અને રાત્ર વગેરે આવે ત્યારે ઔષધ ક્ષેષજ દેવાના વિષયમાં શ્રીવીરભગવાનને ઔષધ દેનારી તથા ૩૧ શાલિભદ્ર-બેસશેઠ અને ભદ્રા શેઠાણીના પુત્ર શાલિભદ્ર અપૂર્વ ઋદ્ધિવંત હતા. શ્રેણિકની પત્નીએ એક રત્ન ખલની રાજા પાસે માગણી કરી. પણ રાજા તેમન લઇ શકયા જે ચર્મલશકે સાળે બસ લઇ લીધી અને તેની સ્ત્રીઓએ એક દીવસ પહેરી બીજે દીવસે ાઢી નાંખી, શ્રેણિક આવા વૈજીવીને દેખવા જાતે ગાભદ્ર શેઠને ત્યાં આવ્યેા. તેને વૈભવ અને સમૃદ્ધિ જોઇ શ્રેણિક આશ્ચર્ય મુગ્ધ બન્યા પણુ રાજાના આવવાથી શાલિભદ્રના હૃદયમાં નવીન ચમત્કાર જગ્યા તેને પ્રથમ તા લાગેલું કે ‘રાજા કાઇ ક્રયની વસ્તુ હશે માટે ખરીદી લેા.' પશુ માતાએ સમજાવ્યું કે તે તે આપણા સ્વામી છે તેની કૃપાએ આપણે સુખી ીએ.” શાલિભદ્રને સ્વામિ વિનાના પદની ઝંખના જાગી. તેણે વૈભવ છેડયા માહ છેડયા સંયમ લીધુ અને છેવટે ઇચ્છિત સુખ મેળવ્યું. આ શાલિભદ્રની દ્ધિ એ પૂર્વભવના મુનિદાનના પ્રતાપ હતા. Page #225 -------------------------------------------------------------------------- ________________ આહાર અને વસતિ આપનારના ધ્યાન્તા ] ૧૪૧ જિનનામકમ માંધનારી રેવતીશ્રાવિકાનું દૃષ્ટાંત જાણવુ', ગ્લાન સાધુની સારવાર કરવામાં મ્હોટુ ફળ છે. સિદ્ધાંતમાં કહ્યુ છે કે—હે ગૌતમ ! જે જીવ ગ્લાન સાધુની સારવાર કરે, તે મ્હારા દનના ( શાસનના ) સ્વીકાર કરે, અને જે મ્હારા દનને સ્વીકાર કરે, તે ગ્લાન સાધુની સારવાર કરે. કારણકે અરિહંતના દર્શનમાં શાસનની આજ્ઞા પ્રમાણે ચાલવુ’ એજ પ્રધાન છે. એમ નિશ્ચયથી જાણુવ: વગેરે” અહિં કૃમિ અને કુષ્ઠરોગથી પીડાયેલા સાધુની સારવાર કરનારા ઋષભદેવના જીવ જે જીવાનદ વધતેનું દૃષ્ટાંત જાણવું. તેમજ સુશ્રાવકે સુપાત્ર સાધુઓને સારા સ્થાનકેચેાગ્ય એવા ઉપાશ્રય આદિ દેવા. કેમકે—ઈચ્છા પુરતુ ઘરમાં ધન ન હોય, તેા પણ સુશ્રાવકે મુનિરાજને વસતિ, શય્યા, આસન, આહાર, પાણી, ઔષધ, વસ્ત્ર, પાત્ર આદિ થાડામાંથી થાડું પણ આપવુ. ૩૪જય તી,પવ કચૂલ, કૈાશાવેશ્યા, અતિ સુકુમાર આરિ જીવા સાધુને ઉપાશ્રય આપવાથી જ સંસાર સાગરને 39 તરી ગયા છે. તેમજ સુશ્રાવકે સાધુની નિંદા કરનારા, તથા જિનશાસનના પ્રત્યનીક લેાકેાને પેાતાની સર્વશક્તિથી વારવા કહ્યું છે. કે—સુશ્રાવકે પેાતાનામાં સામર્થ્ય છતાં, ભગવાનની આજ્ઞાથી ઉલટા ચાલનારા લેાકેાની કદી પણ ઉપેક્ષા ન કરવી. અનુકૂળ અથવા પ્રતિકૂળ ઉપાય યેાજીને તેમને અવશ્ય શિખામણુ આપવી.” અહિં દ્રમક મુનિની નિંદા કરનારને યુક્તિથી વારનાર અભયકુમારનું ઘ્ધાંત જાણવુ. પૂર્વભવમાં તે એક ગરીબ વૃદ્ધાના પુત્ર હતા. ઉત્સવના પ્રસંગમાં સૌ છેકરાઓએ ખીર ખાધી તે આ માળકે જોઇ મા પાસે ખીરની માગણી કરી. માતાએ લેાકા પાસેથી દૂધ ચાખાની માગણી કરી ખીર બનાવી. ખીર પુત્રને સોંપી માતા બહાર ગઈ. પુત્ર ખાવા બેસે છે તે વખતે કાઈ તપસી મુનિ પધાર્યાં. આગ્રહથી સમગ્ર ખીર તે બાળકે મુનિને વહેારાવી. અને અનુમાનના આપી કે અહે મારૂં આવું ભાગ્ય કયાંથી? ' પછી તેણે ખીરÀાજન કર્યું, રાત્રે શૂળ ઉત્પન્ન થયું. વ્યાધિમાં પણ આ ખાળકે તે દાનને અનુમાનના આપી. અંતે મૃત્યુ પાસી તે શાલિક થયા. ૩૨ રેવતી શ્રાવિકા શ્રાવસ્તી નગરીમાં ભગવાન મહાવીર ઉપર ગોશાળાએ તેને લેશ્યા મુકી. તેજો વેશ્યાને લીધે ભગવાન àાહીના અતિસારથી છ માસ પીડાયા. સિ'હમુનિએ રેવતીશ્રાવિકાને ત્યાંથી કાળાપાઢ વ્હારી ભગવાનને વપરાજ્યેા. જેથી ભગવાનને રાગ શાંત થયા. અને રેવતીશ્રાવિકાએ તે કાહળા પાક એવી પ્રખળ ભાવનાવૃદ્ધિથી વહેારાત્મ્યા કે તીથ કર નામ ગોત્ર ઉપાર્જન કર્યું. અને આવતી ચાવીશીમાં સત્તરમા સમાધિ નામે તીર્થંકર થઇ માક્ષ પામશે, ૩૩જીવાનદ વૈધ-ભગવાન ઋષભદેવના જીવ સમ્યક્ત્વ પામ્યા પછી નવમા ભવમાં જીવાન વૈદ્ય પણે ઉત્પન થયો તેને કેશવ, મહીધર, સુબુદ્ધિ, પૂર્ણભદ્ર અને ગુણાકર નામે પાંચ મિત્ર હતા. એક વખત ગુણાકર મુનિ વહેારવા પધાર્યાં. તેમને કાઢના રાગહતા અને તેમાં કૃમિ ઉત્પન્ન થયા હતા. તેના મિત્રા એશીષ ચંદન અને રત્નક બલ લઈ આવ્યા. જીવાનદ Page #226 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ If શ્રાદ્ધ વિધિ લક્ષપાક તેલ લાવ્યા. મુનિના શરીરે પ્રથમ તેલ ઘસ્યું અને પછી રત્નકંબવ ઢાંકી. તે તૈલની ગરમીથી નીકળેલા કૃમિઓ રત્નકંબળમાં ચૂંટાયા. રત્નકંબળ ઉઠાવી તે કૃમિને એક મૃતક ઉપર મુક્યા. આ રીતે બે ત્રણવાર કરી મુનિને રેગ રહિત કર્યા, આ પૂણ્ય ઉપાર્જનથી જીએ મિત્રો એવી બારમે દેવકે થયા. ૩૪ યંતી શ્રાવિકા-કૌશાંબી નગરીમાં શતાનીક રાજાની બહેન યંતી નામે ભગવાન મહાવીરના સાધુઓની પ્રથમ શય્યાતર, વસતિ આપનાર હતી. એક વખત ભગવાન મહાવીર સ્વામી સમવસર્યા. જયંતી પિતાની ભાભી મૃગાવતી સાથે તેમની દેશનામાં ગઈ ત્યાં તેણે ભગવંતને જીવહિંસા વિગેરેના વિવિધ પ્રશ્નો પુછી ઉત્તર મેળવ્યા. અને ત્યારબાદ તેણે ચંદનબાળા પાસે દીક્ષા ગ્રહણ કરી. માસ ખમણને અંતે નિર્વાણ પામી. (ભગવતી સૂત્રશતક-૧૨. ઉદ્દેશ-૨ ) ૩૫ વંકચૂલની કથા એક નગરીમાં વિમળયશ નામે રાજાને પુષ્પચૂલ નામે પુત્ર અને પુષ્પચૂલા નામે એક પુત્રી હતી. પુ૫ચૂલના ઉદ્ધત સ્વભાવથી રાજાએ તેને વંકચૂલ કહી કંટાળી કાઢી મુકયે. તેની પાછળ તેની બહેન અને પત્ની પણ ગયાં. એક જંગલમાં તે ગયાં ત્યાં ભિલ્લેએ વંકચૂલને તેને રાજા બનાવ્યો. ઉદ્ધત સ્વભાવી વંકચૂલ વધુ નિર્દયી અને પાપરસિક બન્ય. એક વાર તેની અટવીમાં કેઈ આચાર્ય પધાર્યા. ચોમાસું બેઠેલ હોવાથી તેમણે સ્થાનની માગણી કરી. વંકચૂલે ધર્મોપદેશ ન આપવાની શરતે મુનિરાજને ચાતુર્માસ રાખ્યા ચાતુર્માસ વીતે મુનિને વળાવવા વંકચૂલ સીમા સુધી ગયા. મુનિએ વળતાં તેને ચાર શિખામણ આપી ૧ અજાણ્યાં ફળ ખાવાં નહિ. ૨ સાત આઠ પગલાં પાછા હઠીને કેઈન ઉપર ઘા કરે. ૩ રાજાની સ્ત્રી ભેગવવી નહિ. ૪ કાગડાનું માંસ ખાવું નહિં. ચારે શિખામણ સરળ હોવાથી તેને પાળવાનું વંકચૂલે મુનિ પાસે કબૂલ્યું. મુનિના છેલ્લા પરિચમે વંકચૂલ હળવા પરિણામવાળો થયો. સમય જતાં આ ચારે નિયમોની કસોટી પ્રસંગ વંકચૂલને પિતાના જીવનમાં આવ્યો અને તેથી તેને લાભ થશે. એક સમયે એની સાથે કઈ સાર્થને લુંટી તે જંગલમાં પેઠો ત્યાં કોઈ પરિચિત ફળ ન દેખાયું. સુંદર આકારનાં મનહર ફળોને તેના સાથીદારોએ ખાધાં. વંકચૂલે પિતાને નિયમ હોવાથી તે ફળ ન ખાધાં. થોડા વખતમાં સાથીદાર મૃત્યુ પામ્યા. પાછળથી ખબર પડીકે તે અજ્ઞાત ફળ કિંપાકનાં હતાં. રાત્રે ઘેર આવ્યા. ઘરમાં પેસતાં તેણે તેની સ્ત્રીને કેઈ જુવાન પુરૂષ સાથે એકજ શયામાં ઘસઘસાટ નિદ્રા લેતી જોઈ તેને ક્રોધ સમાયે નહિ. તેણે તરવાર ઉગામી બન્નેને ઉડાડી મુકવાનો નિશ્ચય કર્યો. કે તુર્ત મુનિને નિયમ યાદ આવ્યું અને સાત આઠ પગલાં પાછા ફરતાં તરવાર અથડાવાથી તે પુરૂષે અવાજ કર્યો કે “એ કોણ છે?” આ શબ્દ તુર્ત વંકચૂલ ઓળખી બોલી ઉઠયે કે “અરે આતો મારી બહેન વંકચૂલા.” એકવાર વંકચૂલ ઉજજયિની નગરીના રાજાના મકાનમાં પાછલે બારણેથી દાખલ થયે. જુવાન દેખાવડા વંકચૂલને. જેમાં Page #227 -------------------------------------------------------------------------- ________________ આહાર અને વસતિ આપનારા દષ્ટાન્ત 1. ૧૪૩ રાણી મુગ્ધ બની અને તેણે ભય પામ્યા વગર પિતાની સાથે ભેગ ભેગવવાની માગણી કરી. વંકચૂલે રાજપત્ની હોવાથી ના પાડી. રાણીએ કકળ કરી “ચેર ચેર” બૂમ પાડી. પહેરીગીરે વંકચૂલને પકડી રાજા પાસે લાવ્યા. રાજા સત્ય વસ્તુથી જાણ હતું તેથી તેને છેડી મુકો અને પિતાના પુત્રપણે સ્થાપે. એક વખત વંકચૂલ યુદ્ધમાં ઘવાયે વૈદ્યોએ કાગડાના માંસને ઉપચાર કરવા કહ્યો. રાજાએ તે ઉપચાર કરવા કાકમાંસ મંગાવ્યું. વંકચૂલે પ્રાણ જાય તો ભલે પણ કાકમાંસ ન લેવાને નિર્ણય કર્યો. છેવટે વંચસૂલ નિયમને યથાર્થ પાળી, મૃત્યુ પામી બારમે દેવકે ગયે. ૩૬ કાશાવેશ્યા પાટલીપુરમાં કેશા વેશ્યા રહેતી હતી. તેને પ્રતિબંધ કરવા ગુરૂ આજ્ઞા લઈ સ્થૂલિભદ્રમુનિ તેને ત્યાં ચાતુર્માસ રહ્યા. વેશ્યાએ તેમને ક્ષુબ્ધ કરવા. હાવભાવ વિલાસ તથા તેમને અને પિતાને પૂર્વ સંબંધ વિગેરે યાદ કરાવી ઘણા પ્રયત્ન કર્યા પણ મુનિ ક્ષુબ્ધ ન બન્યા. પરંતુ મુનિએ તેને ઉપદેશ આપી ધર્મમાં સ્થિર કરી. સમ્યકત્વ સહિત બારવ્રત આપ્યાં. ચોથાવતમાં રાજાની આજ્ઞાથી આવેલ પુરૂષ સિવાય બીજાને સંગ ન કરે તે તેણે નિયમ લીધે. એકદા એક રથકારને તેની પરીક્ષા માટે રાજાએ મેક રથકાર યુવાન અને કામદેવ સરખે હતો. રથકારે આવતા વેંત પિતાની ભિન્નભિન્ન કલા દેખાડવા માંડી. તેણે દુર રહેલા આંબાની કેરી એક પછી એક બાણ મુકી આંબાની લુંબ તેડી વેશ્યાના હાથમાં આપી. વેશ્યાએ તેને ગર્વ તેડવા સરસવ ઉપર સોંય રાખી તેના ઉપર નાચ કરી તેને કહ્યું કે “આંબાનું તોડવું કે સરસવ ઉપર નાચવું કઠિન નથી પણ જે મહામુનિ સ્થૂલિભદ્ર ચોમાસામાં સુંદર આવાસમાં અને પૂર્વ પરિચિત રાગી યુવતિ સ્ત્રી નજીકમાં રહ્યા છતાં સંયમી રહ્યા તે મહા દુષ્કર છે, રથકારને સ્થૂલિભદ્ર મુનિની પ્રશંસાથી કેશ્યાએ બાધ પમાડ. આ રીતે વસતિદાન આપવાથી કેશાવેશ્યા મુનિના પરિચયે ઉપદેશ પામી પ્રતિબંધ પામી. ૩૭ અવંતી સુકુમાર-ઉજજૈની નગરીમાં ધન્ના શેઠની પત્ની ભદ્રાની કુક્ષિથી ઉત્પન્ન થયેલ અવંતિ સુકુમાર ૩૨ સ્ત્રીઓ સાથે વૈભવથી રહેતું હતું. એક વખતે આર્યમહાગિરિ મહારાજ ભદ્રા શેઠાણ પાસે વસતિની યાચના કરી રાત્રિ વાસ રહ્યા. રાત્રે પ્રતિક્રપણને અંતે સ્વાધ્યાયમાં નલિની ગુમના વર્ણનને સ્વાધ્યાય આવ્યો. આ સ્વાધ્યાય અવંતિ સુકુમારે ઉંચા કાને સાંભળ્યો, અને તેને તેણે પિતે સર્વે અનુભવ્યું હેય તેમ લાગ્યું, રાત્રે રાત્રે તે મુનિઓ પાસે ગયો “આપે જે હમણાં નલિની ગુલ્મ વિષે કહ્યું તે જોયું છે?” “અમે જોયું નથી પણ મહર્ષિઓએ જ્ઞાનથી જોયું અને લખ્યું તે કહ્યું છે. ” અવંતિ સુકુમારે વળતાં કહ્યું કે “ભગવંત! આ સ્થાન હું શી રીતે મેળવી શકું?” “સંયમ સર્વ સ્થાન અપાવી શકે છે તે મુનિના ઉત્તરથી અવંતિ સુકુમાર સંયમ લેવા કટીબદ્ધ થયો. માતાના ઘણા કાલાવાલા છતાં તે તેને સમજાવી સંયમી બને. અણુસણ આદરી એકજ દીવસને સંયમ પાળી મૃત્યુ પામી અંવતિ સુકુમાર નલિની ગુલમ વિમાનમાં ગયે. Page #228 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪ [ શ્રાદ્ધવિધિ સાથી મહારાજ સંબંધી વિચાર, સાધુની પેઠે સાધ્વીઓને પણ સુખ સંયમયાત્રાનાં પ્રશ્ન વગેરે કરવા. તેમાં એટલી વાત વળી અધિક જાણવી કે, સાધ્વીનું દુરાચારી અને નાસ્તિક લેાકેાથી રક્ષણ કરવું. પેાતાના ઘરની પાસે ચારે ખાજૂથી સારી રીતે રક્ષણ કરેલા અને જેનાં ખારણાં ગુપ્ત એટલે જ્યાં કાઈ ઝટ આવી શકે તેમ ન હોય તેવી જગ્યા આપવી. પેાતાની સ્ત્રી પાસે તેમની સેવા કરાવવી, પેાતાની પુત્રીઓને જ્ઞાનાદિ ગુણુને અથે તેમની પાસે રાખવી, પેાતાના કુટુ'ખમાંની પુત્રી સ્ત્રી આદિ કાઈ દીક્ષા લેવા તૈયાર થાય, તે તે સાધ્વીઓનેજ સોંપવી, જો સાધ્વીએ પોતાનેા કેાઈ આચાર ભૂલી જાય તે તેમને તે ચાદ કરાવવા, જો તે સાધ્વીઓ અન્યાય માર્ગે ચાલે, એવા સભવ દેખાય તો તેમને તે માર્ગે જતાં રાવી, જો તેમના પગ ખાટે માગે પડી ગયા હાય તે પહેલી વાર તેમને સારી શિખામણ દેવી, અને જો તે શિખામણ ન માનતાં વારંવાર તે સાધ્વીએ કુમાર્ગે ચાલવા જાય, તા તેમને કંઠાર વચન સભળાવવાં તથા ચેાગ્ય ઉપચાર કરી તેમને માગે લાવવાં. આમ છતાં તેમને સવ ઉચિત વસ્તુ આપી સેવા કરવી. એ રીતે સાધ્વી સંબંધી વિચાર જાણવે દરાજ નવીન અભ્યાસ કરવા. સુશ્રાવકે સાધુ મુનિરાજ પાસે જઈ કાંઇ પશુ ભણુવું. ‘કેમકે વિવેકી પુરૂષ કાજળના ક્ષય અને રાડાની વૃદ્ધિ જોઇને દાન અને ભણવા આદી શુભ કૃત્યાથી પોતાના દિવસ સફળ કરવા. પાતાની સ્ત્રી, લેાજન અને ધન એ ત્રણ વસ્તુને વિષે સાષ રાખવા. અર્થાત્ એ ત્રણેના વધારે લાભ ન રાખવા પર’તુ દાન, ભણવું અને તપસ્યા એ ત્રણ વસ્તુમાં સતેાષ ન રાખવા અર્થાત્ ન ધરાતાં હંમેશાં તે ત્રણે વસ્તુની વૃદ્ધિ કરવી. જાણે મૃત્યુએ આપણા મસ્તકના કેશ પકડયા હાયની ! એમ જાણી વિવેકી પુરૂષે ધમ કૃત્ય ઉતાવળથી 6 ૩૮ અલયકુમાર શ્રેણિક રાજાના બુદ્ધિનિધાન અભયકુમાર નામે પુત્ર પ્રસિદ્ધ છે. એક વખત એક કઢિઆરાએ સુધર્માં સ્વામી પાસે દીક્ષા લીધી, કેટલાક અજ્ઞાત લેાકા ખાવા ન મળવાથી દીક્ષા લીધી છે તેમ કરી તેની મશ્કરી કરવા લાગ્યા. બુદ્ધિનિધાન અભયકુમારે તે વાત જાણી તેણે નગરમાં ઢઢરા પીઢચે કે જેને આ રત્નરાશિ જોઈએ તે લઇ જોએ' લેાકાનાં ટાળે ટોળાં લેવા એકઠાં થયાં પણ તેમાં અભયકુમારે શરત એ રાખી હતી કે સ્ત્રી, અગ્નિ અને સચિત્તને સ્પા ન કરે તે આ રત્નરાશિ લઈ જઈ શકે છે.’ ભેગા થએલા સૌ એક બીજા સામું જોઈ પાછા ફર્યો. અભયકુમારે કહ્યુ` કે · સ્ત્રી, અગ્નિ અને સચિત્તને નહિ અડનાર આ કઠિયારો છતાં રત્નરાશિ ન લેવા આવ્યેા. જ્યારે તમે ઢાડતા આવ્યા તે તમે ભીખારી છે કે તે ?' નિંદા કરનાર ઢાકા મિઢા પડયા અને તેમને પેાતાની ભૂલ સમજાઈ. 6 Page #229 -------------------------------------------------------------------------- ________________ દરાજ નવીન અભ્યાસ કરવા ] ૧૪૫ કરવું, અને મ્હારી કાયા અજરામર છે, એમ જાણી વિદ્યા અને ધનનું ઉપાર્જન કરવું. જેમ જેમ ઘણી રૂચિથી સાધુ મુનિરાજ નવા નવા શાસ્રમાં પ્રવેશ કરે, તેમ તેમ પેાતાના સંવેગીપણા ઉપર નવી નવી શ્રદ્ધા ઉત્પન્ન થવાથી તેમને ઘણાજ હર્ષ થાય છે. જે જીવ આ મનુષ્યભવમાં દરરોજ નવું નવુ' ભણે છે, તે પરભવે તીર્થંકરપણું પામે છે, હવે જે બીજાને સમ્યજ્ઞાન ભણાવે તેના ફળની તે વાત જ શું કરવી ?” થેાડી બુદ્ધિ હાય તા પણ પાઠ કરવાના નિત્ય ઉદ્યમ કરે તે માષતુષાદિક પેઠે તેજ ભવે કેવળજ્ઞાનાદિકના લાભ થાય એમ જાણવું. (આ રીતે છઠ્ઠી ગાથાના અથ કહ્યો છે.) ધર્માનુષ્ઠાન બાદ પાતાના ઉચિત વ્યવહારમાં લાગવું. ઉપર કહ્યા પ્રમાણે ધર્મક્રિયા કરી રહ્યા પછી રાજા આદિ હાય તા પેાતાના રાજમંદિર જાય. મંત્રી આદિ હાય તા ન્યાયસભાએ જાય, અને વણિક આદી હોય તા પેાતાની દુકાને અથવા બીજો જે ઉદ્યમ કરતા હાય તે ઉદ્યમે જાય. આ રીતે પોતપોતાના ઉચિત સ્થાનકે જઈ ધર્મને વિરાધ ન આવે, તે રીતે દ્રવ્ય સંપાદન કરવાના વિચાર કરવા. ન્યાયપૂર્વક વ`વાથી રાજાએ પણ ધર્મ પાળી શકે છે. “જો રાજાએ દરિદ્રીને અને ધનવાને, પેાતાના માન્ય પુરૂષને અને સામાન્ય પુરૂષને તથા ઉત્તમને અને અધમને મધ્યસ્થ વૃત્તિ રાખી સરખી રીતે ન્યાય આપે તે તેમના કાર્ય માંધમ નો કેાઇ વિરાધ નથી એમ જાણુવું.” આ વિષય ઉપર નીચે દૃષ્ટાંત આપ્યું છે. ન્યાય ઉપર યશાવર્માનું દૃષ્ટાન્ત કલ્યાણુકટક પુરમાં ઘણા ન્યાયી યશે।વર્મા નામે રાજા હતા. તેણે પેાતાના રાજમંદિરના દ્વારમાં ન્યાયઘટા નામે એક ઘટા બંધાવી હતી. એક વખતે રાજાની ન્યાયીપણાની પરીક્ષા કરવાને અર્થે રાજ્યની અધિષ્ઠાયિકા દૈવી તત્કાળ પ્રસૂત થએલી ગાયનું અને વાછરડાનું રૂપ પ્રકટ કરી રાજમાગમાં બેઠી. એટલામાં રાજપુત્ર ઘણા વેગથી દોડતા એક ઘાડી ઉપર બેસી ત્યાં આવી પહોંચ્યેા. વેગ ઘણા હાવાથી વાછરડાંના એ પગ ઘેાડીની ૩૯ માસતુષ મુનિની થા એક આભીરના પુત્રે માટી ઉમરમાં દીક્ષા લીધી. આવશ્યકના ચેાગાધ્વહન પછી ઉત્તરાધ્યયનના ચાગ વખતે તેને પૂ`સંચિત જ્ઞાનાવરણીય કમના ઉદય થયા તેથી તેને ઘણી મહેનત કર્યાં છતાં કાંઈ આવડયું નહિ. આથી ગુરૂએ “ માત્ર આ સુપ ” એટલે કાઈપણુ ઉપર ક્રોધ ન કરવા કે પ્રેમ ન રાખવા' એ પદ ગાખવાનું આપ્યું. આ પદ સતત મોટા અવાજથી મુનિ ગાખવા લાગ્યા પણ તે ખરાખર યાદ ન રહેતાં મારુષ મા તુષ' ને બદલે માસ તુષ માસ તુષ ' ગાખતાં છેકરાઓએ તેમનુ નામ નિંદા અને હાસ્યથી ‘માસ તુષ’ પાડયું. લેાકાના હાસ્ય અને નિંદાથી ક્રોધ ન કરતાં પેાતાના પૂર્વ ને સભારી મુનિ ગાખ્યું પણ શુદ્ધ કંઠસ્થ ન થયું પણુ હૃદયગત વણાઈ ગયા અને મુનિ સવ. જ્ઞાન મેળવી કેવળજ્ઞાન પામ્યા. : C સ ંવેગમાં સ્થિર થયા. ખાર ખાર વર્ષ સુધી આ પદ તેના ભાવ. ૮ ક્રોધ ન કર અને પ્રેમ ન કર’તે તે ક્ષપક શ્રેણિ પામી આ જ મ તુષ પદના જ્ઞાન સાથે Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ [ શ્રાદ્ધવિમિ "" અડફેટમાં આવ્યા. તેથી વાછરડું મરણ પામ્યું. ત્યારે ગાય શબ્દ કરવા પૂર્યાંક નેત્રમાંથી આંસુ કાઢવા લાગી. કાઇએ ગાયને કહ્યું કે, “તું રાજદ્વારે જઇને ન્યાય માગ.” ત્યારે તેણે ત્યાં જઈ પેાતાના શિંગડાની અણીથી ન્યાયઘંટા વગાડી. યશેાવમાં રાજા તે સમયે ભાજન કરવા બેઠા હતા, તેણે ઘંટાના શબ્દ સાંભળીને પૂછ્યું કે, “ ઘંટા કાણુ વગાડે છે ?” સેવકીએ ત્યાં જઇ જોઇને કહ્યું કે, “હે દેવ ! કાઈ નથી. આપ લેાજન કરો. રાજાએ કહ્યું. “કાણે વગાડી તેના નિણૂય થયા વિના હુંશી રીતે હું ભેાજન કરૂં ?” પછી તુરત ભાજનના થાળ પડતા મૂકીને રાજા બારણે આવ્યા, અને બીજી કોઈ નજરે પડયું નહીં. તેથી તેણે ગાયને પૂછ્યું કે, “તને કેાઇએ ઉપદ્રવ કર્યો કે શું? ઉપદ્રવ કરનાર કાણુ છે ? તે મને દેખાડ. ” રાજાએ એમ કહ્યું, ત્યારે ગાય આગળ ચાલી, અને રાજા પાછળ જવા લાગ્યા. ગાયે મરણ પામેલું વાછરડું દેખાડયું. રાજાએ કહ્યું. “ એ વાછરડા ઉપરથી જે ઘેાડીને કૂદાવતા ગયા, તેણે મારી આગળ હાજર થવું." જ્યારે કાઈ કાંઈ મેલ્યા નહી, ત્યારે રાજાએ પાછું કહ્યું કે જ્યારે અપરાધી હાજર થશે, ત્યારે જ હું ભેાજન કરીશ.” રાજાને લાંધણ થઈ ત્યારે સવારે રાજકુમારે કહ્યું. “ હું તાત ! હું અપરાધી છે. મને ચથાયેાગ્ય દંડ કરા. ” પછી રાજાએ સ્મૃતિના જાગુ પુરૂષોને પુછ્યું કે, “ એના શું દંડ કરવા. ” જાણ પુરૂષોએ કહ્યું. “ હું રાજન્ ! રાજ્યને ચેાગ્ય એવા આ તમારા એકજ પુત્ર છે. માટે એને શું દ'ડ કરીએ ?” રાજાએ કહ્યું “કાનું રાજય અને કેના પુત્ર? હું તે ન્યાયનેજ સર્વ વસ્તુ કરતાં ઉત્તમ ગણું છું. કેમકે—, “૧ દુર્જનનેા દંડ કરવા, ૨ સજ્જનની પૂજા કરવી, ૩ ન્યાયથી ભંડારની વૃદ્ધિ કરવી, ૪ પક્ષપાત ન રાખવા. અને ૫ શત્રુ થકી રાજ્યની રક્ષા કરવી. એજ રાજાઓને નિત્ય કરવા કરવા ચેાગ્ય પંચ મહા યજ્ઞ કહ્યા છે.’સામનીતિમાં પણ કહ્યું છે કે—“રાજાએ પાતાના પુત્રને પણ અપરાધના અનુસારથી દંડ કરવા.” માટે જે એને ચેાગ્ય દંડ હોય તે કહેા, રાજાએ એમ કહ્યુ, તે પણ તે તે વિદ્વાન લેાકો જ્યારે કાંઈ ખેલ્યા નહીં. ત્યારે “ જે જીવ બીજા જીવને જે રીતે અને જે દુઃખ દે, તે જીવને તે દુઃખના બદલામાં તે રીતે તેજ દુઃખ મળવું જોઈએ. ” તથા “કોઈ અપકાર કરે તા તેના અવશ્ય પાળે બદલે વાળવા જોઈ એ ” વગેરે નીતિશાસ્ત્રના વચન ઉપરથી રાજાએ પેાતેજ પુત્રને કયા દંડ આપવા? તેના નિણૅય કર્યાં. પછી ઘેાડી મંગાવીને પુત્રને કહ્યું. “ તું અહિં માર્ગમાં સૂઈ રહે. ” પુત્ર વિનીત હતા તેથી પિતાનું વચન માની માગમાં સૂઇ રહ્યો. રાજાએ પેાતાના સેવકાને કહ્યું “ એના ઉપરથી ઢાડતી ઘેાડી લઇ જાઓ. ” રાજાનું આ વચન કેાઈ એ માન્યું નહીં. અને સવે લાકોએ તેને વાર્યાં, તે પણ રાજા પાતે ઘેાડી ઉપર અવાર થયા, અને ઘેાડીને ઢોડાવીને જેટલામાં પુત્રના શરીર ઉપર લઇ જાય છે, એટલામાં રાજાને ગાય કે વાછરડું કાંઇ ઢેખાયુ' નહિ અને અધિષ્ઠાચિકા દેવીએ પ્રકટ થઈ પુષ્પવૃષ્ટિ કરીને કહ્યુ કે, “ હે રાજન્ ! મેં હારી પરીક્ષા કરી છે. માણુ કરતાં પણ વલ્લભ એવા પેાતાના પુત્ર કરતાં પણ તને ન્યાય પ્રિય Page #231 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર ચાકખા રાખવા. ] ૧૪૭ "" છે, એમાં સંશય નથી. માટે તું ચિરકાળ નિવિજ્ઞપણે રાજ્ય કર. આ રીતે ન્યાયને વિષે તત્પર રહેવા ઉપર ાંત છે. હવે જે રાજાના અધિકારી છે, તે જે અભયકુમાર અને ચાણક્ય આદિ પુરૂષની પેઠે રાજાનું અને પ્રજાનું હિત થાય તેવી રીતે રાજકાય કરે તે, તેમના કામમાં ધમને વિરાધ ન આવે. કહ્યું છે કે—કેવળ રાનુંજ હિત કરનારા માણસ પ્રજાના શત્રુ થાય છે, અને કેવળ પ્રજાનુંજ હિત કરનારા માણસ રાવથી તજી દેવાય છે. એવી રીતે એકના હિતમાં બીજાનું અહિત સમાયેલ હેાવાથી રાજા અને પ્રા એ ખન્નેનું હિત કરનારા અધિકારી દુર્લભ છે. વિક્ આદી લેાકાએ ચાખા વ્યવહાર રાખવા, જેથી ધર્મના વિશધ ન આવે. આ પ્રમાણે ઉત્તરાજ્`માં ગુરૂવંદન, પચ્ચકખાણુ, ગુરૂના ધમ્મપદેશ સાંશળવા, ગુરૂનીભક્તિ, કરવી અને હંમેશ નવું... ભણવુ વિગેરે કર્યું. ગાથા પાંચમી અને છઠ્ઠીમાં જાગૃત થયા પછીથી ભાવકનું ધાર્મિક કૃત્ય કર્યું આ ગાથામાં ધાર્મિકકૃત્યમાદ તેના વ્યવહારિકકૃત્યમાં વ્યવહારશુદ્ધિ રાખવી વિગેરે કહે છે. ( મૂળાથા ) ववहारसुद्ध देसा - - इविरुद्धचाय उचिअचरणेहिं ॥ तो कुणइ अत्थर्चितं, निव्वार्हितो निअं धम्मं ॥ ७॥ [ व्यवहारशुद्धि देशादिविरुद्धत्याग उचिताचरणैः ततः करोति अर्थचिन्तां निर्वाह्यन् निजधर्मम् ॥७॥ ] અશ્રાવક વ્યવહારશુદ્ધિ, દેશાદિ વિરૂદ્ધ વસ્તુના ત્યાગ અને ઉચિત આચરણ કરવા પૂર્વક પેાતાના મા બાધ ન આવે તે રીતે ધન ઉત્પન્ન કરવાની વિચારણા કરે. ભાવા—પૂત્રે કહેલી પ્રક્રિયા કરી રહ્યા પછી, મચિતા (ધન સમાન કરવા સંબંધી વિચાર ) કરે. તે કરતાં ત્રણ વસ્તુ ઉપર અવશ્ય ધ્યાન રાખવું ોઇએ. ૧ એક તે ધન આદિ મેળવવાના સાધનરૂપ વ્યવહારની નિર્દોષતા રાખવી. અર્થાત્ વ્યવહારમાં મન, વચન અને કાય એ ત્રણે સરળ રાખવાં કપટ ન કરવું. ૨ જી જે દેશમાં રહીએ, તે દેશમાં àકવિરૂદ્ધ મનાયેલાં કુત્ચા ન કરવાં. ૩ ત્રીજું ઉચિત કૃત્યમાં અવશ્ય કરવાં. (આ ત્રણેનું વિસ્તારથી વિવેચન આગળ આ ગ્રંથમાં આવશે. તે ધ્યાનમાં રાખીને ધનની ચિંતા કરવી.) આ ત્રણ પૂર્વક અંની વિચારણા કર્યાં છતાં પાતાના અંગીકાર કરેલા ધર્મના તથા આદરેલા ઋતુના નિર્વાહ થાય, પરંતુ કાઇ સ્થળે કાઇ પણ રીતે તેને (ધર્મને અને ત્રત આદિને ) àાલથી અથવા ભૂલ વગેરેથી પણ હરકત ન આવે એવી રીતે ખનની ચિંતા કરવી. Page #232 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ |શ્રાદ્ધ વિધિ ધર્મને બાધ ન આવે તે રીતે ધન મેળવવાને શાસ્ત્રને આદેશ. એવી કઈ પણ વસ્તુ જગતમાં નથી કે, જે દ્રવ્યથી ન મેળવી શકાય. માટે બુદ્ધિ. શાળી પુરૂષે સર્વ પ્રકારના પ્રયત્ન કરીને ધન સંપાદન કરવું.” આ ઠેકાણે “ અર્થચિંતા કરવી” એમ આગમ કહેતું નથી. કારણ કે, માણસ માત્ર અનાદિ કાળની પરિગ્રહ સંજ્ઞાથી પિતાની મેળેજ અર્થચિંતા કરે છે. કેવળિભાષિત આગમ તે અનાદિ કાળની પરિગ્રહસંજ્ઞાથી સુશ્રાવકને અર્થચિંત કરવી પડે, ત્યારે તેણે ધર્મ વગેરેને બાધ ન આવે તેવી રીતે કરવી એટલી જ આજ્ઞા કરે છે. “લેક જેમ ઈહલોકના (સંસાર સંબંધી) કાર્યમાં સર્વ આરંભ કરીને અહેરાત્ર ઉદ્યમ કરે છે, તેના એક લાખમા ભાગ જેટલો પણ ઉદ્યમ જે ધર્મને વિષે કરે, તે શું મેળવવાનું બાકી રહે ?” આજીવિકા (અર્થ ચિન્તા) ધન મેળવવાના સાત સાધને માણસની આજીવિકા ૧ વ્યાપાર, ૨ વિદ્યા, ૩ ખેતી, ૪ ગાય બકરાં આદિ પશુનું રક્ષણ, ૫ કળા કૌશલ્ય, ૬ સેવા અને ૭ ભિક્ષા એ સાત ઉપાયથી થાય છે. તેમાં વણિક લોક વ્યાપારથી, વૈદ્ય આદિ લોકો પિતાની વિદ્યાથી, કણબી લકે ખેતીથી. ગોવાળ અને ભરવાડ લોકે ગાય આદિના રક્ષણથી, ચિત્રકાર, સૂતાર વગેરે લેકે પિતાની કારીગરીથી, સેવક કે સેવાથી અને ભિખારી લોકે ભિક્ષાથી પિતાની આજીવિકા કરે છે. ૧ વ્યાપારના પ્રારા તેમાં ધાન્ય, ધૃત, તેલ, કપાસ, સૂતર, કાપડ, તાંબુ પિત્તળ આદિ ધાતુ, મોતી, ઝવેરાત, નાણું. અને કરિયાણા વગેરેના ભેદથી અનેક પ્રકારના વ્યાપાર છે. “ત્રણસો સાઠ પ્રકારનાં કરિયાણાં છે એવી લોકમાં પ્રસિદ્ધિ છે. વસ્તુઓના પેટા ભેદે ગણવા જઈએ તે વ્યપારની સંખ્યાને પાર આવે એમ નથી. વ્યાજે ધીરવું એ પણ વ્યાપારની અંદરજ સમાય છે. ૨ વિદ્યાના પ્રકારો ઔષધ, રસ, રસાયન, ચૂર્ણ, અંજન, વાસ્તુ, શકુન, નિમિત્ત, સામુદ્રિક, ધર્મ, અર્થ, કામ, તિષ, તર્ક વગેરે ભેદથી નાના પ્રકારની વિદ્યાઓ છે. તેમાં વૈદ્યવિદ્યા અને ગાંધીપણું એ બે વિદ્યામાં પ્રાયે માઠું ધ્યાન થવાને સંભવ હેવાથી વિશેષ ગુણકારી નથી. કારણકે કેઈ ધનવાન્ પુરૂષ માં પડી જાય અથવા રોગચાળા વિગેરેના માઠા પ્રસંગે વૈદ્યને તથા ગાંધીને ઘણે લાભ થાય છે અને ઠેકાણે ઠેકાણે બહુમાન મળે છે. કેમકે “શરીરે રેગ થાય ત્યારે વૈદ્ય પિતા સરખે છે; તથા શિગિના મિત્ર વૈદ્ય, રાજાના મિત્ર હાજી હાજી કરી મીઠાં વચન બોલનારા, સંસારી દુઃખથી પીડાયેલા માણસના મિત્ર મુનિરાજ અને લક્ષમી ખાઈને બેઠેલા Page #233 -------------------------------------------------------------------------- ________________ આજીવિકાના પ્રકારે] ૧૪૯ પુરૂના મિત્ર જોશી જાણવા.” જોકે વ્યાપારમાં વ્યાપાર ગાંધીનેજ સરસ છે. કારણકે, તે વ્યાપારમાં એક ટકે ખરીદેલી વસ્તુ સે ટકે વેચાય છે. આ સર્વ વાત સાચી છે. વૈદ્યને તથા ગાંધીને લાભ તથા માન ઘણું મળે છે, પરંતુ એ નિયમ છે કે, જેને જે કારણુથી લાભ થાય છે, તે માણસ તેવું કારણ હમેશાં બની આવવાની ઈચ્છા રાખે છે. કહ્યું છે કે–“સુભટો રણ સંગ્રામની, વિદ્યો હેટા મોટા ધનવંત લોકેની માંદગીની, બ્રાહ્મણે ઘણા મરણની અને નિગ્રંથ મુનિઓ લોકમાં સુભિક્ષની તથા ક્ષેમકુશળની ઈચ્છા કરે છે. મનમાં ધન ઉપાર્જવાની ઈચ્છા રાખનાન જે વૈદ્ય લોક માંદા પડવાની ઈચ્છા કરે છે. રેગી માણસના રોગને ઔષધથી સાજા થતા અટકાવીને દ્રવ્ય લોભથી ઉલટી તેની હાની કરે છે; એવા વૈદ્યના મનમાં દયા કયાંથી હોય?” કેટલાક વૈદ્ય સાધર્મિ, દરિદ્રી, અનાથ અને મરણને કાંઠે આવેલા એવા લકે પાસેથી પણ બળાત્કારે દ્રવ્ય લેવાને ઇચ્છે છે. અભવ્ય વસ્તુઓ પણ ઔષધમાં નાંખી રેગીને ખવરાવે છે અને દ્વારિકાના અભવ્ય વેદ્ય ધવંતરિની પેઠે જાત જાતનાં ઔષધ આદિના કપટથી લોકોને ઠગે છે. જ્યારે કેટલાક શેડો લોભ રાખનારા, પરોપકારી અને સારી પ્રકૃતિના જે વૈદ્યો હોય છે, તેમની વૈદ્યવિદ્યા રૂષભદેવ ભગવાનના જીવ છવાનંદ વૈદ્યની પેઠે ઈહલકે તથા પરલેકે ગુણકારી જાણવી. ૩ ખેતી તથા ૪ પશુ રક્ષાવૃત્તિ હવેખેતી ત્રણ પ્રકારની છે. એક વરસાદના પાણીથી થનારી, બીજી કૂવા આદિના પાણીથી તથા ત્રીજી અને–વર્ષાદ તથા કુવાના પાણીથી થનારી, ગાય, ભેંસ, બકરી, ઉંટ, બળદ, ઘેડા, હાથી વગેરે જાનવર પાળીને પિતાની આજીવિકા કરવી તે પશુરક્ષાવૃત્તિ કહેવાય છે. તે પાળવાનાં જાનવર જાતજાતનાં હોવાથી અનેક પ્રકારની છે. ખેતી અને પશુરક્ષાવૃત્તિ એ બને વિવેકી માણસને કરવા યોગ્ય નથી. વળી કહ્યું છે કે હાથીના દાંતને વિષે રાજાએની લહમી, બળદના ખંધ ઉપર ખેડૂત લોકેની, ખગની ધારા ઉપર સુભટની લહમી તથા શણગારેલા સ્તન ઉપર વેશ્યાઓની લક્ષમી રહે છે કદાચિત બીજી કાંઈ વૃત્તિ ન હોય, અને ખેતી જ કરવી પડે તે વાવવાને સમય ક્ષેય વગેરે બરાબર ધ્યાનમાં રાખવાં. તથા પશુરક્ષાવૃત્તિ કરવી પડે તે મનમાં ઘણું દયા રાખવી; કેમકે “જે ખેડુત વાવવાને વખત, ભૂમિને ભેગ કે છે? તે, તથા તેમાં ક પાક આવે? તે જાણે, અને માર્ગમાં આવેલું ખેતીથી અસાધ્ય ખેતર મૂકી દે, તેને ઘણું લાભ થાય છે તેમજ જે માણસ દ્રવ્ય પ્રાપ્તિને અર્થે પશુરક્ષા વૃત્તિ કરતા હોય, તેણે પોતાના મનની અંદર રહેલે દયાભાવ છેડો નહીં. તે કામમાં સર્વ ઠેકાણે પતે જાગૃત રહી છવિચ્છેદ વગેરે વજેવું. ૫ શિલ્પના એ પ્રકારે, તેમજ શિલ્પ અને કર્મમાં તફાવત. હવે શિલ્પકળા સો જાતની છે, શાસ્ત્રમાં કહ્યું છે કે—કુંભાર, લુહાર, ચિત્રકાર, સૂતાર. અને હજામ એ પાંચનાં પાંચ શિલ્પજ (કારીગરી) મુખ્ય છે. પછી એકેક શિલ્પના વીસ વીસ પેટા ભેદ ગણતાં સર્વ મળી સે ભેદ થાય છે. પ્રત્યેક માણસની શિલ્પકળા - નાક વિંધવા વગેરે. Page #234 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ [ શ્રાદ્ધ વિધિ એકની બીજાથી જૂદી પડનારી હેવાથી જૂદી ગણીએ તે ઘણાજ ભેદ થાય. આચાર્યના ઉપદેશથી થએલું તે શિપ કહેવાય છે. ઉપર કહેલાં પાંચ શિલ્પ ઋષભદેવ ભગવાનના ઉપદેશથી ચાલતાં આવેલાં છે. આચાર્યના ઉપદેશ વિના જે કેવળ લોકપરંપરાથી ચાલતું આવેલ ખેતી વ્યાપાર વગેરે તે કર્મ કહેવાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે–આચાર્યના ઉપદેશથી થએલું શિલ્પ અને ઉપદેશથી ન થયેલું તે કર્મ કહેવાય છે. કુંભારનું, લુહારનું ચિત્રકારનું વગેરે શિલ્પના ભેદ છે, અને ખેતી, વ્યાપાર આદિ કર્મના ભેદ છે. ખેતી, વ્યાપાર અને પશુરક્ષાવૃત્તિ એ ત્રણ કર્મ અહિં પ્રત્યક્ષ કહ્યાં. બાકી રહેલાં કર્મ પ્રાયે શિ૯૫ વગેરેમાં સમાઈ જાય છે. પુરૂષની તથા સ્ત્રીઓની કળાઓ કેટલીક વિદ્યામાં અને કેટલીક શિલ્પમાં સમાઈ જાય છે. કર્મના સામાન્યથી ચાર પ્રકાર છે કહ્યું છે કે–“બુદ્ધિથી કર્મ (કાર્ય કરનારા ઉત્તમ, હાથથી કર્મ કરનારા મધ્યમ, પગથી કર્મ કરનારા અધમ અને મસ્તસ્થી (ભાર ઉપાડીને) કર્મ કરનારા અધમમાં અધમ જાણવા.” હવે બુદ્ધિથી કર્મ કરવા ઉપર મદન શ્રેઠિનું દષ્ટાંત છે. ચંપા નગરીમાં મદન નામે ધનશ્રેષ્ઠીને પુત્ર હતું. તેણે બુદ્ધિ આપનારા લેકેની દુકાને જઈ પાંચસો દ્રમ્મ આપી એક બુદ્ધિ લીધી કે, “બે જણ લઢતા હોય ત્યાં ઉભા રહેવું નહીં.” ઘેર આવ્યો ત્યારે મિત્રોએ પાંચસે દ્રમ્મની બુદ્ધિ સાંભળી તેની ઘણું મશ્કરી કરી, તથા પિતાએ પણ ઠપકો આપ્યો. તેથી તે મદન બુદ્ધિ પાછી આપી પિતાના દ્રમ્મ પાછા લેવા દુકાનવાળા પાસે આવ્યો. દુકાનદારે કહ્યું કે, “ જ્યાં બે જણાની લઢાઈ ચાલતી હોય, ત્યાં અવશ્ય ઉભા રહેવું.” એમ તું કબૂલ કરતે હોય તે હારા દ્રમ્મ પાછા આપું” તે વાત કબૂલ કરવાથી દુકાનદારે મદનનને પાંચશે દ્રમ્મ પાછા આવ્યા. હવે એક સમયે માર્ગમાં બે સુભટનો કોઈ વિવાદ થતું હતું, ત્યારે મન તેમની પાસે ઉભે રહો. બને સુભટેએ મદનને પોતાના સાક્ષિ તરીકે કબુલ કર્યો. ન્યાય કરવાને સમય આવ્યું, ત્યારે રાજાએ મદનને સાક્ષિ તરીકે બેલા. ત્યારે અને સુભટોએ મદનને કહ્યું કે, “જે હારી તરફેણમાં સાક્ષિ નહિ પૂરે, તે હારું આવી બન્યું એમ જાણજે. એવી ધમકીથી આકુળ વ્યાકુળ થએલા ધન ષ્ઠિએ પિતાના પુત્રના રક્ષણ માટે ક્રેડ ક્રમ્સ આપીને બુદ્ધિ દેનારની પાસેથી એક બુદ્ધિ લીધી કે, “તું હારા પુત્રને ગાંડો કર” એમ કરવાથી ધનશ્રેષ્ઠિ સુખી થયો. એ બુદ્ધિકર્મ ઉપર દેખત કહ્યું છે. વ્યાપાર આદી કરનારા કે હાથથી કામ કરનારા જાણવા. દૂતપણું વગેરે કમ કરનારા લેકે પગથી કામ કરનારા જાણવા. ભાર ઉપાડનારા વગેરે લેકે મસ્તકથી કામ કરનારા જાણવા. ૬ સેવાના પ્રકાર, તેમજ સેવા કેની કરવી અને ન કરવી. ૧ રાજાની,૨ રાજાના અમલદાર લોકોની ૩ શ્રેષ્ઠિની અને બીજા લોકેની મળી ચાર પ્રકારની સેવા છે. રાજાદિકની સેવામાં અહોરાત્ર પરવશતા આદિજોગવવું પડતું હોવાથી જેવાતેવા માણસથી થાય તેમ નથી. કહ્યું છે કે –“જે સેવક કાંઈ ન બોલે, તે મૂગો કહેવાય, જે છૂટથી બોલે Page #235 -------------------------------------------------------------------------- ________________ આજીવિકાના પ્રકારી ] તેા ખકનારા કહેવાય, જો પાસે બેસી રહે તેા પીઠા કહેવાય, જે આધેા બેસે તે બુદ્ધિહીન કહેવાય, સ્વામી કહે તે સવ સહન કરે તે કાયર કહેવાય, અને જો ન સહન કરે તેા હલકા કુળના કહેવાય, માટે યાગીઓથી પણ ન જાણી શકાય એવા સેવાધર્મ બહુજ કઠણ છે. જે પેાતાની ઉન્નતિ થવાને અર્થે નીચું માથું નમાવે, પેાતાની આજીવિકાને અર્થે પ્રાણ આપવા પણ તૈયાર થાય, અને સુખ પ્રાપ્તિને અર્થે દુઃખી થાય, એવા સેવક કરતાં બીજે કાણુ મૂખ' હશે ? પારકી સેવા કરવી તે શ્વાનવૃત્તિ સમાન છે, એમ કહેનારા લેાકેાએ ખરાખર વિચાર કર્યાં જણાતા નથી, કારણકે, શ્વાન ધણીની ખુશામત પૂછડીથી કરે છે, અને સેવક તે ધણીની ખુશામત માથુ નમાવી નમાવીને કરે છે. માટે સેવકની વૃત્તિ શ્વાન કરતાં પણ નીચ છે.” એમ છતાં પણ ખીજા કોઇ રીતે નિર્વાહ ન થાય તે, સેવા કરીને પણ વિવેકી પુરૂષે પોતાના નિર્વાહ કરવા. કેમકે—મ્હોટા શ્રીમાન હોય તેણે વ્યાપાર કરવા, અલ્પ ધનવાન્ હાય તેણે ખેતી કરવી, અને સલ' ઉદ્યમ જ્યારે ખુટી પડે, ત્યારે છેવટે સેવા-નાકરી કરવી.” સમજી, ઉપકારના જાણુ તથા જેનામાં ખીજા એવાજ ગુણ હોય, તે ધણીની સેવા કરવી કેમકે—જે કાનના કાચા ન હાય, શૂરવીર હાય, કરેલા ઉપકારને જાણુ, પેાતાનું સત્વ રાખનારા, ગુણી, દાતા અને ગુણુ ઉપર હુમેશાં પ્રીતિ રાખનારા એવા ધણી સેવકને ભાગ્યથી જ મળે છે. ક્રુર, વ્યસની, લેાભી, નીચ, ઘણા કાળના રાગી, મૂખ અને અન્યાયી એવા માણસને કદી પણ પેાતાના અધિપતિ ન કરવા. જે માણુસ અવિવેકી રાજા પાસેથી પાતે ઋદ્ધિવત થવાને ઇચ્છે છે, તે વાહન માટે અશ્વ મેળવવા સેા ચેાજન પગે જવાની ધારણા કરે છે.” અર્થાત્ નકામી તેની સેવા તે કરે છે એમ સમજવું. કામંદકીય નીતિસારમાં વળી કહ્યું છે કે—“વૃદ્ધ પુરૂષાની સમ્મતિથી ચાલનારા રાજા સત્પુરૂષોને માન્ય થાય છે. કારણ કે, ખરાબ ચાલના લેાકેા કદાચિત્ તેને ખાટે માગે દારે, તા પણ તે ખાટા માર્ગે જતાનથી.’ ધણીએ પણ સેવકના ગુણુ પ્રમાણે તેના આદર સત્કાર કરવા જોઈએ. કહ્યું છે કે—જ્યારે રાજા સારા તથા નરસા સર્વે સેવકાને સરખી પંક્તિમાં ગણે, ત્યારે ઉદ્યમ કરવાને સમર્થ એવા સેવાના ઉત્સાહ ભાગી જાય છે.' સેવક ભક્ત અને બુદ્ધિશાળી હાવા જોઈએ. ૧૫૧ સેવકે પણ પેાતાને વિષે ભક્તિ, ચતુરતા વગેરે અવશ્ય રાખવાં જોઈએ. કેમકે~ સેવક ધણી ઉપર ઘણી પ્રીતિ રાખનારા હોય, તા પણ તે જે બુદ્ધિહીન અને કાયર હાય તા તેથી ધણીને શું લાભ થવાના ? તથા સેવક બુદ્ધિશાલી અને પરાક્રમી હાય તા પણ તે જો ધણી ઉપર પ્રીતિ રાખનારા ન હોય તે તેથી પણ શું લાભ થવાના ? માટે જેમનામાં બુદ્ધિ, શૂરવીરપણું અને પ્રીતિ એ ત્રણ ગુણુ હાય, તેજ રાજાના ચા ધણીના સ’પતકાળમાં તથા વિપત્તિકાળમાં ઉપયાગી થઈ પડે એવા જાણવા, અને જેમનામાં એવા ગુણુ ન હોય તે સેવક શ્રી સમાન સમજવા. કદાચિત્ રાજા પ્રસન્ન થાય તેા તે સેવકાને માનપત્ર આપે છે, પશુ સેવકા તા તે માનના બદલામાં અવસરે પેાતાના પ્રાણ આપીને પણ રાજા ઉપર ઉપકાર કરે છે.' સેવકે રાજકિની સેવા ઘણી ચતુરાઇથી કરવી. કહ્યું છે કે—સેવકે સર્પ, Page #236 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ - [ શ્રાદ્ધ વિધ વ્યાવ્ર, હાથી અને સિંહ જેવા ક્રૂર જીને પણ ઉપાયથી વશ કરેલા જોઈને મનમાં વિચારવું કે, બુદ્ધિશાળી અને ડાહ્મા પુરૂષે માટે “રાજાને વશ કરે” એ વાત સહેજ છે.” રાજાદિકને વશ કરવાનો પ્રકાર નીતિશાસ્ત્ર આદિ ગ્રંથમાં કહ્યા છે, તે આ રીતે છે કે –“ડાહ્યા સેવકે ધણીની બાજૂએ બેસવું, તેના મુખ તરફ દષ્ટિ રાખવી. હાથ જોડવા અને ધણીને સ્વભાવ જાણીને સર્વ કાર્યો સાધવાં. સેવકે સભામાં ધણીની પાસે બહુ નજીક ન બેસવું, તથા બહુ દૂર પણ ન બેસવું, ધણીના આસન જેટલા અથવા તેથી વધારે ઊંચા આસન ઉપર પણ ન બેસવું. ધણીની આગળ તેમ પાછળ પણ ન બેસવું. કારણ કે, બહુ પાસે બેસે તે ધણીને અકળામણ થાય, બહુ દૂર બેસે તે બુદ્ધિહીન કહેવાય. આગળ બેસે તે બીજા કેઈ માણસને ખોટું લાગે, અને પાછળ બેસે તે ધણીની દષ્ટિ ન પડે, માટે ઉપર કહ્યા પ્રમાણે બેસવું.” દીવાની છેડતીની પેઠે તે સ્થાપેલ રાજાની પણ છેડતી ન કરવી. થાકી ગએલે, સુધાથી તથા તૃષાથી પીડાયેલે, કોધ પામેલે, કઈ કાર્યમાં રોકાયેલ, સુવાને વિચાર કરનાર, તથા બીજા કેઈની વિનંતિ સાંભળવામાં રોકાયેલ એવી અવસ્થામાં ધણી હોય, તે સમયે સેવકે તેને કોઈ વાત કહેવાની હોય તે પણ કહેવી નહીં. સેવકે જેમ રાજાની સાથે તેમજ રાજમાતા, પટ્ટરાણી, પાટવી કુમાર, મુખ્યમંત્રી, રાજગુરુ અને દ્વારપાળ એટલા માણસોની સાથે પણ વર્તવું.” “પૂર્વે મેં જ એને સળગાવ્યા છે, માટે હું એની અવહીલને કરું, પણ એ મને બાળશે નહીં” એવી બેટી સમજથી જે કઈ માણસ પોતાની આંગળી દીવા પર ધરે, તે તે તત્કાળ બાળી નાંખે છે. તેમ મેં જ એને હિકમતથી રાજપદવીએ પહોંચાડયો છે, માટે હું તેનું ગમે તે કરું તે પણ હાર ઉપર એ રૂષ્ટ થાય નહીં. એવી બેટી સમજ ન રાખવી. કારણકે ગમે તેવો હિતસ્વી માણસ પણ રાજાને આંગળી અડાડે, તે પણ તે રૂઝ થયા વગર રહે નહીં. માટે તેરૂણ ન થાય તેમ ચાલવું. જે કોઈ માણસ જે રાજાને ઘણે માન્ય હોય, તે પણ મનમાં તેણે તે વાતને ગર્વ ન કરવો. કારણ કે, “ગર્વ વિનાશનું મૂળ છે.” એમ કહ્યું છે. આ વિષય ઉપર એક વાત એવી સંભળાય છે કે – - દિલ્લી શહેરના બાદશાહના મહેટા પ્રધાનને ઘણે ગર્વ થયે. તે મનમાં એમ સમજવા લાગ્યું કે, “રાજ્ય હારા આધાર ઉપર જ ટકી રહ્યું છે” એક સમયે કઈ મોટા માણસ આગળ તેણે તેવી ગર્વની વાત પણ કહી દીધી. તે વાત બાદશાહને કાને પડતાં જ તેણે મુખ્ય પ્રધાનને પદ ઉપરથી ઉતારી મૂકે, અને તેની જગ્યા ઉપર હાથમાં રા૫ડી રાખનાર એક નજીકમાં મેચી હતું તેને રાખે. તે કામકાજના કાગળ ઉપર સહીની નીશાની તરીકે રા૫ડી લખતે હતે. તેને વંશ હજી પણ દિલ્લીમાં હયાત છે. રાજસેવા દારિદ્ર નાશક છે છતાં મંત્રી આદિનાં કાર્ય વિકટ છે. આ રીતે રાજાદિક પ્રસન્ન થાય તે ઐશ્વર્ય આદિને લાભ થવો અશક્ય નથી. કહ્યું છે કે “શેલડીનું ખેતર, સમુદ્ર, યોનિ પિષણ અને રાજાને પ્રસાદ એટલાં વાનાં તત્કાળ Page #237 -------------------------------------------------------------------------- ________________ આજીવિકાના પ્રહાર ૧૫૩ manacca દરિદ્રપણું દૂર કરે છે. સુખની વાંછા કરનારા અભિમાની લો કે રાજા આદિ લોકોની સેવા કરવાની ભલે નિંદા કરે; પણ રાજસેવા કર્યા વગર સ્વજનને ઉદ્ધાર અને શત્રુને સંહાર થાય નહીં.” કુમારપાળ રાજા નાસી ગયા, ત્યારે સિરિ બ્રાહ્મણે તેમને સહાયતા આપી, તેથી તેણે પ્રસન્ન થઈ અવસર આવતાં તે બ્રાહ્મણને લાટદેશનું રાજ્ય આપ્યું. કેઈ દેવરાજ નામે રાજપુત્ર જિતશત્રુ રાજાને ત્યાં પિળીયાનું કામ કરતું હતું. તેણે એક સમયે સર્પને ઉપદ્રવ દૂર કર્યો, તેથી પ્રસન્ન થએલા જિતશત્રુ રાજાએ તે દેવરાજને પિતાનું રાજ્ય આપી પોતે દીક્ષા લઈ સિદ્ધ થયા. મંત્રી, શ્રેષ્ઠી, સેનાપતિ આદિનાં સર્વ કામે પણ રાજસેવામાં જ સમાઈ જાય છે. આ મંત્રી આદિનાં કામો ઘણાં પાપમય છે, અને પરિણામે કડવાં છે. માટે ખરે. ખર જોતાં શ્રાવકે તે વર્જવાં જોઈએ. કહ્યું છે કે “જે માણસને જે અધિકાર ઉપર રાખીએ, તેમાં તે ચોરી કર્યા વગર રહે નહીં, જુઓ, બેબી પિતાનાં પહેરવાનાં વસ્ત્ર શું વેચાતાં લઈ થડાં પહેરે છે ? મનમાં અધિક અધિક ચિંતા ઉત્પન્ન કરાવનારા અધિકાર કારાગૃહ સમાન છે. આથી રાજાના અધિકારીઓને પ્રથમ નહીં પણ પરિણામે બંધન થાય છે.” રાજાના ગુપ્તિ પાળ કેટવાળ વિગેરે ન થવું. તથા સમ્યગદષ્ટિ શેઠ મળતાં મિથ્યા દૃષ્ટિ શેઠને ત્યાગ કર. હવે સુશ્રાવક સર્વથા રાજાઓનું કામકાજ કરવાનું મૂકી ન શકે, તે પણ ગુણિપાળ, કોટવાળ, સીમાપાળ, વગેરેના અધિકાર તે ઘણા પાપમય અને નિર્દય માણસથી બની શકે એવા છે, માટે શ્રદ્ધાવંત શ્રાવકે તે જરૂર તજવા. કેમકે–તલાર, કોટવાળ, સીમાપાળ પટેલ આદિ અધિકારી કઈ માણસને પણ સુખ દેતા નથી.” બાકીના અધિકાર કદાચિત કઈ શ્રાવક સ્વીકારે છે, તેણે મંત્રી વસ્તુપાળ તથા પૃથ્વીધરની પેઠે શ્રાવકના સુકૃતની કિર્તિ થાય તેવી રીતે તે અધિકાર ચલાવવાનું કેમકે –જે માણસોએ પાપમય એવાં રાજકાર્યો કરવા છતાં, તેની સાથે ધર્મનાં કૃત્ય કરીને પુણ્ય ઉપાર્યું નહીં, તે માણસને દ્રવ્યને અર્થે ધૂળ ધોનારા લકે કરતાં પણ હું મૂઢ જાણું છું. પિતાની ઉપર રાજાની ઘણી કૃપા હોય તે પણ તેનું શાશ્વતપણું ધારી રાજાના કેઈ પણ માણસને કપાવવો નહીં. તથા રાજા આપણને કોઈ કાર્ય કરવા સેપે તે રાજા પાસે તે કામ ઉપર ઉપરી માણસ માગવો.” સુશ્રાવકે આ રીતે રાજસેવા કરવી. અને તે પણ બને ત્યાં સુધી શ્રાવક રાજાની જ કરવી. એ ઉચિત છે. કહ્યું છે કે-“શ્રાવકે જ્ઞાન અને દર્શન સંપાદન કરેલા કઈ શ્રાવકને ઘેરે દાસપણે રહેવું તે શ્રેષ્ઠ છે, પણ મિથ્યાત્વથી મૂઢમતિ થએલે કોઈ મોટે રાજા અથવા ચક્રવત્તિ હેય, તે તેને ઘેર રહેવું શ્રેષ્ઠ નથી.” હવે કદાચિત્ બીજું કાંઈ નિર્વાહનું સાધન ન હોય, તે સમકિતના પચ્ચકખાણમાં “વિત્તીવાળ” એવો આગાર રાખે છે, તેથી કઈ શ્રાવક જે મિથ્યાષ્ટિની સેવા કરે, તે પણ તેણે પિતાની શકિતથી અને યુક્તિથી કરી શકાય તેટલી સ્વમિની પીડા ટાળવી. તથા બીજા કોઈ પ્રકારે છેડે પણ શ્રાવકને ઘેર નિર્વાહ થવાને વેગ મળે તે મિયાદષ્ટિની સેવા મૂકી દેવી. એ પ્રકારે સેવાવિધિ કર્યો છે. Page #238 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪, [ શ્રાદ્ધ વિધિ ૭. ભિક્ષાના પ્રકારે મુનિઓને ભિક્ષા માતા સમાન છે. તે સિવાય ભિક્ષાથી આજીવિકા કરનારા નિંદાપાત્ર ગણાય છે. સેનું વગેરે ધાતુ, ધાન્ય, વસ્ત્ર ઇત્યાદિ વસ્તુના ભેદથી ભિક્ષા અનેક પ્રકારની છે. તેમાં સર્વસંગ પરિત્યાગ કરનારા મુનિરાજની ધર્મકાર્યના રક્ષણને અર્થે આહાર, વસ્ત્ર, પાત્ર વિગેરે વસ્તુની ભિક્ષા ઉચિત છે; કહ્યું છે કે– હે ભગવતિ ભિક્ષે! તું પ્રતિદિન પરિશ્રમ વિના મળી શકે એવી છે, ભિક્ષુક લોકોની માતા સમાન છે, સાધુ મુનિરાજની તો કલ્પવલ્લી છે, રાજાઓ પણ તને નમે છે, તથા તે નરકને ટાળનારી છે, માટે હું તને નમસ્કાર કરું છું. બાકીની સર્વ પ્રકારની ભિક્ષા માણસને અતિશય લઘુતા ઉત્પન્ન કરનારી છે કેમકે “માણસ જ્યાં સુધી ઢથી “આપ” એ શબ્દ બેલે નહીં, એટલી માગણી કરે નહીં ત્યાં સુધી તેનામાં રૂપ, ગુણ, લગ્ન, સત્યતા, કુલીનતા અને અહંકાર રહેલાં છે એમ જાણવું. તૃણ બીજી વસ્તુ કરતાં હલકું છે. રૂ તૃણ કરતાં હલકું છે અને યાચક તે તૃણ અને રૂ બને કરતાં પણ હલકે છે, ત્યારે એને પવન કેમ ઉડાડીને લઈ જતે નથી? તેનું કારણ એ છે કે, પવનના મનમાં એ ભય રહે છે કે, હું એને (યાચકને) લઈ જાઉં તે મારી પાસે પણ એ કાંઈ માગશે? રેગી, ઘણા કાળ સુધી હંમેશાં પ્રવાસ કરનાર, નિત્ય પારકું અન્ન ભક્ષણ કરનાર અને પારકે ઘેર સુઈ રહેનાર એટલા માણસનું જીવિત મરણ સમાન છે. એટલું જ નહીં પણ મરણ પામવું તે એમને સારી વિશ્રાંતિ છે.” ભિક્ષા માગીને નિર્વાડ કરનારે માણસ નિષ્કાળજી, બહુ ખાનારે, આળસુ અને ઘણી નિંદ્રા લેનાર બને છે અને તેથી જગતમાં તદ્દન નકામો ગણાય છે. વળી એમ પણ વાર્તા કહેવાય છે કે કઈ ભિખારીને ભિક્ષા માગવાના ઠીકરામાં એક ઘાંચીના બળદે રહેવું ઘાલ્યું. ત્યારે ઘણા કે લાહલ પૂર્વક કાપાલિકે કહ્યું કે, “મને બીજી ઘણું ભિક્ષા મળશે. પણ એ બળદે ભિક્ષાના વાસણમાં મોટું ઘાલ્યું, તેથી રખેને એનામાં મારા ભિક્ષાચરના આળસ, બહુ નિદ્રા આદિ ગુણ આવે, અને તમને નકામો થઈ પડે ! માટે મને બહુ દીલગીરી થાય છે.” અષ્ટકચ્છમાં બતાવેલ ત્રણ પ્રકારની ભિક્ષા. શ્રી હરિભદ્રસૂરિએ પાંચમા અષ્ટકમાં ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. તે આ રીતે – “તત્વના જાણુ પુરૂષોએ ૧ સર્વ સંપન્કરી, ૨ પૌરૂષશ્રી, અને ૩ વૃત્તિભિક્ષા. આ રીતે ત્રણ પ્રકારની ભિક્ષા કહી છે. ગુરૂની આજ્ઞામાં રહેલા, ધર્મધ્યાન આદિ શુભ ધ્યાન કરનારા અને યાજજીવ સર્વ આરંભથી નિવૃત્ત પામેલા સાધુઓની ભિક્ષા સર્વ સં૫ર્કરી કહેવાય છે. જે પુરૂષ પાંચ મહાવ્રતનો અંગીકાર કરીને યતિધર્મને વિરોધ આવે એવી રીતે ચાલે, તેની અને સાવદ્ય આરંભ કરનાર ગૃહસ્થની ભિક્ષા વિરૂષદની કહેવાય છે. કાણુ કે તે મૂઢ સાધુ અગર શ્રાવક શરીર પુષ્ટ છતાં દીન થઈ ભિક્ષા માગીને ઉદરપોષણ કરે છે તેથી તેને પુરૂષાર્થ નાશ પામે છે. અને ધર્મની લઘુતા ઉત્પન્ન કરે છે. દરિદ્રી, આંધળા, પાંગળા તથા બીજા કે જેમનાથી કાંઈ ધંધો થઈ શકે એમ નથી, એ લેકે જે પિતાની આજી. Page #239 -------------------------------------------------------------------------- ________________ આજીવિકાના પ્રકાર ૧૫૫ વિકાને અર્થે ભિક્ષા માગે છે, તે વૃત્તિભિક્ષા કહેવાય છે.” વૃત્તિભિક્ષામાં બહુ દોષ નથી, કારણ કે, તેના માગનારા દરિદ્રી લોકો ધર્મની લઘુતા ઉપજાવતા નથી. મનમાં દયા લાવી લોકો તેમને ભિક્ષા આપે છે. માટે ગૃહસ્થ અને વિશેષે કરી ધમી શ્રાવકે ભિક્ષા માગવી જોઈએ નહિ. બીજું કારણ એ છે કે, ભિક્ષા માગનાર પુરૂષ ગમે તેટલું શ્રેષ્ઠ ધર્માનુષ્ઠાન કરે, તે પણ જેમ દુર્જનની મૈત્રીથી, તેમ તેનાથી લેકમાં અવજ્ઞા, નિંદા વગેરે થાય છે અને જે જીવ ધર્મની નિંદા કરાવનારો થાય, તેને સમ્યકત્વ પ્રાપ્તિ આદિ થવું મુશ્કેલ છે. ઘનિયંતિમાં સાધુને આશ્રયિ કહ્યું છે કે, “ષટૂછવનિકાય ઉપર દયા રાખનાર સંયમી સાધુ પણ, આહાર નિહાર કરતાં તથા ગેચરીએ અન્ન ગ્રહણ કરતાં જે કાંઈ પણ ધર્મની નિદા ઉપજાવે, તો તેને બાધિલાભ લભ થાય. ભિક્ષા માગવાથી કોઈને ત્યાં લકમીની અને સુખની પ્રાપ્તિ થતી નથી. કહ્યું છે કે –“પૂર્ણ લક્ષમી વ્યાપારની અંદર વસે છે, થોડી ખેતીમાં છે, સેવામાં નહીં જેવી છે અને ભિક્ષામાં તે બીલકુલ છેજ નહી ?” ઉદરપોષણ માત્ર આજીવિકા આ ભિક્ષાથી થાય છે, તેથી અંધ પ્રમુખને તે આજીવિકાનું સાધન થઈ પડે છે. મનુસ્મૃતિના ચોથા અધ્યાયમાં કહ્યું છે કે–ઋત, અમૃત, મૃત, અમૃત અને સત્યાગૃત એટલા ઉપાયથી પિતાની આજીવિકા કરવી, પરંતુ નીચની સેવા કરી પિતાને નિર્વાહ કદી પણ ન કરે. ચૌટામાં પડેલા દાણા વીણવા તે રૂત કહેવાય છે. યાચના કર્યા વગર મળેલું તે અમૃત અને યાચના કરવાથી મળેલું તે મૃત કહેવાય છે. પ્રમૃતતે ખેતી અને સત્યાગૃત એટલે વેપાર જાણ. આ સર્વેમાં વણિ લોકોને તે દ્રવ્ય સંપાદન કરવાનું મુખ્ય સાધન વ્યાપારજ છે. આ સર્વેમાં સેવા ચાકરી એ તે કુતરાની આજીવિકા સમાન છે” કહ્યું છે કે– લક્ષમી વિષ્ણુના વક્ષસ્થળે અથવા કમળ વનમાં રહેતી નથી, પણ પુરૂષોના ઉદ્યમ રૂપ સમુદ્રમાં તેનું મુખ્ય સ્થાન છે.” વિવેકી પુરૂષે પિતાને અને પિતાના હાયક, ધન, બળ, ભાગ્યોદય, દેશકાળ આદિના વિચાર કરીને જ વ્યાપાર કરે. નહીં તે ખેટ વગેરે આવવાનો સંભવ રહે છે. અને અમે બીજે કહ્યું છે કે– બુદ્ધિશાળિ પુરૂષે પિતાની શક્તિ હોય તે પ્રમાણે જ કાર્ય કરવું જોઈએ અને જે તેમ ન કરે તે કાર્યની અસિદ્ધિ, લજજા, લોકમાં ઉપહાસ, હીલના તથા લક્ષમીની અને બળની હાનિ થાય છે.” અન્ય ગ્રંથકારેએ પણ કહ્યું છે કે–દેશ કર્યો છે? મહારા સહાયકારી કેવા છે? કાળ કેવું છે? હારે આવક તથા ખરચ કેટલું છે? હું કોણ છું? અને મારી શક્તિ કેટલી છે? એ વાતને દરરોજ વારંવાર વિચાર કરે. શીધ્ર હાથ આવનારાં, વિન્ન વિનાનાં અને પોતાની સિદ્ધિને અર્થે ઘણાં સાધન ધરાવનારાં એવાં કારણે પ્રથમથી જ શિઘ કાર્યની સિદ્ધિ સુચવે છે. યત્ન વગર પ્રાપ્ત થનારી અને ઘણા યત્નથી પણ પ્રાપ્ત ન થનારી લકમી પુણ્યમાં અને પાપમાં કેટલા ભેદ છે?તે જણાવે છે. ” વ્યવહાર શુદ્ધિ વ્યાપારની દ્રવ્ય ક્ષેત્ર અને કાળ વ્યાપારના વ્યવહારની શુદ્ધિ, દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવ એ ભેદથી ચાર પ્રકારની Page #240 -------------------------------------------------------------------------- ________________ ૧૫૬ [ શ્રાદ્ધ વિધિ - w છે. તેમાં દ્રવ્યથી પંદર કર્માદાન આદિના કારણ રૂપ વ્યાપાર સર્વથા વર્જ. કહ્યું છે કે –“ધર્મને પીડા કરનારી તથા લોકમાં અપયશ ઉત્પન્ન કરનારી વસ્તુઓ ઘણે લાભ થતો હોય, તે પણ પુણ્યાથી લોકોએ કદિ ન વેચવી કે ન રાખવી.” તૈયાર થએલાં વસ્ત્ર, સૂતર, નાણું, સુવર્ણ અને રૂપું વગેરે વ્યાપારની ચીજ પ્રાયે નિર્દોષ હોય છે. વ્યાપારમાં જેમ આરંભ ઓછો થાય, તેમ હંમેશાં ચાલવું. દુર્ભિશ આદિ આવે અને બીજા કેઈ વ્યાપારથી નિર્વાહ ન થતો હોય તે, ઘણા આરંભથી થાય એ વ્યાપાર તથા ખરકમ વગેરે પણ કરે. તથાપિ ખરકમ વગેરે કરવાની ઈચ્છા તે મનમાં ન જ રાખવી. તે પ્રસંગ આવે કરવું પડે તે પિતાના આત્માની અને ગુરૂની સાખે તેની નિંદા કરવી. તથા મનમાં લજજા રાખીને જ તેવાં કાર્ય કરવાં. સિદ્ધાંતમાં ભાવ શ્રાવકના લક્ષણમાં કહ્યું છે કે, “સુશ્રાવક તીવ્ર આરંભ વજે અને તે વિના નિર્વાહ ન થતું હોય તે મનમાં તેવા આરંભની ઈચ્છા ન રાખવા પૂર્વક કેવળ નિર્વાહને અર્થેજ તીવ્ર આરંભ કરે પણ આરંભ પરિગ્રહ રહિત એવા ધન્ય જીની સ્તુતિ કરવી. તથા સર્વ જીવ ઉપર દયાભાવ રાખ. જે મનથી પણ કઈ જીવને પીડા ઉપજાવતા નથી અને જે આરંભના પાપથી વિરતિ પામેલા છે. એવા મહા મુનિઓને ધન્ય છે કે ત્રણ કટિયે શુદ્ધ આહાર ગ્રહણ કરે છે.” “નહીં દીઠેલું તથા નહીં “પારખેવું કરિયાણું ગ્રહણ જે ન કરવું, તથા જેને વિષે લાભ થાય કે, ન થાય એવી શંકા હેય, અથવા જેમાં બીજી ઘણી વસ્તુ ભેગી થયેલી હોય એવું કરિયાણું ઘણા વ્યાપારીઓએ પાંતિથી–ભાગથી લેવું. એટલે વખતે ટેટે આવે તે સર્વેને સરખે ભાગે આવે, કહ્યું છે કે- વ્યાપારી પુરૂષ વ્યાપારમાં ધન મેળવવા ઈચ્છતા હોય તે તેણે કરિયાણું દીડા વિના બડનું ન આપવું, અને આપવું હોય તે બીજા વ્યાપારીઓની સાથે આપવું.” ક્ષેત્રથી તે જ્યાં સ્વચક, પરચક્ર, માંદગી અને વ્યસનાદિને ઉપદ્રવ ન હોય, તથા ધર્મની સર્વ સામગ્રી હેય, તે ક્ષેત્રમાં વ્યાપાર કરે. બીજે બહુ લાભ થતો હોય તે પણ ન કરે. કાળથી તે બાર માસની અંદર આવતી ત્રણ અઠ્ઠાઈઓ, અને પર્વતિથિઓ વ્યાપારમાં વર્જવી, અને વષાદિ ઋતુ આશ્રયિ જે જે વ્યાપારને સિદ્ધાંતમાં નિષેધ કર્યો છે, તે તે વ્યાપાર પણ વર્જ. કઈ ઋતુમાં ક વ્યાપાર વર્જ? તે આ ગ્રંથમાંજ આગળ કહીશું. ભાવશુદ્ધિ ઉધાર ન આપવું ભાવથી તે વ્યાપારના ઘણું ભેદ છે. તે આ રીતે-ક્ષત્રિય જાતના વ્યાપારી તથા રાજા વગેરે એમની સાથે છેડો વ્યવહાર કર્યો હોય તો પણ પ્રાયે તેથી લાભ થતો નથી. પિતાને હાથે આપેલું દ્રવ્ય માગતાં પણ જે લોકથી ડર રાખવું પડે, તેવા શસ્ત્રધારી આદિ લોકેની સાથે છેડે વ્યવહાર કરવાથી પણ લાભ કયાંથી થાય? કહ્યું છે કે–ઉત્તમ વણિકે ક્ષત્રિય વ્યાપારી બ્રાહ્મણ વ્યાપારી તથા શસ્ત્રધારી એમની સાથે કઈ કાળે પણ વ્યવહાર ન રાખ.” તથા અભાવશુદ્ધિમાં વ્યવહારિક જીવનમાં રાખવાયોગ્ય અનેક તકેદારીઓ અને કરવાગ્ય કરણીને અહિં જણાવવામાં આવેલ છે. Page #241 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શુદ્ધિ ૧૫૭ પાછળથી આડુ બોલનાર કે વિરોધ કરનારની સાથે ઉધારનો વ્યાપાર ન કરે, કેમકે –“વસ્તુ ઉધાર ન આપતાં સંગ્રહ કરી રાખે તે પણ અવસર આવે તેને વેચવાથી મૂળ કિસ્મત જેટલું નાણું તે ઉપજશે. પણ આડુ બેલનારા લેકને ઉધાર આપ્યું હોય તે તેટલું દ્રવ્ય પણ ઉત્પન્ન ન થાય. તેમાં વિશેષે કરી, નટ વિટ (વેશ્યાના દલાલ), વેશ્યા તથા જુગારી એમની સાથે ઉધારનો વ્યાપાર થોડે પણ ન કર.” કારણકે તેથી મૂળ દ્રવ્યનો પણ નાશ થાય છે. વ્યાજ વટાવને વ્યાપાર પણ જેટલું દ્રવ્ય આપવું હોય, તે કરતાં અધિક મૂલ્યની વસ્તુ થાપણુ રાખીને જ કરવો ઉચિત છે. તેમ ન કરે તો, ઉઘરાણી કરતાં ઘણો કલેશ તથા વિરોધ થાય. વખતે ધર્મની હાનિ થાય, તથા લાંઘવા બેસવા આદિ અનેક અનર્થ પણ ઉત્પન્ન થાય. ઉધારે ન ધીરવા ઉપર મુગ્ધ શ્રેષ્ઠિની કથા જિનદત્ત નામે એક શ્રેષ્ટિને મુગ્ધ નામે એક પુત્ર હતું. તે મુગ્ધ પિતાના નામ પ્રમાણે ઘણે ભેળે હતો. અવસરે જિનદત શ્રેષોએ નંદિવર્ધન શ્રેષ્ટિની કન્યાની સાથે પુત્રને પરણાવ્યા. પુત્રની ભલમનસાઈ તે જેવી અગાઉ હતી તેવી જ જોવામાં આવી, ત્યારે જિનદત્ત શ્રેષ્ઠીએ ગૂઢ અર્થના વચનથી તેને આ રીતે ઉપદેશ કર્યો. “હે વત્સ! ૧ સર્વ ઠેકાણે દાંતને પડદે રાખવે ૨ કેઈને વ્યાજે દ્રવ્ય ધીર્યા પછી તેની ઉઘરાણી ન કરવી. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી. ૪ મીઠું ભેજન કરવું, પ સુખે નિદ્રા લેવી. ૬ ગામે ગામ ઘર કરવું. ૭ દરિદ્રાવસ્થા આવે તે ગંગાતટ ખેદ. ૮ ઉપર કહેલી વાતમાં કોઈ શંકા પડે તે પાટલિ પુત્ર નગરે જઈ ત્યાં સોમદત્ત શ્રેષ્ઠી નામે મહારે સ્નેહી રહે છે. તેને પુછવું.” મુગ્ધશ્રેષ્ઠિએ પિતાને આ ઉપદેશ સાંભળ્યો, પણ તેનો ભાવાર્થ તેના સમજવામાં આવ્યું નહિં. આગળ જતાં તે મુગ્ધશ્રેષ્ઠિ ઘણે દુઃખી થશે. ભેળપણમાં તેણે સર્વ દ્રવ્ય ખાયું. સ્ત્રી આદિ લોકોને તે અપ્રિય લાગવા લાગે. “એક કામ એનું પાર પડતું નથી. એની પાસેનું નાણું ખૂટી ગયું છે. એ મહામૂર્ખ છે.” એવી રીતે લેકમાં તેની ઘણું હાંસી થવા લાગી. પછી મુંઝાયેલ તે મુગ્ધ શ્રેષ્ઠી) પાટલીપુત્રનગરે ગયો. સોમદત્ત શ્રેષ્ઠિને પિતાના ઉપદેશને ભાવાર્થ પૂ. સેમદત્તે કહ્યું. “ ૧ સર્વ ઠેકાણે દાંતને પડદે રાખ એટલે મુખમાંથી ખોટુ વચન બોલવું નહીં. અર્થાત્ સર્વ લોકોને પ્રિય લાગે એવું હિતકારી વચન બોલવું ૨ કઈને વ્યાજે પૈસા ધીર્યા પછી તેની ઉઘરાણું ન કરવી. એટલે પ્રથમથી જ અધિક મૂલ્યવાળી વસ્તુ થાપણ રાખીને દ્રવ્ય ધીરવું કે, જેથી દેણદાર પિતે આવીને વ્યાજ સહિત નાણું પાછું આપી જાય. ૩ બંધનમાં પડેલી સ્ત્રીને મારવી એટલે પિતાની સ્ત્રીને જે પુત્ર અથવા પુત્રી થઈ હોય, તેમજ તેની તાડના કરવી. તેમ ન હોય તે તે તાડના કરવાથી રેષ કરીને પિયર અથવા બીજે કઈ સ્થળે જાય. અથવા કૂવામાં પડીને કિંવા બીજી કઈ રીતે આપઘાત કરે. ૪ મીઠું જ ભેજન કરવું, એટલે જ્યાં પ્રીતિ તથા આદર દેખાય તેને ત્યાંજ ભૂજન કરવું, કારણકે, પ્રીતિ તથા આદર એજ ભેજનની ખરેખર મીઠાશ છે. Page #242 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ [ શ્રાદ્ધ વિધિ અથવા ભૂખ લાગે ત્યારેજ ખાવુ એટલે સવ મીઠું'જ વાગે. ૫ સુખેજ નિદ્રા કરવી એટલે જ્યાં કોઇ પ્રકારની શકા ન હેાય, ત્યાંજ રહેવુ એટલે ત્યાં સુખે નિદ્રા આવે. અથવા આંખમાં નિદ્રા આવે, ત્યારેજ સૂઈ રહેવું, એટલે સુખે નિદ્રા આવે, ૬ ગામે ગામ ઘર કરવુ' એટલે ગામે ગામ એવી મૈત્રી કરવી કે, જેથી પેાતાના ઘરની પેઠે ત્યાં ભેાજનાદિક સુખે મળી શકે. ૭ દરિદ્રાવસ્થા આવે તેા ગંગાતટ ખેાદવા એટલે હારા ઘરમાં જ્યાં ગંગા નામે ગાય આંધાય છે, તે ભૂમિ ખાદ્યવી જેથી પિતાએ દાટી રાખેલું નિધાન તને ઝટ મળે. ” સામદત્ત શ્રેષ્ઠીના મુખથી એ ભાવા સાંભળી મુગ્ધશ્રેષ્ટિએ તે પ્રમાણે કર્યું. તેથી તે દ્રવ્યવાન, સુખી અને લેાકમાં માન્ય થયા. એ રીતે પુત્રશિક્ષાનું દૃષ્ટાંત કહ્યું છે. આથી ઉધારના વ્યવહાર નજ રાખવા. કદાચિત્ તે વિના ન ચાલે તે સત્ય ખેલનાર લેાકેાની સાથેજ રાખવા. ચેાગ્ય વ્યાજ લેવું, દેવું ન રાખવું અને અશક્ત દેવાદારને પજવવા નહિ' વ્યાજ પણ દેશ, કાળ આદિના વિચાર કરીનેજ એક, બે, ત્રણ, ચાર, પાંચ અથવા એથી વધારે ટકા લેવું, પણ તે એવી રીતે કે, જેથી શ્રેષ્ડ લાકમાં આપણી હાંસી ન થાય. દેવાદાર શ્રાવક હાય તા તેણે પણ કહેલી મુદ્દતની અંદરજ દેવ' પાછું આપવું. કારણકે માણસની પ્રતિષ્ઠા મુખમાંથી નીકળેલું વચન પાળવા ઉપરજ આધાર રાખે છે; કેમકે-જેટલાં વચનના નિર્વાહ કરી શકેા, તેટલાંજ વચન તમે મુખમાંથી બહાર કાઢો. અર્ધા મા માં મૂકવા ન પડે, તેટલાજ ભાર પ્રથમથી ઉપાડવા.' કદાચિત્ કાંઈ આર્ચિતા કારણથી ધનની હાની થઈ જાય. અને તેથી કરેલી કાળ મર્યાદામાં ઋણુ પાછું ન વાળી શકાય, તે કટકે કટકે લેવાનું કબૂલ કરાવી લેણદારને સતાષ કરવા. એમ ન કરે તેા વિશ્વાસ ઉઠી જવાથી વ્યવહારમાં વાંધા પડે. વિવેકી પુરૂષે પોતાની સર્વ શકિતથી ઋણ ઉતારવાના પ્રયત્ન કરવા. આ ભવે અને પરભવે દુઃખ દેનારૂ ઋણ ક્ષણમાત્ર પણ માથે રાખે એવા કાણુ મૂઢમતિ હાય ? કહ્યું છે કે—ધર્મના આરંભ, ઋણ ઉતારવું, કન્યાદાન, ધન મેળવવું, શત્રુના ઉચ્છેદ, અને અગ્નિના તથા રાગના ઉપદ્રવ મટાડવા એટલાં વાનાં જેમ બને તેમ જલદીથી કરવાં. શરીરે તેલનું મન કરવું, ઋણ ઉતારવું અને કન્યાનુ' (દીકરીનું) મરવુ એ ત્રણવાનાં પ્રથમ દુઃખ દઇને પાછલથી સુખ આપે છે.' પેાતાનું ઉત્તરપાષણ કરવાને પણ અસમર્થ હોવાથી જો ઋણુ પાછુ આપી ન શકાય તેા, પેાતાની ચેાગ્યતા માફક શાહુકારની સેવા કરીને પણ ઋણુ ઉતારવું. એમ ન કરે તે આવતે ભવે શાહુકારને ત્યાં સેવક, પાડા, ખળદ, ઊંટ, ગર્દભ, ખચર, અશ્વ પ્રમુખ થવું પડે. શાહુકારે પણ ઋણુ પાછું વાળવા અસમર્થ હોય તેની પાસે માગવું નહિ. કારણ કે, તેથી ફાગઢ સ’કલેશ તુથા પાપની વૃદ્ધિ માત્ર થવાના સંભવ રહે છે. માટે એવા નાદારને શાહુકારે કહેવું કે, “ તારે આપવાની શક્તિ આવે ત્યાર મ્હારૂં તારી ઋણુ આપજે અને ન આવે તે મ્હારૂં એટલું દ્રન્ચ ધમ ખાતે થાઓ. ” દેવાદારે ઘણા Page #243 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શુદ્ધિ ] - ૧૫૯ કાળ સુધી અણને સંબંધ માથે ન રાખો. કારણ કે, તેમ કરવાથી વખતે આયુષ્ય પૂરું થઈ જાય છે, આવતે ભવે પાછા બે જણાને સંબંધ થઈ વેર વગેરે વધે છે. ભાવડ શ્રેઠિને પૂર્વભવના અણુના સંબંધથી જ પુત્ર થયા એવી વાત સંભળાય છે, તે નીચે લખી છે – પૂર્વભવના ઋણ સંબંધ ઉપર ભાવડ શ્રેષ્ઠિની કથા ભાવડ નામે એક શ્રેષ્ઠી હતો. તેની સ્ત્રીને પેટે એક જીવ અવતર્યો તે વખતે ખોટા સ્વમ આવ્યાં, તથા શ્રેષ્ઠિની સ્ત્રીને દેહલા પણ ઘણાજ માઠા ઉત્પન્ન થયા. બીજા પણ ઘણા અપશુકન થયા. સમય પૂર્ણ થએ શ્રેષ્ઠિને ત્યાં મૃત્યુ યોગ વખતે પુત્રને જન્મ થયો. આ દુષ્ટ પુત્ર રખાય નહીં, તેથી માહણી નદીને કાંઠે એક સૂકાયેલા વૃક્ષની નીચે તે બાળકને મૂક્યો ત્યારે તે બાળકે પ્રથમ રૂદન કરી અને પાછળથી હસીને કહ્યું કે, “એક લાખ સોનૈયા હું તમારી પાસે માગું છું, તે આપ. નહિં તે તમારા ઉપર ઘણા અનર્થ આવી પડશે.” તે સાંભળી ભાવડ શ્રેષ્ઠિએ પુત્રનો જન્મોત્સવ કરી છઠે દિવસે એક લાખ સેનૈયા વાપર્યા, ત્યારે તે બાળક મરણ પામ્યો. એજ રીતે બીજો પુત્ર પણ ત્રણ લાખ સોને યા આપ્યા ત્યારે મરણ પામ્યો. ત્રીજો પુત્ર થવાને અવસરે સ્વમ તથા શુકન પણ સારા થયા. પુત્ર ઉત્પન્ન થયા પછી તેણે કહ્યું કે, “હારે ઓગણીશ લાખ નયા લેવા છે.” એમ કહી તેણે મા બાપ પાસેથી ગણીશ લાખ સોનૈયા ધર્મખાતે કઢાવ્યા. પછી તે નવ લાખ સેનૈયા ખરચીને કાશ્મીર દેશમાં શ્રી ત્રાષભદેવ ભગવાન, શ્રી પુંડરીક ગણધર અને ચકકેશ્વરી દેવી એ ત્રણની પ્રતિમા લઈ ગયો. દસ લાખ સેનૈયા ખરચીને ત્યાં પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. પછી ઉપાર્જન કરેલું અસંખ્ય સુવર્ણ અઢાર વહાણુમાં ભરીને શત્રુંજયે ગયે. ત્યાં લેમય પ્રતિમાઓ હતી, તે કાઢીને તેને ઠેકાણે તેણે મમ્માણી ૨નની પ્રતિમાઓ સ્થાપન કરી. આ રીતે ત્રણ ભવાંતરે વાળવું પડે, એ વિષય ઉપર ભાવડ શ્રેષ્ઠિની કથા છે. ત્રણના સંબંધથી પ્રાયે કલહ તથા વેરની વૃદ્ધિ પરભવ વગેરેમાં પણ થાય છે, તે વાત લેકમાં પ્રસિદ્ધ છે. માટે ત્રણ સંબંધ ચાલતા ભવમાંજ ગમે તે ઉપાય કરીને વાળી નાંખવો ન જોઈએ. બીજું, વ્યવહાર કરતાં જે દ્રવ્ય પાછું ન આવે, તે મનમાં એમ જાણવું કે, તેટલું દ્રવ્ય મેં ધર્માર્થે વાપર્યું. આપેલું દ્રવ્ય ઉઘરાણી કરતાં પાછું ન મળે તેને ધર્માર્થે ગણવાને માર્ગ રહે, તે માટેજ વિવેકી પુરૂષે “સાધર્મિ ભાઈઓની સાથેજ મુખ્ય માર્ગે વ્યવહાર કરે એ ચગ્ય છે. કારણકે તેને ત્યાં રહેતો ધર્માર્થે ચિંતવ્યાનું સાર્થક ગણાય પણ મ્લેચ્છ આદિ અનાર્ય લોકે પાસે લેહેણું હોય, અને તે જે પાછું ન આવે તે તે દ્રવ્ય ધર્માર્થે છે, એવું ચિંતવવાને કાંઈ અર્થ નથી, ત્યાં તે તેને કેવળ ત્યાગજ કરે, અર્થાત્ તેના ઉપરથી પિતાની મમતા છોડી દેવી. કદાચિત્ ત્યાગ કર્યા પછી તે દ્રવ્ય દેણદાર આપે, તે તે શ્રીસંઘને ધમાથે વાપરવાને અર્થે સોંપવું. ધન શક્ય વિગેરે ખવાય તે તેને વાસરાવવાં. તેમજ દ્રવ્ય, શા આયુધ આદિ અથવા બીજી પણ કઈ વસ્તુ ખોવાઈ જાય, અને પાછી મળવાનો સંભવ ન રહે. ત્યારે એનો પણ ત્યાગ કરવો જોઈએ. અર્થી તેને સિરાવી નાખવી જોઈએ. એમ કરવાનું કારણ એ છે કે જે ચિર Page #244 -------------------------------------------------------------------------- ________________ ૧૬૦ [ શ્રાદ્ધ વિધિ ૧///** **'///v v vvvvvv///// આદિ, ચિરાઈ ગએલી વસ્તુનો ઉપયોગ પાપકર્મમાં કરે, તો તે પાપના ભાગીદાર આપણે થતા નથી એટલે લાભ છે. વેવિકી પુરૂષે પાપને વિષે અનુબંધ કરનારી, અનંતા ભવ સંબંધી શરીર, ગૃહ, દ્રવ્ય અને શસ્ત્ર આદિ વસ્તુને આ રીતે ત્યાગ કરે. એમ ન કરે તે અનંતા ભવ સુધી તેમના (તે વસ્તુના) સંબંધથી થનારાં માઠાં ફળ ભેગવવાં પડે છે. અમે આ કહેલ વચન સિદ્ધાંતથી વિરૂદ્ધ છે, એમનસમજવું. શ્રીભગવતીસૂત્રના પાંચમાં શતકના છઠા ઉદ્દેશામાં “આહેડીએ હરિણને માર્યો, ત્યારે જે ધનુષ્યથી, બાણથી, ધનુષ્યની દેરીથી તથા લોઢાથી હરિ હણાય, તે જીવોને (ધનુષ્ય બાણ વગેરેના મૂળ ને. પણ હિંસા (પાંચ ક્રિયા) લાગે. એમ કહ્યું છે. વિવેકી પુરૂષ કેઈ ઠેકાણે કાંઈ ધન હાનિ આદિ થાય છે, તેથી મનમાં દીલગીર ન થવું. કારણ કે, દીલગીરી ન કરવી એજ લક્ષ્મીનું મૂળ છે. કહ્યું છે કે–દઢ નિશ્ચયવાળા ગમે તેટલા કલેશને ખમનારો અને અહોરાત્ર ઉદ્યમ કરનાર માણસ પાછળ લાગે તે લદ્દમી કેટલી દૂર જવાની ?” જ્યાં ધનનું ઉપાર્જન કરાય, ત્યાં થોડું ઘણું ધન તે નાશ પામેજ. ખેડૂતને વાવેલા બીજથી ઉત્પન્ન થએલા ધાન્યના પર્વત સરખા ઢગલે ઢગલા મળે, તે પણ વાવેલું બીજ તે તેને પાછું મળતું નથી. તેમ જ્યાં ઘણો લાભ થાય, ત્યાં થોડી પણ ખોટ ખમવીજ પડે. કેઈ સમયે દુર્દવથી ધનની ઘણી હાની થાય તે પણ વિવેકી પુરૂષે દીનતા ન કરવી; પણ ઉપર કહેલી રીત પ્રમાણે ખોટ ગએલું દ્રવ્ય ધર્માર્થે ચિંતવવું. તેમ કરવાને માર્ગ ન હોય તે તેને મનથી ત્યાગ કરે, અને લેશ માત્ર પણ ઉદાસીનતા ન રાખવી. કહ્યું છે કે–છેદાય વૃક્ષ પાછું નવપલ્લવિત થાય છે, અને ક્ષીણ થયેલ ચંદ્રમા પણ પાછો પરિપૂર્ણ દશામાં આવે છે. એમ વિચાર કરનારા પુરૂષ આપત્કાળ આવે મનમાં ખેદ કરતા નથી. સંપત્તિ અને વિપત્તિ એ બને હેટા પુરૂષને ભેગવવી પડે છે. જુઓ, ચંદ્રમાને વિષેજ ક્ષય અને વૃદ્ધિ દેખાય છે, પણ નક્ષત્રને વિષે દેખાતી નથી. હે આમ્રવૃક્ષ ! “ફાગણ માસે હારી સર્વ શોભા એકદમ હરણ કરી” એમ જાણી તું શા માટે ઝાંખો પડે છે, થોડા સમયમાં વસંતત્રતુ આવે છતે પાછી પૂર્વે હતી, તેવીજ હારી શોભા તને અવશ્ય મળશે.” પ્રબળ પૂણ્ય હેયતે ગયેલી લક્ષ્મી પણ પાછી મળે છે તે ઉપર આભડ શેઠની કથા. પાટણમાં શ્રીમાળી નાતને નાગરાજ નામે એક કટિધ્વજ શ્રેષ્ટિ હતું, તેને મેલાદેવી નામે સ્ત્રી હતી. એક સમયે મેલાદેવી ગર્ભવતી થઈ અને નાગરાજા શ્રેષ્ઠિ કેલેરાના આ પૈસા ખાવાથી ન થવું. પાંચક્રિયા Page #245 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શુદ્ધિ ] ૧૬૧ રોગથી મરણ પામ્યો. “શ્રેષ્ટિને પુત્ર નથી” એમ જાણું રાજાએ તેનું સર્વ ધન પિતાના કબજામાં લઈ લીધું. આથી મેલાદેવી પિતાને પિયર ળકે ગઈ. ગર્ભના પ્રભાવથી મેલાદેવીને અમારી પડહ વગડાવવાને દેહલે ઉત્પન્ન થયો. તે તેના પિતાએ પૂર્ણ કર્યો. અવસર આવે પુત્ર થયો. તેનું અભય નામ રાખ્યું પણ લોકમાં “આભડ” એ નામે પ્રખ્યાત થયે. પાંચ વર્ષને થયો ત્યારે તેને નિશાળે ભણવા મોકલ્યો. એક વખતે સાથે ભણનાર બીજા બાળકેએ તેને “નબાપ, નબાપ” એમ કહ્યું. તેણે ઘેર આવી ઘણા આગ્રહથી માતાને પિતાનું સ્વરૂપ પૂછ્યું. માતાએ સત્ય વાત બની હતી, તે આભડને કહી. પછી આભડ ઘણા આગ્રહથી અને હર્ષથી પાટણ ગયે અને ત્યાં વ્યાપાર કરવા લાગ્યો. અનુક્રમે તે આભડ લાછલદેવી નામે કન્યા પરણ્ય. પિતાએ દાટેલું નિધાન આદિ મળવાથી તે પણ કેટધ્વજ થશે. અને તેને ત્રણ પુત્ર થયા. અનુક્રમે સમય જતાં માઠા કર્મના ઉદયથી તે આભડ નિધન થયો. પિતાના ત્રણ પુત્રો સહિત તેણે સ્ત્રીને પિયર મોકલી દીધી અને પિતે મણિહારની દુકાન ઉપર મણિ વિગેરે ઘસવાના કામ ઉપર રહ્યો. એક સમયે આભડ શ્રીહેમચંદ્રસૂરિજી પાસે પરિગ્રહ પરિમાણ વ્રત લેવા ઉભે થયો. દ્રવ્ય પરિમાણુને બહુજ સંક્ષેપ કરેલો જોઈ શ્રીહેમચંદ્રાચાર્ય જીએ તેને તેમ કરતાં વાર્યો. ત્યારે એક લાખ દ્રમ્મનું અને તેને અનુસારથી બીજી વસ્તુનું પણ તેણે પરિમાણું રાખ્યું. પરિમાણ કરતાં જે વધુ ધન આદિ થાય છે તેને તેણે ધર્મ કાર્યે વાપરવાનો નિશ્ચય કર્યો. આગળ જતાં એક વખત તેણે પાંચ દ્રમ્મ બચાવ્યા. ' એક સમયે આભડે આ પાંચ દ્રશ્ન આપી એક બકરી વેચાતી લીધી. ભાગ્યના ઉદયથી બકરીના ગળામાં મણિ બાંધ્યો હતો, તે આભડે ઓળખ્યો. તેના ટુકડા કરી એકેકનું લાખ લાખ મૂલ્ય ઉત્પન્ન થાય એવા મણિ તયાર કરાવ્યાં. તેથી અનુક્રમે તે પૂર્વે હતું તે ધનવાન થયો, અને ધન વાપરવા લાગ્યો. આભડની ચોરાશી વર્ષની અવસ્થા થઈ. અંત સમય નજદીક આવ્યો, ત્યારે આભડે ધર્મખાતાને ચેપડો વંચાવ્યો, તેમાં ભીમરાજાના સમયમાં અઠ્ઠાણું લાખ ટ્રમ્પને વ્યય થએલો તેના સાંભળવામાં આવ્યો. તેથી આભડે દીલગીર થઈને કહ્યું કે, “મેં કૃપણે એક કોડદ્રમ્પ પણ ધર્મકાર્ય વાપર્યા નહીં.” તે સાંભળી આભડના પુત્રએ તે જ સમયે દશલાખ દ્રમ્મ ધર્મકૃત્યમાં વાપર્યા. તેથી સર્વ મળી એક ક્રોડ અને આઠ લાખ દ્રમ્મ ધર્મ ખાતે થયા. વળી બીજા આઠ લાખ વધુ દ્રમ્મ ધર્મને માટે વાપરવાને આભડના પુત્રએ નિશ્ચય કર્યો. પછી કાળ સમય આવે આભડ અનશન કરી સ્વર્ગે ગયે. આ રીતે આભડને પ્રબંધ કહ્યો છે. પૂર્વભવે કરેલા દૂષ્કતના ઉદયથી પૂર્વના સરખી અવસ્થા ફરીથી કદાચ ન આવે, તે પણ મનમાં ધિરજ રાખવી. કારણકે, આપત્કાળ રૂ૫ સમુદ્રમાં ડુબતા જીવને ધિરજ વહાણ સમાન છે. કેમ કે જગતમાં સર્વે દિવસ સરખા ના રહે છે? કહ્યું છે કે –“આ ૧ર Page #246 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ [ શ્રાદ્ધ વિધિ જગમાં સદાય સુખી કાણુ છે ? લક્ષ્મી કાની પાસે સ્થિર રહી ? સ્થિર પ્રેમ કયાં છે ? મૃત્યુના વશમાં કાણુ નથી ? અને વિષયાસક્ત કાણુ નથી ?” માઠી અવસ્થા આવે, ત્યારે સવ સુખનું મૂળ એવા સતાષજ નિત્ય મનમાં રાખવાજોઈએ. તેમ ન કરે તે ચિંતાથી આલેાકનાં તથા પરલેાકનાં પણ તેનાં કાય વિનાશ પામે છે. કહ્યુ` છે કે - ચિંતા નામે નદી આશા રૂપ પાણીથી ભરપૂર ભરેલી વહે છે. હે મૂઢ જીવ! તે નદીમાં તું ડુખી રહ્યો છે, માટે એમાંથી તારનાર સાષ રૂપ જહાજના આશ્રય લે’ ભાગ્યહીન દશામાં માણસે ભાગ્યશાળીના આશ્રય લેવા. નાના પ્રકારના ઉપાય કર્યાં પછી પશુ જો એમ જણાય કે, “ પેાતાની ભાગ્યદશાજ હીણુ છે. ” તા કોઈ ભાગ્યશાળી પુરૂષને સારી યુક્તિથી કાઇ પણ રીતે આશ્રય કરવા. કારણકે કાષ્ઠમા આષાર મળે તેા લેતુ અને પથ્થર આદિ વસ્તુ પણ પાણીમાં તરે છે. હીણુ ભાગ્યદા વખતે ભાગ્યશાળીના આશ્રય ઉપર સુનીસની કથા છે. એક ભાગ્યશાળી શેઠ હતા. તેના વિપુત્ર ( મુનિમ) ઘણા વિચક્ષણુ હતા. તે પેતે ભાગ્યહીણુ છતાં શેઠના સંબધથી દ્રવ્યવાન થયા. અનુક્રમે શેઠ મરણ પામ્યા, ત્યારે તે પણ નિન થયા. પછી તે શેઠના પુત્રાની પાસે રહેવાની ઈચ્છા કરતા હતા, પણ ભાગ્યહીણુ જાણી તેની સાથે શેઠના પુત્રા એક અક્ષર પણ ખેલતા નહાતા. ત્યારે તેણે એ ત્રણ સારા માણસાને સાક્ષિ રાખીને યુક્તિથી શેઠના જૂના ચેપડામાં પેાતાના હાથ અક્ષરથી લખ્યું કે, ' શેઠના ખે હજાર ટક મ્હારે દેવા છે. ” આ કામ તેણે ઘણીજ છુપી રીતે કર્યું. એક વખતે શેઠના પુત્રાના જોવામાં તેના હાથ અક્ષર આવ્યા, ત્યારે તેમણે મુનમ પાસે બે હજાર ટકની માગણી કરી. તેણે કહ્યુ, “ વ્યાપારને મથે ચડું ધન મને આપે તે હું થાડા દિવસમાં તમારૂં દેવું આપું. ”, પછી શેઠના પુત્રાએ તેને વ્યાષારને અર્થે દ્રવ્ય આપ્યું. અનુક્રમે મુનીમે ઘણું દ્રવ્ય સંપાદન કર્યું ત્યારે શેઠના પુત્રએ પાતાનુ લહેણુ તેની પાસે માગ્યું. મુનીમે સાક્ષિ સહિત યા વાત હતી તે કહી. મને આ રીતે શેઠના પુત્રાના આશ્રયથી તે મુનીમ ધનવાન થયા. ’ લક્ષ્મીની સાથે અહંકાર વિગેરે દુષણ આવે છે તે સત્ય છે પણ તે વાત સંતાને લાગુ ન પડે. · નિ યપણુ, અહંકાર, ઘણેા લેાભ, કઠોર ભાષણ અને નીચ વસ્તુ ઉપર પ્રીતિ રાખવી એ પાંચ વાંના લક્ષ્મીની સાથે નિર ંતર રહે છે. ’ એવું એક વચન પ્રસિદ્ધ છે, પણ તે સજ્જન પુરૂષોને લાગુ પડતું નથી. હલકા સ્વભાવના લેાકાને ઉદ્દેશીનેજ ઉપરનું કથન પ્રવૃત્ત થયું છે માટે વિવેકી પુરૂષ દ્રવ્ય આદિ ઘણુ મળે તે પણ અહંકાર વગેરે ન કરવા.—જે સત્પુષાનું ચિત્ત આપદા આાવે ટ્વીન થતું નથી, સંપત્તિ (લક્ષ્મી) આવે અહંકાર પામતું નથી, પારકું દુઃખ જોઇને દુઃખી થાય, અને પેાતે સર્ટમાં આવે તે સુખી થાય, તેમને નમ Page #247 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શુદ્ધિ ] સ્કાર થાઓ.” “સામર્થ્ય છતાં પારકા ઉપદ્રવ ખમે, ધનવાન છતાં ગર્વ ન કરે, અને વિદ્વાન છતાં પણ વિનચ કરે, એ ત્રણ પુરૂ પૃથ્વીના ઉત્તમ અલંકાર છે.' વિવેકી પુરૂષે કેઈની સાથે સ્વ૯૫માત્ર પણુ કલેશ ન કરો. તેમાં પણ હેટા પુરૂષોની સાથે તે ક્યારે પણ ન કરવો. કહ્યું છે કે જેને ખાંસીને વિકાર હોય, તેણે ચોરી ન કરવી, જેને ઘણી નિદ્રા આવતી હોય, તેણે જારકર્મ ન કરવું જેને રેગ થયો હોય તેણે મધુરાદિ રસ ઉપર આસક્તિ ન કરવી, અને જેની પાસે ધન હેય, તેણે કેઈની સાથે કુલેશ ન કરે. ભંડારી, રાજા, ગુરૂ અને તપસ્વી એમની સાથે તથા પક્ષપાતી, બલિષ્ટ, ક્રૂર અને નીચ એવા પુરૂષની સાથે વિવેકી પુરૂષે વાદ ન કરવો. કઢાચિત્ કઈ મહેતા પુરૂષની સાથે દ્રવ્ય આદિને વ્યવહાર થયે હોય, તે વિનયથી જ પિતાનું કાર્ય સાધવું. બળાત્કાર, કલેશ આદિ કદાપિ ન કરે. પંચાખ્યાનમાં પણ કહ્યું છે કે– “ઉત્તમ પુરૂષને વિનચથી, શૂર પુરૂષને ભેદનીતિથી નીચ પુરૂષને અલ્પ દ્રવ્યાદિકના દાનથી અને આપણી બરાબરીને હેચ તેને પિતાનું પરાક્રમ દેખાડીને વશ કરો.” - ધનના અથી અને ધનવાન એ બને પુએ વિશેષે કરી ક્ષમા રાખવી જોઈએ. કારણકે, ક્ષમા કરવાથી લક્ષમીની વૃદ્ધિ અને રક્ષણ થાય છે. કહ્યું છે કે– બ્રાહાણનું બળ હોમમંત્ર, રાજાનું બળ નીતિશાસ્ત્ર, અનાથ પ્રજાઓનું બળ રાજા અને વણિપુત્રનું બળ ક્ષમા છે,” “મીઠું વચન અને ક્ષમા એ બે ધનનાં કારણ છે. ધન, શરીર અને યૌવન અવસ્થા એ ત્રણ કામનાં કારણ છે. દાન, દયા અને ઇન્દ્રિયનિગ્રહ એ ત્રણ ધર્મનાં કારણ છે, અને સર્વસંગ પરિત્યાગ કરે એ મોક્ષનું કારણ છે. લક્ષી અને દારિદ્રને સંવાદ. વિવેકી પુરૂ વચન ફલેશ તે સર્વ કેકાણે સર્વથા વજી જોઈએ. શ્રી દારિદ્ર સંવાદમાં કહ્યું છે કે–(લક્ષ્મી કહે છે.) હે ઈદ્ર! જયાં મહટા પુરૂષોની પૂજા થાય છે. ન્યાયથી ધન ઉપાર્જન થાય છે, અને લેશમાત્ર પણ વચન કહે નથી, ત્યાં હું રહું છું. (દારિદ્ર કહે છે) હમેશાં ધૂત (જુગાર) રમનાર, સ્વજનની સાથે દ્વેષ કરનાર, ધાતુવાદ (કિમિયા) કરનાર, સર્વ કાળ આળસમાં ગુમાવનાર અને પેદાશ તથા ખરચ તરફ દષ્ટિ ન રાખનાર એવા પુરૂષની પાસે હું હમેશાં રહું છું. વિવેકી પુરૂ પિતાના લેણાની ઉઘરાણી પણ મળતા રાખી નિદાન થાય તેવી રીતે કરવી એજ એગ્ય છે. એમ ન કરે તે દેવાદારની દાંક્ષિતા, લજજી વગેરેને લેપ થાય અને તેથી પોતાના ધન, ધમાં એને પ્રતિ એ ત્રણેની હાનિ થવાને સંભવ છે. માટે જ તે કદાચિત્ લાંધાણ કરું તે પણું બાને લાંબાણ ન કરાવવી. પિતે ભજન કરીને બીજાને લાંઘણ કરાવવી, એ તે સર્વથા અગ્ય છે. લેજિન આદિનો Page #248 -------------------------------------------------------------------------- ________________ ૧૬૪ [ શ્રાદ્ધવિધિ અંતરાય કરે, એ ઢંઢણકુમારાદિકની પેઠે બહુ દુસહ છે. | સર્વ પુરૂષએ તેમાં પણ ખાસ કરી વણિજનેએ સર્વથા સંપ સલાહથીજ પોતાનું સર્વ કામ સાધવું; કેમકે–“સામ, દામ, દંડ અને ભેદ એ કાર્ય સાધન કરવાના ચાર ઉપાય પ્રસિદ્ધ છે, તે પણ સામથી જ સર્વત્ર કાર્યસિદ્ધિ થાય છે, અને બાકીના ઉપાયત કેવળ નામના જ છે. જે કોઈ તીક્ષણ તથા ઘણા ક્રૂર હોય, તે તે પણ સામથી વશ થાય છે. જુઓ, જીહામાં ઘણી મીઠાશ હોવાથી કઠોર દાંત પણ દાસની પેઠે તેની (જીભની) સેવા કરે છે. લેહેણ દેણના સંબંધમાં જે ભ્રાંતિથી અથવા વિસ્મરણ વગેરે થવાથી કાંઈ વાં પડે તે માટે માંહે નકામો વિવાદ (ઝઘડો) ન કરે. પરંતુ ચતુર, લેકમાં પ્રતિષ્ઠા પામેલા, હિતકારી અને ન્યાય કરી શકે એવા ચાર પાંચ પુરૂષે નિષ્પક્ષપાતથી જે કાંઈ કહે તે માન્ય કરવું. તેમ ન કરે તો તેને અંત આવે નહીં. વળી કહ્યું છે કે-“સગા ભાઈઓમાં વિવાદ હોય, તે પણ તેને પારકા પુરૂષો જ મટાડી શકે છે. કારણ કે ગુંથાઈ ગએલા વાળ કાંસકીથીજ જુદા થઈ શકે છે. ન્યાય કરનારા પુરુષોએ હંમેશાં પક્ષપાત મૂકી મધ્યસ્થ વૃત્તિ રાખીને ન્યાય કરવો. અને તે પણ સ્વજનનું અથવા સ્વધર્મી આદિનું કાર્ય હોય ત્યારે તે સારી પેઠે સર્વ વાતને વિચાર કરીને કરે. જ્યાં ત્યાં ન્યાય કરવા ન બેસવું, કારણકે કોઈપણ જાતના લાભ વિના જેમ તેમ ન્યાય કરવામાં આવે છે તેથી જેમ વિવાદને ભંગ થાય છે અને ન્યાય કરનારને હેટાઈ મળે છે, તેમ તેથી એક મહેટે દોષ પણ ઉત્પન્ન થાય છે. તે એ રીતે કે ન્યાય કરનારના ધ્યાનમાં ખરી બીના ન આવવાથી કોઈને દેવું ન હોય તેની સાથે પડે છે, અને કેઈનું ખરું દેવું હોય તે ભાગી જાય છે. ખરી વસ્તુ ન જાણવાથી ખોટા ન્યાય કરવા ઉપર એક શેઠની કથા–એકશ્રેષ્ઠિ હેટાઈના અને બહુમાનના અભિલાષથી જ્યાં ત્યાં ન્યાય કરવા જાય. તેને બાળવિધવા પણ ઘણું સમજુ એવી એક પુત્રી હતી, તે હમેશાં શ્રેષ્ઠિને તેમ કરતાં કે, પણ તે તેનું કહ્યું માને નહિં. એક વખત શ્રેષ્ઠિને બંધ કરવાને અર્થે પુત્રીએ બેટો ઝઘડો માંડ. તે એ રીતે કે, “પૂર્વે થાપણ મુકેલા હારા બે હજાર સેનિયા આપે, તે જ હું ભજન કરૂં.” એમ કહીને તે શ્રેષ્ઠિપુત્રી લાંઘણ કરવા લાગી. કેઈ પણ રીતે ૪૦. ઢંઢણ કુમાર એ કૃષ્ણ વાસુદેવના પુત્ર હતા. પૂર્વભવે આહારમાં અંતરાય કરવાથી તે જ્યાં ભિક્ષા લેવા જતા ત્યાં નિર્દોષ ભેજન મળતું ન હતું. એક વખત ઉત્કૃષ્ટા અણુગાર તરીકે નેમિનાથ ભગવાને તેમની પ્રશંસા કરી. ભગવાનને વાંરી કૃષ્ણ પાછા ફરતા હતા તે વખતે ઢંઢણમુનિને તેમણે જોયા. હસ્તિ ઉપરથી ઉતરી કૃષ્ણ વંદન કર્યું. કેઈ ભાવિક શ્રાવકે ઢંઢણુને પ્રતિલાલ્યા. ગોચરી લાવી ભગવાનને બતાવી અને પુછયું કે મારું પૂર્વનું અંતરાય કમ વિચ્છેદ પામ્યું કે શું? ભગવાને કહ્યું, “આ તમારા કર્મના વિચ્છેદનું ફળ નથી પણ કૃષ્ણ વદ્યા તેથી આ શિક્ષા મળી છે ઢંઢણ તે આહાર પરડવવા ચાલ્યા. પરઠવતાંજ અંતરાય કર્મ તુટયું અને ભાવના વૃદ્ધિ પામી કેવળ પ્રાપ્ત થયું. Page #249 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શુદ્ધિ ] ૧૬૫ માને નહીં. “પિતાજી વૃદ્ધ થયા, તે પણ મ્હારા ધનને લોભ કરે છે.” ઈત્યાદિ જેવાં તેવાં વચન બોલવા લાગી. પછી શ્રેષ્ઠિએ લજવાઈને ન્યાય કરનાર લોકોને બોલાવ્યા. તેમણે આવીને વિચાર કર્યો કે, “આ શ્રેષિની પુત્રી છે, અને બાળવિધવા છે, માટે એની ઉપર દયા રાખવી જોઈએ.” એમ વિચારી ન્યાય કરનાર પંચેએ શ્રેણી પાસેથી બે હજાર સેનૈયા પુત્રીને અપાવ્યા. તેથી પ્રેઠિએ “આ પુત્રીએ ફેગટ મહારૂં ધન લીધું અને તેમાં ખમાય નહીં એ અપવાદ ફેલાવ્યું.” એ વિચાર કરી મનમાં બહુ ખેદ પામે. થોડીવાર પછી પુત્રીએ પિતાને સર્વ અભિપ્રાય શ્રેષ્ઠિને સારી પેઠે કહી સમજાવી નૈયા પાછા આપ્યા, તેથી શ્રેષ્ઠિને હર્ષ થયે, અને ન્યાય કરવાના પરિણામ ધ્યાનમાં ઉતરવાથી જ્યાં ત્યાં ન્યાય કરવા જવાનું તેણે છોડી દીધું. આ રીતે ન્યાય કરનારનું દૃષ્ટાંત કહ્યું છે. ન્યાય કરનાર પંચેએ જ્યાં ત્યાં અને જે તે ન્યાય ન કરે. સાધર્મિકનું, સંધનું, હેટા ઉપકારનું અથવા એવું જ યોગ્ય કારણ હોય તે જરૂર ન્યાય કરો. કેઈપણું જીવની સાથે મત્સર ન કરે, લક્ષમીની પ્રાપ્તિ કર્માધીન છે. માટે નકામે મત્સર કરવાથી શું લાભ છે? તેથી બને ભવમાં દુઃખમાત્ર થાય છે. અમે બીજે કહ્યું છે કે–જેવું બીજાનું ચિંતવે, તેવું પિતે પામે, એમ જાણતાં છતાં ક માણસ બીજાની લહમીની વૃદ્ધિ જોઈને મત્સર કરે ?” તેમજ ધાન્યના વેચાણમાં લાભ થવાને અર્થે દુર્ભિક્ષની, ઔષધમાં લાભ થવાને અર્થે રેગવૃદ્ધિની તથા વસ્ત્રમાં લાભ થવાને અર્થે અગ્નિ આદિથી વસ્ત્રના ક્ષયની ઈચ્છા ન કરવી. કારણ કે, જેથી લોકો સંકટમાં આવી પડે એવી ઇચ્છા કરવાથી કર્મબંધન થાય છે. દુર્દેવના યેગથી કદાચિત્ દુર્ભિક્ષાદિ આવે તે પણ વિવેકી પુરૂષે “ઠીક થયું ” એમ કહી અનુમોદના પણ ન કરવી. કારણ કે, તેથી વૃથા પિતાનું મન મલિન થાય છે. આ વિષય ઉપર ટુંકમાં એક દૃષ્ટાંત છે. તે એકે – બે મિત્ર હતા, તેમાં એક વૃતની અને બીજે ચામડાની ખરીદી કરવા જતા હતા. માગમાં એક વૃદ્ધ સ્ત્રીને કરવા રહ્યા. વૃદ્ધ સ્ત્રીએ તેમનો ભાવ જાણું વૃતના ખરીદનારને ઘરની અંદર અને બીજાને બહાર બેસાડીને જમાડ બન્ને જણા ખરીદ કરીને પાછા તેજ વૃદ્ધ સ્ત્રીને ત્યાં આવ્યા. ત્યારે તે સ્ત્રીએ ચામડા ખરીદનારને અંદર અને બીજાને બહાર બેસાડી જમાડયા. પછી તે બન્નેના પૂછવાથી વૃદ્ધ સ્ત્રીએ કહ્યું કે, જેનું ગમન શુદ્ધ હતું, તેને મેં અંદર બેસાર્યો, અને જેનું મન મલિન હતું તેને બહાર બેસાર્યો. આ રીતે મનની મલિનતા ન રાખવા ઉપર દષ્ટાંત કહ્યું છે. લોકમાં નિંદા ન થાય તેટલો લાભ ઉઠાવવો, કાળા બજાર ન કરવા, સે રૂપિયે ચાર પાંચ ટકા સુધી ઉચિત વ્યાજ અથવા “વ્યાજમાં બમણું મૂળ થાય” એવું વચન છે, તેથી ધીરેલા દ્રવ્યની બમણી વૃદ્ધિ અને ધીરેલા દ્રવ્ય ધાન્યની મજતી વખતે ચામડું ખરીદનારને ભાવ “ઢોર મરી જાય તે સારૂં” જેથી મને સસ્તુ ચામડું મળે અને પાછાં વળતાં ઘી ખરીદનારને ભાવ “ઢેરે મરી જાય તે સારું” જેથી મારે ઘીના પૈસા સારા આવે તે હતા તેથી બહાર જમવા બેસાડયા. Page #250 -------------------------------------------------------------------------- ________________ ૧૬૬ [ શ્રાદ્ધ વિધ ત્રણગણી વૃદ્ધિ થાય તેટલો લાભ વિવેકી પુરૂ લે. તથા જે ગણિમ રિમાદિ વસ્તુને સર્વત્ર કોઈ કારણથી ક્ષય થઈ ગયું હોય, અને આપણી પાસે હોય તે તેને ચઢતે ભાવે એટલે ઉત્કૃષ્ટ લાભ થાય તેટલ લેવે પણ એ વિના બીજે લાભ ન લેવાય. તાત્પર્ય એ છે કે, જે કઈ સમયે ભાવિભાવથી સેપારી આદિ વસ્તુને નાશ થવાથી પિતાની પાસે સંગ્રહ કરેલી તે વસ્તુ વેચતાં બમણો અથવા તેથી વધારે લાભ થાય, તે મનના પરિણામ શુદ્ધ રાખીને , પણ “સોપારી આદિ વસ્તુને જ્યાં ત્યાં નાશ થયે એ ઠીક થયું.” એમ મનમાં ન ચિંતવે, તેમજ કેઈપણ ઠેકાણે પડેલી વસ્તુ પારકી છે, આપણ નથી, એમ જાણતા છતાં ઉપાડવી નહીં. વ્યાજ વટાવ અથવા કવિય આદિ વ્યાપારમાં દેશ, કાળ વગેરેની અપેક્ષાએ ઉચિત તથા શિષ્ટ જોને નિંદાપાત્ર ન થાય તેવી રીતે જેટલો લાભ મળે તેટલોજ લે.” એમ પ્રથમ પંચાશકની વૃત્તિમાં કહ્યું છે. કેઈને ઠગવા નહિ – તેમજ બેટાં કાટલાં અથવા ખોટાં માપ રાખીને, ચૂનાધિક વ્યાપાર કરીને, રસની અથવા બીજી વસ્તુની ભેળસેળ કરીને, મર્યાદા કરતાં અધિક અયોગ્ય મૂલ્ય વધારીને, અયોગ્ય રીતે વ્યાજ વધારીને, લાંચ આપીને અથવા લેઇને, કુકડ૫ટ કરીને, ખોટું અથવા ઘસાયેલું નાણું આપીને, કેઈન ખરીદ વેચાણનો ભંગ કરીને, પારકા ગ્રાહકે ભરમાવી ખેંચી લઈને, નમુને એક બતાવી બીજે માલ આપીને, જયાં બરાબર દેખાતું ન હોય એવા સ્થાનકે વસ્ત્રાદિકને વ્યાપાર કરીને, લેખમાં ફેરફાર કરીને તથા બીજા એવા પ્રકારથી કોઈને પણ ઠગવું નહીં, કહ્યું છે કે–જે લેકે વિવિધ પ્રકારે કપટ કરીને પરને ઠગે છે, તે લોકો મોહજાળમાં પડી પિતાના જીવને ઠગે છે. કારણ કે, તે લોકે કૂડ કપટ ન કરત તે વખતે સ્વર્ગનાં તથા મેક્ષનાં સુખ પામત.” આ ઉપરથી એ કુતકન કર કે, કૂડ ૫ટ કર્યા વિના દરિદ્રી તથા ગરીબ લોક વ્યાપારમાંથી કઈ રીતે પિતાની આજીવિકા કરે ? આજીવિકા તે તે, કર્મને આધીન છે, તે પણ વ્યવહાર શુદ્ધ રાખે તે ઉલટા ગ્રાહકે વધારે આવે અને તેથી વિશેષ લાભ થાય છે. શુદ્ધ વ્યવહાર રાખવા. ઉપર હેલાક શેઠની કથા – એકનગરમાંલાક નામે શેઠ હતું. તેને ચાર પુત્ર હતા. ખાટાં માપ વાપરીને તે લોકોને ઠગતું હતું. તેના ચોથા પુત્રની આ બહુ સમજુ હતી. તેણે કહ્યું કે “હે તાત! પરીક્ષા જેવાને અર્થે છ માસ સુધી શુદ્ધ વ્યવહાર કરે. તેથી ધનની વૃદ્ધિ થશે અને તેટલામાં વિશ્વાસ આવે તે આગળ પણ તેમજ ચલાવજો.” પુત્રવધૂના એવા વચનથી એષિએ તેમ કરવા માંડયું. વખત જતાં ગ્રાહક ઘણા આવવા લાગ્યા, આજીવિકા. સુ થઈ, ઉપરાંત ગાંઠે ચાર તેલા સોનું થયું. પણ પછી “ન્યાયથી ઉપાર્જન કરેલું દ્રવ્ય ખેવાય, તે પણ તે પાછું હાથ આવે છે.” એ વાતની પરીક્ષા કરવાને અર્થે પુત્રની સ્ત્રીના વચનથી શ્રેષ્ઠીએ ચાર તેલા Page #251 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શુદ્ધિ 1. ૧૬૭ સેના ઉપર લોઢું મઢાવીને તેનું એક કાટલું પિતાના નામનું બનાવ્યું અને છ માસ સુધી તે વાપરીને એક નદીમાં નાંખી દીધું. એક માછલી “કાંઈ ભક્ષ્ય વસ્તુ છે એમ જાણી તે ગળી ગઈ. માછીમારે તે માછલી પકડી, ત્યારે તેના પેટમાંથી પેલું કાટલું નીકળ્યું. નામ ઉપરથી ઓળખીને ધીરે તે કાટલું શ્રેષ્ઠિને આપ્યું. તેથી શ્રેષ્ઠિને તથા તેના પરિવારના સર્વ માણસને શુદ્ધ વ્યવહાર ઉપર વિશ્વાસ ઉત્પન્ન થયો. આ રીતે શ્રેષ્ઠીને બોધ થયે ત્યારે તે સમ્યક પ્રકાર શદ્ધ વ્યવહાર કરી હાટો ધનવાન થયો. રાજદ્વારમાં તેને માન મળવા લાગ્યું, અને તે શ્રાવકોમાં અગ્રેસર અને સર્વ લોકોમાં એટલે પ્રખ્યાત થયો કે, તેનું નામ લીધાથી પણ વિશ્વ—ઉપદ્રવ ટળવા લાગ્યા. હાલના વખતમાં પણ વહાણ ચલાવનારા લેકે વહાણ ચલાવવાની વખતે “હેલા હેલા” એમ કહે છે તે આ શેઠનું નામ મરણ છે. આ રીતે વ્યવહારશુદ્ધિ ઉપર દષ્ટાંત કહ્યું છે. | સ્વામિદ્રોહ આદિ મોટા પાપકર્મને ત્યાગ કરવો–પિતાના સ્વામી, મિત્ર, આપણા ઉપર વિશ્વાસ રાખનાર, દેવ, ગુરૂ, વૃદ્ધ તથા બાળક અટલાની સાથે હિ કરે અથવા તેમની થાપણું એાળવવી એ તેમની હત્યા કરવા સમાન છે. માટે એ તથા બીજાં એવાં મહાપાતકે વિવેકી પુરૂષે અવશ્ય વર્જવાં.” કહ્યું છે કે—ટી સાક્ષી પુરનાર, ઘણા કાળ સુધી રાવ રાખનાર, વિશ્વાસઘાતી અને કૃતજ્ઞ એ ચાર કર્મચાંડાળ કહેવાય છે, અને પાંચ જાતિચંડાળ જાણ. અહિં વિશ્વાસઘાત ઉપર વિસેમિરાને સંબંધ કહીએ છીએ. તે આ રીતે છે. ( વિશાલા નગરીમાં નંદ નામે રાજા, ભાનુમતી નામે રાણી, વિજયપાળ નામે પુત્ર અને બહુશ્રત નામે દિવાન હતા. નંદરાજા ભાનુમતી રાણીને વિષે ઘણે આસક્ત હેવાથી તે રાજયસભામાં પણ રાણીની સાથે બેસતે. હતે. મંત્રીએ સત્ય કહેવું જોઈએ એ નીતિવચન વિચારો દીવાને રાજને કહ્યું કે, “મહારાજ ! સભામાં રાણી સાહેબને પાસે રાખવાં એ ઘટિત નથી. માટે રાણીની એક સારી છબી ચિતરાવી તે પાસે સખે.” નંદરાજાએ દીવાનની વાત સ્વીકારી એક છબી ચિતરાવી શારદાનંદન નામે પોતાના ગુરૂને દેખાડી. શાસ્ટાનંદને પોતાની વિદ્વતા બતાવવાને અર્થે કહ્યું કે, “રાણીના ડાબા સાથળ ઉપર તલ છે, તે આ ચિત્રમાં બતાવ્યું નથી.” ગુરૂના આ વચનથી રાજાના મનમાં ગુરૂ અને રાણીના શીયળને વિષે શક આવ્યું, અને તેથી તેણે દિવાનને શારદાનંદનને મારી નાંખવા હુકમ આખ્યો. પણ ડાહ્યા દીવાને પોતાના ઘરમાં શારદાનંદનને અને રાખ્યો. એક વખતે વિયેપાળ રાજપુત્ર શિકાર રમતાં એક સૂઅરની પછવાડે લાગી બહુ દુર ગયો. સંધ્યા સમયે એક સરોવરનું પાણી પીને રાજપુત્ર વાઘના ભયથી એક ઝાડ ઉપર ચઢ્યું. ત્યાં વ્યંતરાધિષિત વાનર હતું, તેના ખોળામાં પહેલાં રાજપુત્ર સુઈ રહ્યો અને પછી રાજપુત્રના મેળામાં વાનર સૂતે હતે એટલામાં ભૂખથી પીડાયેલા વાળના વચનથી રાજપુને વાનરને નીચે નાંખે વાનર વાળના મુખમાં પડયો હતે. પણ વાઘ Page #252 -------------------------------------------------------------------------- ________________ ૧૬૮ [ શ્રાદ્ધવિધિ હસ્ય. ત્યારે તે મુખમાંથી બહાર નીકળ્યો, અને રૂદન કરવા લાગ્યો. વાઘે રૂદન કરવાનું કારણ પૂછવાથી વાનરે તેને કહ્યું કે, “હે વાઘ ! પિતાની જાતિ મૂકીને જે લોકે પરજાતિને વિષે આસક્ત થાય છે, તેમને ઉદ્દેશીને હું એટલા માટે રૂદન કરું છું કે, તે જડ લોકોની શી ગતિ થશે ?” પછી રાજપુત્રને તેણે ગાંડો કર્યો. ત્યારે રાજપુત્ર “વિસેમિા, વિસેમિ" એમ કહેતે જંગલમાં ભટકવા લાગ્યું. રાજપુત્રને ઘેડો એકલેજ નગરમાં જઈ પહોંચે. તે ઉપરથી નંદરાજાએ શેખેળ કરાવી પિતાના પુત્રને ઘેર આણ્યો. ઘણા ઉપાય કર્યા છતાં પણ રાજપુત્રને લેશમાત્ર પણ ફાયદો થયો નહિં. ત્યારે નંદરાજાને શારદાનંદન યાદ આવ્યો. “જે રાજપુત્રને સાજો કરે તેને હું હારું અર્ધ રાજ્ય આપીશ.” એ ઢઢરે પીટાવવાને રાજાએ વિચાર કર્યો, ત્યારે દીવાને કહ્યું, “મહારાજ, હારી પુત્રી થેડું ઘણું વૈદ્યક જાણે છે.” તે સાંભળી નંદરાજા પુત્ર સહિત દીવાનને ઘેર આવ્યો. ત્યારે પડદાની અંદર બેસી રહેલાં શારદાનંદને કહ્યું કે, “વિશ્વાસ રાખનારને ઠગવું એમાં શી ચતુરાઈ તથા ખોળામાં સૂતેલાને મારે એમાં પણ શું પરાક્રમ ?” શારદાનંદનનું એ વચન સાંભળી રાજપુત્ર “વિસેમિરા” એ ચાર અક્ષરમાંથી પ્રથમ અક્ષર વિ મૂકે. “સેતુ (રામે બંધાવેલી સમુદ્રની પાળ) જેવાથી તથા ગંગાના અને સાગરના સંગમને વિષે સ્નાન કરવાથી બ્રહ્મહત્યા કરનાર પોતાના પાતકથી છૂટે છે, પણ મિત્રને હણવાની ઈચ્છા કરનાર માણસ પાળને જેવાથી અથવા સંગમ સ્નાનથી પણ શુદ્ધ થતું નથી.” આ બીજું વચન સાંભળી રાજપુત્રે બીજો સે અક્ષર મૂકી દીધું. “મિત્રને હણવાની ઈચ્છા કરનાર, કૃતજ્ઞ, ચેર અને વિશ્વાસપાત કરનાર એ ચારે જણ જ્યાં સુધી ચંદ્ર સૂર્ય છે, ત્યાં સુધી નરકગતિમાં રહે છે.” આ ત્રીજું વચન સાંભળી રાજપુત્રે ત્રીજો મિ અક્ષર મૂકો. “રાજન ! તું રાજપુત્રનું કલ્યાણ ઈચ્છતા હોય તે સુપાત્રે દાન આપ. કારણ કે, ગૃહસ્થ માણસ દાન આપવાથી શુદ્ધ થાય છે.” એ ચોથું વચન સાંભળી રાજપુત્રે રા અક્ષર મૂકો. પછી સ્વસ્થ થયેલા રાજપુત્રે વાઘ અને વાનર આદિનું સર્વ વૃત્તાંત કહ્યું. રાજા પડદાની અંદર રહેલા શારદાનંદનને દિવાનની પુત્રી સમજતે હતે, તેથી તેણે તેને પૂછયું કે, “હે બાળા ! તું ગામમાં રહે છે, તેમ છતાં જંગલમાં થયેલી વાઘની, વાનરની અને માણસની વાત શી રીતે જાણે છે?” રાજાએ એમ પૂછયું, ત્યારે શારદાનંદને કહ્યું કે, “હે રાજન ! દેવ ગુરૂના પ્રસાદથી હારી જીભની અણી ઉપર સરસ્વતી વસે છે, તેથી જેમ મેં ભાનુમતી રાણીને તલ જાયે, તેમ આ વાત પણ હું જાણું છું.” આ સાંભળી રાજા અજાયબ થયો અને કહેવા લાગ્યું કે, “શું શારદાનંદન!” અને સામો હા ને જવાબ મળતાં બન્નેને મેળાપ થયો, અને તેથી બંને જણાને ઘણે આનંદ થયો. આ રીતે વિશ્વાસઘાત ઉપર “વિસેમિરાનું દષ્ટાંત કહ્યું છે. Page #253 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શુદ્ધિ. ] ગુપ્ત અને જાહેરે પાપ~ આ લાકમાં પાપ એ પ્રકારનું છે. એક ગુપ્ત અને ખીજી' જાહેર. ગુપ્ત પાપ પણ એ પ્રકારનું છે. એક લઘુ પાપ અને ખીજું મહા પાપ. ખાટાં ત્રાજવાં તથા ખાટાં માપ વગેરે રાખવાં એ ગુપ્ત લઘુ પાપ. અને વિશ્વાસઘાત વગેરે કરવા એ ગુપ્ત મહા પાપ કહેવાય છે. જાહેર પાપના પણ બે પ્રકાર છે. એક કુળાચારથી કરવું તે અને બીજી લેકલા મૂકીને કરવું તે. ગૃહસ્થ લેાકેા કુળાચારથી આરંભ સમારંભ કરે છે તથા સ્વેચ્છ લેાકેા કુળાચારથીજ હિંસા માદિ કરે છે, તે જાહેર લઘુ પાપ જાણવું; અને સાધુના વેષ પહેરી નિલ પણાથી હિંસા આદિ કરે તે જાહેર મહા પાપ જાણવું. લજજા મૂકીને કરેલા બહેર મહાપાપથી અનંત સંસારીપણું વગેરે થાય છે, કારણ કે જાહેર મહાપાપથી શાસનને ઉડ્ડાહ સ્માદિ થાય છે. કુળાચારથી જાહેર લઘુ પાપ કરે તે થોડા કર્માંધ થાય, અને જો ગુપ્ત લઘુ પાપ કરે તે તીવ્ર ક્રમધ થાય છે. કારણ કે, તેવું પાપ કરનાર માણુસ અસત્ય વ્યવહાર કરે છે. મન વચન કાયાથી અસત્ય વ્યવહાર કરવા એ ઘણુંજ માટું પાપ કહેવાય છે, અને અસત્ય વ્યવહાર કરનારા માસા ગુપ્ત લઘુપાપ કરે છે. ૧૬૯ અસત્યના ત્યાગ કરનાર માજીસ કોઇ સમયે પશુ ગુપ્ત પાપ કરવાને પ્રવૃત્ત થાય નહીં. જેની પ્રવૃત્તિ અસત્ય તરફ થઇ તે માણસ નિર્લજ્જ થાય છે, અને નિલજ્જ થએલા માણસ શેઠ, દોસ્ત, મિત્ર અને પેાતાના ઉપર વિશ્વાસ શખનારના ઘાત કરવા આદિ ચુસ મહા પાપ કરે. એજ વાત યાગશાસ્ત્રમાં કહી છે, તે આ રીતે એક બાજુએ ત્રાજવામાં અસત્ય રાખીએ, અને બીજી બાજુએ સ પાતક મૂકીએ તે તે એમાં પહેલુંજ તેલમાં વાર ઉતરશે. તેથી કાઈને ઠગનું એ અસત્યમય ગુપ્ત પાપની અંદર સમાય છે. માટે કાઈને ઠગવાનું સર્વથા તજજ્યું જોઇએ. ન્યાયમાર્ગે ચાલવું એજ દ્રવ્ય પ્રાપ્તિ હમણાં પણ જણાય છે કે, ન્યાયમાગને અનુસરનારા કેટલાક લેાકેા ભલે થાડુ ચેાડું ધન ઉપાર્જન કરે તે પણ તે ધમ સ્થાનકે નિત્ય ખરચે છે. અને તેથી જેમ કૂવાનું પાણી નીકળે ચેાડું, પણ કોઈ વખત અંધ પડે નહિ, તેમ તેમના પૈસા નાશ પામતા નથી. બીજા પાપકમ કરનારા લેાકેા ઘણા પૈસા પેદા કરે છે, તથા બહું ખરચ કરતા નથી, તે પણ મદેશમાં સાવર થોડા વખતમાં સૂકાઈ જાય છે, તેમ તે લોકો શેડા વખતમાં નિયન થાય છે, કહ્યું છે કે પારકાં છિદ્ર કાઢીને સ્વાર્થ સાધવાથી પેાતાની ઉન્નતિ થતીનથી, પશુ ઉલટા પેાતાના નાથજ થાય છે. જીએ રહેટના ઘડા છિદ્રથી પાતામાં જળ ભરી લે છે, તેથી તેમાં જળ ભરાએલું રહેતું નથી, પણ વારવાર ખાલી થઇને તેમને જળમાં ડુમવું પડે છે. રા'કા—ન્યાયવાન અને ધી' એવા પણ કેટલાક ટ્રાફા નિધનતા માદિ દુઃખથી ર Page #254 -------------------------------------------------------------------------- ________________ ૧૭૦ [ શ્રાદ્ધ વિધિ ઘણું પીડાયેલા દેખાય છે. તેમજ બીજા અન્યાયથી અને અધર્મથી ચાલનારા લેકે તેમની પાસે ઐશ્વર્ય આદિ ઘણું લેવાથી સુખી દેખાય છે. ત્યારે ન્યાયથી અને ધર્મથી સુખ થાય એમ આપ કહે છે તે પ્રમાણભૂત કેમ માની શકાય? સમાધાન–ન્યાયથી ચાલનારા લોકોને દુઃખ અને અન્યાયથી ચાલનારા લોકોને સુખ દેખાય છે, તે પૂર્વ ભવનાં કર્મનાં ફળ છે, પણ આ ભવમાં કરેલા કમોનાં ફળ નથી. પૂર્વ કર્મના ચાર પ્રકાર છે. પૂજ્ય શ્રી ધર્મઘોષસૂરિજીએ કહ્યું છે કે–૧ પુણ્યાનુબંધ પુણ્ય ૨ પાપાનુબંધિ પુણ્ય, ૩ પુણ્યાનુબંધ પા૫ અને ૪ પાપાનુબંધિ પાપ, એવા પૂર્વકર્મના ચાર પ્રકાર છે. જિનધર્મની વિરાધના ન કરનારા જીવે ભરતચક્રવતીની પેઠે સંસારમાં દુઃખ રહિત નિરૂપમ સુખ પામે છે, તે પુણ્યાનુબંધિ પુણ્ય જાણવું. પૂર્વે કરેલ અજ્ઞાન તપ વડે કેણિક રાજાની પેઠે મહેટી દ્ધિ તથા રોગ રહિત કાયા આદિ છતાં પણ ધર્મકૃત્ય કરે નહિ, અને પાપકર્મને વિષે રક્ત થાય, તે પાપાનુબંધિ પુણ્ય જાણવું. જે જીવે દ્રમક મહર્ષિની પેઠે પાપના ઉદયથી દરિદ્રી અને દુઃખી છતાં પણ કિંચિત દયા આદિ પરિણામ હોવાથી જિનધર્મ પામે છે, તે પુણ્યાનુબંધિ પા૫ જાણવું. જે છે કાલશૌકરિકની પેઠે પાપી, ઘાતકી કર્મ કરનારા, અધમી, નિર્દય, કરેલા પાપને પસ્તા ન કરનાર અને જેમ જેમ દુઃખી થતા જાય, તેમ તેમ અધિક અધિક પાપકર્મ કરતા જાય એવા છે, તે પાપાનુબંધિ પાપનું ફળ જાણવું. પુણ્યાનુબંધિ પુણ્યથી બાહ્ય ત્રાદ્ધિ અને અંતરંગ અદ્ધિ પણ પમાય છે. તે બે અદ્ધિમાં એક પણ વ્યક્તિ જે માણસને પામ્યો તેના મનુષ્ય ભવને ધિક્કાર થાઓ. જે છ પ્રથમ શુભ પરિણામથી ધર્મકલ્યને આરંભ કરે, પણ પાછળથી શુભ પરિણામ ઉતરી જવાથી પરિપૂર્ણ ધર્મ કરે નહીં, તે જીવો પરભવે આપદા સહિત સંપદા પામે. આ રીતે કે જીવને પાપાનુબંધિ પુણ્યના ઉદયથી આલોકમાં દુઃખ જણાતું નથી, તે પણ તેને આવતા ભવમાં પરિણામે નિશ્ચયથી પાપકર્મનું ફળ મળવાનું છે એમાં કોઈ શક નથી. કેમકે-દ્રવ્ય સંપાદન કરવાની બહુ ઈચ્છાથી અંધ થએલો માણસ પાપકર્મ કરીને જે કાંઈ દ્રવ્ય વગેરે પામે, તે દ્રવ્ય આદિ વસ્તુ માંસમાં પરેવેલા લોઢાના કાંટાની પેઠે તે માણસને નાશ કર્યા વગર પચતી નથી. માટે જેથી સ્વામિદ્રોહ થાય એવાં દાણચોરી વગેરે અકાર્ય સર્વથા તજવાં. કેમકે, તેથી આલકે તથા પરલોકે અનર્થ પેદા થાય છે. કેઈને પણ કષ્ટ કે તાપ થાય તેમ ન કરવું. કેઈને સ્વલ્પ માત્ર પણ તાપ ઉત્પન્ન થતું હોય તે વ્યવહાર, તથા ઘર, હાટ કરાવવાં, તથા લેવા તથા તેમાં રહેવું વગેરે સર્વ છેડવું. કારણ કે, કેને તાપ ઉત્પન્ન કરવાથી પોતાની સુખસમૃદ્ધિ વધતી નથી. કેમકે – જે લોકે મૂર્ખતાથી મિત્રને, કપટથી ધમને, સુખથી વિદ્યાને અને ક્રૂરપણાથી સ્ત્રીને વશ કરવા તથા પરને તાપ ઉપજાવી પિતે સુખી થવા ઈચ્છતા હોય તે મૂખ જાણવા.” Page #255 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શુદ્ધિ ] ૧૭૧ વિવેકી પુરૂષ જેમ લેાકી આપણા ઉપર પ્રીતિ કરે તેમ વર્તવું કહ્યું છે કે- ઇંદ્રિયા જીતવાથી વિનય ગુણુ ઉત્પન્ન થાય છે. વિનયથી ઘણા સદ્દગુણાની પ્રાપ્તિ થાય છે; ઘણા સદ્ગુણેાથી લેાકેાના મનમાં પ્રીતિ ઉત્પન્ન થાય છે અને લેાકેાના અનુરાગથી સર્વ સ`પત્તિ ઉત્પન્ન થાય છે. વિવેકી પુરૂષે પોતાના ધનની હાનિ, વૃદ્ધિ અથવા કરેલા સંગ્રહ વગેરેની વાત કોઇની આગળ ખુલ્લી ન કરવી. કહ્યું છે કે‘જાણુ પુરૂષ સ્ત્રી, આહાર, પુણ્ય, ધન, ગુણુ, દુરાચાર, મમ અને મંત્ર એ આઠ પેાતાની વસ્તુ ગુપ્ત રાખવી.' કાઇ અજાણ્યા માણસ ઉપર કહેલી આઠ વસ્તુનું સ્વરૂપ પૂછે તા, અસત્ય ન મેલવું; પણ એમ કહેવું કે “ એવા સવાલનું શું કારણ છે ? ” વગેરે યેાગ્ય જવાબ ભાષાસમિતિથી આપવા. રાજા, ગુરૂ વગેરે મ્હોટા પુરૂષષ ઉપર કહેલી આઠ વસ્તુ વિષે પૂછે તેા, પરમાથી જે વસ્તુ જેવી હાય તેવી કહી દેવી. કહ્યુ છે કે—મિત્રાની સાથે સત્ય વચન ખાલવુ', સીની સાથે મધુર વચન ખેલવું, શત્રુની સાથે અસત્ય પણ મધુર વચન ખેલવુ' અને પેાતાના સ્વામીની સાથે તેને અનુકૂળ પડે એવું સત્ય વચન ખેલવું. સત્ય વચન એ એક માણસને મ્હોટા આધાર છે. કારણ કે, સત્ય વચનથી જ વિશ્વાસ આદિ ઉત્પન્ન થાય છે. સત્ય વચન મેલવા ઉપર મહસિંહનું દૃષ્ટાન્ત દિલ્હી નગરીમાં એક મહણસિંહ નામે શેઠ રહેતા હતા. તેની સત્યવાદીપણાની કીર્તિ સઘળે સ્થળે જાહેર હતી બાદશાહે એક દિવસે મહુસિંહેની પરીક્ષા કરવાને અર્થે તેને પૂછ્યું કે, “ ત્હારી પાસે કેટલું ધન છે ?” ત્યારે મહુસિંહૈ સવ લેખ સમ્યક્ પ્રકારે જોઇ બાદશાહને સાચે સાચુ' કહ્યું કે, “ મ્હારી પાસે આશરે ચારાશી લાખ ટંક હશે. મેથાડુ ધન સાંભળ્યું હતું, અરે એણે તે બહુ કહ્યુ. ” એમ વિચારી ખાદશાહ ઘણા પ્રસન્ન થયા, અને તેણે મહસિંહને પેાતાના ભડારી અના. "" આવીજ રીતે ખંભાત નગરમાં વિષમ દશામાં આવે તે પણ સત્ય વચનને ન છોડે એવા શ્રીજગચ્ચદ્રસૂરિના શિષ્ય ભીમ નામે સેાની રહેતા હતા. એક વખતે શસ્ત્રધારી યવનાએ શ્રીમલ્લિનાથજીના મંદિરમાં ભીમને પકડી મંદીખાનામાં રાખ્યા. ત્યારે ભીમના પુત્રાએ પિતાજીને છેડાવવાને માટે ચાર હજાર ખાટા ટંકનું તે લેાકેાને ભેટછુ કર્યું. યવનાએ તે ટંકની પરીક્ષા ભીમ પાસે કરાવી ત્યારે ભીમે ખાટા ટાંક છે તેમ કહ્યું તેથી પ્રસન્ન થઇ તેમણે ભીમને છેાડી દીધેા, અને તેના પુત્રાને તેજ વખતે મારી નાંખ્યા. તેમના મરણુ દિવસે તેમને નિમિત્તે આજે પણ ત્યાં શ્રીમદ્ભુિનાથજીની મહાપૂજા વગેરે થાય છે. વિવેકી પુરૂષે આપત્તિ વખતે મદદ મળે, તે સારૂ મિત્ર કરવો. કે જે ધમથી, ધનથી, પ્રતિષ્ઠાથી તથા બીજા એવાજ સદ્ગુણાથી આપણી ખરાખરીનેા, બુદ્ધિશાળી તથા નિર્લોભી હોય. રઘુકાવ્યમાં કહ્યું છે કે—રાજાના મિત્ર તદન શક્તિ વિનાના હોય તે પ્રસ ંગ આવે રાજા ઉપર ઉપકાર કરી ન શકે. તથા તેના મિત્ર રાજાથી વધારે Page #256 -------------------------------------------------------------------------- ________________ ૧૭૨ ( શ્રાવિધિ શક્તિમાન હોય તે તે રાજાની સાથે સ્પર્ધાથી વેર વગેરે કરે. માટે રાજાના મિત્ર મધ્યમ શક્તિના ધારણ કરનારા જોઈએ.” બીજા એક સ્થળને વિષે પણ કહ્યું છે કે – આવેલી આપદાને દૂર કરનાર મિત્ર, માણસને એવી અવસ્થામાં સહાય કરે છે કે, જે અવસ્થામાં માણસને સગો ભાઈ, પ્રત્યક્ષ પિતા અથવા બીજા સ્વજન પણ તેની પાસે ઉભા રહી ન શકે.” “હે લમણુ! આપણા કરતાં મોટા સમર્થની સાથે પ્રીતિ રાખવી એ મને ઠીક લાગતું નથી. કેમકે તેને ઉર આપણે જઈએ, તે આપણે કાંઈ પણ આદર સત્કાર થાય નહીં, અને તે જે આપણે ઘેર આવે તે આપણે શક્તિ કરતાં વધારે ધન ખરચીને તેની પરોણાગત કરવી પડે.” આ રીતે આ વાત યુક્તિવાળી છે ખરી, તે પડ્યું કઈ પ્રકારે જે મહેટાની સાથે પ્રીતિ થાય છે તેથી બીજાથી ન સધાય એવાં આપણાં ઘણાં કાર્યો બની શકે છે. તથા બીજા પણ કેટલાક લાભ થાય છે. કેમકે–ભાષામાં પણ કહેવું आपण पई प्रभु होइ इकिप्रभु किजइ हथि । कलकर वा माणुसह अवर कमळा न अस्थि ॥१॥ પિતે જ સમર્થ થઈને રહેવું અગર કઈ હોટે પિતાને હાથ કરી રાખવે. આમ કરવાથી ધારેલું કામ પાર પાડી શકાય છે, કામ કાઢી લેવા આજ ઉત્તમ ઉપાય છે. મહેટા પુરૂષે હલા માણસની સાથે પણ મેગી કરવી. કારણ કે, મારા પુરૂષ ઉપર કઈ વખત આ હકે માણસ પણ સહાધ્ય કરી શકે છે. પંચોપાખ્યાનમાં કહ્યું છે કે બળવાન અને દુબળ એવા અને પ્રકારના મિત્રો કરવા. જુઓ, અટવીની અંદર બંધનમાં પડેલા હાથીના ટેળાને ઉંદરડે લડાવ્યું.” “શુદ્ર જીવથી થઈ શકે એવાં કામો સર્વે મોટા લોકો એકત્ર થાય, તોપણ તેમનાથી તે થઈ શકે નહીં. સોયનું કાર્ય સોય જ કરી શકે, પણ તે ખગ આદિ શોથી થાય નહિ. સૂકાં કાર્ય તૃણજ કરી શકે, પણ તે હાથી વગેરેથી થાય નહિ તેમજ અમે કહ્યું છે કે–તૃણ, ધાન્ય, મીઠું, અગ્નિ, જળ, કાજળ, છાણ, માટી, પત્થર, રક્ષા, લોઢું, સેય, ઔષવિચૂર્ણ અને કુંચી વગેરે વસ્તુઓ પિતાનું કાર્ય તેિજ કરી શકે, પણ બીજી વસ્તુથી થાય નહિ. દુર્જનની સાથે પણ વચનની સરળતા આદિ દાયિતા રાખવી. કહે છે કે–મિત્રને શુદ્ધ મનથી, બંધને સન્માનથી, સ્ત્રીઓને પ્રેમથી, સેવકોને દાનથી અને બીજા કોને દાયિતાથી વશ કરવા.” કઈ વખતે પિતાની કાર્યસિલિને અર્થે ખળ પુરૂને પણ અગ્રેસર કરવા. કહ્યું છે કે – કેઈ સ્થળે ખળ પુરૂષોને પણ અસર કરીને જાણ પુરૂ કાર્ય સાધવું. રસને ચાખનારી જિન્હા વસ્તુ ભાગવાના ફલેશ કરવામાં નિપુણ હોવા દાંતને અગ્રેસર કરી પિતાનું કાર્ય સાધે છે. કાંટાને સંબંધ કયો વિમા પ્રાપઃ નિવાહ થતું નથી. જુઓ, ક્ષેત્ર, ગામ, ગૃહ, બગીથા આદિ વસ્તુની રક્ષા કાંટાવડેજ થાય છે.” જ્યાં પ્રીતિ હોય ત્યાં દ્રવ્ય સંબંધ આદિ રાખવો નહિ. કહે છે કે જયાં મંત્રી Page #257 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શુદ્ધિ ] ૧૭૩ કરવાની ઈચ્છા ન હોય, ત્યાં દ્રવ્ય સંબંધ કર અને પિતાની પ્રતિષ્ઠાનો ભંગ થાય એવા ભયથી ત્યાં ત્યાં ઉભા ન રહેવું.” એમનીતિને વિષે પણ કહ્યું છે કે “જ્યાં દવ્ય સંબંધ અને સહવાસ એ બે વાનાં હોય, ત્યાં કલહ થયા વિના રહે નહિ.” પિતાના મિત્રને ઘેર પણ કેઈ સાક્ષિ રાખ્યા વિના થાપણ મુવી નહિં, તેમજ પિતાના મિત્રને હાથે દ્રવ્ય મોકલવું પણ નહીં. કારણ કે, અવિશ્વાસ ધનનું અને વિશ્વાસ અનર્થનું કારણ છે. કહ્યું છે કે–વિશ્વાસુ તથા અવિશ્વાસુ બને માણસે ઉપર વિશ્વાસ ન રાખવે. કારણ કે, વિશ્વાસથી ઉત્પન્ન થએલો ભય મૂળથી નાશ કરે છે. એ કોણ મિત્ર છે કે, જે ગુપ્ત થાપણ મૂકી હોય તે તેને લેભન ઉઠાવે ? એક ઠેકાણે કહ્યું છેકે “શેઠ પિતાના ઘરમાં કોઈની થાયણ આવી પડે ત્યારે તે પિતાના દેવતાની સ્તુતિ કરીને કહે કે, જે એ થાપણને સ્વામી શીવ્ર મરણ પામે તો તને માનેલી વસ્તુઓ આપીશ.” વળી એમ પણ કહ્યું છે કે “ધન અનર્થનું મૂળ છે, પણ જેમ અગ્નિ વિના, તેમ તે ધન વિના ગ્રહસ્થને નિર્વાહ કોઈ પણ રીતે થાય નહીં. માટે વિવેકી પુરૂષે ધનનું અગ્નિની પેઠે રક્ષણ કરવું. સાક્ષિ રાખીને દ્રવ્ય આપ વે ઉપર ધનેશ્વર શ્રેષ્ઠિનું દૃષ્ટાંત નીચે આપ્યું છે. ધનેશ્વર નામે એક શેડ હતું, તેણે પિતાના ઘરમાંની સર્વ સારી વસ્તુ એકઠી કરી તેનું રેકડું નાણું કરી એકેકનું ક્રોડકોડ નૈયા દામ ઉપજે એવાં આઠ રત્ન વેચાતાં લીધાં, અને કેઈ ન જાણે તેવી રીતે પિતાના એક મિત્રને ત્યાં અનામત મૂકયાં. પછી પિતે ધન મેળવવા માટે પરદેશ ગયે. ત્યાં બહુ કાળ રહ્યા પછી દેવના યોગથી ઓચિંતી શરીરે માંદગી થઈ, અને મરણ પામે. કહ્યું છે કે–પુરૂષ મચકુંદના ફૂલ સરખા શુદ્ધ મનમાં કાંઈ જુદું જ ચિંતવે છે, અને દેવગથી કાંઈ જૂ ૬જ થાય છે.” ધનેશ્વર શ્રેષ્ઠિને અંત સમય સમીપ આવ્યું, ત્યારે પાસે સવન સંબંધી હતા તેમણે શ્રેષ્ઠિને દ્રવ્ય આદિનું સ્વરૂપ પૂછયુ. શ્રેષ્ઠિએ કહ્યું કે “પરદેશ ઉપાર્જન કરેલું બહુ દ્રવ્ય છે, તે પણ જ્યાં ત્યાં વિખરાયેલું હોવાથી હાર પુત્રોથી તે લેવાય તેમ નથી; પણ હારા એક મિત્રની પાસે મેં આઠ રત્ન અનામત મૂકયાં છે, તે હાર ચી પુત્રાદિકને અપાવજે.” એમ કહી ધનેશ્વર શેઠ મરણ પામ્યું. પછી સ્વજનેએ આવી ધનેશ્વર શેઠના પુત્રાદિકને એ વાત કહી ત્યારે તેમણે પિતાના પિતાના મિત્રને વિનયથી, પ્રેમથી અને બહુ માનથી પોતાને ઘેર બોલાવ્યો. અને અભયદાનાદિ અનેક પ્રકારની યુક્તિથી રત્નોની માગણી કરી, તે પણ લેભી પિતા મિત્રે તે વાત માની નહીં, અને રત્ન પણ આપ્યાં નહિં. પછી તે વિવાદ જાયસભામાં ગયો. સાક્ષિ, લેખ, વગેરે પુરા નહીં હોવાથી રાજા મંત્રી વગેરે ન્યાયાધીશે રને અપાવી શકયા નહિં. આ રીતે સાક્ષિ રાખીને દ્રવ્ય આપવા ઉપર ધનેશ્વર શેઠનું દૃષ્ટાંત કહ્યું છે. માટે કોઈને પણ સાક્ષી રાખીને દ્રવ્ય આપવું. સાક્ષી રાખે છે તે ચારને આપેલું દ્રવ્ય પણ પાછું મળે છે. એ ઉપર એક દષ્ટાંત કહે છે Page #258 -------------------------------------------------------------------------- ________________ ૧૭૪ [શ્રાદ્ધવિધિ એક વણિક ધણુવાન અને બહુ ઠગ હતું. પરદેશ જતાં માર્ગમાં તેને ચેરેની ધાડ નડી. ચેરેએ જુહાર કરીને તેની પાસે દ્રવ્ય માગ્યું. વણિકે કહ્યું. “સાક્ષી રાખીને આ સર્વ દ્રવ્ય તમે ગ્રહણ કરે અને અવસર આવે પાછું આપજે. પણ મને મારશે નહિં પછી એ “આ કેઈ પરદેશી મૂર્ખ માણસ છે” એમ ધારી એક જંગલી કાબરચિત્રા વર્ણના બિલાડાને સાક્ષી રાખી સર્વ દ્રવ્ય લઈ લેઈ વણિકને છેડી દીધું. તે વણિક અનુક્રમે તે સ્થાન બરાબર ધ્યાનમાં રાખીને પાછે પિતાને ગામ ગયે. કેટલાક વખત ગયે છતે એક દિવસ તે ચરે વણિકના ગામના કેટલાક શેરોની સાથે ઘણી વસ્તુ લઈને (વણિકના ગામમાં) આવ્યા. તે વણિકે ચોરોને ઓળખી પિતાના દ્રવ્યની માગણી કરી. તેથી કજીઓ થયા, અને છેવટે તે વાત રાજદ્વારે ચઢી. ન્યાયાધીશોએ વણિકને પૂછયું. “ દ્રવ્ય આપ્યું તે વખતે કોઈ સાક્ષી હતું ?” વણિકે કોથળામાં રાખેલા એક કાળા બિલાડાને આગળ મૂકીને કહ્યું. “ આ હારે સાક્ષિ છે.” ચારેએ કહ્યું. “હારો કે સાક્ષિ છે તે દેખાડ.” વણિકે દેખાડયે ત્યારે ચોરેએ કહ્યું. “તે આ નથી. તે તે કાબરચિત્રા વણને હતો, અને આ તે કાળે છે.” આ રીતે પિતાને મુખેજ રોરોએ કબૂલ કર્યું, ત્યારે ન્યાયાધીશોએ તેમની પાસેથી વણિકને તેનું સર્વ ધન પાછું અપાવ્યું. એ પ્રકારે સાક્ષિ રાખવા ઉપર દષ્ટાંત છે. માટે થાપણ મૂકવી, તથા લેવી હોય તે છાની મૂકવી નહીં, તેમ લેવી પણ નહીં, પણ સ્વજનેને સાક્ષિ રાખીનેજ મૂકવી તથા લેવી. ધણીની સમ્મતિ વિના થાપણ હલાવવી ચલાવવી પણ નહિં. તે પછી વાપરવાની તે વાત જ શી? કદાચિત થાપણ મૂકનાર માણસ પરદેશે મરણ પામે તે તે થાપણ તેના પુત્રોને આપવી. તેને પુત્ર આદિ ન હોય તે સર્વ સંધના સમક્ષ તે ધર્મસ્થાને વાપરવી. ઉધાર તેમજ થાપણુ આદિની નેધ તેજ વખતે કરવામાં, લેશમાત્ર પણ આળસ ન કરવી. કહ્યું છે કે–ગાંઠ બાંધવામાં વસ્તુની પરીક્ષા કરવામાં, ગણવામાં, છાનું રાખવામાં, ખરચ કરવામાં અને નામું રાખવામાં જે માણસ આળસ કરે તે શીઘ વિનાશ પામે છે. પાછળથી માણસના ધ્યાનમાં સર્વ વાત રહેતી નથી, કારણ કે નેંધ વિના સહેજે ભૂલી જવાય છે, અને ભૂલી જવાથી વૃથા ક્લેશ અને કર્મબંધ આદિદેષ માથે આવે છે. રાજ તથા મંત્રીને અનુસવું પિતાના નિર્વાહને અર્થે ચંદ્રમા જેમ રવિને અનુસરે છે, તેમ રાજા તથા મંત્રી આદિને અનુસરવું. નહીં તે વખતે વખતે પરાભવ આદિ થવાને સંભવ છે. કહ્યું છે કેડાહ્યા પુરૂષે પિતાના મિત્રજન ઉપર ઉપકાર કરવાને માટે રાજાને આશ્રય માગે છે, પણ પિતાના ઉદરપોષણને અર્થે નહિ. કારણ કે રાજાના આશ્રય વિના કણ પિતાનું ઉદરપેષણ કરતું નથી? ઘણું કરે છે. વસ્તુપાળ મંત્રી, પેથડશ્રેષ્ઠિ આદિ લેકએ પણ રાજાના આશયથી જ જિનમંદિર આદિ અનેક મહાન પુણ્યકૃત્ય કર્યો છે Page #259 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શુદ્ધિ ] ૧૭૫. maram વ્યસનનો ત્યાગ કરવો, સેગંદ ન ખાવા તથા જામીન ન થવું. વિવેકી પુરૂષે જુગાર, કિમિયા આદિ વ્યસનને દૂરથીજ ત્યાગ કરે. કહ્યું છે કેદેવને કેપ થાય ત્યારેજ ધૂત, ધાતુવાદ, અંજનસિદ્ધિ, રસાયન અને યક્ષિણની ગુફામાં પ્રવેશ, વિગેરે વાનાં કરવાની માણસને બુદ્ધિ થાય છે. તેમજ સહજ કામમાં જેમ તેમ સોગંદ વગેરે પણ ન ખાવા, અને તેમાં પણ વિશેષ કરીને દેવ, ગુરૂ, જ્ઞાન આદિના તે નજ ખાવા. કહ્યું છે કે–જે મૂઢ પુરૂષ ચિત્ય (દેવ) ના સાચા અથવા જૂઠા સમ ખાય છે તે બેધિબીજ વમે છે, અને અનંતસંસારી થાય છે.” જાણ પુરૂષે કેઈના જામીન થવા વગેરેના સંકટમાં ન પડવું. કાર્યાસિકે કહ્યું છે કે –“દરિદ્રીને બે સ્ત્રીઓ, માર્ગમાં ક્ષેત્ર, બે પ્રકારની ખેતી, જામીનપણું અને સાક્ષીપણું એ પાંચ અનર્થ માણસેએ પોતે ઉત્પન્ન કરેલાં હોય છે.” વ્યાપાર પિતાના ગામમાં અને પિતાના દેશમાં કરવો. તેમજ વિવેકી પુરૂષ બનતાં સુધી જે ગામમાં પિતાનું રહેવાનું સ્થળ હોય તેજ ગામમાં વ્યાપાર આદિ કરે. તેથી પિતાના કુટુંબના માણસને વિયેગ થતો નથી, ઘરનાં તથા ધર્મનાં કામે યથાસ્થિત થાય છે. આવા બીજા અનેક ગુણો પિતાના ગામમાંજ વ્યાપાર વગેરે કરવામાં છે. પિતાના ગામમાં નિર્વાહ ન થતો હોય તે પિતાના દેશમાં વ્યાપાર વગેરે કરે, પણ પરદેશે ન જવું. પિતાના દેશમાં વ્યાપાર કરવાથી શિધ્ર તથા વારે વારે પોતાને ગામે જવાય છે, તથા ઘરનાં કામ વગેરે પણ જોવાય છે. કેણુ દરિદ્રી માણસ પોતાના ગામમાં અથવા દેશમાં નિર્વાહ થવાનો સંભવ છતાં પરદેશ જવાને કલેશ માથે લે? કહ્યું છે કે – હે અર્જુન! દરિદ્રી, રોગી. મૂર્ખ, મુસાફર અને નિત્ય સેવા કરનારે એ પાંચ જણ જીવતા છતાં પણ મરણ પામ્યા જેવા છે.” એમ શાસ્ત્રમાં સંભળાય છે. પરદેશ ગમન - હવે જે પરદેશ ગયા વિના નિર્વાહ ન ચાલતો હોયજ અને તેથી પરદેશમાં વ્યાપાર કર પડે તો પોતે વ્યાપાર ન કરે, તથા પુત્રાદિક પાસે પણ ન કરાવે. પરંતુ સમ્યક પ્રકારે પરીક્ષા કરવાથી વિશ્વાસપાત્ર થયેલા મુનિ પાસે પરદેશમાં વ્યાપાર ચલાવ. પરદેશ જવું પડે તે શુભ શુકન અને ભાગ્યશાળી સાથે જવું વિગેરે જે કઈ સમયે પિતાને પરદેશ જવું પડે તે સારા શકુન આદિ જેઈ તથા ગુરૂ વંદન વગેરે માંગલિક કરી ભાગ્યશાળી પુરૂષની સાથેજ જવું. જતાં સાથે પોતાની જ્ઞાતિના કેટલા એક ઓળખીતા લોકો પણ લેવા, અને માર્ગમાં નિદ્રાદિ પ્રમાદ લેશમાત્ર પણ ન કરો. તથા ઘણુ યત્નથી જવું. પરદેશમાં વ્યાપાર કરે, પડે, અથવા રહેવું પડે, તે પણ પૂર્વોક્ત સેબત પૂર્વક રહેવું. કારણ કે, એક ભાગ્યશાળી સાથે હોય તે સર્વ લોકેનું વિના ટળે છે. આ વિષય ઉપર એક દષ્ટાંત છે. તે આ રીતે – એકવીસ માણસો માસામાં કઈ ગામે જતા હતા, તે સંધ્યા સમયે એક મંદિરે ઉતર્યા. ત્યાં વારે વારે વિજળી મંદિરના બારણા સુધી આવીને જાય. તે સર્વ જણાએ Page #260 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ શ્રાદ્ધ વિધિ મનમાં ભય થવાથી કહ્યું કે, “આપણામાં કોઈ અભાગી પુરૂષ છે, માટે એકેક જણાએ મંદિરને ફરતી પ્રદક્ષિણા દઈને પાછું અહિં જ આવવું.” તેમ કરતાં વીસ જણાએ એક પછી એક એમ પ્રદક્ષિણા દઈ મદિરમાં પાછા પ્રવેશ કર્યો. એકવીશ પુરૂષ બહાર નીકળતે નહે. તેને વિશે જણાએ બળાત્કારથી ખેંચીને બહાર કાઢો. ત્યારે વીસ જણા ઉપર વીજળી પડી. તેઓમાં આ એકજ ભાગ્યશાળી હતે. આ રીતે ભાગ્યશાળી પુરૂપની સાથે જવા ઉપર દષ્ટાંત છે. માટે ભાગ્યશાળી પુરૂષના સાથમાં તેમની સંગાથે જવું. પુત્ર ભાઈ વિગેરેને ગુપ્ત ધન હરહંમેશ બતાવવું, તથા જે કાંઈ લેણ દેણ હોય, અથવા નિધિ આદિ છોને રાખ્યો હોય તે તે સર્વ પિતા, ભાઈ અથવા પુત્ર આદિને નિત્ય જણાવવું તેમાં પણ પરગામ જતી વખતે તે અવશ્ય જણાવવું જોઈએ, તેમ ન કરે તે દુદેવના યોગથી જે કદાચિત્ પરગામે અથવા માર્ગમાં પોતે મરણ પામે તે ધન છતાં પિતા, ભાઈ પુત્ર વગેરેને વૃથા દુઃખ ભોગવવું પડે. સલાહ સંપ પૂર્વક બહારગામ જવું તથા બીજી પણ યોગ્ય વસ્તુઓને વિચાર કર. વિવેકી પુરૂષે પરગામ જતી વખતે ધનાદિકની યથા યોગ્ય ચિંતા કરવાને અર્થે કુટુંબના સર્વે લોકેને સારી શિખામણ દેવી, તથા બહુમાનથી સર્વે સ્વજનની સાથે વાત કરી વિદાય થવું. કહ્યું છે કે–જેને જગતમાં જીવવાની ઈચ્છા હોય, તે માણસે પૂજ્ય પુરૂષોનું અપમાન કરી, પિતાની સ્ત્રીને કટુ વચન કહી, કોઈને તાડના કરી તથા બાળકને રેવરાવી પરગામે ગમન ન કરવું. પરગામ જવાને વિચાર કરતાં જે પાસે કાંઈ પર્વ અથવા ઉત્સવ આદિ આવ્યો હોય તે તે કરીને જવું. કર્યું છે કે–ઉત્સવ, ભોજન હેટું પર્વ તથા બીજું પણ સર્વ મંગલ કાર્યની ઉપેક્ષા કરીને તથા જન્મનાં અને મરણનાં મળી બે પ્રકારનાં સૂતક હોય છે અને પોતાની સ્ત્રી રજસ્વલા હોય તે પરગામે ગમન ન કરવું. એમજ બીજી વાતે પણ શાસ્ત્રાનુસારથી વિચાર કરે. વળી કહ્યું છે કે૧ દૂધનું ભક્ષણ, સ્ત્રીસંગ, સ્નાન, પિતાની સ્ત્રીને તાડના, વમન તથા ચૂકવું એટલાં વાનાં કરીને તથા આદેશ વચન સાંભળીને પરગામે ન જવું. ૨ હજામત કરાવીને, નેત્રમાંથી આંસુ ગાળીને તથા સારા શકુન થતા ન હોય તે પરગામે ન જવું ૩ પોતાના સ્થાનકની કાંઈ કાર્યને અર્થે બહાર જતાં જે ભાગની નાડી વહેતી હોય, તે બાજુને પગ આગળ મૂકવે. તેમ કરવાથી માણસના વાંછિત કાર્યની સિદ્ધિ થાય છે. જાણ પુરૂષ, રાજા ગર્ભિણી સ્ત્રી અને માથે ભાર હોવાથી નમી ગએલો માણસ એટલા લોકોને પ્રથમ માર્ગ આપીને પછી પોતે જવું. ૫ પકવ અથવા અપકવ ધાન્ય, પૂજવા યોગ્ય મંત્રનું મંગલ, નાંખી દીધેલું ઉવટણું, સ્નાનનું ઉદક, રૂધિર અને મડદુ એટલાં વાનાં ઉલંધીને ગમન નકરવું. ૬થંક. ગ્લેમ, વિષા, મૂત્ર, પ્રજવલિત અગ્નિ, સર્પ, માણસ અને આયુધ એટલાં વાનાં બુદ્ધિશાલી પુરુષે કેઈ કાલે પણ ઉલ્લંઘન કરવાં. ૭ વિવેકી પુરૂષે નદીના કાંઠા સુધી, ગાય બાંધવાના સ્થાનક Page #261 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શુદ્ધિ ] સુધી વડપ્રમુખ વૃક્ષ, તળાવ, સરોવર કુવા, આરામ વિગેરે આવે ત્યાં સુધી પિતાના બંધુને વળાવવા જવું ૮ કલ્યાણના અથી પુરૂષે રાત્રિને સમયે વૃક્ષની તળે રહેવું નહિ. ૯ ઉત્સવ તથા સૂતક સમાપ્ત થયા પહેલાં કઈ દૂર દેશાવરે જવું નહિ. ૧૦ ડાહ્યા માણસે એકલા અજાણ્યા માણસની સાથે કે દાસ વિગેરેની સાથે જવું નહિ. ૧૧ મધ્યાહૂન સમયે કે મધ્ય રાત્રીએ જવું નહિ. તેમજ ૧૨ કુર પુરૂષ, રખવાળ, ચાડીયા, શિલ્પી અને અગ્ય મિત્ર વિગેરેની સાથે વાતચિત કરવી નહિ. તેમજ અયોગ્યકાળે તેમની સાથે કયાંય પણ ન જવું. ૧૩ લક્ષમીના ઈચ્છક પુરૂષે માર્ગમાં ગમે તે થાક લાગે તે પાડા, ગધેડા કે ગાય ઉપર બેસી પ્રયાણ ન કરવું. ૧૪ માર્ગે જતાં માણસે હાથીથી એક હજાર, ગાડાથી પાંચ, શિંગડાવાળા પશુથી અને અશ્વથી દશ હાથ છેટે ગમન કરવું. ૧૫ બુદ્ધિશાળી પુરૂષે બહારગામ જતાં ભાતું લીધા સિવાય ન જવું. ૧૬ રસ્તામાં મુકામ કર્યો હોય ત્યાં ઘણી નિદ્રા કે ઘસઘસાટ ઉંઘવું નહિ. ૧૭ માર્ગમાં સાથે આવનાર લોકો ઉપર ખુબ વિશ્વાસ ન મુક. ૧૮ ગમે તેવાં સેંકડો કામ હોય તે પણ એકલા બહારગામ ન જવું. કારણકે એક બ્રાહ્મણની સાથે કાકીડો માત્ર હતું તે પણ સેબતી હોવાથી તેણે બ્રાહ્મણની રક્ષા કરી હતી. ૧૯ કેઈના ઘેર એકલા ન જવું તેમજ કેઇના ઘેર મૂળ દરવાજો છેડી બારી કે પાછલે દરવાજેથી દાખલ ન થવું, ૨૦ બુદ્ધિમાન પુરૂષે જીર્ણ નાવમાં ન બેસવું. ૨૧ એકલાએ નદીમાં પ્રવેશ ન કર. ૨૨ પિતાના સગાભાઈ સાથે માર્ગે ગમન ન કરવું. ૨૩ ડાહ્યા માણસે પિતાની પાસે સાધન ન હોય તે સાહસ કરીને જળ સ્થળના વિષમ પ્રદેશ, ઘોર અટવી, ઉંડું જળ વિગેરેનું ઉલ્લંઘન ન કરવું. ૨૪ જ્યાં ઘણા લેકે ક્રોધી, સુખના અભિલાષી અને કૃપણ હોય ત્યાંના લકે પિતાને સ્વાર્થ ખાઈ બેસે છે, જેમાં સર્વે પિતાને પંડિત માને છે અને હોટઈને ઈચ્છે છે તે સમુદાય દુઃખી અવસ્થામાં આવી પડે છે. ત્યાં કેદી કેને અને જેમને ફાંસી દેવાની હોય તેઓને રાખવામાં આવતા હોય તથા જુગાર રમાતું હોય તેવે ઠેકાણે અગર જ્યાં પિતાને અનાદર થાય તે ઠેકાણે જવું નહિ ૨૫ સમજુ પુરૂષે દુર્ગછનીય સ્થળ, શમશાન, શૂન્યસ્થાન, ફોતરાં ત્યા જ્યાં સુકું ઘાસ ઘણું પથરાયેલું હોય તે તેમજ જે સ્થાને આવવામાં દુઃખ પડે તેવાં કચરાવાળાં, ખારભૂમિવાળાં, પર્વતની ટુંક, નદી અને કુવાને કાઠ, ભસ્મ, કેયલા અને ખેપરીવાળા પ્રદેશમાં ઘણીવાર ઉભા ન રહેવું ૨૬ ઘણી મહેનત થાય તે પણ જે કાર્ય જે વખતે કરવાનું હોય તે વખતે કરવું. કારણકે કલેશને આધીન થઈ કાર્યને છોડી દેનાર ધર્મ, અર્થ અને કામરૂ૫ પુરૂષાર્થના ફળને પામી શક્તિ નથી. ર૭ માણસ આડંબર હીન હોય તો તેને જ્યાં ત્યાં અનાદર થાય છે માટે બુદ્ધિશાળીએ કોઈપણ સ્થળે ઉચિત આડંબરને ત્યાગ ન કર. ૨૮ડાહા માણસે પરદેશ ગયા પછી પિતાની યેગ્યતા માટે પોતાના શરીર ઉપર વિશેષ આડંબર રાખવે. અને હરહંમેશ પિતાના ધર્મને વિષે પુરેપુરી શ્રદ્ધા રાખવી, કારણકે આડંબર રાખવાથી મટાઈ અને બહુમાન મળે છે અને ધર્મરૂચિ રાખવાથી કાર્યની સિદ્ધિ વિગેરે થાય છે. ૨૯ પરદેશમાં ખુબ લાભ મળતું હોય પણ ત્યાં ઘણા વખત સુધી રહેવું નહિ. કારણકે તેમ કરવાથી દેશમાં ઘરની અવ્યવસ્થા તથા કુટુંબપ્રેમ Page #262 -------------------------------------------------------------------------- ________________ T ^ ૧૮. [ શ્રાદ્ધ વિષ એ થાય છે ૩૦ કાષ્ઠશ્રેષ્ઠિ કોઈપણ વસ્તુ ખરીદત કે વેચાતે તે વિશ્વના નાશ અને ઈષ્ટસિદ્ધિને અર્થે પંચપરમેષ્ઠિનું સ્મરણ કરતે. તેમ પંચપરમેષ્ઠિનું સ્મરણ કરવું. ગૌતમાદિક ભગવાનનું નામ ઉચ્ચારવું તથા કેટલીએક વસ્તુ દેવ, ગુરૂ અને જ્ઞાનના ઉપગમાં આવે એવી રીતે રાખવી, કારણકે ધમની પ્રધાનતા રાખવાથીજ કાર્યની સિદ્ધિ થાય છે. ૩૧ ધનનું ઉપાર્જન કરવાને અર્થે જેને આરંભ કરે પડે તે શ્રાવકે સાત ક્ષેત્રમાં ધન વાપરવાના તથા બીજા એવાજ ધર્મકૃત્યના નિત્ય મહોટા મારથ કરવા. કહ્યું છે કેવિચારવાનું પુરૂષે નિત્ય મહોટા મોટા મને રથ કરવા. કારણ કે, પિતાનું ભાગ્ય જેવા મને રથ હોય તે પ્રમાણે કાર્યસિદ્ધિ કરવામાં યત્ન કરે છે. ધન, કામ અને યશ એ ત્રણ વસ્તુની પ્રાપ્તિને અર્થે કરેલો ચહ્ન વખતે નિષ્ફળ થાય છે, પરંતુ ધર્મકૃત્ય કરવાને કેવળ મનમાં કરેલો સંકલ્પ પણ નિષ્ફળ જતા નથી. સદ્ધિના ત્રણ પ્રકાર લાભ થાય ત્યારે પૂર્વે કરેલા મરથ લાભના અનુસારથી સફળ કરવા કેમ કે–ઉધમનું ફળ લક્ષમી છે, અને લક્ષમીનું ફળ સુપાત્રે દાન દેવું એ છે. માટે જે સુપાત્રે દાન ન કરે તે ઉદ્યમ અને લક્ષમી બને દુર્ગતિનાં કારણે થાય છે. સુપાત્રે દાન દે, તેજ પિતે ઉપાર્જન કરેલી લક્ષમી તે ધર્મની ત્રાદ્ધિ કહેવાય, નહીં તે પાપની ઋદ્ધિ કહેવાય. કહ્યું છે કે–દ્ધિ ત્રણ પ્રકારની છે. એક ધર્મદ્ધિ, બીજી ભેગઋદ્ધિ અને ત્રીજી પાપદ્ધિ, તેમાં જે ધમકૃત્યને વિષે વપરાય છે તે ધર્મદ્ધિ, જે શરીર સુખને અર્થે વપરાય તે ભગવઠદ્ધિ અને જે દાનના તથા ભેગના કામમાં આવતી નથી તે અનર્થ ઉત્પન્ન કરનારી પાપગદ્ધિ કહેવાય છે. પૂર્વભવે કરેલા પાપકર્મથી અથવા ભાવિ પાપથી પાપઢિ પમાય છે.* પાપરદ્ધિ ઉપર ચાર મિત્રનું દૃષ્ટાંત વસંતપુર નગરમાં એક બ્રાહ્મણ, એક ક્ષત્રિય, એક વણિક અને એક ની, એ ચાર જણા મિત્ર હતા. તેઓ દ્રવ્ય ઉપાર્જન કરવાને અર્થે સાથે પરદેશ જવા નીકળ્યા. રાત્રીએ એક ઉદ્યાનમાં રહ્યા. ત્યાં વૃક્ષની શાખાએ લટકતો એક સુવર્ણ પુરૂષ તેમણે દીઠે. ચારમાંથી એક જણે કહ્યું. “દ્રવ્ય છે.” સુવર્ણ પુરુષે કહ્યું, “દ્રવ્ય અનર્થ આપનારૂં છે.” તે સાંભળી સર્વે જણાએ ભયથી સુવર્ણપુરૂષને તળે; પણ સોનીએ સુવર્ણપુરૂષને કહ્યું. નીચે પડ.” ત્યારે સુવર્ણપુરુષ નીચે પડ્યો. પછી સનીએ તેની એક આંગળી કાપી લીધી, અને બાકી સર્વ સુવર્ણપુરૂષને એક ખાડામાં ફેંકો. તે સર્વેએ દો. પછી તે ચાર જણામાંથી બે જણા ભેજન લાવવાને અર્થે ગામમાં ગયા, અને બે જણ બહાર રહ્યા. ગામમાં ગએલા બે જણ બહાર રહેલાને મારવાને અર્થે વિષ મિશ્રિત અન્ન લાવ્યા. બહાર રહેલા બે જણાએ ગામમાંથી આવતા બે જણાને ખડગ પ્રહારથી મારી નાંખી પિતે વિષ મિશ્રિત અન ભક્ષણ કર્યું. આ રીતે ચાર જણ મરણ પામ્યા. એ પાપદ્ધિ ઉપર દૃષ્ટાંત છે. Page #263 -------------------------------------------------------------------------- ________________ ૧૭ વ્યવહાર શુદ્ધિ ], દરજ ધર્મકૃત્યમાં શક્તિ મુજબ ખર્ચ કરવો. દરરોજ દેવપૂજા, અન્નદાન આદિ દૈનિક પૂય કાર્યો તથા સંઘપૂજા, સાધર્મિક વાત્સલ્ય વગેરે અવસર પુણ્ય કાર્ય કરીને પોતાની લાયમી ધમકૃત્યે લગાડવી. સાધર્મિવાત્સલ્ય વગેરે અવસર પુણ્યો ઘણું દ્રવ્યને વ્યય કરવાથી થાય છે, અને તેથી તે શ્રેષ્ઠ અને મહાન કહેવાય છે. અને દરરોજ થતાં પુણ્યો ન્હાનાં કહેવાય છે એ વાત સત્ય છે, તે પણ દરરેજનાં પુ નિત્ય થતાં રહેતાં હોવાથી તેથી હેટું ફળ ઉત્પન્ન થાય છે. માટે દરરોજનાં પુણ્ય કરીને જ અવસરે પુણ્ય કરવાં એ ઉચિત છે. ધન અલ્પ હોય, તથા બીજા એવાજ કેઈ કારણ હોય તે પણ ધર્મકૃત્ય કરવામાં વિલંબાદિક ન કર. કહ્યું છે કે -- ધન હોય તે ચેડામાંથી થોડું પણ આપવું, પણ ખર્ચવામાં મોટા ઉદયની અપેક્ષા રાખવી. ઈચ્છા માફક દાન આપવાની શક્તિ કયારે તેને મળવાની છે? આવતી કાલે કરવા ધારેલું ધર્મકાર્ય આજેજ કરવું. પાછલે પહેરે કરવા ધારેલું ધર્મકાર્ય બપોર પહેલાં જ કરવું કારણ કે, મૃત્યુ આવશે ત્યારે એમ નહીં વિચાર કરે કે, એણે પોતાનું કર્તવ્ય કેટલું કર્યું છે, અને કેટલું બાકી રાખ્યું છે.” A દ્રવ્ય ઉપાર્જન કરવાનો પણ યથાયોગ્ય ઉદ્યમ પ્રતિદિન કર. કેમકે– વણિફ, વેશ્યા, કવિ, ભટ્ટ, ચેર, ઠગારા, અને બ્રાહ્મણ એટલા લોકો જે દિવસે કાંઈ પણ લાભ ન થાય તે દિવસ નકામો માને છે. થોડી લહમી મળવાથી ઉધમ છોડી ન દે. માઘ કવિએ કહ્યું છે કે-જે પુરૂષ થોડા પિસા મળવાથી પિતાને સારી સ્થિતિમાં આવેલ માને, તેનું દેવ પણ પિતાનું કર્તવ્ય કર્યું એમ જાણી તેની સંપત્તિ વધારતું નથી, એમ મને ધાગે છે. અતિ લોભ પણ ન કરે. લેકમાં પણ કહ્યું છે કે-અતિ લોભ ન કર, તથા લોભને સમૂળ ત્યાગ પણ ન કર. અતિલોભને વશ થએલો સાગરષ્ઠી સમુદ્રમાં બૂડીને મરણ પામ્યો. હદ વિનાની ઈચ્છા જેટલું ધન કોઈને પણ મળવાને સંભવ નથી. કેઈ ગરીબ રાંક ચક્રવર્તી થવાની ઈચ્છા કરે છે તે ચક્રવર્તાિપણું તેને કઈ વખત મળતું નથી પણ ભેજનવ વિગેરેની ઈચ્છા કરે તે તેની ઈચ્છા મુજબ ભેજન વસ્ત્ર વિગેરે મળી શકે છે. કહ્યું છે કે “ઈચ્છા માફક ફળ મેળવનાર પુરૂષે પોતાની યોગ્યતા માફક ઈચ્છા રાખવી. લેકમાં પણ પરિમિત પ્રમાણવાળી વસ્તુ માગે તે મળે છે પણ અપરિમિત માગે તે મળતી નથી. માટે પોતાના ભાગ્ય આદિના અનુસારથીજ ઈચ્છા રાખવી. જે માણસ પોતાની યોગ્યતા કરતાં અધિક ને અધિક જ ઈચ્છા કર્યા કરે, તેને ઈચ્છિત વસ્તુને લાભ ન થવાથી હમેશાં દુઃખી જ રહેવું પડે છે. નવાણું લાખ ટંકને અધિપતિ છતાં ક્રોડપતિ થવાને અર્થે અહેનિશ ઘણી ચિંતા કરનાર ધનશ્રેણીના તથા એવાંજ બીજાં દૃષ્ટાંત અહીં જાણવાં. વળી કહ્યું છે. - કે–માણસના મનોરથ જેમ જેમ પૂર્ણ થતા જાય. તેમ તેમ તેનું મન વધુ લાભને માટે દુઃખી થતું જાય છે. જે માણસ આશાને દાસ થયો તે ત્રણે જગને દાસ સમાજ, અને જેણે આશાને પિતાની દાસી કરી તેણે ત્રણે જગતને પિતાના દાસ કર્યો.' ગૃહસ્થ પુરૂષે ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું એક બીજાને બાધ ન થાય તેવી રીતે સેવન કરવું. કેમકે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ પુરૂષાર્થ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ [ શ્રાદ્ધ વિધિ લેકમાં મુખ્ય ગણાય છે. ડાહ્યા પુરૂષો અવસર જોઈ ત્રણેનું સેવન કરે છે. તેમાં જંગલી હાથીની પેઠે ધર્મને અને અને ત્યાગ કરીને ક્ષણિક વિષયસુખથી આસક્ત થએલે ક માણસ આપદામાં નથી પડતે ? અર્થાથી સર્વે પડે છે. જે માણસ વિષયસુખને વિષે ઘણું આસક્તિ રાખે છે તેના ધનની, ધર્મની અને શરીરની પણ હાનિ થાય છે. ધર્મને અને કામને છોડી દઈને એકઠું કરેલું ધન પારકા કે ભગવે છે, અને મેળવનાર પિતે હાથીને મારનાર સિંહની પેઠે માત્ર પાપને ઘણી થાય છે. અર્થ અને કામ છેડીને એકલા ધર્મની જ સેવા કરવી એ તે સાધુ મુનિરાજને ધર્મ છે, પણ ગૃહસ્થને નથી, ગૃહસ્થ પણ ધર્મને બાધા ઉપજાવીને અર્થનું તથા કામનું સેવન ન કરવું. કારણ કે, બીજ છ (વાવવાને અર્થે રાખેલા દાણા ભક્ષણ કરનાર) કણબીની પેઠે અધાર્મિક પુરૂષનું પરિણામે કાંઈપણ કલ્યાણ થતું નથી કારણ કે ધર્મ એ ધન અને કામના બીજરૂપ છે. એમનીતિમાં પણ કહ્યું છે કે જે માણસ પરલોકના સુખને બાધા ન આવે તેવી રીતે આ લેકનું સુખભગવે તેજ સુખી કહેવાય.” તેમજ અર્થને બાધા ઉપજાવીને ધમનું તથા કામનું સેવન કરનારને માથે ઘણું દેવું થાય છે. અને કામને બાધા ઉપજાવીને ધર્મનું અને અર્થનું સેવન કરનારને સંસારી સુખને લાભ ન થાય. આ રીતે? ક્ષણિક વિષયસુખને વિષે તું આસક્ત થએલા, ૨ મૂળજી અને પણ કૃષ્ણ એ ત્રણે પુરૂષના ધર્મ, અર્થ તથા કામને બાધા ઉત્પન્ન થાય છે. જે માણસ કાંઇ પણ એકઠું નહી કરતાં જેટલું ધન મળે તેટલું વિષય સુખને અર્થે જ ખરચે, તે ક્ષણિક વિષયસુખને વિષે આસક્ત કહેવાય. જે માણસ પોતાના બાપદાદાનું ઉપાર્જન કરેલું નાણું અન્યાયથી ભક્ષણ કરે તે બીજછ કહેવાય, અને જે માણસ પોતાના જીવને, કુટુંબને તથા સેવક વર્ગને દુઃખ દઈને દ્રવ્યને સંગ્રહ કરે, પણ ગ્ય–ખરચવું જોઈએ તેટલું પણ ન ખરચે તે પણ કહેવાય. તેમાં ક્ષણિક વિષય સુખને વિષે આસક્ત થએલા અને મૂળજી એ બન્ને જણાનું નાણું નાશ પામે છે, તેથી તેમનાથી ધર્મ અને કામ સચવાતાં નથી. માટે એ બને જણાનું કલ્યાણ થતું નથી. હવે કૃપણે કરેલે દ્રવ્યને સંગ્રહ પારકે કહેવાય છે. રાજા, ભાયાત, ભૂમિ, ચાર આદિ લોકે કૃપણના ધનના ધણી થાય છે. તેથી તેનું ધન ધર્મના અથવા કામના ઉપયોગમાં આવતું નથી. કેમકે-જે ધનને ભાંડુ ઈચ્છે, ચાર લૂટે, કાંઈ છળભેદ કરી રાજાઓ હરણ કરે, ક્ષણમાત્રમાં અગ્નિ ભસ્મ કરી નાખે, જળ ડુબાવે, ભૂમિમાં દાટયું હોય તે યક્ષ હરણ કરે, પુત્રો દુરાચારી હોય તો બળાત્કારથી ખાટે માર્ગ ઉડાડે. તે ઘણાના તાબામાં રહેલા ધનને ધિક્કાર થાઓ.” પિતાના પુત્રને લાડ લડાવનાર પતિને જેમ દુરાચારીણી સ્ત્રી હસે છે. તેમ મૃત્યુ શરીરની રક્ષા કરનારને અને પૃથ્વી ધનની રક્ષા કરનારને હસે છે. કીડિઓએ સંગ્રહ કરેલું ધાન્ય, મધમાખીઓએ ભેગું કરેલું મધ અને કૃપણે મેળવેલું ધન એ ત્રણે વસ્તુ પારકાના ઉપગમાંજ આવે છે. માટે ધર્મ, અર્થ અને કામને બાધા ઉત્પન્ન કરવી એ વાત ગૃહસ્થને ઉચિત નથી. જ્યારે પૂર્વકર્મના વેગથી તેમ થાય, ત્યારે ઉ ત્તરની બાધા થાય તે પણ પૂર્વ પૂર્વનું રક્ષણ કરવું તે આ રીતે – કામને બાધા થાય તે પણ ધમનું અને અથવું રહણ કરવું. કારણ કે, ધર્મ અને Page #265 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શુદ્ધિ ] ܘܵܪ અર્થની સારી રીતે રક્ષા કરી હશે તો કામ (વિષય સુખ) ઈચ્છા સુખેથી પૂર્ણ થઈ શકશે. વળી અર્થ અને કામ એ બન્નેને બાધા થાય તે પણ સર્વ પ્રકારે ધર્મની રક્ષા કરવી. કેમકે, અર્થનું અને કામનું મૂળ ધર્મ છે. કેમકે ગમે તે કેપરીમાં ભિક્ષા માગીને પિતાની આજીવિકા ચલાવતું હોય, તે પણ માણસ જે પિતાના ધર્મને બાધા ન ઉપજાવે, તે તેણે એમ જાણવું કે, “હું હેટ ધનવાન છું.” કારણ કે, ધર્મ તેજ સત્પરૂષોનું ધન છે. જે માણસ મનુષ્યભવ પામીને ધર્મ, અર્થ અને કામ એ ત્રણેનું સાધન ન કરે, તેનું આયુષ્ય પશુના આયુષ્યની પેઠે વૃથા જાણવું. તે ત્રણ પુરૂષાર્થમાં પણ ધર્મ શ્રેષ્ઠ ગણાય છે. કારણ કે તે વિના અર્થ અને કામ ઉત્પન્ન થતા નથી. દ્રવ્યની પ્રાપ્તિના પ્રમાણમાં ઊંચત ખરચ કરવું, નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે–જેટલી નાણાંની પેદાશ હોય, તેના ચોથા ભાગને સંચય કર, બીજે ચે ભાગ વ્યાપારમાં અથવા વ્યાજે લગાડ; ત્રીજો ચે ભાગ ધર્મકૃત્યમાં તથા પિતાના ઉપભેગમાં લગાડે અને એથે ચતુર્થ ભાગ કુટુંબના પોષણને અર્થે ખરચવે. કેટલાક એમ કહે છે કે–પ્રાપ્તિને અર્થે અથવા તે કરતાં પણ અધિક ભાગ ધર્મકૃત્યમાં વાપર, અને બાકી રહેલા દ્રવ્યમાં બાકીનાં સર્વ કાર્યો કરવાં. કારણકે, એક ધમ વિના બાકીનાં સર્વ ઈહ લેકનાં કાર્યો નકામાં છે. કેટલાક લોકો કહે છે કે-ઉપર આપેલાં બે વચનોમાં પહેલું વચન ગરીબ ગૃહસ્થ તથા બીજું ધનવાન ગૃહસ્થને માટે કહ્યું છે, એમ સમજવું. બેટે માગે ખર્ચ ન કરવો અને જરૂરી કામમાં ખર્ચ કરવામાં પાછી પાની ન કરવી. તથા જીવિત અને લક્ષમી કેને વલ્લભ નથી! પણ અવસર આવે સત્યરૂષો તે બંનેને તણખલા કરતાં પણ હલકાં ગણે છે. ૧ યશનો ફેલાવો કરે હોય, ૨મિ રતા કરવી હોય, ૩ પિતાની પ્રિય સ્ત્રીને માટે કાંઈ કરવું હોય, ૪ પિતાના નિધન બાંધવોને સહાય કરવી હેય, ૫ ધમકૃત્ય કરવું હોય, ૬ વિવાહ કર હોય, ૭શત્રુને ક્ષય કર હોય, અથવા ૮ કાંઈ સંકટ આવ્યું હોય, તે ડાહ્યા પુરૂષો (એ આઠ કૃત્યોમાં) ધનના ખરચની ગણત્રી રાખતા નથી. જે પુરૂષ એક કાકિણું (પૈસાને ચોથે ભાગ) પણ બેટે માર્ગે જાય તે એક હજાર નૈયા ગયા એમ સમજે છે, તેજ પુરૂષ ચગ્ય અવસર આવે, જે ક્રેડો ધનનું છૂટા હાથથી ખરચ કરે, તે લક્ષમી તેને કઈ વખતે પણ છોડે નહીં. આ વિષય ઉપર એક દષ્ટાંત છે નીચે પ્રમાણે છે – એક શેઠના પુત્રની વહુ નવી પરણેલી હતી. તેણે એક દિવસે પિતાના સસરાને દીવામાંથી નીચે પડેલા તેલના છાંટા વડે પગરખાને ચેપડતાં જોયા. તે જોઈને તે મનમાં વિચાર કરવા લાગી કે, “હારા સસરાની એ કુપણુતા છે કે ઘણી કરકસર છે?” એ સંશય આવ્યાથી તેણે સસરાની પરીક્ષા કરવાનું ધાર્યું. એક દિવસે “હારું માથું છે Page #266 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ [ શ્રાદ્ધ વિધિ છે.” એવા બહાનાથી તે સૂઈ રહી, અને ઘણી ઘણી બૂમ પાડવા લાગી. સસરાએ ઘણા ઉપાય કર્યા, ત્યારે તેણે કહ્યું. “મને પહેલાં પણ કઈ કઈ વખતે એવો દુખાવો થત હતું ત્યારે ઊંચાં મોતીના ચૂર્ણના લેપથી તે મટતે.” તે સાંભળી સસરાને ઘણે હર્ષ થયું. તેણે તુરત ઊંચાં મોતી મંગાવી વાટવાની તૈયારી કરી, એટલામાં વહુએ જે ખરી વાત હતી તે કહી. ધર્મકૃત્યમાં ખરચ કરવું એ એક લક્ષ્મીનું વશીકરણ છે. કારણ કે તેમ કરવાથીજ તે સ્થિર થાય છે. કહ્યું છે કે–આપવાથી ધનને નાશ થાય છે, એમ તું કઈ કાળે પણ સમજીશ નહિ. જુઓ કૂવા, બગીચા, ગાય વિગરે જેમ જેમ દેતી જાય છે, તેમ તેમ તેમની સંપદા વૃદ્ધિ પામે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે – વિદ્યાપતિ નામે એક શ્રેષ્ઠિ ઘણે ધનવાન હતું. લક્ષમીએ સ્વપ્નમાં આવી તેને કહ્યું કે, “ આજથી દશમે દિવસે હારા ઘરમાંથી નીકળી જવાની છું.” પછી શ્રેષ્ઠિએ પોતાની ૧ ના કહેવાથી સર્વે ધન તેજ દિવસે ધર્મના સાત ક્ષેત્રોમાં વાપર્યું, અને તે ગુરૂ પાસેથી પરિગ્રહનું પ્રમાણુ કરીને રાત્રે સુખે સુઈ રહ્યો. પ્રભાત સમયે જોયું, તે પાછું ઘરમાં પહેલાંની માફક પરિપૂર્ણ ધન તેના જેવામાં આવ્યું. ત્યારે ફરીથી તેણે સર્વ ધન ધર્મ કૃત્યમાં વાપર્યું. એમ કરતાં નવ દિવસ ગયા. દશમે દિવસે ફરી સ્વપ્નમાં આવી લક્ષમીએ કહ્યું કે, “હારા પુણ્યને લીધે હું હારા ઘરમાં જ ટકી રહી છું.” લક્ષમીનું આ વચન સાંભળી વિદ્યાપતિ શ્રેષ્ઠિ પરિગ્રહ પરિમાણ વ્રતને કદાચ ભૂલથી ભંગ ન થાય, એવા ભયથી નગર મૂકી બહાર જઈ રહ્યો. એટલામાં કઈ એક રાજા પછવાડે પુત્ર મુક્યા વિના મરી ગયા હતા, તેની ગાદીએ ગ્ય પુરૂષને બેસારવાને માટે પટ્ટહસ્તીની શંઢમાં મંત્રી વગેરે લોકેએ અભિષેક કળશ રાખ્યો હતો. તે હાથીએ આવી આ વિદ્યાપતિ શ્રેષ્ઠિને અભિષેક કર્યો. પછી આકાશવાણી થવા પ્રમાણે વિદ્યાપતિએ રાજા તરીકે જિનપ્રતિમાની સ્થાપના કરી રાજય ચલાવ્યું, અને છેવટ તે પાંચમે ભવે મોક્ષ પામે. અન્યાયથી ધન ઉપાર્જન કરવું – ન્યાયથી ધનનું ઉપાર્જન કરનાર માણસ ઉપર કેઈ શક રાખતું નથી, પણ જ્યાં - ત્યાં તેની પ્રશંસા થાય છે. પ્રાયે તેની કોઈ પ્રકારની હાનિ થતી નથી, અને તેની સુખબસમૃદ્ધિ વગેરે દિવસે દિવસે વૃદ્ધિ પામે છે. માટે ધનનું ઉપાર્જન કરવું તે ઉપર કહેલી રીતે આ લેકમાં તથા પરલેકમાં લાભકારી છે કેમકે –“પવિત્ર પુરૂષે પિતાની શુદ્ધ ચાલ ચલગતના બળની મગરૂરી હોવાથી સર્વ ઠેકાણે ધીરજથી વર્તે છે. પણ પાપી પુરૂષ પિતાના કુકર્મથી હણાયેલા હોવાને લીધે સર્વ ઠેકાણે મનમાં શંકા રાખીને ચાલે છે. આ વિષય ઉપર નીચે પ્રમાણે એક કથા છે– દેવ અને યશ નામે શેઠ બહુ પ્રીતિથી સાથે ફરતા હતા કેઈનગરને વિષે માર્ગમાં પડેલું રત્નજડિત કુંડલા તેમના જેવામાં આવ્યું. દેવશ્રેષ્ટિ સુશ્રાવક, પિતાના વ્રતને ૪ Page #267 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શુદ્ધિ ]. ૧૩ વળગી રહેલો અને પરધનને સર્વ અનર્થ સમાન ગણનારે લેવાથી પાછો વળ્યો. યશશ્રેણિ પણ તેની સાથે પાછા વળ્યો. પણ “પડેલી વસ્તુ લેવામાં બહુ દેષ નથી.” એમ વિચારી 1 તેણે દેવ શ્રેષિની નજર ચૂકાવીને કુંડલ ઉપાડયું. અને પાછું મનમાં વિચાર્યું કે, “એવા, (દેવશ્રેષી) હારા મિત્રને ધન્ય છે. કારણ કે, એનામાં એવી અલૌકિક નિર્લોભતા વસે છે. તે પણ યુક્તિથી હું એને આ કુંડલમાં ભાગિકાર કરીશ.”એમ વિચારી યશશ્રેષિએ : કુંડલ છુપું રાખ્યું, અને બીજે શહેર જઈ તે કુંડલના દ્રવ્યથી ઘણું કરિયાણું ખરીદ્યું. અનુક્રમે અને શ્રેષ્ઠિ પિતાને ગામે આવ્યા. લાવેલા કરિયાણાની વહેંચણી કરવાનો અવસર આવ્યો, ત્યારે ઘણું કરિયાણું જોઈ દેવશ્રેષ્ટિએ ઘણા આગ્રહથી તેનું કારણ પૂછ્યું. યશશ્રેષિએ પણ જે વાત હતી તે કડી. પછી દેવશ્રેષિએ કહ્યું, “અન્યાયથી મેળવેલું એ ધન કેઈ! પણ રીતે સંઘરવા યોગ્ય નથી. કેમકે, જેમ ખાટી કાંજી અંદર પડે તે દુધને નાશ થાય છે, તેમ એ ધન લીધાથી પિતાનું ન્યાયથી ઉપજેલું ધન પણ એની સાથે અવશ્ય : નાશ પામે છે” એમ કહી દેવશ્રેષ્ટિએ જે સર્વ અધિક કરિયાણું હતું તે જૂદું કરી યશશ્રેષ્ટિને આપ્યું. “પિતાની મેળે ચાલ્યું આવેલું ધન કેણ મૂકે !” એવા લોભથી યશશ્રેષ્ટિ તે સર્વ કરિયાણું પોતાની વખારે લઈ ગયો. તેજ દિવસની રાત્રીએ ચેરએ યશશ્રેષિની વખારે ધાડ પાડી સર્વ કરિયાણું લઈ ગયા. પ્રભાત કાળમાં કરિયાણુના ગ્રાહક ઘણા. આવ્યા. તેથી બમણું તથા તેથી પણ વધારે મૂલ્ય મળવાથી દેવશ્રેષ્ઠિને બહુ લાભ થશે પછી યશશ્રેષ્ટિ પણ પસ્તાવો થવાથી સુશ્રાવક થયે, અને શુદ્ધ વ્યવહારથી ધન ઉપાજીને. સુખ પામે. આ રીતે ન્યાયથી તથા અન્યાયથી ધન ઉપાર્જન કરવા ઉપર બે મિત્રોની, કથા કહી છે. આ વિષય ઉપર લૌકિક શાસામાં કહેલી એક વાર્તા નીચે પ્રમાણે છે. ન્યાયાધિન ઉપર સેમરાજાની કથા – ચંપાનગરીમાં સોમ નામે રાજા હતો. તેણે “સુપર્વને વિષે દાન આપવા ગ્ય સારું દ્રવ્ય કર્યું ? અને દાન લેવાને સુપાત્ર કેણ ?” એવું મંત્રીને પૂછયું. મંત્રીએ કહ્યું. આ નગરમાં એક સુપાત્ર બ્રાહ્મણ છે, પણ ન્યાયથી ઉપાર્જન કરેલા શુભ દ્રવ્યને યોગ મળ સર્વે લોકને અને વિશેષે કરી રાજાને દુર્લભ છે. કેમકે–જેમ સારા બીજનો અને સારા ક્ષેત્રને વેગ મળ કઠણ છે, તેમ શુદ્ધ મનને દાતા અને એગ્ય ગુણને ધરાવનાર પાત્ર એ બંનેને વેગ મળવો પણ દુર્લભ છે. તે સાંભળી સોમ રાજાએ પવ ઉપર પાત્રે દાન દેવાના હેતુથી કેઈ ન જાણે તેવી રીતે વેષ બદલીને રાત્રીને સમયે વણિક લોકોની દુકાને જઈ સાધારણ વણિક પુત્રને કરવા ગ્ય કામ આઠ દિવસ સુધી કર્યું. અને તેના બદલામાં આઠ દ્રમ્પ ઉપાર્જન કર્યા. પર્વ આવેથી સર્વ બ્રાહ્મણને નિમંત્રણ કરી સુપાત્ર બ્રાહ્મણને બોલાવવા સારૂ મંત્રીને મોકલ્યો. મંત્રીએ તે બ્રાહ્મણને બોલાવતાં તેણે કહ્યું કે, “જે બ્રાહ્મણ લોભથી. મોહમાં સપડાઈને રાજા પાસેથી દાન લે, તે તરિક Page #268 -------------------------------------------------------------------------- ________________ ૧૪ [ શ્રાદ્ધ વિધિ -~- ~ વાર નરકમાં પડી દુઃખી થાય. રાજાનું દાન મધમાં મિશ્ર કરેલા ઝેર સરખું છે. અવસર આવે ભલે પિતાના પુત્રનું માંસ ખાવું તે સારું પણ રાજા પાસેથી દાનન લેવું. ચક્રી પાસેથી દાન લેવું તે દસ હિંસા સમાન, કલાલ પાસેથી લેવું તે સે હિંસા સમાન, વેશ્યા પાસેથી લેવું તે હજાર હિંસા સમાન, અને રાજા પાસેથી લેવું તે દશ હજાર હિંસા સમાન છે. એવાં સ્કૃતિનાં તથા પુરાણ આદિનાં વચનોમાં રાજા પાસેથી દાન લેવામાં દેષ કહ્યો છે. માટે હું રાજદાન નહીં લઉં.” પછી મંત્રીએ કહ્યું “રાજા પિતાના ભુજબળથી ન્યાયમાગે મેળવેલું સારૂં નાણું તમને આપશે. માટે તે લેવામાં કાંઈ પાપ નથી.” વગેરે વચનેથી ઘણું સમજાવી મંત્રી તે સુપાત્ર બ્રાહ્મણને રાજાની પાસે લઈ ગયો. તેથી રાજાએ ઘણા હર્ષથી બ્રાહાણને બેસવા સારૂ આસન આપ્યું, પગ ધંઈ વિનયથી તેની પૂજા કરી, અને ન્યાયથી ઉપાર્જેલા આઠ દ્રમ્મ તેને દક્ષિણા તરીકે કઈ ન જઈ શકે એવી રીતે તેની મઠીમાં આસ્થા. બીજા બ્રાહ્મણે તે જોઈ થોડા ગુસ્સે થયા. તેમના મનમાં એવો વહેમ આવ્યો કે, “રાજાએ કાંઈ સાર વસ્તુ છાની રીતે એને આપી.” પછી રાજાએ સુવર્ણ વગેરે આપીને બીજા બ્રાહ્મણને સંતુષ્ટ કર્યા. સર્વની રાજા તરફથી દિલગીરી થઈ. બીજા સર્વે બ્રાહ્મણનું રાજાએ આપેલું ધન કોઈનું છ માસમાં, તે કોઈનું તેથી થોડી વધુ મુદતમાં ખપી ગયું. પણ સુપાત્ર બ્રાહ્મણને આપેલા આઠ દ્રમ્મ અન વ આદિ કાર્યમાં વાપર્યા, તે પણ ન્યાયથી ઉપજેલા તેથી ખુટયા નહીં. પણ અક્ષય નિધિની પેઠે તથા ક્ષેત્રમાં વાવેલા સારા બીજની પેઠે લક્ષ્મીની વૃદ્ધિ ઘણા કાળ સુધી થતી રહી. આ રીતે ન્યાયાતિ ધન ઉપર સેમ રોજાની કથા છે. ન્યાયાર્જિત ધન અને સુપાત્રદાન ઉપરની ચે ભંગી ૧. ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્રે દાન એ બેના સંબંધથી ચઉભંગી (ચાર ભાંગા) થાય છે. તેમાં ૧ ન્યાયથી મેળવેલું ધન અને સુપાત્ર દાન એ બેના ગથી પ્રથમ ભાંગે થાય છે, એ પુણ્યાનુબંધી પુણ્યનું કારણ હોવાથી એથી ઉત્કૃષ્ટ દેવતાપણું, યુગલિયાપણું તથા સમકિત વગેરેને લાભ થાય છે, અને એવી સામગ્રીના લાભને અંતે મોક્ષ પણ થોડા વખતમાં પ્રાપ્ત થાય છે, અહિં ૧ ધનસાર્થવાહ તથા ૨ શાલિભદ્ર વગેરેનું દષ્ટાંત જાણવું. ૨ ન્યાયથી મેળવેલું ધન પણ કપાત્ર દાન એ બેને યોગ થવાથી બીજે ભાંગે થાય છે. એ પાપાનુબંધિ પુણ્યનું કારણ હોવાથી એથી કઈ કઈ ભવમાં વિષયસુખને દેખીતે લાભ થાય છે, તે પણ અંતે તેનું પરિણામ કડવુંજ નિપજે છે. અહિં લાખ બ્રાહ્મણોને ભોજન આપનાર બ્રાહ્મણનું દષ્ટાંત છે, જે નીચે પ્રમાણે છે – એક બ્રાહ્મણે લાખ બ્રાહ્મણોને ભોજન આપ્યું. તેથી તે કેટલાક ભમાં વિષય આદિ સુખ જોગવી મરીને સર્વ સુંદર અને સુલક્ષણ અવયને ધારણ કરનારે સેચનક નામે જાતિને હાથી થયું. તેણે લાખ બ્રાહ્મણને જમાડયા, ત્યારે બ્રાહ્મણોને જમતાં Page #269 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શક્તિ ] ૧૮૫ ઉગરેલું અન્ન ભેગું કરી સુપાત્રદાન આપનાર બીજો એક દરિદ્વી બ્રાહ્મણ હતું. તે સુપત્રદાનના પ્રભાવથી સૌધર્મ દેવલોક જઈ ત્યાંથી વી પાંચ રાજકન્યાઓને પરણનાર નંદિષેણ નામે શ્રેણિક પુત્ર થયે, તેને જોઈ સેચનકને જાતિ સ્મરણ જ્ઞાન થયું. તે પણ અંતે તે પહેલી નરકે ગયે. ૩ અન્યાયથી ઉપજેલું ધન અને સુપાત્ર દાન એ બેના મળવાથી ત્રીજે ભાંગે થાય છે. સારા ક્ષેત્રમાં હલકું બીજને વાવવાથી જેમ અંકુર માત્ર ઉગે છે, પણ ધાન્ય નિપજતું નથી, છે તેથી રાજાએ વ્યાપારિ અને ઘણા આરંભથી ધન મેળવનાર લોકોને તે માનવા લાયક થાય છે. કેમકે–એ લક્ષમી કાશયષ્ટિની પેઠે સાર વિનાની અને રસ વિનાની છતાં પણ ધન્યપુરૂએ તેને સાત ક્ષેત્રેમાં વાવીને શેલડી સમાન કરી, ગાયને ખેળ આપતાં તેનું પરિણામ દૂધ જેવું થાય છે, અને દૂધ સર્પને આપતાં તેનું પરિણામ ઝેરના રૂપમાં આવે છે. સુપાત્રે તથા કુપાત્રે વસ્તુને ઉપયોગ કરવાથી એવાં ભિન્ન ભિન્ન પરિણામ નિપજે છે માટે સુપાત્રદાન કરવું એજ ઉત્તમ છે. સવાતિ નક્ષત્રનું જળ સપના મુખમાં પડે તે ઝેર અને છીપના સંપુટમાં પડે તે મોતી થાય છે. જુઓ, તેજ સ્વાતિ નક્ષત્ર અને તેજ જળ પણ પાત્રના ફેરફારથી પરિણામમાં કેટલો ફેર પડે છે? આ વિષય ઉપર આબૂ પર્વત ઉપર જિનમંદિર કરાવનાર વિમળમંત્રી વગેરેનાં દૃષ્ટાંત લોકપ્રસિદ્ધ છે. મહેટા આરંભ, સમારંભ વગેરે અનુચિત કર્મ કરીને ભેગું કરેલું ધન ધર્મકૃત્યમાં ન વાપરે છે, તે ધનથી આલેકમાં અપયશ અને પાકમાં નરકજ પ્રાપ્ત થાય. અહિં મમ્મણશ્રેષ્ઠિ વગેરેનાં દષ્ટાંત જાણવાં. ૪ અન્યાયથી મેળવેલ ધન અને કપાત્ર દાન એ બેનાથી એથે ભાગે થાય છે, એથી માણસ આલોકમાં સત્યુને ધિક્કારવા યોગ્ય થાય છે, અને પરલોકમાં નરકાદિક દુર્ગતિમાં જાય છે, માટે એ ચે ભાગે વિવેકી પુરૂએ અવશ્ય તજ કેમકે અન્યાયથી મેળવેલા ધનનું દાન આપવામાં બહુ દેષ છે. ગાયને મારી તેના માંસથી કાગડાને તૃપ્ત કરવા જેવી આ વાત છે. અન્યાયે મેળવેલા ધનથી કે જે શ્રાદ્ધ કરે છે તેથી ચંડાલ, ભિલ્લ અને એવાજ (બુક્કસ) હલકી જાતના લકા ધરાઈ રહે છે. ન્યાયથી મેળવેલું ઘેટું ધન પણ જો સુપાત્રે આપે છે, તેથી કલ્યાણ થાય છે, પરંતુ અન્યાયથી મેળવેલું ઘણું ધન આપે તે તેથી કાંઈ ખરૂં ફળ નિપજવાનું નથી. અન્યાયે મેળવેલા ધનથી જે માણસ પોતાના કલ્યાણની ઈચ્છા રાખતું હોય તે કાલકૂટ નામે ઝેર ભક્ષણ કરી જીવવાની આશા રાખે છે. અન્યાયે મેળવેલા ધન ઉપર પોતાને નિર્વાહ ચલાવનાર ગૃહસ્થ પ્રાયઃ અન્યાયમાર્ગે ચાલનારે, કલહ કરનારે, અહંકારી અને પાપકમી હોય છે. અહિં કથકી વગેરેનાં દષ્ટાંત જાણવાં. રંકણીની કથા નીચે પ્રમાણે છેમારવાડમાં પાલી ગામમાં કાયાક અને પાતાક નામે બે ભાઈ હતા. તેમાં નાને * એક જાતના ઘાસની સાંઠી. ૨૪ Page #270 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ [ શ્રાદ્ધવિધિ ભાઈ પાતાક ધનવંત અને મોટે ભાઈ કાયાક બહુ દરિદ્રી હતો માટે ભાઈ દરિદ્રી હોવાથી નાનાને ઘરચા કરી કરી પોતાને નિર્વાહ કરે છે. એક સમયે વર્ષાકાળમાં દિવસે બહુ મહેનત કરવાથી થાકી ગએલ કાયાક રાત્રિએ સુઈ રહ્યો. એટલામાં પાતાકે એલંભે દઈને કહ્યું કે, “ભાઈ ! આપણા ખેતરોના કયારડામાં પાણી ઘણું ભરાઈ ગયાથી ફાટી ગયા, છતાં તને કાંઈ તેની ચિંતા નથી ?” એ ઠપકે સાંભળી તુરત પિતાની પથારી છેડી કાયાક “દરિદ્રી પારકે ઘેર ચાકરી કરનારા પિતાના જીવની નિંદા કરતો છતાં કેદાળ લઈ ખેતરે ગયો, અને કેટલાક લોકોને ફાટી ગએલા કયારડાને ફરીથી સમા કરતા જોઈ તેણે પૂછયું કે, “તમે કેણ છે?” તેમના જવાબમાં તેમણે કહ્યું કે “અમે તારા ભાઈના ચાકર છીએ.”પાછું કાકૂયાકે પૂછયું કે, “મારા ચાકર કઈ ઠેકાણે છે?” તેમણે કહ્યું કે, “વલ્લભીપુરમાં છે.” અનુક્રમે કેટલાક સમય ગયા પછી અવસર મળતાં જ કાયાક પિતાને પરિવાર સાથે લઈ વલભીપુર ગયો. ત્યાં ગપુરમાં ભરવાડ લેકે રહેતા હતા, તેમની પાસે એક ઘાસનું ઝુંપડું બાંધી તથા તેમાં તે લોકોની મદદથી એક નાની દુકાન કાઢીને રહ્યા. કાક્યાક શરીરે બહુ દુબળો હોવાથી ભરવાડ લોકે તેને “કશ્રેષ્ઠી” એવા નામથી કહેવા લાગ્યા. એક સમયે કેઈ કાર્પેટિક, શાસ્ત્રમાં કહેલા ક૫ પ્રમાણે ગિરનાર પર્વત ઉપર સિદ્ધ કરેલો કલ્યાણસ્સ તુંબડીમાં ભરી લઈ આવતો હતો. એટલામાં વલ્લભીપુરના નજદીક ભાગમાં આવતાં “કા તુંબડી” એવી વાણી કલ્યાણરસમાંથી નીકળી. તે સાંભળી બીક પામેલા કાર્પેટિકે વલ્લભીપુરના પરામાં કપટી એવા કાઢ્યાકના ઘરમાં કલ્યાણરસની તુંબડી થાપણ સુકી અને તે પિતે સેમિનાથની યાત્રાએ ગયે. એક વખતે કાંઈ પર્વ આવે કાયાકના ઘરમાં પાક વિશેષ વસ્તુ તૈયાર કરવાની હવાથી ચુલા ઉપર તાવડી મૂકી. તે તાવડી ઉપર પેલા તુંબડીના કાણામાંથી એક ટપકું પડી ગયું હતું. અગ્નિને સંયોગ થતાંજ તે તાવડી સુવર્ણમય થએલી જઈ કાયાકે નિશ્ચયથી જાણ્યું કે, “આ નંબડીમાં કલ્યાણરસ છે.” પછી તેણે ઘરમાંની સર્વ સાર વસ્તુ અને તે તુંબડી બીજે કઈ સ્થળે રાખી તે ઝુંપડું સળગાવી દીધું, અને બીજે ગોપુરે એક ઘર બંધાવીને રહે ત્યાં રહેતાં છતાં એક સ્ત્રી ઘી વેચવા આવી. તેનું ઘી તળી લેતાં કાકૂયાની નજરમાં એમ આવ્યું કે, “ગમે તેટલું ઘી કાઢતાં પણ એ ઘીનું પાત્ર ખાલી થતું નથી.” તે ઉપરથી કાયાકે નિશ્ચય કર્યો કે, “એ પાત્રની નીચે ઉઢાણી છે, તે કાળી ચિત્રકવેલીની છે” પછી તેણે કઈ બહાનું કરીને તે કુંડલિકા લીધી, આ રીતે જ કપટ કરી તેણે ખોટાં ત્રાજવાથી અને ખોટા માપથી વેપાર કર્યો. પાપાનુબંધિ પુણ્ય જોરાવર હોવાથી તેવા વ્યાપારમાં પણ રંકશ્રેણીને ઘણા ધનનો લાભ થયો. એક સમયે કઈ સુવર્ણ સિદ્ધિ કરનાર પુરૂષ તેને મળે. ત્યારે તેણે છળભેદ કરી તેને ઠગીને સુવર્ણસિદ્ધિ ગ્રહણ કરી. આ રીતે ત્રણ પ્રકારની સિદ્ધિ હાથ આવવાથી રંકશ્રેષ્ટિ કેટલાક કરેડે ધનને માલીક થયો. પિતાનું ધન કે તીર્થે, સુપાત્રે તથા અનુકંપા દાનમાં યથેચ્છ વાપરવાનું દર રહ્યું Page #271 -------------------------------------------------------------------------- ________________ વ્યવહાર શુદ્ધિ ] ૧૮૭ પણ અન્યાયથી મેળવેલા ધન ઉપર નિર્વાહ કરવાનું તથા પૂત્રની ગરીબ સ્થિતિ અને પાછળથી મળેલી ધનસંપદાના પાર વિનાના અહંકાર એવા કારણેાથી રકશ્રેષ્ઠએ, સવ લેાકેાને ઉખેડી નાંખ્યા, નવા નવા કર વધારવા, ખીજા ધનવાન લેાકેાની સાથે હરીફાઈ તથા મત્સર વગેરે કરવા વગેરે દૃષ્ટ કામેા કરી પેાતાની લક્ષ્મી લેાકેાને પ્રલયકાળની રાત્રી સરખી ભયંકર દેખાડી. એક સમયે રકશ્રેષ્ઠિની પુત્રીની રત્નજડિત કાંસકી બહુ સુંદર હાવાથી રાજાએ પોતાની પુત્રી માટે માગી, પણ તે શેઠે આપી નહીં. ત્યારે ખળાત્કારથી રાજાએ તે કાંસકી લીધી, તેથી રાજા ઉપર રોષ કરી રકશ્રેષ્ઠિ મ્લેચ્છ લેાકેાના રાજ્યમાં ગયા. અને ત્યાં ક્રોડા સેાનૈયા ખરચી મેાગલ લેાકેાને વલ્લભીપુર ઉપરે ચઢાઈ કરવા લઈ આવ્યેા. મેાગલાએ વલ્લભીપુરના રાજ્યના તાખાના દેશ ભાગી નાખ્યા, ત્યારે રકશ્રેષ્ઠિએ સૂ મંડળથી આવેલા અશ્વના રખવાળ લેાકેાને છાનું દ્રવ્ય આપી તેમને ફાડી કપટ ક્રિયાના પ્રપંચ કરાવ્યા. પૂર્વે વલ્લભીપુરમાં એવા નિયમ હતા કે, સંગ્રામના પ્રસંગ આવે એટલે રાજા સૂર્યના વચનથી આવેલા ઘેાડાં ઉપર ચઢે. અને પછી પહેલેથીજ તે કામ માટે ઠરાવી રાખેલા લેાકેા પંચવાજિંત્ર વગાડે, એટલે તે ઘેાડા આકાશમાં ઉડી જાય. પછી ઘેાડા ઉપર સ્વાર થએલા રાજા શત્રુઓને હશે, અને સ'ગ્રામની સમાપ્તિ થાય, ત્યારે ઘેાડા પાછા સૂર્યમંડળે જાય. આ પ્રસંગે રકશ્રેષ્ઠિએ પંચવાજિંત્રો વગાડનારને લેાકાને ફાંડયા હતા, તેથી તેમણે રાજા ઘેાડા ઉપર ચઢયા પહેલાંજ પચવાજિંત્રા વગાડયાં. એટલે ઘોડો આકાશમાં ઉડી ગયા. શિલાદિત્ય રાજાને તે સમયે શું કરવું તે સૂયું નહીં. ત્યારે શત્રુઓએ શિલાદિત્યને મારી નાંખ્યા, અને સુખે વલ્લભીપુરના ભંગ કર્યો. કહ્યું છે કે—વિકમ સંવત્ ૩૭૫ વરસ ગયા પછી વલ્લભીપુર ભાંગ્યું. ૨ શ્રેષ્ઠિએ માગલાને પણ જળ વિનાના પ્રદેશમાં પાડીને મારી નાંખ્યા. એ રીતે ર`કશ્રેષ્ઠિના સંબધ ક્યો. વ્યવવહાર થુદ્ધિનું સમર્થન. અન્યાયથી મેળવેલા ધનનું એવું પરિણામ ધ્યાનમાં લઈ ન્યાયથી ધન મેળવવાને સારૂ ઉદ્યમ કરવા. કેમકે—સાધુઓના વિહાર આહાર, વ્યવહાર અને વચન એ ચારે વાનાં શુદ્ધ છે કે નહીં તે જોવાય છે. પણ ગૃહસ્થાના તે માત્ર એક વ્યવહાર શુદ્ધ છે કે નહિ ? તેજ જોવાય છે. વ્યવહાર શુદ્ધ હોય તેાજ સર્વે ધર્માંકૃત્યા સફળ થાય છે. દિનનૃત્યકારે કહ્યુ` છે કે, - વ્યવહાર શુદ્ધ રાખવા એ ધર્મનું મૂળ છે, કેમકે શુદ્ધ હોય તા તેથી મેળવેલું ધન શુધ્ધ હોય છે, ધન શુદ્ધ હોય તે. આહાર શુદ્ધ હાય છે. આહાર શુદ્ધ હોય તેા દેહ શુધ્ધ હોય છે. અને દેહ શુદ્ધ હોય તેા માસ ધમ કૃત્ય કરવાના ઉચિત થાય છે; તથા તે માણસ જે જે કાંઇ કૃત્ય કરે છે, તે તે કૃત્ય તેનું સફળ Page #272 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ [ શ્રાદ્ધ વિધિ થાય છે. પરંતુ વ્યવહાર શુધ્ધ ન હોય તે માણસ જે જે કાંઈ કૃત્ય કરે તે સર્વે તેનું નકામું છે. કેમકે, વ્યવહાર શુધ્ધ ન રાખનાર માણસ ધર્મની નિંદા કરાવે છે, અને ધર્મની નિંદા કરાવનાર માણસ પિતાને તથા પરને અતિશય દુર્લભધિ કરે છે. એમ સૂત્રમાં કહ્યું છે. માટે વિચક્ષણ પુરૂષે બની શકે તેટલો પ્રયત્ન કરી એવાં કૃત્ય કરવાં કે જેથી મૂખંજને ધર્મની નિંદા કરે નહીં. લેકમાં પણ આહાર માફક શરીરપ્રકૃતિ બંધાય છે, એ વાત પ્રકટ દેખાય છે. જેમ પોતાની બાલ્યાવસ્થામાં ભેંશનું દૂધ પીનારા ઘડાઓ જળમાં સુખે પડયા રહે છે, અને ગાયનું દુધ પીનારા ઘડાઓ જળથી દૂર રહે છે. તેમ માણસ પણ નાનપણ આદિ અવસ્થામાં જેવો આહાર ભેગવે છે, તેવી તેમની પ્રકૃતિ બંધાય છે. માટે વ્યવહાર શુદ્ધ રાખવાને માટે સારે પ્રયત્ન કરો. આ રીતે વ્યવહારશુધિનું સ્વરૂપ દેશાદિ પાંચ વિરૂદ્ધ વસ્તુને ત્યાગ દેશાદિ વિરૂદ્ધ વાતને ત્યાગ કરે. એટલે જે વાત દેશવિરૂદ્ધ (દેશની રૂઢિને મળતી ન આવે એવી) અથવા સમયને અનુસરતી ન હોય એવી કિંવા રાજાદિકને ન ગમે એવી હોય, તે છોડી દેવી. હિતેપદેશમાળામાં કહ્યું છે કે, જે માણસ દેશ, કાળ, રાજા, લોક તથા ધર્મ એટલામાં કેઈને પણ પ્રતિકૂળ આવે તેવી વાત જે વજે, તે તે સમક્તિ અને ધર્મ પામે.” ૧ દેશ વિરૂદ્ધ ૧ સિંધ દેશમાં ખેતી અને લાટ દેશમાં દારૂ નિપજાવવો એ દેશ વિરૂધ્ધ છે. ૨ બીજું પણ જે દેશમાં શિષ્ટ લોકેએ જે વજર્યું હોય તે તે દેશમાં દેશ વિરૂધ્ધ જાણવું. અથવા ૩ જાતિ, કુળ વગેરેની રીતભાતને જે અનુચિત હોય તે દેશ વિરૂદ્ધ કહેવાય. જેમ બ્રાહ્મણે મદ્યપાન કરવું, તથા તલ, લવણ વગેરે વસ્તુને વિક્રય કરે એ દેશવિરૂદ્ધ છે. તેમ તેમ શાસ્ત્રમાં કહ્યું છે કે, તલને વ્યાપાર કરનારા બ્રાહ્મણ જગતમાં તલ માફક હલકા તથા કાળું કામ કરનારા હોવાથી કાળા ગણાય છે, તથા પરલોકે તલની પેઠે ઘાણીમાં પીલાય છે. કુળની રીતભાત પ્રમાણે તે ચૌલુક્ય વગેરે કુળમાં થએલા લેકેને મદ્યપાન કરવું તે દેશવિરૂદ્ધ છે; અથવા પરદેશીલેકે આગળ તેમના દેશની નિંદા કરવી વિગેરે દેશવિરૂદ્ધ કહેવાય છે. ૪ હવે કાળ વિરૂદ્ધ તે આ રીતે –૧શિયાળામાં હિમાલય પર્વતના આસપાસના પ્રદેશમાં જ્યાં ઘણું ટાઢ પડતી હોય ત્યાં, ૨ અથવા ગરમીની મોસમમાં મારવાડ જેવા અતિશય નિર્જળ દેશમાં અથવા ૩વર્ષાકાળમાં જયાં ઘણું પાણી, ભેજ અને ઘણેજ ચીકણે કાદવ રહે છે, એવા પશ્ચિમ તથા દક્ષિણ સમુદ્રને કાંઠે આવેલા કોંકણ વગેરે દેશમાં પિતાની Page #273 -------------------------------------------------------------------------- ________________ દેશાદિ પાંચ વિરૂદ્ધ વસ્તુના ત્યાગ ] ૧૮૯ સારી શક્તિ તથા કોઇની સહાય વગેરે ન છતાં જવું તે કાળવિરૂધ્ધ તેમજ ૫ ભયંકર દુકાળ પડયા હોય ત્યાં, દૃએ રાજાઓની માંહેામાંહે તકરાર ચાલતી હોય ત્યાં, ધાડ વગેરે પડવાથી માગ બંધ પડયા હોય ત્યાં, ૮અથવા પાર ન જઈ શકાય એવા મોટા જંગલમાં, તથા સમી સાંઝ વગેરે ભયંકર સમયમાં પેાતાની તેવી શક્તિ વિના તથા કેાઈની તેવી સહાય વિના જવું, કે જેથી પ્રાણની અથવા ધનની હાનિ થાય, અગર ખીજો કોઈ અનર્થ સામે આવે, તે સવ* કાળવર્દ્ધ કહેવાય. ફાગણ માસ ઉતરી ગયા પછી તિલ પિલવા, તિલના વ્યાપાર કરવા, અથવા તિલ ભક્ષણ કરવા વગેરે, વર્ષાકાળમાં તાંદલજા વગેરેની ભાજી લેવી, તથા જ્યાં ઘણી જીવાકુલભૂમિ હોય ત્યાં ગાડી ગાડાં ખેડવાં વગેરે. એવા મોટા દોષ ઉપજાવનાર કૃત્ય કરવું તે કાળવિરૂદ્ કહેવાય. ૩ હવે રાજવિરૂધ્ધ આ રીતેઃ—૧રાજા વગેરેના દોષ કાઢવા, રરાજાના માનનીય મંત્રી વિગેરેનું આદરમાન ન કરવા, રાજાથી વિપરીત એવા લેાકેાની સેાખત કરવી, વૈરિના સ્થાનકમાં લાભથી જવું, પવૈરિના સ્થાનકથી આવેલાની સાથે વ્યવહાર વગેરે રાખવા, રાજાની મહેરબાની છે એમ સમજી રાજાના કરેલા કામમાં પણ ફેરફાર કરવો, નગરના આગેવાન લેાકેાથી વિપરીત ચાલવુ, પેાતાના ધણીની સાથે નીમકહરામી કરવી, વિગેરે રાજવિરૂદ્ધ કહેવાય છે. તેનું પરિણામ ઘણું દુઃસહુ છે. જેમ ભુવનભાનુ કેવળીના જીવ છ રાહિણીનું થયું તેમ. તે રાહિણી નિષ્ઠાવાળી ભણેલી, અને સ્વાધ્યાય ઉપર લક્ષ રાખનારી એવી હતી; તે પણ વિકથાના રસથી વૃથા રાણીનુ કુશીલપણું વગેરે દોષો આલવાથી રાજાને તેના ઉપર રાષ ચઢયા, તેથી ઉત્તમ શ્રેષ્ઠિની પુત્રી હોવાથી માનીતી એવી રાહિણીની જીભના રાજાએ કટકે કટકા કર્યાં, અને દેશ બહાર કાઢી મૂકી. તેથી દુઃખી થએલી રાહિણીએ અનેક ભવોમાં જિન્હાછેદ વગેરે દુઃખા સહ્યાં. ૪ લાક વિરૂધ લેાની તથા વિશેષે કરીને ગુણી જનેાની નિંદા ન કરવી. કેમકે, લેાક્ની નિદા કરવી, અને પોતાનાં વખાણ કરવાં એ અન્ને લેાકવિરૂદ્ધ કહેવાય છે. કેમકે—ખરા ખાટા પારકા દોષ ખેલવામાં શું લાભ છે ? તેથી ધનના અથવા યના લાભ થતા નથી, એટલુંજ નહી પણ જેના દાષ કાઢિયે, તે એક પેાતાના નવો શત્રુ ઉત્પન્ન કર્યાં એમ થાય છે. ૧ પાતાની સ્તુતિ, ૨ પારકી નિંદા, ૩ વશ ન રાખેલી જીભ, ૪ સારાં વજ્ર અને ૫ થાય આ પાંચ વાનાં સંયમ પાળવાને અર્થે સારા ઉદ્યમ કરનારા એવા મુનિરાજને પણ ખાલી કરે છે.’જો પુરૂષમાં ખરેખરા ઘણા ગુણુ હોય, તે તે ગુડ્ડા વગર કહે પેાતાના ઉત્કષ કરશેજ, અને જે તે (ગુણા) ન હોય તે ફાગઢ પાતાનાં પોતે કરેલા વખાણુથી શું થાય ? પાતે પાતાનાં બહુ વખાણુ કરનારા સારા માણુસને તેના મિત્ર હસે છે, ખાંધવજના નિદા કરે છે, મ્હોટા લેાકેા તેને કારે મૂકે છે, અને તેનાં માબાપ પણ તેને Page #274 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ [ શ્રાદ્ધ વિધિ બહુ માનતા નથી. બીજાને પરાભવ અથવા નિંદા કરવાથી તથા પિતાની હેટાઈ પોતે પ્રકટ કરવાથી ભવે ભવે નીચ ગોત્ર કર્મ બંધાય છે. તે કર્મ કરેડો ભવ થએ પણ છૂટવું મુશ્કેલ છે. પારકી નિંદા કરવી એ મહા પાપ છે. કારણ ઘણી ખેદની વાત છે કે, નિદા કરવાથી પારકાં પાપ વગર કરે માત્ર નિંદા કરનારને ખાડામાં ઉતારે છે. એક નિંદક વૃદ્ધ સ્ત્રીનું દષ્ટાંત નીચે પ્રમાણે છે – સુગ્રામ નામના ગામમાં સુંદર નામના એક શ્રેષ્ટિ હતું. તે મોટો ધમી અને મુસાફર વિગેરે લોકોને ભેજન, વસ્ત્ર, રહેવાનું સ્થાનક વગેરે આપીને તેમના ઉપર હેટા ઉપકાર કરતા હતા. તેની પડોશમાં એક વૃદ્ધ બ્રાહ્મણ રહેતી હતી. તે શેઠની હમેશાં નિંદા કર્યા કરે, અને કહે કે, “મુસાફર લકે પરદેશમાં મરણ પામે છે, તેમની થાપણ વિગેરે મળવાની લાલચથી એ શ્રેષ્ઠિ પિતાની સચ્ચાઈ બતાવે વિગેરે છે.” એક વખતે ભુખ તરસથી પીડાએલો એક કાપંટિક આવ્યું, તેને ઘરમાં ન હોવાથી ભરવાડણ પાસે છાશ મંગાવીને તે પાઈ, અને તેથી તે મરી ગયે. કારણ કે, ભરવાડણે માથે રાખેલા છાશના વાસણમાં ઉપરથી જતી સમડીએ મોઢામાં પકડેલા સર્ષના મુખમાંથી ઝેર પડયું હતું. કાર્પેટિક મરણ પામે તેથી ઘણી ખુશી થએલી બ્રાહ્મણીએ કહ્યું કે, “જુઓ, આ કેવું આનું ધમપણું !!” તે સમયે આકાશમાં ઉભી રહેલી હત્યાએ વિચાર કર્યો કે, “દાતાર (શ્રેષ્ઠ) નીરપરાધી છે. સર્ષ અજ્ઞાની તથા સમડીના મોઢામાં સપડાએલો હોવાથી પરવશ છે, સમડીની જાતજ સર્પને ભક્ષણ કરનારી છે, અને ભરવાડણ પણ એ વાતમાં અજાણ છે. માટે હવે હું કને વળગું !” એમ વિચારી છેવટ તે હત્યા વૃદ્ધ બ્રાહ્મણને વળગી. તેથી તે કાળી કુબડી અને કેઢ રેગ વાળી થઈ. આ રીતે પારકા ખોટા દોષ બોલવા ઉપર લેકપ્રસિદ્ધ દષ્ટાંત છે. હવે કે રાજાની આગળ કઈ પરદેશીએ લાવેલી ત્રણ કે પરીઓની પંડિતોએ પરીક્ષા કરી. તે એમ કે –એકના કાનમાં દેરે નાખ્યો, તે તેના મુખમાંથી બહાર નીકળ્યો, તે સાંભળ્યું હોય તેટલું મોઢે બકનારી કોપરીની કિસ્મત કુટી કોડી કરી. બીજી કેપરીના કાનમાં નાંખેલ દરે તેના બીજા કાનમાંથી બહાર નીકળ્યો. તે એક કાને સાંભળી બીજે કાને બહાર નાંખી દેનારીની કિસ્મત લાખ સોનેયા કરી. ત્રીજીના કાનમાં માં ખેલે દોરો તેના ગળામાં ઉતર્યો. તે સાંભળેલી વાત મનમાં રાખનારીની કિસ્મતા પંડિતે કરી શક્યા નહીં એ સાચા દેષ કહેવા ઉપર દષ્ટાંત છે. તેમજ સરળ લોકોની મશ્કરી કરવી, ગુણવાન લોકોની અદેખાઈ કરવી, કૃતઘ્ન થવું, ઘણા લોકેની સાથે વિરોધ રાખનારની સોબત કરવી, લેકમાં પૂજાએલાનું અપમાન કરવું સદાચારી લોક સંકટમાં આવે રાજી થવું. આપણામાં શક્તિ છતાં આફતમાં સપડાયેલા સારા માણસને મદદ ન કરવી, દેશ વિગેરેની ઉચિત રીતભાત છેડવી, ધનના પ્રમાણથી જાણે ઉજળે અથવા ઘણો મલિન વેષ વિગેરે કરવો. એ સર્વ લોકવિરૂદ્ધ કહેવાય છે. Page #275 -------------------------------------------------------------------------- ________________ દેશાદિ પાંચ વિરૂદ્ધનો ત્યાગ ] એથી આ લોકમાં અપયશ વગેરે થાય છે. વાચક શિરોમણિ શ્રીઉમાસ્વાતિ વાચકજીએ કહ્યું છે કે, “સ ધમી લોકેનો આધાર લોક છે. માટે જે વાત લોકવિરૂદ્ધ અથવા ધર્મવિરૂદ્ધ હોય તે સર્વથા છોડવી.” કવિરૂદ્ધ તથા ધર્મવિરૂદ્ધ વાત છોડવામાં લેકની આપણા ઉપર પ્રીતિ ઉપજે છે, સ્વધર્મ સચવાય છે, અને સુખે નિર્વાહ થાય છે, વિગેરે ગુણ રહેલા છે. કહ્યું છે કે– કવિરૂદ્ધ વાતને છોડનાર માણસ સર્વ લોકેને પ્રિય થાય છે અને લોકપ્રિય થવું એ સમક્તિ વૃક્ષનું બીજ છે.” પ હવે ધર્મ વિરૂધ્ધ કહીએ છીએ. મિથ્યાત્વી કૃત્ય કરવું, મનમાં દયાન રાખતાં બળદ વગેરેને મારવું, બાંધવું વગેરે, જૂઓ તથા માકણું વગેરે તડકે નાંખવા. માથાના વાળ મહેટી કાંસકીથી સમારવા, લી વગેરે ફેડવી, ઉષ્ણકાળમાં ત્રણ વાર અને બાકીના કાળમાં બે વાર મજબૂત મોટા જાડા ગળણાથી સંખાર વગેરે સાચવવાની યુક્તિથી પાણી ગાળવામાં તથા ધાન્ય, છાણાં, શાક, ખાવાનાં પાન ફળ વગેરે તપાસવામાં સમ્યફ પ્રકારે ઉપયોગ ન રાખવે. આખી સેપારી, ખારેક, વાલોળ, ફળી, વગેરે મોઢામાં એમની એમ નાંખવી, નાળવાનું અથવા ધારાનું જળ વગેરે પીવું, ચાલતાં, બેસતાં, સુતાં, ન્હાતાં, કોઈ વસ્તુ મૂકતાં અથવા લેતાં, રાંધતાં, ખાંડતાં, દળતાં, ઘસતાં અને મળમૂત્ર, બપો, કેગળો, જળ, તાંબૂલ, વિગેરે નાંખતાં બરાબર યતના ન રાખવી. ધર્મકરણીને વિષે આદર ન રાખવે, દેવ, ગુરૂ તથા સાધર્મિ એમની સાથે દ્વેષ કર, દેવદ્રવ્ય વિગેરેને ઉપભોગ કરવો, અધમ લોકોની સોબત કરવી, ધાર્મિક વિગેરે સારા લોકોની મશ્કરી કરવી, કષાયનો ઉદય બહ રાખ, બહુ દોષથી ભરેલું ખરીદ વેચાણ કરવું, ખરકર્મ તથા પાપમય અધિકાર આદિ કાર્યને વિષે પ્રવર્તવું. એ સર્વ ધર્મવિરૂદ્ધ કહેવાય છે. ઉપર આવેલાં મિથ્યાત્વ વગેરે ઘણું પદેની વ્યાખ્યા અર્થદીપિકામાં કરી છે. ધર્મ કે દેશવિરૂદ્ધ, કાલવિરૂધ રાજવિરૂદ્ધ અથવા લેકવિરૂદ્ધ આચરણ કરે છે તેથી ધર્મની નિંદા થાય છે માટે તે સર્વ ધર્મ વિરૂદ્ધ સમજવું. ઉપરકહેલું પાંચ પ્રકારનું વિરૂદ્ધકર્મ શ્રાવકે છેડવું. આ રીતે દેશાદિ પાંચ વિરૂદ્ધકર્મને ત્યાગ કરવાનું કહ્યું છે. ૪ ઊંચિતાચરણ ઉચિતાચરણના પિતા સંબંધી, માતા સંબંધી વગેરે નવ પ્રકારે છે. ઉચિતાચરણથી આ લોકમાં પણ સનેહની વૃદ્ધિ તથા યશ વગેરેની પ્રાપ્તિ થાય છે. આ ઉચિતાચરણ સંબંધ હિતેપદેશમાળામાં જે ગાથાઓ બતાવી છે તે ગાથાને અર્થ આપીએ છીએ. ઉચિતાચરણથી જગતમાં યશ મળે છે. કારણકે માણસ માત્રનું માણસ પણું સરખું છતાં કેટલાક માણસે જ આ લેકમાં યશ પામે છે, તે ઉચિત આચરણને મહિમા છે એમ નક્કી જાણવું (૧) ઉચિત આચરણના નવ પ્રકાર–૧ પિતાના પિતા સંબંધી, ૨ માતા સંબંધી, ૩ સગા ભાઈ સંબંધી, ૪ સ્ત્રી સંબંધી, ૫ પુત્ર પુત્રી સંબંધી, ૬ સગાં વહાલાં સંબંધી, Page #276 -------------------------------------------------------------------------- ________________ ૧૯૨ [ શ્રાદ્ધ વિધિ ૭ વડીલ લાકા સંબંધી, ૮ શહેરના રહીશ લેાકેા સંબંધી, તથા ૯ અન્યદની સંબંધી. એ નવ પ્રકારનું ઉચિત આચરણુ દરેક માણસે કરવું જોઇએ. (૨) ૧ હવે પિતાના સંબંધમાં મન નચન કાયાથી ત્રણ પ્રકારે ચિત આચરણ કરવું પડે છે, તે સંબંધે હિતોપદેશમાળાના કર્તા કહે છે, પિતાની શરીર સેવા ચાકરની પેઠે પોતે વિનયથી કરવી. તે આ રીતે—તેમના પગ ધાવા, તથા દાખવા, વૃદ્ધ અવસ્થામાં તેમને ઉઠાડવા તથા બેસાડવા, દેશના અને કાળના અનુસારથી તેમને સદે એવુ લેાજન, બિછાનું, વચ્ચે ઉવટણું વગેરે ચીને આપવી. એ તથા એવાં ખીજા' પિતાજીનાં કામ સુપુત્રે પાતે વિનયથી કરવા, પણ કાઈના કહેવાથી પરાણે અથવા કચવાતા મને તિરસ્કાર વિગેરેથી ન કરવાં. અને તે પાતે કરવાં, પણ ચાકર વિગેરે પાસે ન કરાવવાં. કહ્યું છે કે-‘પુત્ર પિતા આગળ બેઠો હોય ત્યારે તેની જે શાલા દેખાય છે, તે શાભાના સામા ભાગ પણ તે ઉંચા સિંહાસન ઉપર બેસે તા પણુ કયાંથી આવે ?' તથા મુખમાંથી બહાર પડયું ન પડયું એટલામાં પિતાનું વચન ઉઠાવી લેવું. એટલે પિતાનું વચન સત્ય કરવાને અર્થે રાજ્યાભિષેકને અવસરેજ વનવાસને અર્થે નીકળેલા રામચંદ્રજીની પેઠે સુપુત્રે પિતાના મુખમાંથી વચન નીકળતાંજ “હાજી, આપની આજ્ઞા પ્રમાણુ છે. આજ્ઞા માફક હમણાંજ કરૂં છું” એમ કહી ઘણા માનથી તે વચન સ્વીકારવું; પણ સાંભળ્યું ન સાંભળ્યું કરી, માથું ધુણાવી, કહ્યા માફક કરતાં ઘણી વાર લગાડી અથવા કહેલું કામ અધુરું મૂકીને પિતાના વચનની અવજ્ઞા કરવી નહી. (૩) સુપુત્રે દરેક કામમાં દરેક રીતે પિતાના મનને પસ’દ પડે તેમ કરવું. કેમકે પેાતાની બુદ્ધિથી કાંઇ ખાસ કરવા જેવું કામ ધાયું હાય તા પણ તે પિતાને મનગમતું હોય તેાજ કરવું. તથા સેવા, ગ્રહણુ આદી તથા લૌકિક તથા અલૌકિક સ વ્યવહારમાં આવનારા ખીજા સવ* જે બુદ્ધિના ગુણા તેમના અભ્યાસ કરવા. બુદ્ધિના પહેલા ગુણુ મા બાપ વગેરેની સેવા કરવી એ છે. અહુજાણુ એવા મા બાપ વગેરેની સારી સેવા કરી હોય તે, તે દરેક કાર્યનાં રહસ્ય અવશ્ય પ્રકટ કરે છે. કહ્યું છે કે—જ્ઞાનવૃદ્ધ લોકોની સેવા. ન કરનારા અને પુરાણુ તથા આગમ વિના પેાતાની બુદ્ધિથી જૂદી જૂદી કલ્પના કરનારા લેાકેાની બુદ્ધિ ઘણી પ્રસન્ન થતી નથી. એક અનુભવી વૃદ્ધ જે જાણે છે, તે કરાડા તરૂણ લેાકેા પણ જાણી શકતા નથી. જુએ, ‘રાજાને લાત મારનાર માણુસ વૃદ્ધના વચનથી પૂજાય છે, માટે વૃદ્ધ પુરૂષાનું વચન સાંભળવુ, તથા કામ પડેબહુશ્રુત એવા વૃદ્ધનેજ પૂછ્યું જુઓ, વનમાં હંસનું ટાળુ' અંધનમાં પડયું હતું તે વૃદ્ધના વચનથી છૂટયું.' તેમજ પેાતાના મનમાંના અભિપ્રાય પિતાની આગળ જાહેર રીતે કહેવા. (૪) પિતાને પૂછીને દરેક કામને વિષે પ્રવર્તે, જે કદાચ પિતા કાઇ કામ કરવાની ના હે તા તે ન કરે. કાંઇ ગુન્હા થયે પિતાજી કઠંડુ શબ્દ મેલે તે પણ પેાતાનું વિનીતપણું ન મૂકે. અર્થાત મર્યાદા મૂકીને ગમે તેમ દુત્તર ન કરે. Page #277 -------------------------------------------------------------------------- ________________ ઉચિતાચરણ ૧૯૩ જેમ અભયકુમારે શ્રેણિક રાજાના તથા ચેલણા માતાના મનોરથ પૂર્ણ કર્યા તેમ સુપુત્રે પિતાના સાધારણ લૌકિક મનોરથ પણ પૂર્ણ કરવા. તેમાં પણ દેવપૂજા કરવી, સદ્દગુરૂની સેવા કરવી, ધર્મ સાંભળ, વ્રત પચ્ચકખાણ કરવું, ષડાવશ્યકને વિષે પ્રવર્તવું, સાત ક્ષેત્રમાં ધન વાપરવું, તીર્થયાત્રા કરવી, અને દીન તથા અનાથ લોકેને ઉદ્ધાર કરે, વિગેરે જે મરથ તે ધર્મ મને રથ કહેવાય છે. પિતાના ધર્મ મરથ ઘણાજ આદરથી પૂર્ણ કરવા. કેમકે આલોકમાં શ્રેષ્ઠ એવા માબાપના સંબંધમાં સુપુત્રોનું એ કર્તવ્ય જ છે. કેઈપણ રીતે જેમના ઉપકારનો માથે રહેલે ભાર ઉતારી શકાય નહિં એવા મા બાપ વિગેરે ગુરૂજનને કેવલી ભાષિત સદ્ધર્મને વિષે જોયા વિના બીજે કોઈ ઉપકારને ઉપાય જ નથી. સ્થાનાંગ સૂત્રમાં કહ્યું છે કે, तिण्हं दुपडिआरं समणाउसो । तं जहा अम्मापिउणो ॥१॥ भट्टिस्स ॥२॥ धम्मायरिअस्स ॥ ३ ॥ “ ત્રણ જણના ઉપકાર ઉતારી ન શકાય એવા છે. ૧ માબાપના, ૨ ધણીના અને ૩ ધર્માચાર્યના.” માબાપને બદલ કેમ વાળી શકાય તે જણાવે છે. संपाओविअणं ॥ केह पुरिसे अम्मापिअरं सयपाग-सहस्सपागेहि तिलहिं अभंगित्ता सुरभिणा गंघट्टएणं उव्वट्टित्ता तिहिं उदगेहिं मजावित्ता सव्वालंकारविभूसिकरित्ता मणुन्नं थालिपागसुद्धं अट्ठारसबंजणाउलं भोअगं भोआवित्ता जावजीवं पिट्ठवडंसिआए परिवाहिजा । तेणावि तस्स अम्मापिउस्स दुप्पडिआरं भवइ ? अहे ण से तं अम्मापिअरं केवलिपन्नत्ते धम्मे आघवइत्ता, पन्नवत्ता, परूवइत्ता, ठावदत्ता भवइ, तेणामेव तस्स अम्मापिउस्स सुप्पडियारं भवइ समणाउसो ॥१॥ કેઈ પુરૂષ જાવાજજીવ સુધી પ્રભાતકાળમાં પિતાના માબાપને શત પાક તથા સહસંપાક તેલવડે અત્યંગ કરે, સુગંધી પીઠી ચોળે, ગંદક, ઉષ્ણદક અને શીતદક એ ત્રણ જાતના પાણીથી ન્હવરાવે, સર્વે વસ્ત્ર આભૂષણ પહેરાવી સુશોભિત કરે, પાકશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે બરોબર રાંધેલું, અઢાર જાતિનાં શાક સહિત મનગમતું અન્ન જમાડે, અને જાવજજીવ પોતાના ખભા ઉપર ધારણ કરે, તે પણ તેનાથી પિતાના માબાપના ઉપકારને બદલે વાળી ન શકાય, પરંતુ જે તે પુરૂષ પોતાનાં માબાપને કેવલિભાષિત ધર્મ સંભળાવી, મનમાં બરોબર ઉતારી તથા ધર્મના મૂળ ભેદની અને ઉત્તર ભેદની પ્રરૂપણ કરી તે ધર્મને વિષે સ્થાપન કરનારે થાય તો જ તે પુરૂષથી પોતાનાં માબાપના ઉપકારને બદલે વાળી શકાય. શેઠને બદલે કેમ વળાય ? તે જણાવે છે. केह महञ्चे दरिदं समुक्कसिज्जा । तएणं से दरिहे समुक्किद्दे समाणे पच्छा पुरं च णं विउलभोगसमिइसमणागए आवि विहरिज्जा । तएणं से महके अनया कयाइ दरिद्दी हुए ૨૫ Page #278 -------------------------------------------------------------------------- ________________ ૧૯૪ [ શ્રાદ્ધવિધિ = = = = = समाणे तस्स दरिदस्स अंतिअं हन्धमागच्छिम्जा। तएणं से दरिद्दे तस्स भट्टिस्स सम्बस्स मवि दलमाणे तेणावि तस्त दुप्पडियारं भवह ? अहेणं से तं भट्टि केवलिपन्नत्ते धम्मे आधवहत्ता जाव ठावात्ता भवइ, तेणामेव तस्स भट्टिस्स सुप्पडियारं भवइ ॥२॥ કઈ મહાન ધનવાન પુરૂષ એકાદ દરિદ્રી માણસને ધન વગેરે આપીને સારી અવસ્થામાં લાવે, અને સારી અવસ્થામાં આવે તે માણસ સારી અવસ્થામાં આવ્યો તે વખતની પેઠે તે પછી પણ ઘણી ભોગ્ય વસ્તુના સંગ્રહને ભોગવનારે રહે, પછી તે માણસને સારી સ્થિતિમાં લાવનાર ધનવાન પુરૂષ કઈ વખતે પોતે દરિદ્રી થઈ પૂર્વે જે દરિદ્રી હતા તે માણસની પાસે શીધ્ર આવે ત્યારે તે માણસ પોતાના તે ધણુને જ સર્વસ્વ આપે, તે પણ તેનાથી તે ધણીના ઉપકારને બદલો વાળી શકાય નહી, પરંતુ જે તે માણસ પોતાના ધણીને કેવલિ ભાષિતધર્મ કહી, સમજાવી અને અંતભેદ સહિત પ્રરૂપીને તે ધર્મને વિષે સ્થાપન કરનારે થાય, તેજ તેનાથી પિતાના ધણીના ઉપકારનો બદલો વાળી શકાય. ધર્માચાર્યોને બદલે ક્યારે વળે તે જણાવે છે. केइ तहारूयस्स समणस्स वा माहणस्स वा अंतिए एगमधि आरिअं धम्मि सुवयणं सुच्चा निसम्म कालमासे कालं किच्चा अन्नयरेसु देवलोगेसु देवत्ताए उववण्णे ।। तएण सा देवे तं धम्मायरियं दुभिक्खाओ वा देसाओ सुभिक्खं देस साहरिज्जा । कंताराओ निक्कंतारं करिज्जा । दीहकालिएणं वा रोगायंकेण अभिमूअं विमोइज्जा । तेणावि तस्स धम्मायरियस्स दुप्पडियारं भवा? अहेण से तं धम्मायरिअं केवलिपन्नत्ताओ धम्माओ भटुं समाणं भुज्जो केवलिपनत्ते धम्मे आघवइत्ता जाव ठावइत्ता भवइ तेणामेव तस्स धम्मायरियस्ल सुप्पडियारं भवह ॥३॥ કોઈ પુરૂષ સિદ્ધાંતમાં કહેલા લક્ષણવાળા એવા શ્રમણ ધર્માચાર્યની પાસે જે ધર્મ સંબંધી ઉત્તમ એકજ વચન સાંભળી મનમાં તેને બરાબર વિચાર કરી મરણને સમય આવે મરણ પામી કઈ દેવલોકને વિષે દેવતાપણે પેદા થાય. પછી તે દેવતા પિતાના તે ધર્માચાર્યને જે દુર્મિક્ષવાળા દેશમાંથી સુભિક્ષ દેશમાં લાવી મૂકે, વિકરાળ જંગલમાંથી પાર ઉતારે અથવા કોઈ દીર્ધકાળના રોગથી પીડાતા તે ધર્માચાર્યને તેમાંથી મૂકાવે, તો પણ તેનાથી તે ધર્માચાર્યના ઉપકારનો બદલે વાળી ન શકાય, પણ જે તે પુરૂષ કેવલિ ભાષિતધર્મથી ભ્રષ્ટ થએલા પિતાના ધર્માચાર્યને કેવલિભાષિતધર્મ કહી, સમજાવી અંતભેદ સહિત પ્રરૂપી ફરીવાર તે ધર્મને વિષે સ્થાપન કરનારા થાય, તેજ તે પુરૂષથી તે ધર્માચાર્યના ઉપકારને બદલે વાળી શકાય. માતપિતાની સેવા કરવા ઉપર પોતાના આંધળા માબાપને કાવડમાં બેસાડી કાવડ પિતે ઉપાડી તેમને તીર્થયાત્રા કરાવનાર શ્રવણનું દષ્ટાંત જાણવું. માબાપને કેવલિ ભાષિતધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પોતાના પિતાજીને દીક્ષા દેનાર શ્રી આર્ય રક્ષિતસૂરિનું અથવા કેવળજ્ઞાન ઉત્પન્ન થયા છતાં માબાપને પ્રતિબોધ થાય ત્યાં સુધી નિરવદ્ય વૃત્તિએ ઘરમાં રહેલા કુમપુત્રનું દૃષ્ટાંત જાણવું. ૧પિતાના શેઠને ધર્મને વિષે સ્થાપન કરવા ઉપર પ્રથમ Page #279 -------------------------------------------------------------------------- ________________ ૧૯૫ ઉચિતાચરણ ] કોઈ મિથ્યાત્વી શ્રેણીના મુનીમપણાથી પાતે માટા શેઠ થએલા અને વખત જતાં દુર્ભોગ્યથી દરિદ્રી થએલા તે મિથ્યાત્વી શેઠને પૈસા વગેરે આપીને ફરીથી તેને મ્હોટા શેડ બનાવનાર અને શ્રાવકધને વિષે સ્થાપન કરનાર જિનદાસ શેઠનું દાંત જાવું ર. પેાતાના ધર્માંચાને ફરીથી ધમને વિષે સ્થાપન કરવા ઉપર નિદ્રા વિગેરે પ્રમાદમાં પડેલ સેલકાચાય ને ખાધ કરનાર પથક શિષ્યનું દૃષ્ટાંત જાણુવું. ૩ આ વિગેરે પિતા સંબંધી ઉચિત આચરણ છે. માતા સબંધી ચિત આચરણ પણુ પિતાની પેઠેજ સમજવાં. (૬) ર હવે માતા સબંધી ચિત આચરણમાં કહેવા ચેાગ્ય છે તે કહે છે. માતા સબંધી ઉચિત આચરણ પિતા સરખુ` છતાં પણ તેમાં એટલું વિશેષ છે કે, માતા જાતે સ્ત્રી હોય છે. અને સ્ત્રીના સ્વભાવ એવા હોય છે કે, નજીવી મામતમાં તે પેાતાનું અપમાન થયું એમ માની લે છે. માટે માતા પોતાના મનમાં સ્ત્રી સ્વભાવથી કાંઈ પણ અપમાન ન લાવે એવી રીતે સુપુત્રે તેમની ઈચ્છા પ્રમાણે પિતાજી કરતાં પશુ તેમને વધારે સાચવવું. વધારે કહેવાનું કારણ એ છે કે, માતા, પિતાજી કરતાં અધિક પૂજ્ય છે. મનુએ હ્યુ` છે કે—‹ ઉપાધ્યાયથી દસ ગણા શ્રેષ્ઠ આચાય છે, આચાયથી સેા ગણા શ્રેષ્ઠ પિતા છે, અને પિતાથી હજાર ગણી શ્રેષ્ઠ માતા છે. ' ખીજાઓએ પણ કહ્યુ` છે કે ‘પશુઓ ધપાન કરવું હોય ત્યાં સુધી માતાને માને છે, અધમ પુરૂષો સ્ત્રી મળે ત્યાં સુધી માને છે, મધ્યમ પુરૂષો ઘરનું કામકાજ તેને હાથે ચાલતું હોય ત્યાં સુધી માને છે. અને સારા પુરૂષો તે જાવજીવ તીની પેઠે માતાને માને છે.' ‘ પશુઓની માતા પુત્રને જીવતા જોઇનેજ ફક્ત સાષ માને છે. મધ્યમ પુરૂષોની માતા પુત્રની કમાઈથી રાજી થાય છે, ઉત્તમ પુરૂષોની માતા પુત્રના શૂરવીરપણાનાં કૃત્યાથી સતાષ થાય છે, અને લેાકેાત્તર પુરૂષાની માતા પુત્રના પવિત્ર આચરણથી ખુશી થાય છે.' (૭) ૩ હવે ભાઈ ભાંડુ સંબંધી ઉચિત આચરણુ કહે છે. પેાતાના સગા ભાઈના સબંધમાં ચેાગ્ય આચરણ એ છે કે, તેને પેાતાની માક જાણુવા. ન્હાના ભાઈને પણ મ્હોટા ભાઇ માફક સર્વ કાર્યોંમાં બહુ માનવા. મ્હેાટા ભાઈ માક” એમ કહેવાનું કારણ એ છે કે, જ્યેષ્ઠો સ્ત્રાતા પિતુઃ સમઃ” એટલે મ્હોટા ભાઈ પિતા સમાન છે, એમ કહ્યું છે. માટે મેઢાભાઈ મા એમ કહ્યું. જેમ લક્ષ્મણુ શ્રીરામને પ્રસન્ન રાખતા હતા તેમ સાવકા એવા ન્હાના ભાઇએ પણુ મ્હાટા ભાઈની મરજી માક ચાલવું. એ રીતે જ ન્હાના મ્હોટા ભાઈઓનાં સ્ત્રી પુત્ર વગેરે લેાકાએ પણુ ઉચિત આચરણ ધ્યાનમાં રાખવું. (૮) ભાઈ પાતાના ભાઈને જૂદા ભાવ ન દેખાડે, મનમાંના સારા અભિપ્રાય કહે, તેના સારા અભિપ્રાય પૂછે, તેને વ્યાપારમાં પ્રવર્તાવે, તથા થાડું પણ ધન છાનું ન રાખે, Page #280 -------------------------------------------------------------------------- ________________ ૧૯૬ [ શ્રાદ્ધ વિધિ વ્યાપારમાં પ્રવર્તાવે એટલે જેથી તે વ્યાપારમાં હોંશિયાર થાય, તથા ઠંગ લેાકેાથી ઢગાય નહી. ધન છાનું ન રાખે એટલે મનમાં દગા રાખીને ધન ન છુપાવે; પણ ભવિષ્યમાં કાંઈ દુઃખ પડશે અને આમાં કાંઈ ધનના સ ંગ્રહ કરવા જોઇએ એમ ધારી જો કાંઈ છુપું ધન રાખે તે તેમાં કાંઈ દોષ નથી. (૯) હવે નઠારી સામતથી પાતાના ભાઇ ખરાબ રસ્તે ચડે તેા શુ કરવુ તે વિષે કહે છે. વિનય રહિત થએલા પેાતાના ભાઈને તેના દાસ્તા પાસે સમજાવે, પછી પાતે એકાંતમાં તેને ઠપકો આપે અને બીજા કોઈ અવિનયી માણસા ખાનાથી તેને તેના કાકા, મામા, સસરા, સાળા, વગેરે લેાકા પાસે શિખામણુ દેવરાવે, પણ પોતે તેના તિરસ્કાર કરે નહી. કારણ કે તેમ કરવાથી તે કદાચ એ શરમ થાય, અને મર્યાદા મૂકી દે. [૧૦] હૃદયમાં સારા ભાવ હોય તેા પણ બહારથી તેને પેાતાનું સ્વરૂપ ક્રોધી જેવું દેખાડે, અને જ્યારે તે ભાઈ વિનય માગ સ્વીકારે, ત્યારે તેની સાથે ખરા પ્રેમથી વાત કરે, ઉપર કહેલા ઉપાય કર્યો પછી પણુ જો તે ભાઈ ઠેકાણે ન આવે તે તેના એ સ્વભાવજ છે ” એવું તત્ત્વ સમજી તેની ઉપેક્ષા કરે. (૧૧) "" ભાઈના સ્ત્રી અને પુત્ર પરિવારની કાળજી રાખવી. ભાઈના સ્રી, પુત્ર વગેરેને વિષે દાન, આદર વગેરે ખાખતમાં સમાન દૃષ્ટિ રાખવી, એટલે પેાતાનાં સ્રી પુત્ર વગેરેની માફક તેમની પણ આસના વાસના કરવી. તથા સાવકા ભાઈનાં સ્ત્રી પુત્ર વગેરેનાં માન વગેરે સવ' ઉપચાર તા પેાતાનાં સ્ર પુત્ર કરતાં પણ વધુ કરવાં. કારણકે સાવકા ભાઈના સંબંધમાં થોડી પણ ભેદ રાખવામાં આવે તે તેમનાં મન બગડે છે, અને લેાકમાં પણ અપવાદ થાય છે. એ રીતે પેાતાના પિતા સમાન, માતા સમાન તથા ભાઈ સમાન લેાકેાના સમ ધમાં પણ ઉચિત આચરણ તેમની યેાગ્યતા પ્રમાણે ધ્યાનમાં લેવું. કહ્યું છે કે—૧ ઉત્પન્ન કરનાર, ૨ ઉછેરનાર, ૩ વિદ્યા આપનાર, ૪ અન્ન વસ્ર દેનાર, અને ૫ જીવને બચાવનાર, એ પાંચે પિતા કહેવાય છે. ૧ રાજાની સ્ત્રી, ૨ ગુરૂની સ્ર, ૩ પેાતાની સ્ત્રીની માતા ૪ પેાતાની માતા અને ૫ પેાતાની ધાવમાતા એ પાંચે માતા કહેવાય છે. ૧ સગા ભાઇ, ૨ સાથે ભણનાર, ૩મિત્ર, ૪ માંદગીમાં માવજત રાખનાર અને ૫ માર્ગોમાં વાતચીત કરી મૈત્રી કરનાર એ પાંચે ભાઈ કહેવાય છે.' ભાઇઓએ માંહા માંહે ધર્માંકરણીની એકબીજાને સારી પેઠે યાદ કરાવવી. કહ્યું છે કે— જે પુરૂષ, પ્રમાદરૂપ અગ્નિથી સળગેલા સંસાર રૂપ ઘરમાં માહનિદ્રાથી સુતેલા માણસને જગાડે તે તેના પરમ બધુ કહેવાય.’ ભાઇઓની માંડા માંડે પ્રીતિ ઉપર ભરતના દૂત આવે શ્રીઋષભદેવ ભગવાનને સાથે પૂછવા ગએલા અરૃણું ભાઇનું દૃષ્ટાંત જાણુવું. ભાઇ માફક મિત્રની સાથે પણ ચાલવુ (૧૨) Page #281 -------------------------------------------------------------------------- ________________ ઉચિતાચરણ ] ૪ સ્ત્રી સંબંધી ઉચિતાચરણ, આ રીતે ભાઈના સબંધમાં ઉચિત આચરણુ કહ્યું. હવે સ્ત્રીની ખાખતમાં પણ કાંઇક કહીએ છીએ. પુરૂષે પ્રીતિ વચન કહી સારૂં માન રાખી પેાતાની સ્ત્રીને સ્વકાર્ય માં ઉત્સાહવત રાખવી. ૧૯૭ પતિનું પ્રીતિવચન તે એક સંજીવની વિદ્યા છે. તેથી માકીની સત્ર પ્રીતિએ સજીવ થાય છે. યેાગ્ય અવસરે પ્રીતિવચનના ઉપયાગ કર્યો હોય તે તે દાન દિકથી પણ ઘણુંજ વધારે ગૌરવ પેદા કરે છે. કહ્યું છે કે—— પ્રીતિ વચન જેવું બીજું વશીકરણ નથી, કળા કૌશલ જેવું ખીજું ધન નથી, અહિંસા જેવા ખીજે ધર્મ નથી, અને સાષ સમાન ખી’ સુખ નથી. ’ (૧૩) પુરૂષ પોતાની ન્હેવરાવવું, પગ દેખાવવા વગેરે પોતાની કાયસેવામાં પ્રવ. ર્તાવે. દેશ, કાળ, પાતાનું કુટુંબ, ધન વગેરેના વિચાર કરી ઉચિત એવાં વસ્ત્ર, આભૂષણ આદિ તેને આપે, તથા જ્યાં નાટક, નૃત્ય વગેરે જેવાય છે એવા ઘણા લેાકેાના મેળાવડામાં તેને જતાં અટકાવે. પેાતાની કાયસેવામાં સ્ત્રીને જોડવાનું' કારણ એ છે કે, તેમ કરવાથી તેના પતિ ઉપર સારા વિશ્વાસ રહે છે, તેના મનમાં સ્વાભાવિક રીતે પ્રેમ ઉપજે છે, અને તેથી તે કોઈ સમયે પણ પતિને અણગમતું લાગે તેવું કામ કરે નહીં. આભૂષણ આદિ આપવાનું કારણ એ છે કે, સ્ત્રીઓ આભૂષણ વગેરેથી શાલતી હૈાય તેા તેથી ગૃહસ્થની લક્ષ્મી વધે છે, કેમકે—‘લક્ષ્મી સારાં કાય કરવાથી પેદા થાય છે, ધીરજથી વધે છે. દક્ષતાથી પેાતાનું જડમૂળ કરીને રહે છે; અને ઇન્દ્રિયા વશ રાખવાથી સ્થિર રહે છે.’ નાટક વગેરેના મેળાવડામાં આને જતાં અટકાવવાનું કારણ એ છે કે, ત્યાં હલકા લેાકાનાં અટકચાળા, મર્યાદા વગરનાં હલકાં વચન તથા ખીજી પણ ખરામ ચેષ્ટાઓ જોવાથી મૂળથી નિળ એવું પણ સ્ત્રીઓનું મન વરસાદના પવનથી શુદ્ધ આરિસાની પેઠે પ્રાયે બગડે છે. માટે નાટક જોવા વગેરે તજવુ. (૧૪) પુરૂષ પાતાની સ્ત્રીને રાત્રિએ મહાર રાજમાગે અથવા કોઈને ઘેર જતાં અટકાવે, કુશીળની તથા પાખડીની સામતથી દૂર રાખે, દેવું, લેવું, સગા વહાલાંનું આદરમાન કરવું, રસાઇ કરવી વગેરે ગૃહકાય માં તેને અવશ્ય જોડે, તથા આપણાથી છુટીએકલી ને જૂદી ન રાખે. સ્ત્રીને રાત્રિએ બહાર જતાં અટકાવવાનું કારણ એ છે કે, મુનિરાજની પેઠે કુલીન સ્ત્રીઓને પણ રાત્રિએ ફરવું હરવું ઘણું નુકશાનકારી છે. ધમ સધી આવશ્યક વગેરે કામને અર્થે માકલવી હાય તા મા, વ્હેન વગેરે સુશીલ સ્ત્રીઓના સમુદાયની સાથેજ જવાની આજ્ઞા આપવી. સ્ત્રીઓએ ઘરમાં કયાં કયાં કામ કરવાં એ વિષે કહે છે કે— Page #282 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ [ શ્રાદ્ધ વિધિ પથારી વગેરે ઉપાડવી, ઘર સાફ કરવું, પાણી ગળવું, ચૂલો તૈયાર કરે, થાળી આદિ વાસણ ધોવાં. ધાન્ય દળવાં તથા ખાંડવાં, ગાય દેહવી, દહીં વલોવવું, રસેઈ કરવી, જમનારાઓને ઉચિતપણે અન્ન પીરસવું, વાસણ વગેરે ખાં કરવાં, તથા સાસુ. ભરથાર નણંદ, દીઅર વગેરેને વિનય સાચવવે. એ રીતે કુલવધૂનાં ગૃહકૃત્ય જાણવાં. સ્ત્રીને ગૃહકૃત્યોમાં અવશ્ય જોડવાનું કારણ એ છે કે, તેમ ન કરે તે સ્ત્રી સર્વદા ઉદાસ રહે. સ્ત્રી ઉદાસીન હોય તે ગૃહકૃત્યો બગડે છે. સ્ત્રીને કોઈ ઉદ્યમ ન હોય તે તે ચપળ સ્વભાવથી બગડે છે. ગૃહકૃત્યોમાં સ્ત્રીઓનું મન વળગાડવાથીજ તેમનું રક્ષણ થાય છે. શ્રી ઉમાસ્વાતિવાચકજીએ પ્રશમરતિ ગ્રંથમાં કહ્યું છે કે “પુરૂષેપિશાચનું આખ્યાન સાંભળીને કુળસ્ત્રીનું હંમેશાં રક્ષણ કરવું, અને પિતાના આત્માને સંયમ યોગ વડે હંમેશાં ઉદ્યમમાં રાખવે. સ્ત્રીને આપણાથી છૂટી ન શખવી એમ કહ્યું એનું કારણ એ છે કે–પ્રાયે માહમાંહે જેવા ઉપરજ પ્રેમ રહ્યો છે. કહ્યું છે કે–જેવાથી, વાર્તાલાપ કરવાથી, ગુણના વખાણ કરવાથી, સારી વસ્તુ આપવાથી, અને મન માફક કામ કરવાથી, પુરૂષને વિષે સ્ત્રીનો દઢ પ્રેમ થાય છે.” “ન જેવાથી, અતિશય જેવાથી, ભેગા થયે ન બોલવાથી, અહંકારથી અને અપમાનથી એ પાંચ કારણથી પ્રેમ ઘટે છે. પુરુષ હંમેશાં મુસાફરી કરતે રહે તે સ્ત્રીનું મન તેના ઉપરથી ઉતરી જાય. અને તેથી કદાચ વિપરિત કામ પણ કરે; માટે સ્ત્રીને આપણાથી બહુ દિવસ છૂટી ન રાખવી. (૧૫) પુરૂષ વગર કારણે ક્રોધાદિકથી પિતાની સ્ત્રીની આગળ “હારા ઉપર બીજી પરણીશ” એવાં અપમાન વચન ન કહે, કઈક અપરાધ થયે હોય તે તેને એકાંતમાં એવી શીખામણ દે કે, પાછો તે તે અપરાધ ન કરે, સ્ત્રી ઘણુ ક્રોધે ભરાણી હોય તો તેને સમજાવે. ધનના લાભની અથવા નુકશાનની વાત તથા ઘરમાંની ગુપ્ત મસલતે તેની આગળ કહે નહિ, હાર ઉપર બીજી પરણી લાવીશ” એવાં વચન ન બેલવાં, એનું કારણ એ છે કે, કોણ એ મૂર્ણ છે કે, જે સ્ત્રી ઉપર ક્રોધ વગેરે આવ્યાથી બીજી સ્ત્રી પરણવાના સંકટમાં પડે ! કહ્યું છે કે—બે સ્ત્રીના વશમાં પડેલે પુરૂષ ઘરમાંથી ભૂખ્યો બહાર જાય, ઘરમાં પાણી છાંટ પણ ન પામે, અને પગ ધોયા વિના જ સુઈ રહે. પુરૂષ કારાગૃહમાં નંખાય, દેશાંતરમાં ભટકતો રહે, અથવા નરકાવાસ ભેગવે તે કાંઈક સારું, પણ તેણે બે સ્ત્રીઓને ભર થવું, એ સારું નથી.” કદાચ કોઈ ગ્ય કારણથી પુરૂષને બે સ્ત્રીઓ પરણવી પડે, તે તેણે બન્નેને વિષે તથા બન્નેના પુત્રાદિકને વિષે સમદષ્ટિ વગેરે રાખવી; પરંતુ બેમાંથી કેઈને પણ વારે ખંડિત ન કરે. કારણકે શેયને વારે તેડાવીને પિતાના પતિની સાથે કામસભંગ કરનાર સ્ત્રીને ચેથાવતને બીજે અતિચાર લાગે છે એમ કહ્યું છે. ઘણી ક્રોધે ભરાણી હેય તે તેને સમજાવવાનું કારણ એ છે કે, તેમ ન કરે તે તે કદાચ સમદરની સ્ત્રીની પેઠે સહસાકારથી કૂવામાં પડે, અથવા બીજું એવું જ કાંઈ અકૃત્ય કરે, માટે સ્ત્રીઓની સાથે હંમેશા નરમાશથી વર્તવું. કેઈ કાળે પણ કઠેરપણું ન બતાવવું. Page #283 -------------------------------------------------------------------------- ________________ ઉચિતાચરણ ] કહ્યું છે કે, grશાસ્ત્રોનુ મામ્ (પાંચાલ ઋષિ કહે છે કે, બીએને વિષે નરમાશ રાખવી.) નરમાશથી જ સ્ત્રીઓ વશ થાય છે. અને તે રીતે તેમનાથી સર્વત્ર સર્વે કામ સિદ્ધ થએલાં દેખાય છે, અને નરમાશ ન હોય તે કાર્યસિદ્ધિને બદલે કાર્યમાં બગાડ થએ પણ અનુભવવામાં આવે છે. નિર્ગુણી સ્ત્રી હોય તે બહુજ નરમાશથી કામ લેવાની કાળજી રાખવી જોઈએ. દેહમાં જીવ છે ત્યાં સુધી મજબૂત બેડી સરખી વળગેલી તે નગુણી) સ્ત્રીથીજ કેઈપણ રીતે પિતાનું ગૃહસૂત્ર ચલાવવું. અને સર્વ પ્રકારને નિર્વાહ કરી લે. કારણકે, ગૃહિણી તેજ ઘર” એવું શાસ્ત્રનું વચન છે. “ધનના લાભની અથવા નુકશાનની વાત ન કરવી.” એમ કહેવાનું કારણ એ છે કે, પુરૂષ ધનની હાનિ સ્ત્રી આગળ પ્રગટ કરે તે તે તુચ્છપણાથી જયાં ત્યાં તે વાત કહે અને તેથી ભર્તારની ઘણા કાળથી મેળવેલી મહેટાઈ ગુમાવે. અને જે ધનની વૃદ્ધિની વાત સ્ત્રી આગળ પ્રગટ કરે છે તે છૂટથી ધન ખર્ચવા લાગે તથા ઘરમાંની છાની વાતે તેની આગળ નહીં કહેવાનું કારણ એ છે કે, સ્ત્રી સ્વભાવથી જ કેમળ હૃદયની હોવાથી તેના મુખમાં છાની વાત ટકે નહીં, તે પિતાની પ્રેમપાત્ર બહેનપણીઓ વગેરેની આગળ તે વાત જાહેર કરે, અને તેથી આગળથી ધારેલા કાર્યો નિષ્ફળ કરી નાખે. કદાચ કોઈ છાની વાત તેને મુખે જાહેર થવાથી કેઈકવાર રાજદ્રોહનો વાંક પણ ઉભો થાય. માટે જ ઘરમાં સ્ત્રીનું મુખ્ય ચલણ ન રાખવું. કહ્યું છે કે ઢો કુંવર કમતિ ચા તદ્ધિ હું વિન ” (સ્ત્રી, પુરૂષ જેવી પ્રબળ થાય તે તે ઘર નાશ પામી ગયું એમ સમજવું.) આ વિષય ઉપર નીચે લખેલી એક કથા છે – કેઈ નગરમાં મંથર નામનો એક કળી હતે. તે વણવાને દાડો વગેરે કરવાને અર્થે લાકડાં લાવવા જંગલમાં ગયો. ત્યાં એક સીસમના ઝાડને કાપતાં તેના અધિષ્ઠાયક વ્યંતરે ના પાડી. તે પણ તે સાહસથી તેડવા લાગ્યું. ત્યારે વ્યંતરે કેળીને કહ્યું “વર માગ” તે કેળના ઘરમાં તેની સ્ત્રીનું જોર હેવાથી તે સ્ત્રીને પૂછવા ગયે. માર્ગમાં તેને એક (પાંચ) મિત્ર મળ્યો. તેણે કહ્યું “તું રાજ્ય માગ” તે પણ તેણે સ્ત્રીને પૂછયું. શ્રી તુચ્છ સ્વભાવની હતી, તેથી એક વચન તેની યાદમાં આવ્યું તે આ રીતે – प्रवर्धमानः पूरुषस्त्रयाणामुपघातकृत् ॥ पूर्वोपार्जितमित्राणां दाराणामथ वेश्मनाम् ॥ १॥ અર્થ–પુરૂષ લક્ષમીના લાભથી ઘણે વધી જાય ત્યારે પિતાના જૂના દસ્ત, સ્ત્રી અને ઘર એ ત્રણ વસ્તુને છોડી દે છે. એમ વિચારી તેણે ભતરને કહ્યું કે, “ઘણું દુઃખદાયિ રાજ્ય લઈને શું કરવું છે? બીજા બે હાથ અને એક મસ્તક માગો એટલે તમારાથી બે વચ સાથે વણાશે.” પછી કળીએ સ્ત્રીના કહ્યા પ્રમાણે માગ્યું. અને વ્યંતરે આપ્યું. પણ લોકેએ તેવા વિચિત્ર સ્વરૂપે ગામમાં પેસનારા તે કેળીને રાક્ષસ સમજી લાકડાં અને પથ્થર ફેંકી મારી નાંખે કહ્યું છે કે “જેને પોતાને અક્કલ નથી, તથા જે મિત્રનું કહેલું પણ માને નહિ અને સ્ત્રીના વશમાં રહે, તે મંથર કેળીની પેઠે નાશ પામે.”ઉપર કહેલો Page #284 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦ [ શ્રાદ્ધ વિધિ પ્રકાર કવચિત જ બને છે. માટે સુશિક્ષિત અને બુદ્ધિશાળી સ્ત્રી હોય તે તેની સલાહ મસલત લેવાથી ઉલટો ઘણે ફાયદો પણ થાય છે. આ વાતમાં અનુપમાદેવી અને વસ્તુપાળ તેજપાળનું દષ્ટાંત જાણવું. (૧૬) સારા કુળમાં પેદા થએલી, પાકી વયની, કપટ વિનાની, ધર્મકરણી કરવામાં તત્પર, પિતાની સાધર્મિક અને પિતાના સગાં વહાલાંમાંથી આવેલી એવી સ્ત્રીઓની સાથે પિતાની સ્ત્રીની પ્રીતિ કરાવવી. સારા કુળમાં પેદા થએલી સ્ત્રીની સાથે પ્રીતિ કરાવવાનું કારણ એ છે કે, ખરાબ કુળમાં પેદા થયેલી સ્ત્રીની સાથે સેબત કરવી એ કુળવાન સ્ત્રીઓને અપવાદનું મૂળ છે. (૧૭) પુરૂઝ સ્ત્રીને ગાદિક થાય તે તેની ઉપેક્ષા ન કરે, તપસ્યા, ઉજમણું, દાન, દેવ, પૂજા, તીર્થયાત્રા આદિ ધમકામાં સ્ત્રીને તેને ઉત્સાહ વધારી ધન વગેરે આપીને સહાય કરે, પણ અંતરાય ન કરે. કારણકે, પુરૂષ સ્ત્રીના પુણ્યનું ભાગ લેનાર છે; તથા ધર્મ કૃત્ય કરાવવું એજ પરમ ઉપકાર છે. પુરૂષનું સ્ત્રીના સંબંધમાં આ વગેરે ઉચિત આચરણ પ્રાયે જાણવું. (૧૮) ૫ હવે પુત્રના સંબંધમાં પિતાનું ઉચિત આચરણ કહીએ છીએ. પિતા બાલ્યાવસ્થામાં પૌષ્ટિક અન્ન, સ્વેચ્છાથી હરવું ફરવું, ભાતભાતનાં રમકડાં વગેરે ઉપાયથી પુત્રનું લાલન પાલન કરે, અને તેના બુદ્ધિના ગુણ ખીલી નીકળે ત્યારે તેને કલામાં કુશલ કરે. બાલ્યાવસ્થામાં પુત્રનું લાલન પાલન કરવાનું કારણ એ છે કે, તે અવસ્થામાં તેનું શરીર જે શંકાએલું અને દૂબળ રહે તો તે કેઈ કાળે પણ પુષ્ટ ન થાય. માટે જ કહ્યું છે કે, “પુત્ર પાંચ વરસને થાય ત્યાં સુધી તેનું લાલન પાલન કરવું. તે પછી દસ વર્ષ સુધી અર્થાત્ પંદર વર્ષનું થાય ત્યાં સુધી તાડના કરવી, અને સોળમું વર્ષ બેઠા પછી પિતાએ પુત્રની સાથે મિત્રની પેઠે વર્તવું.” (૧૯) : પિતાએ પુત્રને દેવ, ગુરૂ, ધર્મ, મિત્ર, તથા સ્વજન એમને હમેશાં પરિચય કરાવ. તથા સારા માણસની સાથે તેને મૈત્રી કરાવવી. ગુરૂ આદિકનો પરિચય બાલ્યાવસ્થામાંથીજ હોય તે વકલચીરિની પેઠે હંમેશાં મનમાં સારી વાસનાજ રહે છે. ઉત્તમ જાતના, કુલીન તથા સુશીલ લોકેની સાથે મૈત્રી કરી હોય તે કદાચ નશીબના વાંકથી ધન ન મળે તે પણ આવનારાં અનર્થ તે ટળી જાય જ છે એમાં શક નથી. અનાર્ય દેશમાં થએલા એવા પણ આદ્રકુમારને અભયકુમારની મૈત્રી તેજ ભવમાં સિદ્ધિને અર્થે થઈ. (૨૦) પિતાએ પુત્રને કુળથી, જન્મથી અને રૂપથી બરાબર હોય એવી કન્યા પરણાવવી. તેને ઘરના કાર્યભારમાં જેડ, તથા અનુક્રમે તેને ઘરની માલીકી સેંપવી. Page #285 -------------------------------------------------------------------------- ________________ ઉચિતાચરજી ] ૨૦૧ ‘કુળથી, જન્મથી અને રૂપથી ખરાખર હેાય એવી કન્યા પરણાવવી ’ એમ કહેવાનું કારણ એ છે કે, કોડ સ્ત્રી સાથે ભર્તારના યાગ થાય તા તેમનેા તે ગૃહવાસ નથી. પણ માત્ર વિટ’ખણા છે, તથા એક બીજા ઉપરના રાગ ઉતરી જાય તે ક્દાચ મને જણા અનુચિત કૃત્ય કરે એવા પણ સંભવ છે, આ વિષય ઉપર એક દૃષ્ટાંત સંભળાય છે તે આ પ્રમાણે છે: ભેાજરાજાના રાજ્યમાં આવેલી ધારાનગરીની અંદર એક ઘરમાં ઘણા કુરૂપ અને નિર્ગુČી એવા પુરૂષ તથા અતિરૂપવતી અને ગુન્નુવાન એવી સ્ત્રી વસતાં હતાં, ખીજા ઘરમાં તેથી ઉલટુ એટલે પુરૂષ સારા અને સ્ત્રી એશીકલ હતી. એક સમયે બન્ને જણાના ઘરમાં ચારે ખાતર પાડયું, અને અન્ને કજોડાને જોઈ કાંઈ ન ખેલતાં સુરૂપ પુરૂષ પાસે સુપ સ્રીને અને કુરૂપ સ્ત્રી કુરૂપ પુરૂષ પાસે ફેરવી નાંખી. જ્યાં સુરૂપ સુરૂપના યાગ થયા તે અને સ્રીપુરૂષ પ્રથમ ઘણા ઉદ્વિગ્ન રહેતા હતા તે હર્ષ પામ્યા; પણ જેને કુરૂપ સ્ત્રીના ચેાગ થયા, તેણે રાજસભામાં વિવાદ ચલાવ્યેા. રાજાએ ઢંઢેરા પીટાબ્યા ત્યારે ચારે આવીને કહ્યું કે, મહારાજ! રાત્રિને વિષે પરદ્રવ્યના અપહાર કરનારા મેં વિધાતાની ભૂલ સુધારી છે, એક રત્નના બીજા રત્નની સાથે યાગ કર્યો છે.’ ચારનું વચન સાંભળી હસનારા રાજાએ તેજ વાત પ્રમાણુ કરી. * * વિવાહના ભેદ વગેરે આગળ કહેવાશે. “ પુત્રને ઘરના કાર્યભારમાં જોડવે.” એમ કહેવાનું કારણ એ છે કે; ઘરના કાભરમાં જોડાયેલા પુત્ર હંમેશાં ઘરની ચિંતામાં રહેવાથી સ્વચ્છંદી અથવા મદોન્મત્ત ન થાય તેમજ ઘણા દુ:ખ સહન કરી ધન કમાવવુ પડે છે એની ખબર પડતાં અનુચિત વ્યય કરે નહિ, · ઘરની માલિકી સોંપવી, ' એમ કહ્યું તેનું કારણ એ છે કે, મ્હોટા લેાકા ચેાગ્ય કાય ન્હાનાને માથે નાખે તેાતેથી ન્હાનાની પ્રતિષ્ઠા થાય છે, ઘરના કાર્ય ભાર સારી પરીક્ષા કરીને ચેાગ્ય પુત્ર ન્હાના હાય તે તેને માથેજ નાંખવા. કારણ કે, તેમ કરવાથીજ નિર્વાહ થવાના, તથા તેથી શાલા વગેરે વધવાના પણ સંભવ છે. પ્રસેનજિત રાજાએ પહેલા સર્વે પુત્રોની પરીક્ષા કરી સામે પુત્ર જે શ્રેણિક યેાગ્ય હતા તેથી તેને માથેજ રાજ્યભાર સાંપ્યું. પુત્રની પેઠેજ પુત્રી, ભત્રીજા વગેરેના સંબંધમાં પણ ચાગ્યતા માફક ઉચિત આચરણ કરવાનું જાણવું. તેમજ પુત્રની વહુના સંબંધમાં પણ સમજવું.જેમ ધનશ્રેણીએ ચેાખાના પાંચ દાણા આપી પરીક્ષા કરી, ચાથી વહુ રાહિણીનેજ ઘરની સ્વામિની કરી, તથા ઉજ્જિતા, ભાગવતી અને રક્ષિતા એ ત્રણે મ્હાટી વહૂઓને ચેાગ્યતા પ્રમાણે અનુક્રમે છાણુ વગેરે કાઢવાનું, રાંધવાનું તથા ભંડારનું કામ સોંપ્યું. (૨૧) પિતા પુત્રની તેના દેખતાં પ્રશંસા ન કરે, કદાચ પુત્ર વ્યસનમાં સપડાય એમ હાય તા તેને ધ્રુતાદિ વ્યસનથી થતા ધનનેા નાશ, લેાકમાં અપમાન, તર્જના, તાડના આદિ દુર્દશા સંભળાવે, તેથી તે વ્યસનમાં સપડાતા અટકે છે. તથા લાલ, ખરચ } Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ [ શ્રાદ્ધ વિધિ અને શિક્ષક એ ત્રણે પુત્ર પાસેથી તપાસી લે. તેથી તે સ્વછંદી થતો નથી. તથા પિતાની મહેટાઈ રહે છે. “પુત્રની તેને દેખતી પ્રશંસા ન કરે” એમ કહેવાનું કારણ એ છે કે, પહેલાં તે પુત્રની પ્રશંસાજ ન કરવી. કહ્યું છે કે–ગુરેની તેમના મુખ આગળ, મિત્રોની તથા બાંધવાની તેમની પછવાડે, દાસની તથા ચાકરની તેમનું કામ સારું નીવડે ત્યારે, તથા સ્ત્રીઓની તેઓ મરી ગયા પછી સ્તુતિ કરવી. પણ પુત્રની તે બિલકુલ સ્તુતિ કરવી જ નહીં.” એમ છતાં તે વગર ન ચાલે તે સ્તુતિ કરવી પણ પ્રત્યક્ષ ન કરવી. કારણ કે, તેથી તેના ગુણ આગળ વધતા અટકે છે, અને વૃથા અહંકાર વિગેરે આવે છે. (૨૨) પિતાએ પુત્રને રાજસભા દેખાડવી, તથા પરદેશના આચાર અને વ્યવહાર પણ પ્રકટપણે દેખાડવા. પિતાનું પુત્રના સંબંધમાં આ વગેરે ઉચિત આચરણ જાણવું. - રાજસભા દેખાડવાનું કારણ એ છે કે, રાજસભાને પરિચય ન હોય તે કઈ વખતે દુર્દવથી એચિંતું કાંઈ દુઃખ આવી પડે ત્યારે તે કાયર થ ય. તથા પારકી લક્ષ્મી જોઈ અદેખાઈ કરનારા શત્રુઓ તેને નુકશાનમાં નાખે. કેમકે-રાજદરબારે જવું. રાજાના માનીતા લોક જેવા, તેથી કાંઈ અર્થલાભ ન થાય તે પણ અનર્થને નાશ તે થાય જ છે.” માટે રાજસભાને અવશ્ય પરિચય કરાવ. પરદેશના આચાર તથા વ્યવહાર દેખાડવાનું કારણ એ છે કે પરદેશના આચાર વ્યવહારનું જ્ઞાન ન હોય અને કારણ પડે ત્યાં જવું પડે તે ત્યાંના લોકે એને પરદેશી જાણીને સહજ વારમાં વ્યસનના ખાડામાં નાંખી દે. માટે પરદેશના આચાર વ્યવહાર દેખાડવા. પિતાની પેઠે. માતાએ પણ પુત્રના સંબંધમાં તથા પુત્રની વહૂના સંબંધમાં સંભવ માફક ઉચિત આચરણ સાચવવું. માતાએ રમાઈ પુત્રના સંબંધમાં વિશેષ ઉચિત આચરણ સાચવવું, કારણ કે, તે પ્રાયે સહજમાં પિતાને કાંઈ ઓછું પડયું એમ માનનારે હોય છે. આ વિષયમાં સાવકી માએ આપેલી અડદની રાબડી એકનાર પુત્રને દાખલે જાણ. (૨૩) ૬ સ્વજન ઊંચતાચરણું પિતાના, માતાના તથા સ્ત્રીને પક્ષના લેકે સ્વજન કહેવાય છે. તેમના સંબંધમાં પુરૂષનું ઉચિત આચરણ આ રીતે છે. પિતાના ઘરમાં પુત્રજન્મ તથા વિવાહ સગાઇ આદિ મંગળકાર્ય હોય ત્યારે તેમને હમેશાં આદર સત્કાર કરે. તેમજ તેમને માથે કાંઈ નુકશાન આવી પડે તે તેમને પોતાની પાસે રાખવા (૨૪) સ્વજનેને સાથે કોઈ સંકટ આવે, અથવા તેમને ત્યાં કાંઈ ઉત્સવ હોય તે પોતે પણ હમેશાં ત્યાં જવું. તથા તેઓ નિધન અથવા ગાતુર થાય તે તેમને તે સંકટમાંથી ઉદ્ધાર કર. કેમકે-રોગ, આપદા, દુકાળ તથા શત્રનું સંકટ માથે આવે છતે તથા રાજ દ્વારે અને શમશાને જવાને અવસરે જે સાથે રહે તે બાંધવ કહેવાય. સ્વજનને ઉદ્ધાર કરે તે Page #287 -------------------------------------------------------------------------- ________________ ઉચિતાચરણ ] ૨૦૩ - - - - ખરેખર જોતાં પિતાને જ ઉદ્ધાર કરવા બરાબર છે. કારણકે રહેદના ઘડા જેમ ભરાય છે, અને ખાલી થાય છે તેમ માણસ પણ પૈસાદાર અને દરિદ્રી થાય છે. કેઈની દરિદ્રાવસ્થા અથવા પિસાવાળી અવસ્થા ચિરકાળ ટકતી નથી. માટે કદાચ દુર્દવથી આપણે માથે માઠી અવસ્થા આવી પડે તે પૂર્વે આપણે જેમના ઉપર ઉપકાર કર્યો હોય, તેઓ જ આપણે આપદાથી ઉદ્ધાર કરે. માટે અવસર આવે સ્વજનેને સંકટમાંથી ઉદ્ધાર કરવા જોઈએ. (૨૫) પુરૂષે સ્વજનેની પરપૂઠે નિંદા ન કરવી, તેમની સાથે મશ્કરી વગેરેમાં પણ વગર કારણે શુષ્કવાદ ન કરે. કારણ કે, તેથી ઘણા કાળની પણ પ્રીતિ તૂટી જાય છે. તેમના શત્રુની સાથે દોસ્તી ન કરવી, તથા તેમના મિત્રની સાથે મૈત્રી કરવી. પુરૂષે સ્વજન ઘરમાં ન હોય, અને તેના કુટુંબની એકલી સ્ત્રીઓ જ ઘરમાં હેય તે તેના ઘરમાં પ્રવેશ ન કરે, તેમની સાથે પૈસાનો વ્યવહાર ન કરો, તથા દેવનું ગુરૂનું અથવા ધર્મનું કાર્ય હેય તે તેમની સાથે એકદિલ થવું. સ્વજનની સાથે પૈસાને વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે, તેમની સાથે વ્યવહાર કરતાં પ્રથમ જરાક એમ લાગે છે કે એથી પ્રીતિ વધે છે, પણ પરિણામે તેથી પ્રીતિને બદલે શત્રુપણું વધે છે. કહ્યું છે કે यदीच्छेत् दृढां प्रोति त्रीणि कदापि न कारयेत् । विवादोऽर्थसम्बन्धं परोक्षे दारभाषणम् ॥ १॥ જયાં ઘણું પ્રીતિ રાખવાની ઈચ્છા હોય ત્યાં ત્રણ વાનાં ન કરવાં. એક વાદવિવાદ, બીજો પૈસાને વ્યવહાર અને ત્રીજું તેની પછવાડે તેની સ્ત્રીની સાથે ભાષણ. ધર્માદિક કાર્યમાં એકદિલ થવાનું કારણ એ છે કે, સંસારી કામમાં પણ સ્વજનની સાથે એકદિલપણું રાખવાથીજ પરિણામ સારું આવે છે. તે પછી જિનમંદિર આદિ દેવાદિકના કાર્યમાં તે જરૂર એકદિલપણું કહેવું જ જોઈએ, કેમકે, તેવાં કાર્યોને આધાર સર્વ સંઘના ઉપર છે. અને તે સર્વ સંધની એકદિલથી થાય તેમાંજ નિર્વાહ તથા શોભા વગેરે સંભવે છે. માટે તે કાર્યો સવની સંમતિથી કરવાં. સ્વજનની સાથે એકદિલ રાખવા ઉપર પાંચ આંગળીઓને દાખલ છે, તે નીચે પ્રમાણે છે પ્રથમ તજની (અંગૂઠાની જોડેની) આંગળી લખવામાં તથા ચિત્રકલા વગેરે સર્વ કાર્યોમાં મુખ્ય હોવાથી તેમજ વસ્તુ દેખાડવામાં,ઉત્તમ વસ્તુનાં વખાણ કરવામાં, વાળવામાં અને ચપટી વગેરે ભરવામાં વિશેષે કુશળ હોવાથી અહંકાર પામી મધ્યમાં (વચલી) આંગળીને કહે છે. “હારામાં શા ગુણ છે ?” મધ્યમાએ કહ્યું “હું સર્વે આંગળીઓમાં મુખ્ય મહેટી અને મધ્ય ભાગમાં રહેનારી છું. તંત્રી, ગીત, તાલ વગેરે કળામાં કુશળ છું, કાર્યની ઉતાવળ જણાવવા માટે અથવા દેવ, છળ વગેરેને નાશ કરવાને માટે ચપટી વગાડું છું, અને ટચકારાથી શિક્ષા કરનારી છું.” એમજ ત્રીજી આંગળીને પૂછયું ત્યારે તેણે કહ્યું, “દેવ, ગુરૂ, સ્થાપનાચાર્ય, સાધર્મિક વગેરેની નવરંગ ચંદનપૂજા, મંગલિક, Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ [ શ્રાદ્ધ વિધિ સ્વસ્તિક, ન દ્યાવત વગેરે કરવાનું; તથા જળ, ચંદન, વાસક્ષેપચૂર્ણ વગેરેનુ' અભિમંત્રણ કરવું મ્હારા તામામાં છે, ” પછી ચાથી આંગળીને પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે, “હું પાતળી હોવાથી કાનની અંદર ખણુવા આદી જીણાં કામેા કરી શકુ છુ, શરીરે દુ:ખ આવે દાદિ સહું છું, શાકિની વગેરેના ઉપદ્રવ દૂર કરૂ છું, જપની સખ્યા વગેરે કરવામાં પણ અગ્રેસર છું”, તે સાંભળી ચારે આંગળીઓએ માંહામાંહે મિત્રતા કરી અંગૂઠાને પૂછયું કે, ત્હારામાં શા ગુણુ છે ? ” અંગૂઠે કહ્યું, “અરે ઓ ! હું તે તમારા ધણી છું! જૂએ લખવું ચિત્રામણ કરવું, કાળિયેા વાળવા,ચપટી વગાડવી, ટચકારા કરવા,મૂઠી વાળવી, ગાંઠ વાળવી હથિયાર વગેરે વાપરવાં, દાઢી મૂછ સંમાળવી, તથા કાતરવી, કાંતવું, લેાચ કરવા, પીંજવુ, વસુવું, ધાવુ, ખાંડવું, દળવું, પીરસવુ. કાંટા કાઢવા, ગાયા વગેરે દાહવી, જપની સખ્યા કરવી, વાળ અથવા ફૂલ ગૂંથવાં, પુષ્પ પૂજા કરવી, વગેરે કાર્યો મ્હારા વિના થતાં નથી. તેમજ વૈરીનું ગળું પકડવું, તિલક કરવું, શ્રીજિનામૃતનું પાન કરવુ. અંગૂઠ પ્રશ્ન કરવા વગેરે કાચાં એકલા મ્હારાથીજ થાય છે” તે સાંભળી ચારે આંગળીએ અગ્માને આશ્રય કરી સવ કાર્યો કરવા લાગી. (૨૭) છ ધર્માચાર્યાંનું ચિતાચરણ. રજનના સંબંધમાં ઉપર કહ્યું વગેરે ઉચિત આચરણ જાણવું. હવે ધર્માચાયના સંબંધમાં ઉચિત આચરણુ કહીએ છીએ પુરૂષે દરરાજ ત્રણ ટાંક ભક્તિથી શરીરવડે અને વચનવડે બહુમાનથી ધર્માંચાયને વંદના કરવી. (૨૮) ધર્માચાયે દેખાડેલી રીત પ્રમાણે આવશ્યક વગેરે કામે કરવાં, તથા તેમની પાસે શુદ્ધ શ્રદ્ધાથી ધર્મોપદેશ સાંભળવા. (૨૯) ધર્માચાયના આદેશનું બહુમાન કરે, એમની મનથી પણ અવજ્ઞા ન કરે. અધર્મી લેાકાએ કરેલા ધર્મોચાય ના અવણુ વાદને પેાતાની શક્તિ માકરાકે પણ ઉપેક્ષા ન કરે, કહ્યું છેકે-મ્હોટાઓની નિંદા કરનારજ કેવળ પાપી નથી, પણ તે નિંદા સાંભળનાર પણ પાપી છે. તથા ધર્માચાર્ય ના સ્તુતિવાદ હંંમેશાં કરે. કારણ કે, સમક્ષ અથવા પાછળ ધર્માચાયની પ્રશ ંસા કરવાથી અસખ્ય પૂણ્યાનુબધિ પૂણ્ય અંધાય છે. (૩૦) ધર્માચાનાં છિદ્ર ન જોવાં, સુખમાં તથા દુઃખમાં મિત્રની પેઠે તેમને અનુસરવું, તથા પ્રત્યનીક લેાકેાએ કરેલા ઉપદ્રવને પોતાનામાં જેટલી શક્તિ હાય તેટલી શક્તિથી વારવા. અહિં કોઈ શંકા કરે કે, “પ્રમાદથી રહિત એવા ધર્માંચાયમાં છિદ્રોજ ન હોય ત્યારે તે ન જોવાં એમ કહેવુ વ્યર્થ છે. તથા મમતા રહિત ધર્માચાયની સાથે મિત્રની પેઠે શી રીતે વર્તવું,” એના જવાબ આ પ્રમાણે છે-“ખરી વાત છે કે ધર્માંચાય તેા પ્રમદથી અને મમતાથી રહિતજ છે,પણ જૂદી જૂદી પ્રકૃતિના શ્રાવકોને પેાતાની પ્રકૃતિના અનુસારથી ધર્માચાર્યને વિષે પણ જૂદા જુદા ભાવ ઉત્પન્ન થાય છે. સ્થાનાંગ સૂત્રમાં કહ્યુ છે કે— હૈ ગૌતમ ! ચાર પ્રકારના શ્રાવક કહ્યા છે. એક માતા પિતા સમાન, બીજા ભાઈ સમાન, Page #289 -------------------------------------------------------------------------- ________________ ઉચિતાચરણ ] ૨૦૫ ત્રીજા મિત્ર સમાન, ચેથા શકય સમાન.” વગેરે આ ગ્રંથમાં પૂર્વે કહી ગયા છીએ. પ્રત્યેનીક લોકેએ કરેલે ઉપદ્રવ દૂર કરવાના સંબંધમાં કહ્યું છે કે, “સાધુઓને,જિનમંદિરને, તથા વિશેષે કરી જિનશાસનને કોઈ વિરોધી હેય, અથવા કેઈથી અવર્ણવાદ બલાતે હોય, તે તેને સર્વ શક્તિથી વારે,” આ વિષય ઉપર ભગીરથ નામના સગર ચક્રવતીના પૌત્રને જીવ કુંભાર કે જેણે પ્રાંત ગામના રહીશ સાઠ હજાર લોકોએ કરેલા ઉપદ્રવથી પીડાયેલા યાત્રાએ જનાર સંઘને ઉપદ્રવ ટાળ્યો હતો તેને દાખલે જાણુ. (૩૧) - પુરૂષે પિતાને કાંઈ અપરાધ થએ છતે ધમાંચાર્ય શીખામણ દે ત્યારે “આ૫ કહે છે તે યોગ્ય છે” એમ કહી સર્વ કબુલ કરવું. કદાચ ધર્માચાર્યની કાંઈક ભૂલ જણાય તે તેમને એકાંતમાં “મહારાજ, આપ જેવા ચારિત્રવંતને આ શું ઉચિત છે કે?” એમ કહે. (૩૨). શિષ્ય સામું આવવું, ગુરૂ આવે ત્યારે ઉઠવું, આસન આપવું, પગચંપી કરવી. તથા શુદ્ધ એવા વસ્ત્ર, પાત્ર, આહાર આદિનું દાન વગેરે સમયને ઉચિત એ સર્વ વિનય સંબંધી ઉપચાર ભક્તિથી કરે. અને પિતાના હૃદયમાં ધર્માચાર્યને વિષે દઢ તથા ક૫ટ રહિત અનુરાગ ધારણ કરે. (૩૩). પુરૂષ પરદેશમાં હોય તે પણ ધર્માચાર્યો કરેલા સમ્યકત્વ દાન આદિ ઉપકારને નિરંતર સંભારે. ધર્માચાર્યના સંબંધમાં આ પ્રમાણે ઉચિત આચરણ જાણવું. (૩૪) ૮ શહેરી તરીકેનું ઉચિત આચરણ. - પુરૂષ જે નગરમાં પિતે રહેતું હોય, તેજ નગરમાં બીજા જે વણિફવૃત્તિએ આજી. વિકા કરનારા લોકે રહેતા હોય, તે “નાગર” એવા નામથી કહેવાય છે. (૩૫) નાગર લેકેના સંબંધમાં ઉચિત આચરણ આ રીતે જાણવું. પુરૂષે તેમને–નગરમાં રહેનારા લેકેને દુઃખ આવે પિતે દુઃખી થવું, તથા સુખ આવે પિતે સુખી થવું. તેમજ તેઓ સંકટમાં હોય તે પિતે પણ સંકટમાં પડ્યા હોય એમ વર્તવું. તથા તેઓ ઉત્સવમાં હોય તે પોતે પણ ઉત્સવમાં રહેવું. ઉપર મુજબ ન કરતાં એક નગરમાં રહેલા સરખા ધંધાના લોકે જે કુસંપમાં રહે તે રાજાના અધિકારીઓ તેમને, શીકારીઓ જેમ મૃગલાઓને જાળમાં ફસાવે છે, તેમ સંકટમાં ઉતારે છે. (૩૬). મહેતું કાર્ય હોય તો પણ પિતાની હેટાઈ વધારવા સારૂ સર્વે નાગરોએ રાજાને મળવા જૂદા જૂદા ન જવું. કાંઈ કામની છાની મસલત કરી હોય તે તે ઉઘાડી ન પાડવી. તથા કેઈએ કેઈની ચાડી ન કરવી. એકેક જણ જુદો જુદો રાજાને મળવા જાય તે તેથી બીજાના મનમાં વૈર વગેરે પેદા થાય છે. માટે સર્વેએ ભેગા થઈને જવું. તથા સર્વેની યોગ્યતા સરખી હોય તે Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ [ શ્રાદ્ધ વિધિ પણ યવનની પેઠે કાઈને પણ મુખ્ય કરી સર્વેએ તેની પછવાડે રહેવું; પણ રાજાના હુકમથી મંત્રીએ પરીક્ષા કરવાને અર્થે આપેલી એક શય્યા ઉપર સર્વે સુવાને માટે વિવાદ કરનારા પાંચસેા મૂખની પેઠે કુસંપથી રાજાની ભેટ લેવા અથવા તેને વિનતિ વગેરે કરવા ન જવું. કહ્યું છે કે ગમે એવી અસાર વસ્તુ હોય તે પણ તે જે ઘણી ભેગી થાય, તે તેથી જય થાય છે. જીએ, તૃણુના સમુદાયથી બનેલું દોરડું હાથીને પણ ખાંધે છે,' મસલત બહાર પાડવાથી કા ભાગી પડે છે, તથા વખતે રાજાના કાપ વગેરે પણ થાય છે. માટે ગુપ્ત મસલત બહાર ન પાડવી માંàામાંહે ચાડી કરવાથી રાજા આદિ આપણું અપમાન તથા દંડ વગેરે પછુ કરે. તથા સરખા ધધાવાળા લેાકેાનું કુસ પમાં રહેવું નાશનું કારણુ છે. કહ્યું છે કે એક પેટવાળા, એ ડાકવાળા અને જૂદાં જૂદાં ફળની ઈચ્છા કરનારા ભારડ પક્ષની પેઠે કુસરૂપમાં રહેનારા લોકોના નાશ થાય છે. જે લેાકેા એક બીજાનાં મર્મીનું રક્ષણ કરતા નથી તે રાફડામાં રહેલા સપ'ની પેઠે મરણુ પર્યંત દુઃખ પામે છે.’ (૩૭) કાંઈ વિવાદ ઉત્પન્ન થાય તેા ત્રાજીઆ સમાન રહેવું; પણ સ્વજન સ`ખંધી તથા પેાતાની જ્ઞાતિના લેાકેા ઉપર ઉપકાર કરવાની અથવા લાંચ ખાવાની ઈચ્છાએ ન્યાયમાર્ગનું ઉલ્લ્લઘન ન કરવું. (૩૮) પ્રમળ લાકાએ દુબળ લેાકેાને ઘણા દાળુ, કર, રાજદંડ વગેરેથી સતાવવા નહીં. · તથા થાડા અપરાધ હાય તા એકદમ તેના વધુ દંડ ન કરવા. દાણુ, કર વગેરેથી પીડાયેલા લેાકેા માંડામાંહે પ્રીતિ ન હેાવાથી સંપ મૂકી દે છે. સપ ન હોય તે ઘણા અલિષ્ટ લાકા પણ વગડામાંથી જૂદા પડેલા સિંહની પેઠે જ્યાં ત્યાં પરાભવજ પામે છે માટે માંહેામાંહે સંપ રાખવા એજ સારૂં છે. કહ્યું છે કે ‘માણસાના સંપ સુખકારી છે. તેમાં પણ પોત પોતાના પક્ષમાંતે અવશ્ય સંપ હાવાજ જોઇએ. જુઓ ફાતરાથી પણ જૂદા પડેલા ચાખા ઉગતા નથી. જે પવતાને ફાડી નાંખે છે, તથા ભૂમિને પણ વિદ્યારે છે; તે જળના પ્રવાહને તૃણુના સમુદાય રોકે છે. એ સપના મહિમા છે.' (૩૯) પેાતાનું હિત ઈચ્છનારા લેાકાએ રાજાના, દેવસ્થાનના અથવા ધમ ખાતાના અધિકારી તથા તેમના હાથ નીચેના લેાકેાની સાથે લેણ દેણુના વ્યવહાર ન કરવા, અને જ્યારે આમ છે તે પછી રાજાની સાથે વ્યહવાર નજ કરવા એમાં તે કહેવુંજ શું ? રાજાના અધિકારીઓ વગેરેની સાથે વ્યવહાર ન કરવાનું કારણ એ છે કે, તે લા ધન લેવું હાય તે વખતે માત્ર પ્રાયે પ્રસન્ન મુખથી વાર્તાલાપ કરી તથા તેમને ત્યાં ગએ એસવા આસન, પાનબીડાં આદિ આપી ખોટા ખાદ્ય ભભકા દેખાડે છે, અને ભલાઈ પ્રગટ કરે છે. પણ અવસર આવે ખરૂં લહેણું માગીએ, ત્યારે અમે ફલાણું તમારૂં કામ નહોતું કર્યું ? ” એમ કહી પાતે કરેલા તલના ફાતરા સરખા યત્કિંચિત્ માત્ર ઉપકાર પ્રકટ કરે છે, અને પૂર્વની દાક્ષિણ્યતાને તેજ વખતે મૂકી દે છે. એવા તેમના Page #291 -------------------------------------------------------------------------- ________________ ઉચિતાચરણ ] २०७ સ્વભાવ છે. કહ્યું છે કે –“૧ બ્રાહ્મણમાં ક્ષમા, ૨ માતામાં ઠેષ, ૩ ગણિકામાં પ્રેમ અને ૪ અધિકારીઓમાં દાક્ષિણ્યણું એ ચારે અરિષ્ટ જાણવાં.” એટલું જ નહીં, પણ પૂર્વનું દેવું ઓળવવા તે ઉલટા લેણદારને ખોટા તહોમતમાં લાવી રાજા પાસે શિક્ષા કરાવે છે. કહ્યું છે કે-“લોકે પૈસાદાર માણસ ઉપર ખેટાં તહોમત મૂકી તેને હેરાન કરે છે, પણ નિર્ધન માણસ અપરાધી હોય, તે પણ તેને કોઈ ઠેકાણે નુકસાન થતું નથી.” રાજાની સાથે ધનનો વ્યવહાર ન રાખવાનું કારણ એ છે કે, કેઈ સામાન્ય ક્ષત્રિય પાસે પણ લહેણું માગીએ તે તરવાર દેખાડે છે, તે પછી સ્વભાવથીજ કોપી એવા રાજાઓની શી વાત કહેવી? આ રીતે સરખો ધંધો કરનાર નાગર લોકોના સંબંધમાં ઉચિત આચરણ કર્યું. સરખો ધંધ ન કરનારા નાગર લેકેની સાથે પણ ઉપર કહ્યા પ્રમાણેજ યથાયોગ્ય રીતે વર્તવું. (૪૦) ૯ અન્યદર્શની સાથેનું ઉચિતાચરણ નગરવાસી લેકેએ એક બીજાની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું, તે કહ્યું. હવે. અન્યદર્શની લેકેની સાથે શી રીતે ઉચિત આચરણ કરવું તે કહીએ છીએ. (૪૧) અન્યદર્શની ભિક્ષુકે આપણે ઘેર શિક્ષાને અર્થે આવે છે તેમને યથાયોગ્ય દાન આદિ આપવું. તેમાં પણ રાજાના માનનીય એવા અન્યદર્શની શિક્ષાને અર્થે આવે તે તેને વિશેષે કરી દાન અવશ્ય આપવું. (૪૨) જોકે શ્રાવકના મનમાં અન્યદર્શનીને વિષે ભક્તિ નથી, તેમજ તેના ગુણને વિષે પક્ષપાત નથી તે પણ ઘેર આવેલાનું યોગ્ય આદર માન કરવું એ ગૃહસ્થને ધર્મ છે. (૪૩) ઘેર આવેલાની સાથે ઉચિત આચરણ કરવું, એટલે જેની જેવી યોગ્યતા હોય તે પ્રમાણે તેની સાથે મધુર ભાષણ કરવું, તેને બેસવા આસન આપવું, અશનાદિકને માટે નિમંત્રણ કરવું, કયા કારણથી આવવું થયું? તે પૂછવું તથા તેનું કામ કરવું. વગેરે યોગ્ય આચરણ જાણવું. તથા સંકટમાં પડેલા લોકેને તેમાંથી બચાવવા અને દીન, અનાથ આંધળા, બહેરા, રોગી વગેરે દુઃખી કે ઉપર દયા કરવી, તથા તેમને પિતાની શક્તિ પ્રમાણે મદદ કરી દુઃખમાંથી બચાવવા. આ ઉચિત ધર્મ સર્વ દર્શનીઓને સમ્મત છે. અહિં શ્રાવકેને એ લૌકિક ઉચિત આચરણ કરવાનું કહ્યું, એનું કારણ એ છે કે, જે માણસો ઉપર કહેલું લૌકિક ઉચિત આચરણ કરવામાં પણ કુશળ નથી, તેઓ લોકેત્તર પુરૂષની સૂમ બુદ્ધિથી ગ્રહણ કરાય એવા જૈનધર્મવિષે શી રીતે કુશળ થાય, માટે ધર્માથી લેઓએ અવશ્ય ઉચિત આચરણ કરવામાં નિપુણ થવું. બીજે સ્થળે પણ કહ્યું છે કે, સવ ઠેકાણે ઉચિત આચરણ કરવું, ગુણ ઉપર અનુરાગ રાખવે, જિનવચન ઉપર પ્રેમ રાખવે અને દેશને વિષે મધ્યસ્થપણું રાખવું એ સમ્યગ્દષ્ટિનાં લક્ષણ છે.” “સમુદ્રો પોતાની મર્યાદા મૂકતા નથી, પવતે ચલાયમાન થતા નથી, તેમ ઉત્તમ પુરૂષે પણ કેઈ વખતે Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૦૮ [ શ્રાદ્ધ વિષિ પણ ઉચિત આચરણ છેાડતા નથી માટે જગતના ગુરૂ એવા તીર્થંકરો પણ ગૃહસ્થપણામાં માતા પિતાના સંબંધમાં અભ્યુત્થાન (મ્હોટા પુરૂષ આવે આદરથી ઉભા રહેવુ) વગેરે કરે છે.” આ રીતે નવ પ્રકારનું ઉચિત આચરણુ કહ્યું. (૪૪) અવસરે કહેલાં ઊંચત વચનથી ઘણા લાભ થાય છે. જેમ આંખડ મ ત્રીએ મલ્લિકાર્જુનને જીતીને ચૌઃ કરાડ મૂલ્યના મેાતીના ભરેલા છ મૂંડા, ચૌદ ભારના પ્રમાણવાળા ધનના ખત્રીશ કુંભ, શૃંગારના રત્ન જડિત ક્રોડ વસ્ત્ર, તથા વિષને હરણુ કરનાર શુક્તિ (છીપ) વગેરે વસ્તુ કુમારપાળના ભંડારમાં ઉમેરી, તેથી તેણે (રાજાએ ) ( સંતુષ્ટ થઇ આંખડ મંત્રીને ‘રાજ્ઞવિતામદુ' એ ખિરૂદ, ક્રોડ દ્રવ્ય, ચાવીશ સારા જાતિવ’ત અશ્વ વગેરે ઋદ્ધિ આપી. ત્યારે આંખડ મ`ત્રીએ પેાતાના ધરસુધી પહાંચતાં પહેલાંજ માગ માં તે સર્વ ઋદ્ધિ યાચક જનાને આપી દીધી. એ વાતની રાજા પાસે કાઇએ ચાડી ખાધી,ત્યારે કુમારપાળ રાજાએ ક્રોધથી આખંડ મ ́ત્રીને કહ્યું કે, “કેમ તું મ્હારા કરતાં પણ વધારે દાન આપે છે ?” આંખડે કહ્યુ, “મહારાજ આપના પિતા બાર ગામના સ્વામી હતા અને મારા પિતા આપ અઢાર દેશના સ્વામી છે ? ” વગેરે ઉચિત વચનથી રાજાએ રાજી થઈ આંગડને રાજપુત્ર એવા કિતાબ અને પૂર્વે આપી હતી તે કરતાં ખમણી ઋદ્ધિ આપી. અમેજ ખીજે ગ્રંથાંતરમાં કહ્યું છે કે, ‘દાન દેતાં ગમન કરતાં, સુતાં, બેસતાં, ભેાજન અને પાન કરતાં, ખેલતાં તથા ખીજે સવ સ્થાનકે ઉચિત વચન ખુબ ઉપયાગી નીવડે છે. માટે સમયના જાણુ પુરૂષષ સર્વ ઠેકાણે ઉચિત આચરણ કરે છે.' કહ્યું છે કે-‘એક તરફ ઉચિત આચરણુ અને બીજી તરફ ખીજા ક્રોડા ચુણા છે. એક ઉચિત આચરણ ન હોય તે સ ગુણાના સમુદાય ઝેર માફક છે, માટે પુરૂષ સવ અનુચિત આચરણ છેડી દેવુ....' અનુચિત આચરણુ એટલે સુખનું આચરણ તેમજ જે આચરવાથી પેાતાની મૂર્ખમાં ગણતરી થાય તે સર્વે અનુચિત આચરણમાં સમાય છે. તે સવ વાત લૌકિક શાસ્ત્રમાં કહેલી છે, તે ઉપકારનું કારણ હાવાથી અહિ આપીએ છીએ. સૂના સા પ્રકાર. “ રાજા ! સા મૂખ કયા? તે સાંભળ, અને તે તે મૂખ પણાનાં કારણુ છેાડી ઢ તેમ કરવાથી તું આ જગતમાં નિર્દોષ રત્નની પેઠે શેાણા પામીશ. ૧ તી શક્તિએ ઉધમ ન કરે, ર્ પહિતાની સભામાં પેાતાનાં વખાણ કરે, ૩ ગણિકાના વચન ઉપર વિશ્વાસ રાખે, ૪ ઈંભ તથા આડંબર ઉપર ભરંસા રાખે, ૫ જુગાર, કિમિયા વગેરેથી ધન મેળવવાની આશા રાખે, ૬ ખેતી આદિ લાભના સાધનાથી લાભ થશે નહીં ? એવા શક રાખે, છ બુદ્ધિ નહિં છતાં મ્હાટુ કામ કરવા ધારે, ૮ વણિક્ થઈ એકાંતવાસ કરવામાં રૂચિ રાખે, ૯ માથે દેવુ કરી ઘરબાર વગેરે ખરીદે, ૧૦ પોતે વૃદ્ધ થઈ કન્યા પરણે, ૧૧ ગુરૂ પાસે ન ધારેલા ગ્રંથની વ્યાખ્યા કરે, ૧૨ ખુલ્લી વાત ઢાંકવાના પ્રયત્ન કરે, ૧૩ ચંચળ સ્રીના ભોર થઈ ઈર્ષ્યા રાખે. ૧૪ શત્રુ સમય છતાં મનમાં તેની શંકા ન Page #293 -------------------------------------------------------------------------- ________________ ઉચિતાચરણ ] ૨૦૯ રાખે, ૧૫ પ્રથમ ધન આપીને પાછળથી પશ્ચાતાપ કરે, ૧૫ અભણ છતાં મોટા સ્વરથી કવિતા બેલે, ૧૭ અવસર નહિ છતાં બોલવાની ચતુરતા દેખાડે, ૧૮ બોલવાનો અવસર આવે મૌન રાખે, ૧૯ લાભને અવસરે કલહ ફલેશ કરે, ૨૦ ભેજનને સમયે ક્રોધ કરે, ૨૧ મોટા લાભની આશાથી ધન વિખેરે, ૨૨ સાધારણ બેલવામાં કૂિલઇ એવા સંસ્કૃત શબ્દ વાપરે, ૨૩ પુત્રના હાથમાં સર્વ ધન આપી પોતે દીન થાય, ૨૪ સ્ત્રી પક્ષના લોકો પાસે યાચના કરે, ૨૫ સ્ત્રીની સાથે ટંટે થવાથી બીજી સ્ત્રી પરણે, ૨૬ પુત્ર ઉપર ક્રોધ કરી તેનું નુકશાન કરે, ૨૭ કામી પુરૂની સાથે હરીફાઈ કરી ધન ઉડાવે, ૨૮ યાચકેએ કરેલી સ્તુતિથી મનમાં અહંકાર લાવે, ૨૯ પોતાની બુદ્ધિના અહંકારથી બીજાનાં હિત વચન ન સાંભળે, ૩૦ “અમારું મોટું કુળ એવા અહંકારથી કેઈની ચાકરી ન કરે, ૩૧ દુર્લભ એવું દ્રવ્ય આપીને કામગ સેવે, ૩ર મૂલ્ય આપીને ખરાબ માર્ગે જાય, ૩૩ રાજા લોભી છતાં તેની પાસેથી લાભ થવાની આશા રાખે, ૩૪ અધિકારી દુષ્ટ છતાં ન્યાયની આશા રાખે, ૩૫ કાયસ્થને વિષે સ્નેહની આશા રાખે, ૩૬ મંત્રી કૂર છતાં ભય ન રાખે, ૩૭ કૃતધ્ર પાસે ઉપકારનો બદલાની આશા રાખે, ૩૮ અરસિક પુરૂષ આગળ પોતાના ગુણ જાહેર કરે, ૩૯ શરીર નિરોગી છતાં વહેમથી દવા ખાય ૪૦ રેગી છતાં પરેજ ન પાળે, ૪૧ લોભથી સ્વજનને છોડી દે, ૪૨ મિત્રના મનમાંથી રાગ ઉતરી જાય એવાં વચન બોલે, ૪૩ લાભનો અવસર આવે આળસ કરે, ૪૪ મેટો સદ્ધિવંત છતાં કલહ ક્લેશ કરે, ૪૫ જેશીના વચન ઉપર ભસે રાખી રાજયની ઈચ્છા કરે, ૪૭ મૂખની સાથે મસલત કરવામાં આદર રાખે, ૪૭ દુર્બળ લેકને ઉપદ્રવ કરવામાં શુરવીરપણું બતાવે, ૪૮ જેના દેષ પ્રગટ દેખાય છે, એવી સ્ત્રી ઉપર પ્રીતિ રાખે,૪૯ ગુણને અભ્યાસ કરવામાં ક્ષણમાત્ર રૂચિ રાખે, ૫૦ બીજાએ સંચય કરેલું ધન ઉડાવે, ૫૧ માન રાખી રાજા જે ડોળ ઘાલે, પર લેકમાં રાજાદિકની જાહેર નિંદા કરે, ૫૩ દુઃખ આવે દીનતા બતાવે, ૫૪ સુખ આવે ભાવિકાળે થનારી દુર્ગતિ ભૂલી જાય. ૫૫ થોડા બચાવને અર્થે ઘણે વ્યય કરે, ૫૬ પરીક્ષાને અર્થે ઝેર ખાય, પ૭ કિમિયામાં ધન હમે, ૫૮ ક્ષયરોગી છતાં રસાયન ખાય, ૫૯ પિતે પિતાની મહેટાઈને અહંકાર ખે, ૬૦ ક્રોધથી આત્મઘાત કરવા તૈયાર થાય, ૬૧ નિરંતર વગર કારણે આમ તેમ ભટકતો રહે, ૬૨ બાણના પ્રહાર થયા હોય તે પણ યુદ્ધ જુએ, ૬૩ મહેટાની સાથે વિરોધ કરી નુકશાનમાં ઉતરે, ૬૪ થેડું ધન છતાં આડંબર મોટો રાખે, ૬૫ હું પંડિત છું એમ સમજી બહુ બકબકાટ કરે, ૬૬ પિતાને શૂરવીર સમજી કેઈની બીક ન રાખે, ૬૭ ઘણાં વખાણ કરી સામા માણસને ત્રાસ ઉપજાવે, ૬૮ હાંસી કરતાં મમ વચન બોલે, ૬૯ દરિદ્રીના હાથમાં પિતાનું ધન આપે, ૭૦ લાભ નક્કી નહીં છતાં ખરચ કરે, ૭૧ પિતાના ખરચીને હિસાબ રાખવાને પિતે કંટાળો કરે, ૭૨ નશીબ ઉપર ભરૂસો રાખી ઉદ્યમ ન કરે, ૭૩ પિતે દરિદ્રી થઈ વાતે કરવામાં વખત ગુમાવે, ૭૪ વ્યસનાસક્ત થઈ ભેજન કરવાનું પણ ભૂલી જાય, ૭૫ પિતે નિર્ગુણી ૨૭ Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૧૦ [ શ્રાદ્ધ વિધિ છતાં પોતાના કુલની ઘણી પ્રશંસા કરે, ૭૬ કઠોર સ્વર છતાં ગીત ગાય, ૭૭ સ્ત્રીના ભયથી યાચકને દાન આપે નહીં, ૭૮ કુપણુતા કરવાથી માઠી અવસ્થા પામે, ૭૯ જેના દોષ ખુલ્લા દેખાતા હોય તેનાં વખાણ કરે, ૮૦ સભાનું કામ પૂરું થયા વિના વચમાંથી ઉઠી જાય, ૮૧ દત થઈ સદેશે ભૂલી જાય, ૮૨ ખાંસીને રેગ છતાં ચેરી કરવા જાય. ૮૩ યશને અર્થે ભજનનું ખર્ચ મોટું રાખે, ૮૪ લાકે વખાણ કરે એવી આશાથી આહાર કરે, ૮૫ જે વસ્તુ થોડી હોય તે ઘણું ભક્ષણ કરવાની મરજી રાખે, ૮૬ કપટી અને મીઠાબોલા લોકેના પાસમાં સપડાય, ૮૭ વેશ્યાના યારની સાથે કલહ કરે, ૮૮ બે જણ કાંઈ મસલત કરતા હોય તે વચ્ચે ત્રીજો થઈ ઉભો રહે, ૮૯ આપણા ઉપર રાજાની મહેરબાની હંમેશાં રહેશે એવી ખાત્રી રાખે, ૯૦ અન્યાયથી સારી અવસ્થામાં આવવાની ઈચ્છા કરે, ૯૧ ધન પાસે નહિં છતાં ધનથી થનારાં કામ કરવા જાય, ૯૨ લેકમાં ગુપ્ત વાત જાહેર કરે, ૯૪ યશને અર્થે અજાણુ માણસને જામીન થાય, ૯૪ હિતનાં વચન કહેનારની સાથે વેર કરે, લ્પ સવ ઠેકાણે ભરૂસે રાખે, ૯૬ લેક વ્યવહાર ન જાણે ૭ યાચક થઈ ઉષ્ણ ભજન જમવાની ટેવ રાખે, ૯૮ મુનિરાજ થઈ ક્રિયા પાળવામાં શિથિલતા રાખે, ૯ કુકર્મ કરતાં શરમાય નહીં, અને ૧૦૦ ભાષણ કરતાં બહુ હસે, તે મૂર્ખ જાણ. આ રીતે તે પ્રકારના મૂખે કહ્યા છે. વળી જેથી આપણે અપશય થાય તે છેડવું. વિવેક વિલાસ નામના ગ્રંથમાં કહ્યું છે કે–વિવેકી પુરૂષને સભામાં બગાસું, હેડકી, ઓડકાર, હાસ્ય વગેરે કરવાં પડે તે મેં આગળ લુગડું ઢાંકીને કરવાં. તથા સભામાં નાક ખેતરવું નહીં, હાથ મરડવા નહી, પલાંઠી ન વાળવી, પગ લાંબા ન કરવા, તથા નિદ્રા વિકથા અને ખરાબ ચેષ્ટા ન કરવી. અવસર આવે કુલીન પુરૂષોનું હસવું માત્ર હેઠ પહોળા થાય એટલું જ હોય છે, પણ ખડખડ હસવું અથવા ઘણું હસવું સર્વથા અનુચિત છે. બગલમાં શીસેટી વગાડવા આદિ અંગવાઘ, વગર પ્રજને તૃણુના કટકા કરવા, પગે અથવા હાથે જમીન ખેતરવી, નખથી નખ અથવા દાંત ઘસવા, આવી ચેષ્ટાઓ હંમેશાં વર્જવી. વિવેકી પુરૂષ ભાટ, ચારણ અને બ્રાહ્મણ વગેરે લોકોએ કરેલી પિતાની પ્રશંસા સાંભળી મનમાં અહં. કાર ન લાવ. તથા સમજુ લોકે વખાણ કરે છે તે ઉપરથી આપણામાં ગુણ છે, એટલે નિશ્ચય ફક્ત કરે, પણ અહંકાર ન કરે. વિચક્ષણ પુરૂષોએ પારકા વચનને અભિપ્રાય બરાબર ધાર. તથા નીચ માણસ હલકાં વચન બોલે તે તેને બદલો વાળવા તેવાં વચન પિતાના મુખમાંથી કાઢવાં નહીં ડાહ્યા પુરૂષે જે વાત અતીત, અનાગત તથા વર્તમાન કાળમાં ભરૂસો રાખવા ગ્ય ન હોય, તે વાતમાં એ એમજ છે એ સ્પષ્ટ પિતાનો અભિપ્રાય ન જણાવ, વિવેકી પુરૂષોએ પારકા માણસ પાસેથી શરૂ કરાવવા ધારેલું કામ તે માણસ આગળ પહેલેથી જ કોઈ દાખલાદલીલથી અથવા વિશેષ વચનથી જણાવવું. આપણા ધારેલા કાર્યને અનુકૂળ એવું કેઇનું વચન હોય તે તે આપણા કાર્યની Page #295 -------------------------------------------------------------------------- ________________ ઉચિતાચરણ ] ૨૧૧ સિદ્ધિને અર્થે અવશ્ય કબુલ કરવું. જેનું કાર્ય આપણાથી ન બની શકે એમ હોય તે તેને પહેલેથીજ તેમ કહી દેવું કે મારાથી નહિ બને પણ મિથ્યા વચન કહીને ખાલી કેઈને ધક્કા ન ખવરાવવા. સમજુ લોકોએ કઈને કડવાં વચનન સંભાળવવાં. પોતાના શત્રુઓને તેવાં પરૂષ વચન સંભળાવવાં પડે તે તે પણ અન્યક્તિથી એટલે બીજા કેઈ બહાનાથી સંભાળવવાં. જે પુરૂષ માતા, પિતા, રોગી, આચાર્ય, પરેણા, ભાઈ, તપસ્વી, વૃદ્ધ, બાળક, દુર્બળ માણસ, વૈદ્ય, પિતાની સંતતિ, ભાઈયાત, ચાકર, બહેન, આશ્રિત લોકો, સગા સંબંધી અને મિત્ર એટલાની સાથે કલહ ન કરે તે ત્રણે જગતને વશ કરે છે. એક સરખું સૂર્ય તરફ ન જેવું. તેમજ ચંદ્ર સૂર્યનું ગ્રહણ મોટા કૂવાનું પાણી અને સંધ્યા સમયે આકાશ ન જેવું. શ્રી પુરૂષને સંગ, મૃગયા, તરૂણ અવસ્થામાં આવેલી નગ્ન સ્ત્રી, જાનવરોની ક્રીડા અને કન્યાની ઍની એટલા વાનાં ન જેવાં, વિદ્વાન્ પુરૂષ પોતાના મુખને પડછાયો તેલમાં જળમાં, હથિયારમાં, મૂત્રમાં તથા લોહીમાં ન જુએ, કારણકે, એમ કરવાથી આયુષ્ય ઘટે છે. સારા માણસે કબૂલ કરેલ વચનને ભંગ, ગઈ વસ્તુને શોક તથા કેઈને નિદ્રાભંગ કેઈ કાળે પણ ન કરે, ઘણાની સાથે વિર ન કરતાં ઘણાના મતમાં પોતાને મત આપે. જેમાં સ્વાદ નથી એવાં કાર્યો પણ સમુદાયની સાથે કરવાં. સુજ્ઞ પુરૂષોએ સર્વ શુભ કાર્યમાં અગ્રેસર થવું. જે માણસો કપટથી પણ નિસ્પૃહપણું દેખાડે છે તેમને પણ તેથી ફળ અવશ્ય નીપજે છે. જે પુરૂષોએ કેઈનું પણ નુકસાન થાય એવું કામ કરવા તત્પર ન થવું. તથા સુપાત્ર માણસોની કેઈ કાળે અદેખાઈ કરવી નહીં. પોતાની જાતિ ઉપર આવેલા સંકટની ઉપેક્ષા ન કરવી, પણ ઘણા આદરથી જાતિને સંપ થાય તેમ કરવું. કારણ કે, એમ ન કરે તે માન્ય પુરૂષોની માનખંડના અને અપયશ થાય. પિતાની જાતિ છેડીને પરજાતિને વિષે આસક્ત થએલા લોકે કુકર્દમ રાજાની પેઠે મરણાંત કષ્ટ પામે છે. જ્ઞાતિઓ મહેમણે કલહ કરવાથી પ્રાયે નાશ પામે છે. અને સંપમાં રહે તે જેમ જળમાં કમલિની વધે છે તેમ વૃદ્ધિ પામે છે, સમજુ માણસે દરિદ્રી અવસ્થામાં આવેલે પિતાને મિત્ર સાધમી, જ્ઞાતિને આગેવાન, મહેટા ગુણી તથા પુત્ર વિનાની પિતાની બહેન એટલા લોકેનું અવશ્ય પિષણ કરવું. જેને હેટાઈ ગમતી હોય એવા પુરૂષે સારથિનું કામ પારકી વસ્તુનું ખરીદ વેચાણ તથા પિતાના કુળને અનુચિત કાર્ય કરવા તૈયાર ન થવું. મહાભારતમાં પણ ઊંચતાચરણ સંબંધી આ પ્રમાણે જણાવેલ છે. મહાભારત વગેરે ગ્રંથમાં પણ કહ્યું છે કે ૧ પુરૂષે બ્રાહ્મ મુહૂત્તને વિષે ઉઠવું, અને ધર્મને તથા અને વિચાર કર. ૨ સુર્યને ઉગતાં તથા આથમતાં કોઈ વખતે પણ ન જે. ૩ પુરૂષે દિવસે ઉત્તર દિશાએ તથા રાત્રિએ દક્ષિણ દિશામાં અને કાંઈ હરકત હોય તે ગમે તે દિશાએ મુખ કરીને મળમૂત્રને ત્યાગ કરે. ૪ આચમન કરીને દેવની પૂજા વગેરે કરવી, ગુરૂને વંદના કરવી, તેમજ ભેજન કરવું. ૫ હે રાજા! જાણ પુરૂષે ધન સંપાદન કરવાને માટે પ્રયત્ન અવશ્ય કરે કારણ કે તે હોય તેજ ધર્મકાર્ય વગેરે થઈ શકે Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ [ શ્રાદ્ધ વિધિ છે. ૬ જેટલે ધનને લાભ થાય તેને ચેાથે ભાગ ધર્મ કૃત્યમાં, જેથે ભાગ સંગ્રહમા અને બાકી રહેલા બે ચેથા ભાગમાં પિતાનું પિષણ ચલાવવું અને નિત્ય નૈમિત્તિક ક્રિયાઓ કરવી. ૭ વાળ સમારવા, આરિસામાં મોડું જેવું, તથા દાતણ અને દેવની પૂજા કરવી એટલાં વાનાં બપોર પહેલાં જ કરવાં.૮ પિતાના હિતની વાંછા કરનાર પુરૂષે હંમેશાં ઘરથી દૂર જઈ મળ મૂત્ર કરવું, પગ દેવા, તથા એંઠવાડ નાખ. ૯ જે પુરૂષ માટીના ગાંગડા ભાગે, તૃણુના કટકા કરે, દાંત વડે નખ ઉતારે, તથા મળ મૂત્ર કર્યા પછી બરાબર શુદ્ધિ ન કરે તે આ લેકમાં લાંબુ આયુષ્યન પામે. ૧૦ ભાગેલા આસન ઉપર ન બેસવું. ભાંગેલું કાંસાનું પાત્ર રાખવું નહી, વાળ છૂટા મૂકી ભેજન ન કરવું, તથા નગ્ન થઈને ન ન્હાવું. નગ્નપણે સુઈ ન રહેવું, ૧૧ ઘણીવાર એઠા હાથ વગેરે ન રાખવા, મસ્તકના આસરા તળે સર્વ પ્રાણ રહે છે માટે એઠા હાથ મસ્તકે ન લગાડવા ૧૨ માથાના વાળ ન પકડવા. તથા મસ્તકને વિષે પ્રહાર પણ ન કરે. ૧૩ પુત્ર તથા શિષ્ય વિના શિખામણને અર્થે કેઈને તાડના પણ ન કરવી, ૧૪ પુરૂષોએ કઈ કાળે પણ બે હાથે મસ્તક ન ખણવું, તથા વગર કારણે વારંવાર માથે ન્હાવું નહી. ૧૫ ગ્રહણ વિના રાત્રિએ ન્હાવું સારું નથી. ભેજન કરી રહ્યા પછી તેમજ ઉંડા કહમાં પણ ન ન્હાવું. ૧૬ ગુરૂને દોષ ન કહે. ૧૭ ગુરૂ ક્રોધ કરે તે તેમને પ્રસન્ન કરવા, તથા બીજા લોકે આપણું ગુરૂની નિંદા કરતા હોય તે તે સાંભળવી પણ નહિ. ૧૮ હે ભારત ! ગુરૂ, સતી સ્ત્રીઓ, ધમી પુરૂષ તથા તપસ્વીઓ એમની મશ્કરીમાં પણ નિંદા ન કરવી. ૧૯ કેઈપણ પારકી વસ્તુ ચોરવી નહિ. ૨૦ કિંચિત્માત્ર પણ કડવું વચન ન બોલવું,ર૧ મધુર વચન પણ વગર કારણે બોલવું નહિ. ૨૨ પારકા દોષન કહેવા,૨૩ મહાપાપ કરવાથી પતિત થયેલા લોકેની સાથે વાર્તાલાપ પણ ન કરે, તેમની સાથે એક આસન ઉપર ન બેસવું, તેમના હાથનું અન્ન ન લેવું, તથા તેમની સાથે કાંઈ પણ કામ કરવું નહિ. ૨૪ ડાહ્યા માણસે લોકમાં નિંદા પામેલા, પતિત, ઉન્મત્ત, ઘણા લેકની સાથે વૈર કરનારા અને મૂર્ખ એટલાની દસ્તી કરવી નહીં. ૨૫તથા એકલા મુસાફરી કરવી નહિં.૨૬ હે રાજા! દુષ્ટ રથમાંન ચઢવું.૨૭ કિનારા ઉપર આવેલી છાયામાં ન બેસવું. ૨૮ તથા આગળ પડી જળના પ્રવાહની સામા ન જવું. ૨૯સળગેલા ઘરમાં દાખલ થવું નહિં,૩૦ પર્વતની ટૂંક ઉપર ન “ચઢવું, ૩૧ મુખ ઢાંક્યા વિના બગાસુ, ઉધરસ તથા શ્વાસ ખાવાં નહીં, ૩ર ડાહ્યા માણસે ચાલતાં ઉંચી, આડી અવળી અથવા દૂર દષ્ટિ ન રાખવી, પણ આગળ ચાર હાથ જેટલી ભૂમી ઉપર નજર રાખીને ચાલવું, ૩૩ ડાહ્યા માણસે ખડખડ હસવું નહીં,૩૪ સીટી ન વગાડવી. દાંતથી નખ ન છેદવાં, ૩૫તથા પગ ઉપર પગ ચઢાવીને બેસવું નહિ ૩૬ દાઢી મૂછના વાળ ચાવવા નહીં, ૩૮ હેઠ દાંતમાં વારંવારન પકડવા,૩૯ એવું હોય તે તે કાંઈ ભક્ષણ કરવું, ૪૦ તથા કેઈ પણ ઠેકાણે દ્વાર ન હોય તે ચેરમાર્ગે જવું નહિં.૪૧ ઉનાળાની તથા માસાની ઋતુમાં છત્ર લઈને તથા રાત્રિએ અથવા વગડામાં જવું હોય તે લાકડી લઈને જવું.૪૨ પગરખાં, વસ્ત્ર, અને માળાએ ત્રણ વાનાં કેઈએ પહેરેલાં હોય તે પહેરવાં નહિં ૪૩ સ્ત્રીઓને Page #297 -------------------------------------------------------------------------- ________________ ઉચિંતાચરણ ] ૨૧૩ વિષે ઈર્ષ્યા કરવી નહીં ૪૪ તથા પિતાની સ્ત્રીનું પ્રયત્નથી રક્ષણ કરવું. ૪૫ ઈર્ષ્યા કરવાથી આયુષ્ય ઘટે છે માટે ઈર્ષ્યા કરવી નહિં. ૪૬ હે મહારાજ! રાત્રિએ જળને વ્યાપાર, દહિં અને સાથવાનું ભોજન તેમજ મધ્યરાત્રિએ ભેજન કરવું નહિ,૪૭ડાહ્યા માણસે ઘણી વાર સુધી ઢીંચણ ઉંચા કરીને ન સુવું ૪૮ દેહિક આસને બેસવું. તથા ૪૫ગે આસન ખેંચીને પણ ન બેસવું, ૫૦ પુરૂષે તદ્દન પ્રાત:કાળમાં, તદ્દન સંધ્યાને વિષે તથા ખરા બપોરે તથા એકાકીપણે અથવા ઘણા અજાણુ લોકેાની સાથે જવું નહીં.૫૧હે મહારાજ ! બુદ્ધિશાળી પુરુષોએ મલિન દર્પણમાં પિતાનું મુખ વગેરે ન જેવું, પર તથા દીર્ધાયુષ્યની વાંચ્છા કરનાર પુરૂષે રાત્રિએ પણ દર્પણમાં પિતાનું મેં જેવું નહિં, પ૩ હે રાજા!પંડિત પુરૂષે એક કમલ અને કુવલય લઈને રાતી માળા ધારણ ન કરવી પણ સફેદ ધારણ કરવી. ૫૪ હે રાજન! સૂતાં, દેવપૂજા કરતાં તથા સભામાં જતાં પહેરવાનાં વસ્ત્ર જૂદાં જુદાં રાખવાં, ૫૫ બેલવાની તથા હાથ પગની ચપળતા, અતિશય ભજન, શય્યા ઉપર દીવે, તથા અધમ પુરૂષની અને થાંભલાની છાયા એટલાં વાનાં અવશ્ય તજવાં. ૫૬ નાક ખોતરવું નહીં, ૫૭ પોતે પોતાના પગરખાં ન ઉપાડવાં. ૫૮ માથે ભાર ન ઉપાડ, ૫૯ તથા વરસાદ વરસતે હોય ત્યારે દેડવું નહીં, પાત્ર ભાગે તે પ્રાય કલહ થાય છે, અને ખાટ ભાગે તે વાહનને ક્ષય થાય, જ્યાં શ્વાન અને કૂકડે વસતા હોય ત્યાં પિતરાઈઓ પિતાને પિંડ લેતા નથી. ૬ ગૃહસ્થ તૈયાર કરેલા અન્નથી પ્રથમ સુવાસિની સ્ત્રી, ગર્ભિણી, વૃદ્ધ, બાળક અને રાગી એમને જમાડવા અને પછી પોતે જમવું. ૬૧ હે પાંડવશ્રેષ્ઠ !ગાય, બળદ આદિ ઘરમાં બંધનમાં રાખી તથા જેનારા માણસેને કાંઈક ભાગ ન આપી પોતે એકલો જે માણસ ભજન કરે છે, તે કેવળ પાપજ ભક્ષણ કરે છે. ૬૨ ગૃહની વૃદ્ધિ વાંછનાર ગૃહસ્થે પોતાની જ્ઞાતિનો ઘરડો થએલે માણસ અને પોતાને દરિદ્રી થએલો મિત્ર એમને ઘરમાં રાખવા. ૬૩ ડાહ્યા માણસે અપમાન આગળ કરી તથા માન પાછળ રાખી સ્વાર્થ સાધવો. કારણ કે, સ્વાWથી ભ્રષ્ટ થવું એ મૂર્ખતા છે. ૬૪ ઘેડા લાભને અર્થે ઘણું નુકશાન ખમવું નહીં, ડું ખરચી ઘણાને બચાવ કરે એમાં જ ડહાપણ છે. ૬પલેણું, દેણું તથા બીજાં કર્તવ્યકમ જે સમયે કરવાં જોઈએ, તે સમયે જે શિધ્ર ન કરાય છે તેની અંદર રહેલો રસ કાળ ચૂસી લે છે. ૬૬ જ્યાં જતાં આદર સત્કાર ન મળે, મધુર વાર્તાલાપન થાય, ગુણ દેવની પણ વાત ન થાય, તેને ઘેર જવું નહિં. ૬૭હે અર્જુન! વગર બોલાવે ઘરમાં પ્રવેશ કરે, વગર પૂછે બહુ બેલે, તથા ન આપેલા આસને પિતેજ બેસે, તે પુરૂષ અધમ જાણ. ૬૮ અંગમાં શકિત નહીં છતાં કેપ કરે, નિધન છતાં માનને વછે, અને તે નિર્ગુણી છતાં ગુણ પુરૂષને દ્વેષ કરે, એ ત્રણે પુરૂષ જગમાં લાકડી સમાન સમજવા. ૬૯ માતાપિતાનું પિષણ ન કરનાર, ક્રિયાને ઉદ્દેશીને યાચના કરનાર અને મૃત પુ. * સૂર્યવિકાસી રતું કમળ. Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૧૪ [ શ્રાદ્ધ વિધિ રૂષનું શય્યાદાન લેનારે એ ત્રણે જણાને ફરીથી મનુષ્યને અવતાર દુર્લભ છે. ૭૦ કેઈ કાળે પાછી ન જાય એવી લક્ષમીની ઈચ્છા કરનાર પુરૂષે પોતે બલિષ્ટ પુરૂષના સપાટામાં આવતાં નેતરની પેઠે નગ્ન થવું, પણ સર્પની પેઠે કદાપિ ધસી ન જવું. નેતર માફક નમ્ર રહે. નારે પુરૂષ અવસર આવે અનુક્રમે ફરીથી મહેદી લક્ષ્મી પેદા કરે છે, પણ સર્પની પેઠે ધસી જનાર માણસ કેવળ વધને પાત્ર થઈ મૃત્યુ પામે છે, ૭૧ બુદ્ધિશાળી પુરૂષે અવસર આવે કાચબાની પેઠે અંગોપાંગને સંકેચ કરી તાડનાઓ સહન કરી, અને એગ્ય અવસર આવે ત્યારે કાળા સાપની માફક પણ ધસી જવું. એક સંપમાં રહેલા ગમે તેવા તુચ્છ લેકે હોય તે પણ તેમને બલિષ્ટ લોકે ઉપદ્રવ કરી શકતા નથી. જુઓ, સામે પવન હોય તે પણ તે એક જથામાં રહેલી વેલડીએને કાંઈ પણ બાધા ઉત્પન્ન કરી શકતું નથી. ૭૩વિદ્વાન્ પુરૂષે શત્રુને એક વાર વધારીને પછી તેને તદ્દન નાશ કરે છે. કારણ કે, પ્રથમ ગોળ ખાઈને સારી પેઠે વધારે કફ, સુખે બહાર કાઢી શકાય છે, ૭૪ સમુદ્ર જેમ વડવા નળને દરરોજ નિયમિત જળ આપે છે તેમ બુદ્ધિશાળી પુરૂષ સર્વસ્વ હરણ કરવા સમર્થ એવા શત્રુને અલ્પ અલ્પ દાન કરીને પ્રસન્ન કરે છે. ૭૫ લેકે પગમાં લાગેલા કાંટાને જેમ હાથમાંના કાંટાથી કાઢી નાંખે છે, તેમ ડાહ્યો પુરૂષ એક તીક્ષ્ણ શત્રુથી બીજા તીર્ણ શત્રુને જીતી શકે છે. ૭૬ અષ્ટાપદ પક્ષી જેમ મેઘને શબ્દ સાંભળી તેની તરફ કૂદકા મારી પિતાનું અંગ ભાગી નાંખે છે, તેમ પિતાની તરફ તથા શત્રુની શકિતને વિચાર ન કરતાં જે મનુષ્ય શત્રુ ઉપર દોડે છે તે નાશ પામે છે ૭૭ કાગડીએ સુવર્ણસૂત્રથી જેમ કૃષ્ણ સપને નીચે પાડો, તેમ ડાહા પુરૂષે બળથી નહીં થઈ શકે એવું કાર્ય યુક્તિથી કરવું. ૭૮ “નખવાળા અને શીંગડાંવાળા જાનવર, નદીઓ, શસ્ત્રધારી પુરૂષો સ્ત્રીઓ અને રાજાઓ એટલાને વિશ્વાસ કેઈ કાળે કરે નહીં.” ૭૯સિંહથી એક, બગલાથી એક, કુકડાથી ચાર, કાગડાથી પાંચ, કુતરાથી છ અને ગધેડાથી ત્રણ શિખામણે લેવી. સિંહ જેમ સર્વ શક્તિ વડે એક ફાળ મારી પિતાનું કામ સાધે છે, તેમ ડાહ્યા પુરૂષે થોડું અથવા ઘણું જે કામ કરવું હોય તે સર્વ શક્તિથી કરવું. “બગલાની પેઠે કાર્ય વિચાર કરે. સિંહની પેઠે પરાક્રમ કરવું, વરૂની માફક લૂટવું, અને સસલાની પેઠે નાસી જવું.” ૧ સૌના પહેલાં ઊઠવું, ૨ લઢવું, ૩ બંધુ વર્ગમાં ખાવાની વસ્તુ વહેંચવી અને ૪ સ્ત્રીને પ્રથમ તાબામાં લઈ પછી ભેગવવી. એ ચાર શિખામણે કુકડા પાસેથી લેવી. ૧ એકાંતમાં સ્ત્રીસંભોગ કર, ૨ પિઠાઈ રાખવી, ૩ અવસર આવે ઘર બાંધવું, ૪ પ્રમાદ ન કરે અને ૫ કેઈ ઉપર વિશ્વાસ ન રાખ, એ પાંચ શિખામણે કાગડા પાસેથી લેવી. ૧ મરજી માફક ભોજન કરવું, ૨ અવસરે અલ્પ માત્રમાં સંતોષ રાખ, ૩ સુખે નિદ્રા લેવી, ૪ સહજમાં જાગૃત થવું, ૫ સ્વામી ઉપર ભક્તિ રાખવી અને ૬ શૂરવીર રહેવું એ છ શિખામણે કૂતરા પાસેથી લેવી. ૧ ઉપાડેલ ભાર વહે, ૨ ટાઢની તથા તાપની પરવા રાખવી નહીં અને ૩ હંમેશાં સંતુષ્ટ રહેવું, એ ત્રણ શીખામણે ગધેડા પાસેથી લેવી. Page #299 -------------------------------------------------------------------------- ________________ ઉચિતાચરણ ] ૨૧૫. ઈત્યાદિ નીતિશાસ્ત્ર વિગેરેમાં કહેલાં સર્વ ઉચિત આચરણને સુશ્રાવકે સમ્યફ પ્રકારે વિચાર કર. કહ્યું છે કે –“જે માણસ હિત કયું? અહિત કર્યું? ઉચિત વાત કઈ? અનુચિત કઈ વસ્તુ કઈ અવસ્તુ કઈ? એ પિતે જાણી શકતું નથી, તે શિંગડા વિ. નાને પશુ સંસાર રૂપી વનમાં ભટકે છે.” “જે માણસ બેલવામાં, જોવામાં, હસવામાં, રમવામાં, પ્રેરણા કરવામાં, રહેવામાં, પરીક્ષા કરવામાં, વ્યવહાર કરવામાં, શેવામાં, પૈસા મેળવવામાં, દાન દેવામાં, હાલચાલ કરવામાં. અભ્યાસ કરવામાં, ખુશી થવામાં અને વૃદ્ધિ પામવામાં કાંઈ જાણતું નથી, તે બેશરમ શિરોમણિ દુનિયામાં શા માટે જીવતે હશે?” “જે માણસ પિતાને અને પારકે ઠેકાણે બેસવું, સૂવું, ભેગવવું, પહેરવું, બોલવું એ સર્વ બરાબર જાણે તે ઉત્તમ વિદ્વાન જાણુ.” આ સંબંધી વિસ્તારથી લખવાની કઈ વિશેષ જરૂર જણાતી નથી. વ્યવહાર શુદ્ધિ વગેરે ત્રણ શુદ્ધિથી પૈસા મેળવવા સંબંધી આ પ્રમાણે એક દૃષ્ટાંત છે—વિનયપુર નગરમાં ધનવાન અને વસુભદ્રાને ધનમિત્ર નામને પુત્ર હતે. નાનપણમાં તેના માતાપિતા મરણ પામવાથી તે ઘણે દુઃખી તથા ધનની હાનિ થવાથી દરિદ્રી થયો. તરૂણ અવસ્થામાં. આવ્યો પણ તેને કન્યા મળી નહીં ત્યારે તે શરમાઈને ધન મેળવવા માટે પરદેશ ગયે તેણે જમીનમાં દાટેલું ધન કાઢવાના ઉપાય, કિમિયા, સિદ્ધરસ, મંત્ર, જળની તથા સ્થળની મુસાફરી, જાત જાતના વ્યાપાર, રાજાદિકની સેવા વગેરે ઘણા ઉપાય કર્યા, તે પણ તે ધનમિત્રને ધન મળ્યું નહીં. તેથી તેણે અતિશય ઉદ્વિગ્ન થઈ ગજપુર નગરમાં કેવળી ભગવાનને પિતાને પૂર્વભવ પૂ. કેવળી ભગવાને કહ્યું, “વિજયપુર નગરમાં ઘણે કૃપણ એ ગંગદત્તનામે ગૃહપતિ રહેતું હતું. તે ઘણે મત્સરી તથા બીજાને દાન મળતું હોય અથવા બીજા કેઈને લાભ થતો હોય તો તેમાં પણ અંતરાય કરતે હતે. એક વખતે સુંદર નામને શ્રાવક તેને મુનિરાજ પાસે લઈ ગ. કાંઈક ભાવથી તથા કાંઈક દાક્ષિણ્યથી તેણે દરરોજ ચેત્યવંદન પૂજા વિગેરે ધર્મ, કરણ કરવાને અભિગ્રહ લીધે. કૃપણ હોવાથી પૂજા વિગેરે કરવામાં ને આળસ કરતે હિતે. પણ ચેત્યવંદન કરવાને અભિગ્રહ તેણે બરાબર પાળ્યો. તે પુન્યથી હે ધનમિત્ર ! ત્યાંથી મરી આ ભવમાં તું ધનવાન વણિને પુત્ર થયે, અને અમને મળે. તું પૂર્વભવે કરેલા પાપથી ઘણે દરિદ્રી અને દુઃખી થયો છે. જે રીતે જે કર્મ કરાય છે, તે તેના કરતાં હજાર ગણું તેજ રીતે ભેગવવું પડે છે, એમ જાણીને ઉચિત હેય તે આચરવું.” કેવળીનાં એવાં વચનથી પ્રતિબંધ પામેલા ધનમિત્ર શ્રાવકપણું સ્વીકાર્યું. તથા રાત્રિના અને દિવસના પહેલા પહોરમાં ધર્મ જ આચર; એ અભિગ્રહ પણ ગ્રહણ કર્યો. પછી એક શ્રાવકને ઘેર તે ઉતર્યો. પ્રભાતકાળમાં માળીની સાથે બાગમાં કુલ ભેગાં કરીને તે ઘરદેરાસરમાં ભગવાનની પરમ ભક્તિથી પૂજા કરતે હતે. તથા બીજા, ત્રીજા Page #300 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ [ શ્રાદ્ધ વિધિ વગેરે પહેરમાં દેશવિરૂદ્ધ રાજ્યવિરૂદ્ધ વગેરેને છેડી દઈને વ્યવહારશુદ્ધિથી તથા ઉચિત આચરણથી શાસ્ત્રોકત રીતિ પ્રમાણે તે ધનમિત્ર વ્યાપાર કરતો હતો. આથી તેને નિર્વાહ જેટલું સુખ મળવા લાગ્યું. એમ કરતાં જેમ જેમ તેની ધમને વિષે દઢતા થઈ, તેમ તેમ તેને વધુ ને વધુ ધન મળવા લાગ્યું, અને ધર્મકરણીમમાં વધુ ને વધુ તે વ્યય કરવા લાગ્યા. આગળ જતાં ધનમિત્ર જૂદા ઘરમાં રહ્યો અને ધાર્મિક જાણીને કઈ શેઠે તેને પિતાની કન્યા પણ આપી. એક વખતે ગાયને સમુદાય વગડામાં જવા નીકળ્યો ત્યારે ગેળ, તેલ આદિ વસ્તુ વેચવા તે જતો હતે. ગાયના સમુદાયનો ધણી ગોવાળિયો “આ અંગારા છે, એમ સમજીને સોનાને નિધિ નાંખી દેતે હતું, તેને જોઈ ધનમિત્રે કહ્યું સોનું છે કેમ નાંખી દે છે.” ગોકુળના ધણીએ કહ્યું“પૂર્વે પણ અમારા પિતાજીએ “આ સોનું છે” એમ કહી અમને ઠગ્યા તેમ તું પણ અમને ઠગવા આવ્યો છે ” ધનમિત્રે કહ્યું. “હું ખોટું કહેતું નથી.” ગેકુળના ધણીએ કહ્યું, “એમ હોય તે અમને ગેળ વગેરે આપીને તેજ આ સોનું લે.” પછી ધનમિત્રે તે પ્રમાણે કર્યું, અને તેથી તેને ત્રીશ હજાર સોનૈયા મળ્યા. તથા બીજું પણ તેણે ઘણું ધન મેળવ્યું તેથી તે માટે શેઠ થયો, ધર્મનું માહાભ્ય કેટલું સાક્ષાત્ દેખાય છે? તેને અનુભવ તેને તેજ ભવમાં થયો. એક દિવસે ધનમિત્ર કમને વશ થઈ સુમિત્ર શેઠને ઘેર એકલે જ ગમે ત્યારે સુમિત્ર શેઠ કોડ મૂલ્યને રત્નને હાર બહાર મુકીને કોઈ કાર્યથી ઘરમાં ગયે, અને તુરત પાછા આવ્યો, એટલામાં રત્નને હાર કયાંય જતો રહ્યો, ત્યારે “અહિં બીજો કેઈ આવ્યો નથી, માટે તેજ લીધે.” એમ કહી સુમિત્ર, ધનમિત્રને રાજસભામાં લઈ ગયો. ધનમિત્રે જિન પ્રતિમાના અધિષ્ઠાયક સમકિતિ દેવતાને ક ઉસ્સગ કરી પ્રતિજ્ઞા કરવા માંડી, એટલામાં સુમિત્રના ખળામાંથીજ રત્નને હાર નીકળ્યો તેથી સર્વે લેકેને અજાયબી થઈ. આ વાત જ્ઞાનીને પૂછતાં તેમણે તેની સમજ પાડતાં પૂર્વભવ કહો, “ગંગદત્ત નામનો ગૃહપતિ અને મગધા નામની તેને સ્ત્રી હતી ગંગદત્તે પિતાના શેઠની સ્ત્રીનું એક લાખ રૂપિયાની કિંમતનું રત્ન કેઈ ન જાણે એવી ગુપ્ત રીતે મેળવ્યું શેઠની સ્ત્રીએ ઘણી માગણી કરી, તે પણ પોતાની સ્ત્રીને વિષે મેહ હેવાથી ગંગદત્તે તેને “તમારા સગા વહાલાઓએ જ તે રત્ન ચેર્યું છે,” એમ કહી બેટું આળ દીધું. પછી. શેઠની સ્ત્રી બહુ દીલગીર થઈ. તાપસી થઈ અને મરણ પામી વ્યંતર થઈ મગધા મરણ પામી સુમિત્ર થઈ, અને ગંગદત્ત મરણ પામીને ધનમિત્ર થયો. તે વ્યંતરે ક્રોધથી સુમિત્રના આઠ પુત્ર મારી નાંખ્યા. હમણાં રત્નને હાર હરણ કર્યો, હજી પણ સર્વસ્વ હરણ કરશે, અને ઘણા ભવ સુધી વેરને બદલે વાળશે. ખરેખર ! વેરનું પરિણામ કેવું પાર વિનાનું અને અસહ્ય દુઃખ આપે છે?! આળ દીધાથી ધનમિત્રને માથે આળ આવ્યું. ધનમિત્રના પુણ્યથી ખેંચાયેલી સમગ્દષ્ટિ દેવતાએ વ્યંતર પાસેથી રત્નાવણી હાર બળાત્કારથી છોડાવ્યો.” જ્ઞાનીનાં એવાં વચન સાંભળી સંવેગ પામેલે રાજા તથા ધનમિત્ર મોટા પુત્રને ' Page #301 -------------------------------------------------------------------------- ________________ સુપાત્રદાન આપવાની રીત ] પેાતાના કારભાર સોંપી દીક્ષા લઈ સિદ્ધ થયા. ધનમિત્રની કથા છે. ૨૧૭ આ રીતે વ્યવહારશુદ્ધિ આદિ ઉપર શ્રાવકનું મધ્યાહ્ન નૃત્ય જણાવે છે.' मज्झरहे जिणपूआ, सुपत्तदाणाइजुत्ति भुंजित्ता | पच्चकखाइ अ गीअत्थअंतिर कुणइ सज्झायं ॥ ८ ॥ મધ્યાને [ નિનમૂના, સુપાત્રાનાતિયુતિ સુવા प्रत्याख्याति च गीतार्थान्तिके करोति स्वाध्यायम् ॥८॥ ] અર્થીઃ—મધ્યાહ્ને પૂર્વ કહેલ વિધિ મુજબ ઉત્તમ કમાદના ચાખા આદિથી તૈયાર કરેલ સ ંપૂર્ણ ભાજન ભગવાન આગળ ધરીને બીજીવાર પૂજા કરી, સુપાત્રને દાન આપવાની વિધિ કરી, ભાજન કરી, ગીતા ગુરૂની પાસે જવું. અને ત્યાં પચ્ચક્ખાણુ તથા સ્વાધ્યાય કરવા. વિશેષઃ—ખપેારની પૂજા તથા લેાજનને વખત નિયમિત નથી. જ્યારે તીવ્ર ભુખ લાગે ત્યારે ભાજનને કાલ સમજવાની રૂઢિ છે. એથી મધ્યાહ્નની પહેલ પણ ગ્રહણુ કરેલ પચ્ચક્ખાણુ પાળી દેવપૂજા કર્યાં બાદ ભાજન કરવામાં આવે તે દોષ નથી. વૈદક શાસ્ત્રમાં પણ એમજ કહ્યુ' છેઃ~~ याममध्ये न भोक्तव्यं, यामयुग्मं न लब्धयेत् । याममध्ये रसोत्पत्तिर्युग्मादूर्ध्वं बलक्षयः ॥ १ ॥ પહેાર દિવસ થયા પહેલાં ભેાજન ન કરવું તેમજ ભાજવિના એ પહેાર પસાર ન કરવા. પ્રથમ પહેાર પહેલાં ભાજન કરવામાં આવે તે રસની ઉત્પત્તિ થાય છે. અને એ પહેાર જવા દેવામાં આવે તે ખલના ક્ષય થાય છે. સુપાત્રે દાન આપવાની રીત આ પ્રમાણે છેઃ— ભાજન અવસરે શ્રાવક પરમભક્તિથી મુનિરાજને આમંત્રણ આપી પાતાને ઘેર લઇ આવે અગર ગાચરીએ નીકળેલા મુનિને આવતા દેખીને સન્મુખ જાય. અને મુનિને પેાતાને ઘેર લઇ આવે. ત્યારપછી ક્ષેત્ર, કાલ, દ્રવ્ય અને ભાવપૂર્વક વિનયથી વહેારાવે. તે ક્ષેત્રાદિ આ પ્રમાણે છે–ક્ષેત્ર સંવેગીનું ભાવિત છે કે, અભાવિત છે ? કાળ સુભિક્ષના છે કે, દુભિ ક્ષના છે ! આપવાની વસ્તુ સુલભ છે કે, દુર્લભ છે ? તથા પાત્ર (મુનિરાજ) આચાય, ઉપાધ્યાય, ગીતા, તપસ્વી, ખાળ, વૃદ્ધ, રાગી, સમથ કિવા અસમથ છે? ઇત્યાદિને વિચાર મનમાં કરવા. અને હરીફાઈ, મ્હોટાઈ, અદેખાઈ, પ્રીતિ, લજ્જા, દાક્ષિણ્ય, “ બીજા ઢાકા દાન આપે છે. માટે મ્હારે પણ તે પ્રમાણે કરવું જોઇએ ’' એવી ઈચ્છા, ઉપકારના મઢતા વાળવાની ઇચ્છા, કપટ, વિલંબ, અનાદર, કડવું ભાષણુ, પશ્ચાતાપ વગેરે ૨૫ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ [ શ્રાદ્ધ વિધિ દાનના દોષ વજવા. પછી કેવળ પેાતાના આત્મા ઉપર અનુગ્ર કરવાની બુદ્ધિથી ખેતાળીસ તથા બીજા દોષથી રહિત એવી પેાતાની સંપૂર્ણ (અન્ન, પાન, વસ્ત્ર આદિ) વસ્તુમાં પ્રથમ ભાજન, પછી ખીજી વસ્તુ એ અનુક્રમે પેાતે મુનિરાજને આપે, અથવા તે પેાતાના હાથમાં પાત્ર વગેરે ધારણ કરી પાસે ઉભેા રહી પેાતાની સ્રી વગેરે પાસેથી અપાવરાવે. આહા ના એતાળીશ દોષ પડવિશુદ્ધિ નામના ગ્રંથમાં જોઇ લેવા. દાન દીધા પછી મુનિરાજને વંદના કરી તેમને પોતાના ઘરના બારણા સુધી પહોંચાડી પાછુ વળવું. મુનિરાજના ચેાગ ન હોય તે, “ મેઘવિનાની વૃષ્ટિ માક જો કદાચ મુનિરાજ કયાંયથી પધારે તેા હું કૃતાથ થાઉં.” એવી ભાવના કરી મુનિરાજની આવવાની દીશા તરફ્ જોવું. કહ્યું છે કે જે વસ્તુ સાધુ મુનિરાજને ન અપાય, વસ્તુ કાઇ પણ રીતે સુશ્રાવકે ભક્ષણ કરતા નથી. માટે ભાજનના અવસર આવે દ્વાર તરફ નજર રાખવી. ’ મુનિરાજને નિર્વાહ ખીજી રીતે થતા હોય તે અશુદ્ધ આહાર વહેારાવનાર ગૃહસ્થ તથા વહેારનાર મુનિરાજનેહિતકારી નથી;પરંતુ દુભિક્ષ આદિ હોય અને જો નિર્વાહ ન થતા હાય તે આતુરના દષ્ટાંતથી તેજ આહાર બન્નેને હિતકારી છે. તેમજ માર્ગ કાપવાથી થાકી ગએલા, ગ્લાન થએલા,લાચ કરેલા અને આગમ શુદ્ધ વસ્તુનું ગ્રહણ કરનાર એવા મુનિરાજને ઉતરવારણાને વિષે દાન આપ્યું હોય તે તે દાનથી બહુ ફળ મળે છે. આ રીતે શ્રાવક દેશ તથા ક્ષેત્ર જાણીને પ્રાસુક અને એષણીય એવા આહાર જેને જે ચેાગ્ય હોય તે તેને આપે અશન, પાન, ખાદિમ, સ્વાદિમ, ઔષધ (એક વસ્તુથી બનેલું) અને ભેષજ (ઘણુ દ્રવ્યના મિશ્રણથી મનેલું) એ સર્વ વસ્તુ પ્રાસુક અને એષણીય હોય તે મુનિરાજને આપે. મુનિરાજને શી રીતે નિમંત્રણા કરવી ? તથા ગોચરી શી રીતે ગ્રહણ કરવી ? ઈત્યાદિક વિધિ અમારી કરેલી શ્રાદ્ધપ્રતિક્રમણુવૃત્તિથી જાણી લેવા. દાન અને પાત્ર સબંધી સ્પષ્ટીકરણ આ સુપાત્રદાનજ અતિથિસ વિભાગ વ્રત કહેવાય છે. કહ્યુ` છે કે- ન્યાયથી ઉપા· જૅન કરેલા તથા કલ્પનીય એવા અન્ન પાન આદિ વસ્તુનું દેશ, કાળ, શ્રદ્ધા, સત્કાર અને ક્રમ સાચવીને પરમ શક્તિએ પાતાના આત્મા ઉપર અનુગ્રહ કરવાની બુદ્ધિએ સાધુ મુનિરાજને દાન આપવું તેજ અતિથિ સવિભાગ કહેવાય છે કે સુપાત્રદાનથી દિવ્ય તથા ઔદારિક વગેરે વાંછિત ભાગની પ્રાપ્તિ થાય છે, સર્વ સુખની સમૃદ્ધિ થાય છે, તથા ચક્રવર્તિ વગેરેની પદવી પણ મળે છે, અને અંતે થાડા સમયમાં જ નિર્વાણુ સુખના લાભ થાય છે.' કહ્યુ' છે કે—૧ અભયદાન, ૨સુપાત્રદાન ૩ અનુકંપાદાન, ૪ ઉચિતદાન અને ૫ કીર્તિદાન એવા દાનના પાંચ પ્રકાર છે. તેમાં પહેલા એ પ્રકારના દાનથી ભેાગ અને સુખપૂર્વક માક્ષની પ્રાપ્તિ થાય છે, અને છેલ્લા ત્રણ પ્રકારના દાનથી માત્ર ભાગ સુખાદિક વગેરેજ મળે છે. ’ સુપાત્રનું લક્ષણુ આ રીતે કહ્યુ છે, ઉત્તમ યાત્ર સાધુ, મધ્યમ પાત્ર શ્રાવફે। અને જઘન્ય પાત્ર અવિરતિ સભ્યષ્ટિ જાણવા.' તેમજ Page #303 -------------------------------------------------------------------------- ________________ ૨૧૯ રત્નસાર કથા ] કહ્યુ` છે કે— હજારા મિથ્થા-ષ્ટિ કરતાં એક ખાર વ્રતધારી શ્રાવક્ર ઉત્તમ છે. અને હજારા ખાર વ્રતધારી શ્રાવકા કરતાં એક પંચમહાવ્રતધારી મુનિરાજ શ્રેષ્ઠ છે અને હજારો મુનિરાજ કરતાં એક તત્ત્વજ્ઞાની ઉત્તમ છે. તત્ત્વજ્ઞાની જેવું પાત્ર થયું નથી, અને થશે પણ નહીં. સત્પાત્ર, મ્હાટી શ્રદ્ધા, યોગ્ય કાળ, ઉચિત એવી આપવાની વસ્તુ, આ સ ધર્મ સાધનની સામગ્રી ઘણા પૂન્યથી મેળવાય છે.' ‘૧ અનાદર, ૨ વિલંબ, ૩ પરાક્મુખ પણું, ૪ કડવું વચન અને પાશ્ર્વતાપ એ પાંચ વાનાં શુદ્ધદાનને પણ દૂષિત કરે છે.' ભ્રમર ઊંચી ચઢાવવી. ૨ ષ્ટિ ઊંચી કરવી, ૩ અતવૃત્તિ રાખવી, ૪ પરાક઼મુખ થવું, ૫ મૌન કરવું, અને ૬ કાળવિલાખ કરવા, એ છ પ્રકારના નાકારા કહેવાય છે.' ૧ આંખમાં આનંદનાં અસુ,૨ શરીરના રૂંવાડાં ઉંચાં થવાં, ૩ બહુમાન, ૪ પ્રિયવચન અને ૫ અનુમેાદના એ પાંચ પાત્રદાનનાં ભૂષણુ કહેવાય છે. સુપાત્રદાન ઉપર અને પરિગ્રહ પરિમાણુવ્રત પાળવા ઉપર નીચે પ્રમાણે રત્નાસાર કુમારની કથા છે— સુપાત્રદાન અને પરિગ્રહ પરિમાણુવ્રત પાળવા ઉપર રત્નસાર કુમારની કથા રત્નવિશાળા નામની નગરીમાં સમરસિંહ નામે રાજા રાજ્ય કરતા હતા. તે નગરમાં વસુસાર નામના વેપારી રહેતા હતા તેને વસુ ંધરા નામે સ્રીથી રત્નસાર નામે પુત્ર થયા. રત્નસાર ઉંમરલાયક થતાં મિત્રો સાથે એક વખત એક જંગલમાં ગયે. ત્યાં તેણે વિનય ધર નામના આચાય તે જોયા. આચાયુને વાંદી રત્નસારે પૂછ્યું ‘ભગવાન ! આ લાકમાં સુખ શી રીતે મળે ?” આચાર્યે કહ્યું ‘સંતેષ રાખવાથી. આ સતાષ એ પ્રકારે છે. એક સર્વ સતાષ અને ખીન્ને દેશ સાષ. સ`સતેષ સાધુ રાખી શકે છે અને દેશ સ ંતાષ એટલે પરિગ્રહ પરિમાણ વ્રત અને તે ગૃહસ્થા રાખી શકે છે. અને તેથી સુખ મળે છે, સવ સાષ માટે ભગવતીસૂત્રમાં કહ્યું છે કે- સવ સતાષ રૂપ દીક્ષા એક માસ પાળે તેા વાણવ્યંતર. એ માસ પાળે તા ભુવનપતિ, ત્રણ માસ પાળે તેા અસુર કુમાર, ચાર માસ પાળે તે જ્યાતિષી, પાંચ માસ પાળે તે ચંદ્રસૂર્ય, છ માસ પાળે તા સૌધમ ઇશાન દેવ, સાત માસ પાળે તે સનત્કુમારદેવ, આઠમાસ પાળે તા બ્રહ્મદેવ લેાકવાસી તથા લાંતકવાસીદેવ, નવમાસ પાળે તે। મહાશુક્ર તથા સહસ્રારવાસી દેવ, દશ માસ પાળે તે આનતથી અચ્યુતવાસી દેવ, અગ્યારમાસ પાળે તે ત્રૈવેયકવાસી દેવ, અને ખાર માસ પાળે તે અનુત્તર વિમાનવાસી દેવના સુખથી પણ અધિક સુખ મેળવી શકે છે. જે માણસ સતાષી નથી તેને ચક્રવત્તિનું રાજ્ય, અમૂઢ ધન કે સર્વ ભાગ અને ઉપભાગનાં સાધનેાથી પણ સુખ મળતુ નથી. સુભ્રમચક્રવ્રુતિ, કાણિક, મમ્મણશેઠ, કુમારનદી સેાની વગેરે ઘણી સામગ્રી હોવા છતાં દુઃખી થયા છે. માજીસ પાતાનાથી મેટા માટા માણસાને ખ્યાલ કરે ત્યારે પાતે દરિદ્ધી લાગે છે. અને જો તે પાતાથી ઉતરતા Page #304 -------------------------------------------------------------------------- ________________ ૨૨૦ [ શ્રાદ્ધ વિધિ માણસાના ખ્યાલ કરે તેા સમૃદ્ધ અને સુખી દેખાય છે. આથી ઈચ્છા મુજબ ધન, ધાન્યનું પરિમાણુ ગ્રહણુ કરી જીવનમાં સાષ રાખવાથી સુખ મળે છે. ધમ નિયમ લીધા વિના પાળ્યેા હાય તા તેથી થાવુ ફળ મળે છે. અને જો તેને નિયમ પૂર્વક પાળવામાં આવે તે ઘણું ફળ મળે છે. જેમ કૂવામાં ઘેટું ઘેટું પણ પાણી નિમિત આવે છે તે તેથી તે કુવા હુંમેશાં પાણી વાળો રહે છે. પણ તળાવ વિગેરેમાં પાણી નવું નહિ આવતું હાવાથી જતે દિવસે ખૂટી જાય છે. તેમજ વ્રત નિયમપૂર્વક લીધાથી સંકટ સમયે પણ તેનું પાલન થાય છે અને નિયમ વગર સારી અવસ્થામાં પણ પ્રમાદથી ધમ કૃત્યા મુકાઇ જાય છે. શાસ્ત્રમાં કહ્યું છે કે ‘ધર્મનું જીવિત દૃઢતા, વૃક્ષનું જીવિત ફળ, નદીનું જીવિત જળ, સુભટનું જીવિત મળ, ઠગમાણુસનું જીવિત જીઠું, જલનું જીવિત શિતલપણું, અને ભેાજનનું જીવિત .ધી છે. માટે ડાહ્યા પુરૂષોએ ધમકરણીના નિયમ લેવામાં તથા લીધેલા નિયમને દઢતાથી પાળવામાં ખૂબ પ્રયત્ન કરવા જોઈએ જેથી ઇચ્છિત સુખની પ્રાપ્તિ થાય છે. ' રત્નસાર કુમારે ગુરૂની વાણી સાંભળી પરિગ્રહ પરિમાણ વ્રત લીધું. તે આ પ્રમાણેએક લાખ રત્ન, દશ લાખ સુવર્ણ, મેતી તથા પરવાળાના આઠ આઠ મુડા, આઠ ક્રોડ સાનૈયા, દશ હજારભાર રૂપ વિગેરે ધાતુઓ, સેા મુડા ધાન્ય, એક લાખભાર કરિયાણાં, છ ગાકુળ, પાંચસેા ઘર તથા દુકાન, ચારસા વાહન, એક હજાર ઘેાડા, સે। હાથી આટલું પેાતાની માલીકીનું રાખવું. આથી વધારે સંગ્રહ ન કરવા. મારે રાય ન સ્વીકારવું', તથા રાજ્યના વ્યાપાર ન કરવા.’ આ નિયમ અતિચાર રહિત તે પાળવા લાગ્યા. ગી * રત્નસારકુમાર સમય જતાં એક વખત મિત્રો સાથે ‘ રોલ બલેાલ' નામના ચામાં આવ્યા. અને ત્યાં તેણે એક કિન્નર યુગલને જોયું તે દેખી રત્નસારે હારયથી કહ્યું • આના આકાર માણસના છે અને માઢુ ઘેાડાનું છે. ખરેખર આ કાઇ તિય "ચ હશે. અગર કાઈ દેવતાનું વાહન હશે.’ કિન્નરે કહ્યું ‘કુમાર! હું વ્યંતર ધ્રુવ છું. હું તિય′′ચ નથી, પશુ તું તિર્યંચ સરખા છે. કારણ કે તારા પિતાએ તને એક દેવતાઇ સમરાંધકાર અશ્વથી દૂર રાખ્યા છે. આ અશ્વ તારા પિતાને દ્વિપાન્તરમાંથી મળ્યા હતા. તે એક દિવસમાં સા ગાઉ જાય છે. કુમાર ! ખેાલ. હું તિય ચ કે તુ. જેને પોતાના પિતા પાસે કઇ કિંમતી વસ્તુ છે તેનું પણ પેાતાને ભાન નથી.' આમ કહી કિન્નર કિન્નરીની સાથે આકાશમાં ઉડી ગયા. " કુમાર ઘેર આવી બારણા બંધ કરી પલંગમાં બેઠા. પિતાએ આવી પૂછ્યું ઃ પુત્ર ! તને શું દુઃખ થયું છે ? તુ' કહે તેા સમજણ પડે અને તે દૂર કરી શકાય.’ પુત્રે કિન્નરે કહેલી વાત કહી. પિતાએ કહ્યું ‘પુત્ર! મારે તારાથી અધિક શું હાય? અશ્વનેછૂપા રાખવાનું કારણ તું અશ્વ ઉપર એસી બહાર ક્રૂ અને અમને તારા વિયાગ થાય તેથી અમે તારાથી અશ્વને છૂપા રાખ્યા છે. છતાં તારા આગ્રહ હોય તે ભલે તે અશ્વ આજથી હું તને આપું છું.' Page #305 -------------------------------------------------------------------------- ________________ રત્નસાર કથા ] ૨૨૧ રત્નસાર કુમારે પિતા પાસેથી અશ્વ મેળવ્યો અને તે ધૌરિત, વઢિગત, પ્લત અને ઉત્તેજીત વિગેરે ગતિમાં અશ્વને ફેરવવા લાગ્યો. આ પછી તેણે આર્કદિત નામની પાંચમી ગતિમાં અને ફેરવ્યું કે તુર્ત તે સર્વ ઘડાઓને પાછળ મૂકી પવનની પેઠે ત્વરિત ગતિએ અદશ્ય થયા. આ અરસામાં વસુસાર શેઠને ત્યાં પાંજરામાં રહેલ પિપટ બે “હે તાત ! રત્નસારની સાથે મારું જવાનું મન થાય છે. કારણ કે તેની સાથે હું હોઉં તે તેમને સહાય કરે અને વિનેદ કરાવું.” શેઠે સંમતિ આપી. પિપટ ઉડ્યો. અને જોતજેતામાં રત્નસારને જઈ મળ્યો. આમ ફરતાં ફરતાં રત્નસાર સબરસેના નામની મેટી અટવીમાં આવ્યો. અહીં તેણે ઘણું કૌતુક જોયાં પણ આ સર્વ કરતાં અતિ કૌતુક તે તેણે ત્યાં એક તાપસકુમારને જોયો તે હતું. તાપસકુમાર રત્નસારને દેખી હિંડલા ઉપરથી હેઠા ઊતર્યો. પગે લાગ્યા. અને મિત્ર સમ બની પૂછવા લાગ્યો “તમે કે તમારા મા બાપ કેણુ? અને તમે કયાંના વતની છે?” તેવામાં વચ્ચે પોપટ બેલ્યો “તાપસ કુમાર ! આ બધું નિરાંતે પૂછજે. અત્યારે તે તેમને આદર સત્કાર કરે.” તાપસ કુમારે રત્નસાર અને પિપટનું ભિન્ન ભિન્ન ફળ, પુષ્પ, અને શીતળથી આતિથ્ય કર્યું. અને પણ તેને યોગ્ય ખોરાક આપી તૃપ્ત કર્યો. આ પછી પોપટે તાપસકુમારને પૂછયું “તાપસકુમાર ! તમારી નવયૌવન કાયા છે. સુકેમલ શરીર છે. ભાગ્યવાન લલાટ છે તે તમારે શા કારણે તાપસ વ્રત સ્વીકારવું પડયું?' તાપસકુમારને જવાબ આપતાં આંખમાં ઝળઝળીયાં આવ્યાં. કંઠ ભરાઈ ગયો, તે બેલ્યો “જગતમાં પંડિત, શૂરવીર અને ધનાઢય ઘણું માણસ વસે છે. પણ તમારા જેવા પારકા દુઃખે દુઃખી થનાર તે કઈકજ હોય છે.” આ વાત કરે છે તેટલામાં તે પવન ચઢી આવ્યો અને તેમાં રત્નસાર અને પોપટની દષ્ટિ બંધ કરી તે પવન તાપસકુમારને હરી ગયો. પોપટ અને રત્નસારને આમાં કાંઈ ખબર ન પડી. માત્ર કુમાર! મારું રક્ષણ કરો ! બચાવે બચાવો !” આ શ૦૮ શિવાય તેમણે બીજું કાંઈ સાંભળ્યું નહિ. રત્નસારે પવનના વંટેળમાં તાપસકુમારને શોધવા ઘણાં ફાંફાં માર્યા પણ તે સર્વે નિષ્ફળ ગયાં. પોપટે કુમારને કહ્યું “કુમાર ! આ કઈ દેવી કરામત છે, આમાં આપણું ગજું નથી, પવન તાપસકુમારને કેઈ જેજન દૂર લઈ ગયો હશે.” આ પછી કુમાર તાપસકુમારની શોધ કરતે અટકે પણ તેના રટણથી ન અટકે એટલે ફરી પિપટે કહ્યું કુમાર ! માનો કે ન માને! મને તે તાપસકુમાર એ કેઈક કન્યા લાગે છે. કારણકે તેનું વૃત્તાંત પૂછતાં તેણે આંખમાંથી આંસુ કાઢયાં હતાં. અને આંસુ કાઢવાં તે સ્ત્રી સુલભ વસ્તુ છે, હું માનું છું કે કંઈક કન્યાને દેવે હરી તાપસકુમારનું રૂપ આપેલું અને તેણે જ પવનનું રૂપ કરી આપણને રહેવા દઈ તેને હરી લીધે. કુમાર ! ખેદ ન કરે. તાપસકુમાર કન્યા હશે તે જરૂર તને જ પરણશે તે મને નિશ્ચિત લાગે છે.” રત્નસાર પિપટની યુક્તિયુક્તવાણી સાંભળી આનંદ પામ્ય અને અનુક્રમે પૃથ્વીના વિવિધ આશ્ચને જેતે પોપટ સહિત એક ઉદ્યાનમાં આવ્યો અહિં તે ઉદ્યાનમાં રહેલ ઋષભદેવ ભગવાનના મંદિરમાં પ્રવેશી તેમની પૂજા કરી પિતાના જન્મને કૃતાર્થ માનવા લાગ્યો. Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ [ શ્રાદ્ધ વિધિ એટલામાં અપ્સરા સરખી એક કન્યા મંદિરમાં પ્રવેશી. તે ભગવાનની ભકિતથી વંદના કરી મયૂર ઉપર બેસી નૃત્ય કરવા લાગી, પોપટ અને કુમાર તેની ભકિત અને નૃત્યમાં તન્મય બન્યા. પાછા વળતાં કુમારે તે સ્ત્રીને તેને વૃત્તાંત પૂછ્યા. સ્ત્રીએ કુમારના અતિ આગ્ર હુથી કાંઈક આશ્ચય, કાંઈક દુઃખ, કાંઇક ભય અને કાંઇક આનંદ એમ મિશ્રિત ભાવે પેાતાના વૃત્તાંત કહેવા માંડયે. તે આ રીતેઃ— કનકપુર નગરમાં કનકધ્વજ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને કુસુમસુંદરી નામે રાણી હતી. એક વખત કુસુમસુંદરી સુખે શય્યામાં સુતી હતી ત્યારે તેણે રતિ અને પ્રીતિનું જોડું કામદેવના ખેાળામાંથી ઉઠી પાતાના ખેાળામાં આવી એઠું' તેવું સ્વપ્નમાં જોયું. કુન્નુમસુંદરીને જાગૃત થતાં સ્વપ્નના ભાવ તરવરવા લાગ્યા. તે રાજા પાસે ગઈ અને તેણે સ્વપ્નની સ* વાત કહી. રાજાએ વિચારી સ્વપ્નનું ફળ જણાવતાં કહ્યું ‘ હે સુંદરિ! તારે રતિ પ્રીતિ સરખું સ્વરૂપવાન કન્યાયુગલ થશે. ' કુસુમસુંદરી આનંદ પામી. તે ત્યારથી ગર્ભવતી થઈ, પૂર્ણ સમયે તેણીએ પુત્રી યુગલના જન્મ આપ્યા. ' રાજાએ પ્રથમ પુત્રીનું નામ અશાક મજરી અને બીજીનું નામ તિલકમંજરી એવું પાડયું. દિવસે જતાં બન્ને કન્યાએ કલા સાથે વધવા લાગી. તેમનું રૂપ અને યૌવન ખીલી નીકળ્યું. અને જાણે આંખની એ સરખી એ કીકીઆ હાય તેવી એ કન્યાએ દેખાવા લાગી. કનકધ્વજરાજા કન્યાઓને યૌવન પરિણત દેખી વિચારવા લાગ્યા કે આમને માટે હું ચેાગ્યવર કયાંથી શોધી કાઢીશ? ખરેખર કન્યાના પિતાને ગમેતેવી સારી કન્યા હાય તા પણ દુ:ખજ હાય છે. સૌ પ્રથમ કન્યા થઈ' તે શબ્દ સાંભળતાં ચિંતા થાય છે મેટી થતાં તે કેને આપવી એવી ચિંતા મનમાં રહે છે અને લગ્ન કરાવ્યા પછી પણ ભર્તારને ઘેર સુખે રહેશે કે નહિ અગર ત્યાં તેને શું સુખ દુઃખ મળશે ? તેથી પિતાનું ચિત્ત ચિંતાથી ઘેરાય છે. વસંતઋતુ એઠી, સર્વ મા વનરાજી ખીલી. કનકધ્વજ રાજા પુત્રીઓ અને સ્ત્રી સહિત -ઉદ્યાનમાં ફરવા નીકળ્યો. ફરતાં ફરતાં એક હિંડોલા આગળ આવ્યા. અહિં અશાકમજરી હિડાલા ઉપર ચઢી અને તિલકમ'જરીએ તેને ર્હિંચકા નાંખ્યા. હિંડાલે ચઢેલી અશેકમંજરીએ તરૂણ પુરૂષોનાં મન અને નેત્રાને પણ હીડાળે ચઢાવ્યાં હોય તેમ હીંચકા ખાવા લાગી. એવામાં ત્રત્રૂહૂ અવાજ કરતા હિંચકા તૂટ્યો. લેકે શું થાય છે? તે જુએ તેટલામાં તેા અશાકમજરી હીંચકા સાથે આકાશમાં દૂર દૂર જતી દેખાઈ. લેાકાએ કાલાહલ અને ખૂમરાણ કરી મૂકી પણ અશાકમ’જરીને હરણુ કરનાર કાણુ છે તે ફાઈ શેખી શકયું નહિ. કનકધ્વજ રાજા પુત્રીના હરણથી શાકાકુલ થયેા. હેનના હરણુથી તિલકમંજરી જમીન ઉપર મૂર્છા ખાઇ પડી. માતા કુસુમસુ દરી પણ નિશ્ચેષ્ટ ખની વિલાપ કરવા લાગી. અશોક નામ ધારી વૃક્ષા પણ ચેક કરતાં હોય તેમ દેખાવા લાગ્યાં. આમ આખુ ઉદ્યાન શાકવાળું થયું. માતા, પિતા તિલકમાંજરી અને લેાકેાના દુઃખ ને સહન નહિ કરી શકવાથી Page #307 -------------------------------------------------------------------------- ________________ રત્નાસાર કથા ] ૨૨૩ સૂર્ય પણ આથમ્યા. ચંદ્રે શીતલતા વષાંવી. આ પછી એક બીજા એક બીજાને આશ્વાસન આપી સૌ સ્વસ્થ બન્યાં. • આ પછી પાછલી રાત્રે તિલકમ જરી ઉઠી અને સખીના પરિવાર સાથે વઇ ગેાત્રદેવી ચક્રેશ્વરીના મંદિરમાં ગઈ. ત્યાં તેણે દેવીની ભકિત કરી તેની પ્રત્યે ખેલી ‘હે માતા! તું અમારા કુલનું રક્ષણુ કરનાર છે. અશાકમજરીના હરણુથી અમે સૌ ટ્વીન અને અનાથ બન્યાં છીએ જો તું આના જવાબ નહિ આપે તે હું તારે મારણે આમરણાંત ઉપવાસ કરીશ. કારણકે મને મ્હેત વિના જીવવામાં રસ રહ્યો નથી.' દેવી તિલકમંજરીની ભક્તિ, શકિત અને યુક્તિથી પ્રસન્ન થઇ મેલી ‘હે તિલકમંજરી! તારી બહેન ક્ષેમકુશળ છે. એક માસમાં તેની શુદ્ધિ તને આપેઆપ મળશે. તેજ વખતે ત્હારા અને એના મેળાપ થશે. વળી તું કદાચ મને પૂછે કે અમારે મેળાપ કયાં? કયારે? અને શી રીતે થશે: તે તું સાંભળ’ આ નગરીની પશ્ચિમ દિશાએ એક ભયંકર અટવી છે તે અટવીમાં ઋષભદેવ ભગવાનના પ્રસાદ છે. તે પ્રસાદમાં રહેલ પ્રતિમાની તું હરહ ંમેશ પૂજા કર જેથી તારૂં વિશ્ર્વ દૂર થશે. અને તારી મ્હેન તને ત્યાં મળશે.' તિલકમજરીએ કહ્યુ ‘માતાજી! દૂર રહેલ ઞા મીરે હું દરરાજ શી રીતે જા? અને પાછી શી રીતે આવું?” હું સુદરી! તે માટે તું ગભરાઈશ નહિ. મારા સેવક ચંદ્રચૂડ દેવ મારા હુકમથી મયૂરનું રૂપ કરી તને રાજ લઇ જશે અને પાછી લાવશે.' એટલામાં તે મયૂરપક્ષી પ્રગટ થયા. અને મને ઉપાડી અહિં લાવ્યેા. આમ હું રાજ પૂજા કરવા આવું છું અને પાછી જાઉં છું કુમાર ! દેવીએ જણાવેલ અટવી તે આ અઢવી છે. તિલકમંજરી તે હું છુ અને મારે શા માટે રાજ આવવું જવું પડે છે. તેનું કારણ તમે જાણ્યું. દેવીએ બતાવેલ મહિનાની અવધિ આજ પુરી થઇ છે છતાં હજી સુધી મને મારી મ્હેનના નામની પશુ ભાળ મળી નથી. કુમાર ! તમે જગતૂમાં ફરતાં મારા સરખા રૂપવાળી કાઇ કન્યાને જાઇ છે. ખરી!' 6 રત્નસાર કુમારે જવાખ આપ્યા, ‘તિલકમજરી! રૂપમાં શ્રેષ્ઠ એવી તારા જેવી કે તારા રૂપના અશવાળી પણ મેં કન્યા જોઈ નથી, પણ શબરસેના અટવીમાં રૂપ, આકાર અને વાણીમાં તારા સરખા એક તાપસ કુમાર જોયા હતા. આ વાતને સંભારતાં આજે પણ મને દુઃખ થાય છે અને લાગે છે કે કદાચ તું જ પુરૂષના વેષ લઈ તાપસ કુમાર હશે અગર તું વાત કહે છે તે ઉપરથી જણાય છે કે તેજ તારી બહેન તાપસકુમાર રૂપે હશે' એટલામાં વચ્ચે પાપટ આલ્યા ‘ રાજકુમાર ! મેં પહેલાં પણ કહ્યું હતું અને આજે પણ કહું છું કે તે તાપસકુમાર કન્યા જ છે. તેમજ નિમિત્તથી પણ હું જાણી જણાવું છું કે આજે કાઈપણ રીતે તિલકમરીને તેની બહેનના મેળાપ થશે. ’ એટલામાં ભયથી થરથર કંપતી કોઈક હુંંસલી આકાશમાંથી કુમારના ખેાળામાં પડી. અને મનુષ્ય ભાષામાં ખેલવા લાગી. ‘કુમાર ! મારી રક્ષા કરે। .હું તમારે શરણે આવીધ્યું. Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ [શ્રાદ્ધ વિધિ ઉત્તમ પુરૂષે શરણાગતનું સર્વશકિતથી રક્ષા કરે છે” કુમારે કહ્યું, “હે દિવ્યપક્ષિ હંસી! તું જરા પણ ભય ન પામ, રાજા, વિદ્યાધર, દેવ કે ઈન્દ્ર કઈ તને ઉપદ્રવ નહિં કરે અને તને મારી પાસેથી કઈ હરણ નહિ કરે. હું મારા પ્રાણથી પણ તારી રક્ષા કરીશ.” ત્યાં આકાશમાં ક્રોડે વિદ્યાધર કુમાર ઉપર હુમલે લઈ આવતા દેખાયા. પો૫ટ આગળ થયે. અને ત્રાડ નાંખી વિદ્યાધરોને કહેવા લાગ્યા, “હે વિદ્યાધર સુભટે! તમે જેની સામે હમલે લઈ જાઓ છે તેમની તમને ખબર નથી. દેવતાથી ન છતાય તેવા કુમારને સતાવશે તે તમારે અહિંથી ભાગવુંજ ભારે પડશે.” વિદ્યાધરોએ વિચાર્યું કે “આપણે ઘણા યુદ્ધ ખેલ્યાં છે, ઘણી ત્રાડો સાંભળી છે પણ આજે જે ભય આપણા હૃદયમાં થાય છે. તે ભય પ્રથમ જન્મ્યો નથી. જરૂર આ કુમાર માનવ નહિ પણ દેવ હવે જોઈએ. અને વધુ શક્તિશાળી સાથે યુદ્ધ ખેલી નાહક શા માટે આપણે આપણા પ્રાણ એવા જોઈએ.” વિદ્યાધર સુભટો રાજા પાસે ગયા, અને સર્વ બનેલ વાત કહી. વિદ્યાધરેંદ્રને ક્રોધ ચડ્યો અને તે બ. પોપટ કે કુમાર ગમે તે હેય તેની તને મે શા માટે દરકાર કરી હું જાતે જાઉ છું અને મારું બળ બતાવું છું.' વિવામાયાથી તેણે દસ મસ્તક વસ ચક્ષુ અને વીસ હાથવાળું રૂપ વિકુળ્યું. દરેક હાથમાં જુદા જુદા દિવ્ય શસ્ત્રો અને દરેક મુખ તથા આંખથી જુદી જુદી ચેષ્ટા કરનાર યમ સરખો, પ્રલયના ઉત્પાત સમાન વિદ્યાધર કુમાર પાસે આવ્યા, અને બે “નિલ જજ પ્રાણથી પણ વહાલી મારી હંસીને તું મુકી દે, નહિતર કમેતે મૃત્યુ પામીશ.” - પિશાચસરખા રૂપવાળા વિદ્યાધરેંદ્રને દેખી પિપેટ શંકાથી, મયુર પક્ષી કૌતુકથી, તિલક મંજરી ત્રાસથી અને હંસી ભયથી કુમારના મુખ તરફ જુએ છે તેટલામાં કુમારે તે વિદ્યાધરેંદ્રને કહ્યું હતું ફેગટ શામાટે બીવરાવે છે. આવા રૂપથી બાળકો બીવે છે. શૂરવીરને તે બળની ગણતરી હોય છે. સામાન્ય પક્ષીઓ તળેટા પાડવાથી ઉડી જાય છે. પણ મઠમાંના પક્ષી ઢોલ પીટાય તે પણ ઉડતા નથી. હજી પણ હું કહું છું કે તું ચાલ્યો જા, નહિં તે તારા દશે મસ્તકે, દશ દિપાલને બલિરૂપે આપીશ.” આ પછી બન્ને વચ્ચે ઘેર સંગ્રામ થયો. ચંદ્રચૂડ દેવતાએ મયૂરપક્ષીનું રૂપી મુકી શિધ્ર દેવતાઈ રૂ૫ વિકુળ્યું તેણે એક પછી એક શ કુમારના હાથમાં મુકયાં. કુમારે અને વિદ્યાધરેન્ડે આકાશને બાણ અને વિવિધ શસ્ત્રોથી છાઈ નાંખ્યું. આમ છેડે વખત તે સેલ, બાવલ, તામર વગેરે બાણનું યુદ્ધ ચાલ્યું. પણ પછીથી વિદ્યાધરેન્દ્ર અનેક વિદ્યાઓ મુકી યુદ્ધ કરવા માંડયું. કુમારે તેની સર્વ વિદ્યા પ્રતિવિદ્યાએ મુકી નિષ્ફળ કરી. છેવટે કુમારે વિદ્યાધરેન્દ્ર સામે જોયું તે ચારે બાજુ વિદ્યાધરેન્દ્ર રાજા સિવાય તેને કાંઈ ન દેખાયું. કુમારે ચારે બાજુ બાણે ફેંકયાં. ચંદ્રચૂડે મુદગાર લઈ વિદ્યાધરના મૂખ્યરૂપ ઉપર પ્રહાર કર્યો કે તુર્ત તેની બહુરૂપ ધારણ કરનાર મહાવિદ્યા નાસી ગઈ. વિદ્યાધરેન્દ્ર તેની સાથેજ નાડ્યો અને કુમારને જયજયારવ થયા. કુમાર અને દેવતા આવાસે આવ્યા. હંસીએ આવતાં વેંત “હે ક્ષમાશીલ, દયાળ, પરદુઃખભંજન કુમાર! તમે જયવંતા વતે, મારે કાજે તમે જે ઘેર કષ્ટ અને યાતના Page #309 -------------------------------------------------------------------------- ________________ રત્નસાર કથા ] સહન કરી છે તેની મને ક્ષમા આપો.' કુમારે કહ્યું ‘હે પિક્ષ શરણાગતની રક્ષા કરવી એ વીરપુરૂષાની જ છે. પણ મનુષ્યભાષાએ ખેાલનાર હે પક્ષિ ! તું કાણુ છે! અને તારૂં સ્વરૂપ શું છે, તે કહે,' હુંસી કહેવા લાગી. “હે કુમાર રથનપૂર’ નગરના તરૂણીમૃગાંક નામે સ્રીલ પટ વિદ્યાધર રાજા છે. એક વખત તે આકાશ માર્ગે જતા હતા તેવામાં તેણે કનકપુરીમાં હીંચકા ખાતી અશેાક્રમ જરી નામે કન્યાને જોઇ. આને જોતાંજ તે ક્ષુબ્ધમુગ્ધ બન્યા અને અશાકમ’જરીને હીંચકા સાથે ઉપાડી શખરસેના અટવીમાં લાવ્યો. ત્યાં તેણે અશેાકમજરીને કહ્યું કે ‘તું મીશ નહિ, હું તને મારી પ્રાણપ્રિયા બનાવવા ઈચ્છું છું.' કુંવરી કાંઇ પણ એલી શકી નહિ. વિદ્યાધરે માન્યું કે સમય જતાં ઠેકાણે આવશે, એમ માની તેનું રૂપ પરાવર્તન કરી તાપસકુમાર બનાવી ત્યાં રાખ્યો. અહિ તમારા તાપસ કુમાર સાથે સમાગમ થયા. અને વિશ્વાસથી તાપસકુમાર તમને વાત કરે તેટલામાં તે તેણે પવન વિકુવી તેને ઉપાડયેા અને ધમકાવી તેને કહેવા લાગ્યા, ‘હું તારી ઉપર આટલેા આટલેા પ્રેમ રાખું છું છતાં તું મારા તિરસ્કાર કરે છે અને આ રત્નસાર કુમાર સાથે પ્રેમથી વાતેા કરતી હતી’અશેાકમંજરીએ ધૈય ધારણ કરી કહ્યું ‘હે વિદ્યાધરેન્દ્ર બળાત્કારે પ્રેમ સધાતા નથી.’ વિદ્યાધરને ઘડીકવાર ક્રોધ ચઢયા પણુ તુત તેને પેાતાની ભૂલ સમજાઈ અને ‘નીતિશાસ્ત્રનું સ્ત્રીઓની સાથે સરળતાથી કામ લેવું.' તે વચન તેને યાદ આવ્યું. તુત તેણે અશે કમજરીને મનુષ્યભાષા ખેલનારી હુંસી મનાવી. આ વાતની બધી જાણ વિદ્યાધરની સ્ત્રી કમલાને થઈ, તેને ઈર્ષાં ઉપજી અને તેથી તેણે એક વખત સમય જોઈ હુ સીને છેાડી મુકી. તે હંસી ત્યાંથી શરણાથી આપના ખેાળામાં આવી પડી અને વિદ્યાધરથી બચાવવાની તેણે આપની પાસે માગણી કરી. હે કુમાર! તે મનુષ્યભાષા ખેલનાર હંસી હું પોતે છું.” ૨૨૫ તિલકમંજરી પાતાની વ્હેનનેા વૃત્તાંત સાંભળી ડુસકે ડુસકે રાવા લાગી અને ખેલી ‘તે' આ બધું દુઃખ શી રીતે સહન કર્યું ? આ તિર્ય ંચપણુ તને પ્રાપ્ત થયું અને તે શી રીતે દૂર થશે ?' તિલકમંજરી વિલાપ કરે છે તેવામાં ચંદ્રચૂડદેવે હંસી ઉપર પાણી છાંટી પૂર્વવત્ અશાકમ’જરી મનાવી; આ પછી બન્ને એનેા હર્ષોંથી એકબીજાને ભેટી પડી. કુમારે કૌતુકથી કહ્યું ‘તિલકમ જરિ! ખીજું તે ઠીક પણ આ બન્ને તમા બેનાને લેગી કરી આપી તેનું અમને કાંઈ ઇનામ મળવું જોઇએ.' તિલકમ જરીએ કહ્યું ‘હું આપને સવ`સ્વ આપુ તે પણ આપના ઉપકાર વળી શકે તેમ નથી.' એમ કહી તેણે પોતાના માતીના હાર કુમારના ગળામાં પહેરાવ્યો. કુમારે પ્રેમભીની દ્રષ્ટિથી તેના સ્વીકાર કર્યો, આજ અવસરે ચંદ્રચૂડદેવે કહ્યું ‘કુમાર ! તિલકમંજરી અને અશાકમાંજરી શરમાય છે તેમણે તને મનથી વરેલ છે માટે તું તેમનું પાણિગ્રહણુ કર. ’ ચંદ્રચૂડદેવે વિવાહની સામગ્રી ઉભી કરી. ચકૂકેશ્વરી દેવી પણ જ્ઞાનથી જાણી ત્યાં તુત આવી. અને આ પછી લગ્નવિધિ આરંભાઈ, લગ્નખાદ ચકકેશ્વરી દેવીએ ત્યાં સૌધર્મો ૨૯ Page #310 -------------------------------------------------------------------------- ________________ ૨૨૬ [ શ્રાદ્ધ વિધિ લત સક વિમાન જેવા પ્રાસાદ દેવમાયાથી આંખના પલકારામાં ઉભા કર્યાં. આ પ્રાસાદમાં રત્નસાર કુમાર એ સ્ત્રીઓ સાથે દાણુ દક દેવની પેઠે વિષયસુખ ભાગવવા લાગ્યા. આ તરફ ચંદ્રચૂડદેવદ્વારા કનકધ્વજ રાજાને પેાતાની પુત્રીઓની ભાળ અને લગ્નોત્સવની ખખર પડી. રાજા હષ પૂર્ણ બની અવિરત પ્રમાણે રત્નસારકુમારના આવાસ નજીક આવી પહોંચ્યા. કુમાર, પોપટ અને તેની બે પુત્રીઓએ રાજાનું અને તેના પરિવારનું અપૂર્વ સ્વાગત કર્યું. રાજાએ થોડા દિવસ બાદ પેાતાને નગરે પધારી કૃતાર્થ કરવાની માગણી કરી; કુમારે રાજાની માગણી કબુલ રાખી પ્રયાણ કર્યુ. અને થોડા દીવસમાં મહાત્સવપૂર્વક કનકપુર નગરમાં પ્રવેશ કર્યો. રાજાએ કુમારને અનેક ભેટણાં અને એક સુંદર આવાસ આપ્યા. કુમારે અહિં એક વર્ષ ક્ષણની પેઠે પસાર કર્યું". * એક વખત કુમાર પોપટની સાથે વાતચિત કરી સુખશામાં સુતા હતા તેવામાં મધ્યરાત્રિએ કોઇ ચાર તેના શયનખંડમાં દાખલ થયા. ભાગ્યવશાત્ કુમારની આંખે ઉઘડી ગઇ. તેણે જોયું તેા ઘરમાં સમગ્ર બારણાં બંધ હતાં અને કાઇક માણસ ઘરમાં ક્રૂરતા હતા. કુમાર વિચાર કરે તેટલામાં તે માણસ ખેલ્યા. · કુમાર ! સંગ્રામ કરવા તૈયાર થા. વાણીયાના પુત્રને તે આવું પરાક્રમ છાજે ખરૂં.' તેમ ખેલતા પોપટનું પાંજરૂં ઉપાડી તે ચાલવા માંડયા કુમાર પાછળ પડયા પણુ જોત જોતામાં તે તેને દૂર સુધી લઈ ગયા અને પછી પોપટસહિત આકાશમાં ચાલ્યા ગયા. કુમારને ખુબ ખેદ થયા, પરમમિત્ર પોપટનું નામ સંભાળી તે ખેદ કરવા લાગ્યા. ચાર જે દિશાએ ઉડ્યો હતા તે દિશાએ કુમારસ ઠેકાણે ફર્યાં પણ પાપટ કે ચારની ભાળ ન મળી તેણે માન્યું કે જરૂર કોઈ દેવ કે વિદ્યાધર મારા વૈરી જાગ્યા છે અને તે પોપટને ઉઠાવી ગયો. આમ કરતાં કરતાં આખા દિવસ પસાર કર્યાં. રાત્રિ સાર કરી આગળ ચાલ્યા ત્યાં ખીજે દીવસે તેણે એક સ્વર્ગ સમાન નગર જોયું. નગરના દરવાજે પેસતાંજ એક મેનાએ કુમારને રોકયો અને કહ્યું કે ‘ કુમાર ! નગરમાં પ્રવેશ કરો નહિ કારણ કે આ નગરમાં પ્રવેશ કરનારને રાક્ષસ મારી નાંખે છે. આના સંબંધી વિગત આ પ્રમાણે છે— આ રત્નપુર નામનું નગર છે. તે નગરના રાજા પુરંદર નામે હતા. નગરમાં કોઇક ચાર ઠેર ઠેર ચારી કરી નગરને રંજાડતા હતા. તલારક્ષ વિગેરે ચોરને પકડી શકતા નહાતા. આથી પ્રજાએ રાજા આગળ પોકાર ઉઠાયેા. રાજાએ ચારને પકડવાનું માથે લીધુ. એક વખત મુદ્દામાલ સાથે ચારી કરી નાસતા ચોરને રાજાએ દીઠા, રાજાએ તેને પીછે પકડયા. ચોર એક મઠમાં ભરાયો, મઠના અધિપતિ તાપસ ઉઘતા હતા તેના લાભ લઇ ચોર મુદ્દામાલ તાપસ આગળ મુકી નાસી ગયા. રાજાએ તાપસને મુદ્દામાલ સાથે પકડયા. તાપસે ઘણી આજીજી કરી પણુ રાજાએ તે ન માની અને તેને શૂળીએ ચઢાવ્યા. તાપસ મૃત્યુ પામી રાક્ષસ થયા. તેને પૂવેર યાદ આવ્યું. તેણે તુત રાજાને Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૨૭ રત્નસાર કથા ] મારી નાંખ્યો અને લેાકેાને નસાડી મુકયા છે. નગર ધન ધાન્યથી ભરપુર છે પણ કાઈ પ્રવેશ કરતું નથી. કારણ કે જે પ્રવેશે છે તેને રાક્ષસ મારી નાંખે છે 6 રત્નસાર કુમાર નગરમાં દાખલ થયા તેણે નગરને ધનધાન્યથી ભરેલું અને સુવ તથા રત્નથી ભરપૂર દેખ્યું, અનુક્રમે તે રાજમહેલમાં પેઠા ત્યાં તેણે સુની સુંદર શય્યા જોઈ કુમાર તેમાં સુતા કે તુર્ત ઉંધી ગયા. રાક્ષસ ધમપછાડા કરતા ત્યાં આવ્યા. તેણે કુમારને ઘસઘસાટ ઉંઘતા જોયા. ક્ષણભર હુંઆને કઈરીતે મારૂં? તે વિચાર કરવા લાગ્યા. પછી તુ તે વિચાર બદલી તે તેના ભૃતાના ટાળાંને તેડી લાવ્યેા. ભૂતાના અવાજે કુમારની ઘ ઉડી ગઈ. તેણે રાક્ષસને કહ્યું, “રાક્ષસરાજ! હું ઘસઘસાટ ઉંઘતા હતા તમે મારી નિંદ્રા ભાંગી તમે ઘાર પાપ કર્યુ છે. શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે−૧ ધમની નિંદા કરનાર ૨ પંક્તિના ભેદ કરનાર, ૩ વગર કારણે નિદ્રાના છેદ કરનાર ૪ ચાલતી કથામાં અંતરાય કરનાર અનેપ જરૂર વિના રસેાઈ કરનાર એ પાંચે પુરૂષો મહાપાપી ગણાય છે. * માટે પાછી મને ઉંઘ આવે તે સારૂ મારા પગના તળીયે તેલ મસળો.”રાક્ષસ સ્થિર થયા. તે વિચારવા લાગ્યો કે આને મારે કે ભૂતાનેા નથી જરાપણુ ક્ષેાભ કે નથી જરાણું ભય. જરૂર કાઈ આ મહાન સિદ્ધિસંપન્ન પુરૂષ હોવા જોઇએ. ભલે તેના કહ્યા મુજબ સેવા કરૂં, ' રાક્ષસે તેલ લઈ કુમારનાં પગનાં તળીયાં મસળવા માંડયાં. ઘેાડીવારે કુમાર બેઠા થયા. અને કહેવા લાગ્યું।. રાક્ષસરાજ! હું તમારા ઉપર પ્રસન્ન થયા છું. તમે માગે તે આપીશ.' રાક્ષસના આશ્ચ *માં વધારા થયા. તે વિચારવા લાગ્યા. હું દેવ અને આ માનવ, માનવ ઉપર દેવ પ્રસન્ન થાય તે તેા જાણ્યું છે. પણ આ મારા ઉપર પ્રસન્ન થઈ મને વરદાન માગવાનું કહે છે. આતા કેાઇ અજખ પુરૂષ છે. તે મેલ્યા ‘કુમાર ! મને વરદાન આપ્યું છે તે હું માગુ છુ કે તમે આ નગરના રાજવી થાઓ અને સુખ વૈભવ ભાગવા. ' કુમાર ઘડીકમાં વિચાર મગ્ન અન્ય, તેને ગુરૂ પાસે રાજ્ય નહિ સ્વીકારવાનું લીધેલ વ્રત યાદ આવ્યું,બીજી તરફ રાક્ષસને આપેલ વચન પણ યાદ આવ્યું. તેણે રાક્ષસને કહ્યું, રાક્ષસરાજ! તમે મને રાજ્ય આપે છે। પશુ મેં પૂર્વે વ્રત લીધું હાવાથી રાજ્ય લઈ શકું' તેમ નથી. ’ રાક્ષસને આ વચન સાંભળી ક્રોધ ચઢયો, તેણે કુમારને ઉપાડયો અને આકાશમાંથી સમુદ્રમાં ફેંકયો. સમુદ્રમાં પટકાઇ કુમાર બહાર આવતાં ફરી તેના પગ ઝાલી અદ્ધર કર્યો અને માલ્યા, ‘કુમાર ! એક માજી વરદાન આપે છે અને ખીજી માજી વ્રતની વાત કરે છે. તને અત્યારે શિલા સાથે અકાળી મારી નાંખુ છું,' કુમારે કહ્યું, ‘રાક્ષસરાજ ! જરાપણ વિલંબ વિના તમને ઉચિત લાગે તે કરા, પશુ હું મારૂં વ્રત છેડીશ નહિ.’ રાક્ષસે કુમારના દૃઢ નિશ્ચય જાણ્યો. તેણે રાક્ષસરૂપ સહયુ. અને અસલ દેવરૂપ પ્રગટ કર્યું અને કહ્યુ, “ કુમાર ! હું ચંદ્રશેખર દેવ છે. એક પ્રસંગે હરિણૈગમેષી દેવને મે' પૂછ્યું કે ‘જગમાં કાઇ એવા પુરૂષ છે કેજે લાભને આધીન ન થાય. ખત્રીસ લાખ અને અઠયાવીસ લાખ વિમાનના અધિપતિ ઈન્દ્રો પણ લેાભને આધીન થઈ લડે છે । પછી Page #312 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ [ શ્રાદ્ધ વિધિ બીજાની શી વાત કરવી?” હરિëગમેષીએ મને કહ્યું, “તું કહે છે તે વાત સત્ય છે પણ હાલ જગતમાં વસુસારને પુત્ર રત્નસાર જરાપણ લેભને આધીન બને તેમ નથી. કારણકે તેણે પરિગ્રહ પરિમાણ વ્રત ગ્રહણ કરેલ છે.” મને પરીક્ષા કરવાની ઈચ્છા થઈ અને મેં પોપટ હર્યો, નગર વિકુવ્યું, મેના વિકુવી અને તેને ઉપદ્રવ કરી તારા સત્તની પરીક્ષા કરી. કુમાર! ખરેખર તું ધન્ય છે. કુમાર! તું કાંઈ વરદાન માગ.” કુમારે કહ્યું દેવ! હું વરદાન એટલું જ માગું છું કે તમે નંદીશ્વરાદિદ્વીપની યાત્રા કરી પૂન્ય મેળવો. જેથી તમારે દેવભવ સફળ થાય. દેવ અંતર્ધાન થયો અને કુમારને દેવમાયાથી કનકપુરીમાં મુક્યો. થોડા દિવસ બાદ કનકધ્વજ રાજાની રજા મેળવી બે સ્ત્રીઓ સહિત કુમારે પિતાના નગર તરફ પ્રયાણ કર્યું. અને અનુક્રમે રત્નવિશાળ નગરીમાં રાજા અને નગરજનેથી સત્કારપૂર્વક પ્રવેશ કર્યો. પિપટે રાજા, શેઠ અને નગરવાસીઓને રત્નસારની પરાકમ કથા કહી આનંદિત કર્યા. સમય જતાં એક વખત વિદ્યાનંદ નામના આચાર્ય પધાર્યા. નગરના રાજાએ આચાર્ય ભગવંતને કુમારને પૂર્વભવ પૂછયો. આચાર્ય ભગવંતે પૂર્વભવ કહેતાં જણાવ્યું. પૂર્વે રાજપુર નગરમાં શ્રી સરનામે રાજપુત્ર હતો. તેને શ્રેષિપુત્ર, મંત્રિપુત્ર અને ક્ષત્રિયપુત્ર એ ત્રણ મિત્ર હતા. આ ચારમાં ક્ષત્રિયપુત્ર મિત્રોની કલાકૌશલ્ય દેખી તેમના જ્ઞાનની પ્રશંસા કરતું હતું અને પિતાની જડતાની નિંદા કરતા હતા. એક વખત કઈ ચોરે રાણીને ત્યાં ચોરી કરી. સુભટોએ તેને પકડ્યો. રાજાએ તેને મારી નાંખવાને હુકમ આપે. કુમારે ચોરને શૂલિ ચડાવનારાઓને કહ્યું, “મારી માતાના દ્રવ્ય ચેરનાર ચોરને હું જ મારીશ.' તેમ કહી તણે ચેરને કબજે લીધે અને એકાંત જંગલમાં તેને લઈ જઈ હિતશિક્ષા આપી છેડી મુકો. આ છૂપી વાત પણ જતે દીવસે પ્રગટ થઈ અને તે વાત રાજાને કાને પહોંચી. રાજાએ શ્રીસારને તિરસ્કાર કર્યો. શ્રીસારને આથી માઠું લાગ્યું અને તે નગરમાંથી નીકળી ગયે. ત્રણ મિત્રો પણ તેની સાથે નગર બહાર નીકળ્યા. પણ આગળ જતાં માર્ગમાં ભૂલા પડ્યા. અને ભૂખ તરસથી પીડાઈ કેઈક ગામ નજીક આવી ભોજનની તૈયારી કરે છે તેવામાં કોઈ જિનકલ્પિ મુનિરાજ પધાર્યા. શ્રીસારે ચઢતે પરિણામે મુનિને ભિક્ષા આપી શ્રેષ્ઠિપુત્ર અને પ્રધાનપુત્રે કુમારના દાનની અનુમોદના આપી પણ સર્વ આપ આ વેગ ફરી ફરી થોડો મળવાને છે.” એક કહી કપટયુક્ત ભાવે અધિક શ્રદ્ધા દેખાડવા પ્રયત્ન કર્યો. મૂઢ ક્ષત્રિયપુત્ર બોલ્યો, “કુમારી અમને ઘણી ભૂખ લાગી છે માટે અમારે માટે કાંઈક ડું રાખો.” આ પ્રસંગથી ક્ષત્રિય કુમારે દાનાંતરાયકર્મ ઉપાર્જન કર્યું અને તેથી તે મૃત્યુ પામી શુક થયે. શ્રેષિપુત્ર અને પ્રધાન પુત્ર મૃત્યુ પામી કપટયુક્ત વચનને લઈ રત્નાસારની બે સ્ત્રીઓ થઈ અને શ્રીસારકુમાર રત્નસાર થયો. શ્રીસારે છેડાવેલ ચેર તાપસવ્રત પાળી ચંદ્રચૂડ દેવ થયે. રાજા આદિ લોકો મુનિરાજનું વચન સાંભળી સુપાત્ર દાનને વિષે આદરવાળા થયા. રત્નસાર કુમારે રથયાત્રા, તીર્થયાત્રા, પ્રતિષ્ઠા, જિનમંદિર, ચતુર્વિધ સંઘ વાત્સલ્ય, દીનજન Page #313 -------------------------------------------------------------------------- ________________ શ્રાવકે દ્વાર અલગ રાખવું ] ૨૨૯ ઉદ્ધાર વિગેરે સારાં કૃત્યો લાંબા વખત સુધી કર્યો. કુમારના પરિચયથી તેની એ સ્ત્રીએ પશુ ધર્મનિષ્ઠ થઈ. અંતે રત્નસાર કુમાર એ સ્ત્રીઓ સહિત ધમ ધ્યાન કરી મૃત્યુ પામી અચ્યુતદેવલાકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી રત્નસારના જીવ ચ્યવી મહાવિદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ મુક્તિસુખને પામશે. આ રીતે પાત્રદાન અને પરિગ્રહ પરિમાણ વ્રત ઉપર રત્નસારની કથા સાંભળી હે ભવ્યજીવા ! તમારે પરિગ્રહ પરિમાણુ અને પાત્રદાન ઉપર આદર કરવા જોઇએ. વિવેકી પુરૂષ સાધુ આદિનો યાગ હાય તા ઉપર કહેલી રીતે દરરાજ વિધિ પ્રમાણે અવશ્ય સુપાત્રદાન કરે. તેમજ ભાજનને વખતે અથવા પહેલાં આવેલા સાધર્મિઓને પણ શકિત પ્રમાણે પેાતાની સાથે જમાડે. કારણકે સાધમી' પણ પાત્ર જ કહેવાય છે. સામવાત્સલ્યનો વિધિ વગેરે આગળ ઉપર જણાવવામાં આવશે શ્રાવકે પેાતાનું દ્વાર અલંગ રાખવુ. તેમજ આ સિવાય ખીજા પણ ભીખારી વગેરે લેાકાને ઉચિતદાન આપવું. તેમને નિરાશ કરી પાછા કાઢવા નહીં. તેમને કમ બંધ કરાવવા નહી, ધર્મની હીલના ન કરાવવી. પેાતાનું મન નિર્દય ન રાખવું, ભાજનને અવસરે દ્વાર બંધ કરવું એ મ્હોટા સારા અથવા દયાળુ પુરૂષોનું લક્ષણ નથી. આ સંબંધી સાંભળવામાં પણ આવે છે કે, ચિત્રકૂટને વિષે ચિત્રાંગદ રાજા હતા. તેના ઉપર ચઢાઈ કરનાર શત્રુની સેનાએ ચિત્રકૂટગઢને ઘેરી નાંખ્યા. શત્રુઓની અંદર પેસવાની ઘણી ધાસ્તી હોવા છતાં પણ ચિત્રાંગદ રાજા દરરાજ ભાજનને વખતે પાળના દરવાજો ઉઘડાવતા હતા. તે છુપી વાત ગણિકાએ જાહેર કરવાથી શત્રુઓએ ગઢ તાખામાં લીધેા. એવી રીતે છે માટે શ્રાવકે અને તેમાં પણ વિશેષે કરી ઋદ્ધિવંત શ્રાવકે ભેાજનને વખતે દ્વાર બંધ કરવાંનહિ. કહ્યુ છે કે—કાણુ પાતાનું ઉત્તરપાષણ કરતા નથી ? પરંતુ ઘણા જીવાને નિર્વાહ ચલાવે તેનીજ પુરૂષમાં ગણત્રી છે. માટે લેાજન વખતે આવેલા પાતાના માંધવ આદિને જરૂર જમાડવા. લેાજનને વખતે આવેલા મુનિરાજને ભક્તિથી, યાચકાને શક્તિના અનુસારથી અને દુઃખી જીવને અનુક ંપાથી યથાયાગ્ય સંતુષ્ટ કર્યાં પછીજ મ્હોટા પુરૂષને લેાજન કરવું ઉચિત છે. ' આગમમાં પશુ કહ્યુ` છે કે— नेव दारं पिहावे, भुंजमाणो सुसावओ || अणुकंपा जिर्णदेहिं, साणं न निवारिआ ॥ १ ॥ दण पाणिनिवहं, भीमे भवसायरंमि दुक्खत्तंअविसेस ओणुकंपं दुहावि सामत्थओ कुणइ ॥ २ ॥ સુશ્રાવક ભાજન કરતાં દ્વાર મનુકંપાદાનની મનાઈ કરી નથી. બંધ કરે નહિ. કેમકે, જિનેટ્રાએ શ્રાવકને શ્રાવકે ભયંકર ભવસમુદ્રમાં જીવાના સમુદાયને Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૩૦ [ શ્રાદ્ધ વિધિ દુઃખથી હેરાન થયેલો જોઈ નાતજાતને અથવા ધર્મનો તફાવત મનમાં ન રાખતાં દ્રવ્યથી અનાદિક દઈને તથા ભાવથી સન્માર્ગે લગાડીને યથાશક્તિ અનુકંપા કરવી શ્રી ભગવતી આદિ સૂત્રોમાં શ્રાવકના વર્ણનને પ્રસંગે શ્રાવકને “અવંગુઠુવાનr” એવું વિશેષણ આપેલ છે તેને અર્થ “શ્રાવકે સાધુ આદિ લોકોને પ્રવેશ કરવા માટે હંમેશાં ઘરનાં દ્વાર ઉઘાડાં રાખવાં.” એમ કહે છે. વળી તીર્થકર ભગવંતે એ પણ સાંવત્સરિક દાન દઈ દીન લોકોને ઉદ્ધાર કર્યો. વિક્રમરાજાએ પણ પિતાના રાજ્યમાંના સર્વે લોકોને જણ વિનાના કર્યા, તેથી તેના નામને સંવત ચાલ્યો. દુકાળ આદિ આપદા આવી પડે ત્યારે અનાથ લોકોને સહાધ્ય આપવાથી ઘણી ફળ પ્રાપ્તિ થાય છે કહ્યું છે કે–શિષ્યની વિનય ઉપરથી, સુભટની સંગ્રામને સમય આવવાથી, મિત્રની આપદાને પ્રસંગ આવવાથી અને દાનની દુર્ભિક્ષ પડવાથી પરીક્ષા થાય છે.' સંવત ૧૩૧૫ મે વર્ષે દુકાળ પડે ત્યારે ભદ્રેશ્વર નગરના રહીશ શ્રીમાલજ્ઞાતના જગડુશાહે એકબાર સદાવ્રત રાખી દાન આપ્યું. કહ્યું છે કે–દુકાળ પડે છતે હમ્મીરે બાર, વીસળદેવે આઠ, બાદશાહે એકવીસ અને જગડુશાહે હજાર મૂડા ધાન્યના આપ્યા.” તેમજ અણહિલપુર પાટણમાં સિંઘાકનામે એક મહેટ સાફ થયે તેણે અશ્વ ગજ, મહેટા મહેલ આદિ ઘણી અદ્ધિ ઉપાર્જન કરી સંવત ૧૪૨૯ મે વર્ષે તેણે આઠ મંદિરો બંધાવ્યાં, અને ઘણુ મહાયાત્રાઓ કરી એક વખતે તેણે જ્યોતિષીના કહેવા ઉપરથી આવતા કાળમાં દુભિક્ષ પડવાને છે તે તેણે જાણ્યું, અને સિંઘાકે બે લાખ મણ ધાન્ય એકઠું કરી રાખ્યું, તેથી દુર્મિક્ષ પડે ભાવની તેજીથી તેને ઘણો લાભ થયો, આ વખતે ચોવીશ હજાર મણ ધાન્ય અનાથ લોકોને આપ્યું. હજાર બંદીવાન છોડાવ્યા છપ્પન રાજાએને છોડાવ્યા. જિનમંદિરે ઉઘડાવ્યાં. શ્રી જયાનંદસૂરિ તથા શ્રી દેવસુંદરસૂરિ વિગેરેના પગલાં સ્થાપન કર્યા. આ આદિ અનેક તેનાં ધમ જાહેર છે. માટે શ્રાવકે વિશેષ કરી ભેજન વખતે અવશ્ય અનુકંપાદાન કરવું, દરિદ્રી ગૃહસ્થ પણ ઘરમાં અન્ન–રાઈ વગેરે એટલી કરવી કે જેથી કઈ ગરીબ આવે તે તેની યથાશક્તિ આસનાવાસના કરાય. એમ કરતાં તેને કાંઈ બહુ ખરચમાં ઉતરવું પડતું નથી. કારણ કે, ગરીબ લોકેને થોડામાં પણ સંતેષ થાય છે. કહ્યું છે કે-કેળિયામાંથી એક દાણે નીચે ખરી પડે છે તેથી હાથીના આહારમાં શું ઓછું પડવાનું હતું? પણ તે એક દાણા ઉપર કીડીનું તે આખું કુટુંબ પિતાને નિર્વાહ કરી લે છે. ” બીજું એ નિરવદ્ય આહાર ઉપર કહેલી રીતે કિંચિત અધિક તૈયાર કર્યો હોય તે તેથી સુપાત્રને વેગ મળી આવે ત્યારે શુદ્ધ દાન પણ અપાય છે. બધાની સાર સંભાળ લીધા પછી જ પિતે ભોજન કરવું. તેમજ માતા, પિતા, બાંધવ, બહેન, પુત્ર, પુત્રીઓ, પુત્રની સ્ત્રીઓ, સેવક. ગ્લાન. બંધનમાં રાખેલા લોકો તથા ગાય વગેરે જાનવરે આદિને ઉચિત ભેજન આપીને, પંચ પરમેષ્ટીનું ધ્યાન કરીને તથા પચ્ચક્ખાણને અને નિયમને બરાબર ઉપગ રાખીને Page #315 -------------------------------------------------------------------------- ________________ ૨૩૧ T ભજન અને ભોજનની વિધિ ] પિતાને સદતું હોય તેવું ભોજન કરવું. કહ્યું છે કે – ઉત્તમ પુરૂષોએ પહેલાં પિતા. માતા, બાળક, ગર્ભિણી, વૃધ્ધ અને રોગી એમને ભોજન કરાવીને પછી પોતે ભોજન કરવું. ધર્મને જાણ પુરૂ સર્વે જાનવરોની તથા બંધનમાં રાખેલા લેકેની સાર સંભાળ કરીને પછી પિતે ભોજન કરવું, તે વિના ન કરવું.” પરિમિત અને માફક આવે તે અન્નનું ભોજન કરવું. હવે જે વસ્તુ સામ્ય-અનુકુળ હોય તે વસ્તુ વાપરવી. “આહાર, પાણી, વગેરે વસ્તુ સ્વભાવથી વિરૂદ્ધ હોય તે પણ કોઈને તે માફક આવે છે તેથી તેને સામ્ય કહે છે. જન્મથી માંડીને પ્રમાણસર વિષ ભક્ષણ કરવાની ટેવ પાડી હોય તે તે વિષ પણ અમૃત સમાન થાય છે. અને ખરેખર અમૃત હેયતો પણ કઈ વખતે ન વાપરવાથી પ્રકૃતિને માફક ન આવતું હેતે તે વિષ માફક થાય છે. એ નિયમ છે. તથાપિ પથ્ય વસ્તુનું સામ્ય–અનુકુળતા ન હોય તે પણ તેજ વાપરવી અને અપથ્ય વસ્તુનું સામ્ય–અનુકુળ હોય તે પણ તે ન વાપરવી. “ બલિષ્ઠ પુરૂષને સર્વે વસ્તુ ૫ હિતકારી છે.” એમ સમજી કાળકૂટ વિષ ભક્ષણ ન કરવું. વિષશાસ્ત્રને જાણ પુરૂષ સુશિક્ષિત હોય તે પણ કોઈ વખતે વિષ ખાવાથી મરણ પામે છે. તેમજ કહ્યું છે કે-જે ગળાની નીચે ઉતર્યું તે સર્વ અશન કહેવાય છે. માટે ડાહ્યા લેકે ગળાની નીચે ઉતરે ત્યાં સુધીના ક્ષણ માત્ર સુખને અર્થે જિન્હાની લેપતા રાખતા નથી.” એવું વચન છે માટે જિન્હાની લોલુપતા દુર કરી અભક્ષ્ય, અનંતકાય અને બહુ સાવદ્ય વસ્તુ પણ વર્જવી. પિતાની જઠરાગ્નિને માફક આવે તે પ્રમાણે પરિમિત ભેજન કરવું, જે પરિમિત ભજન કરે છે તે ખરેખર બહુ ભેજન કર્યા જેવું કરે છે. અતિશય ભેજન કરવાથી અજીર્ણ, ઉલટી, જુલાબ તથા મરણ વગેરે પણ ડીવારમાં થાય છે, કહ્યું છે કે “હે જીભ!તું ભક્ષણ કરવાનું અને બેસવાનું માપ રાખ. કારણકે, અતિશય ભક્ષણ કરવાનું અને અતિશય બલવાનું પરિણામ ભયંકર નીપજે છે. હે જીભમાં જે તે દોષ વિનાનું તથા પરિમિત ભજન કરે, તેમજ જે દોષ વિનાનું અને પરિમિત બેલે, તે કર્મરૂપ વીરોની સાથે લડતા એવા જીવ દ્વારા તેને જ જયપત્રિકા-સાબાશી મળશે એમ નક્કી જાણ હિતકારી, પરિમિત અને પરિપક્વ –બરેબર રાંધેલું અન્ન ભક્ષણ કરનારે, ડાબે પાસે શયન કરનારે, હમેશાં ફરવા હરવાની મહેનત કરનારે, વિલંબ ન લગાડતાં મળમૂત્રને ત્યાગ કરનારે અને સ્ત્રીઓની બાબતમાં પિતાનું મન વશમાં રાખનારે એવો પુરૂષ રેગેને જીતે છે.” હવે ભજન કરવાને વિધિ વ્યવહાર શાસ્ત્રાદિકના અનુસારે નીચે પ્રમાણે જાણુ. અતિશય પ્રભાત કાળમાં, તદ્દન સંધ્યાને વખતે અથવા રાત્રિએ તથા ગમન કરતાં ભેજન ન કરવું ભજન કરતી વખતે અન્નની નિંદા ન કરવી.જમતી વખતે ડાબા પગ ઉપર હાથ પણ ન રાખ. તથા એક હાથમાં ખાવાની વસ્તુ લઈ બીજે હાથે ભેજન ન કરવું ૧. ઉઘાડી જગ્યામાં, તડકામાં, અંધકારમાં અથવા વૃક્ષને તળે કેઈ કાળે ભોજન ન કરવું તથા Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ [ શ્રાદ્ધ વિધિ ભજન કરતી વખતે અંગૂઠા પાસેની આંગળી ઉભી ન રાખવી ૨. મુખ, કપડાં અને પગ જોયા વિના, નગ્નપણે, મેલાં કપડાં પહેરીને તથા ડાબે હાથ થાળીને લગાડ્યા વિના ભેજન કરવું નહીં ૩. એકજ વસ્ત્ર પહેરીને, મસ્તકે ભીનું વસ્ત્ર વીંટીને, અપવિત્ર શરીરે તથા અતિશય જીભની લોલુપતા રાખીને વિચક્ષણ પુરૂષે ભેજને કરવું નહિં ૪. પગમાં પગરખાં પહેરીને, ચિત્ત સ્થિર રાખ્યા વિના, કેવળ જમીન ઉપરજ અથવા પલંગ ઉપર બેસીને, ખુણામાં અગર દક્ષિણ દિશામાં મુખ કરીને તેમજ પાતળા આસન ઉપર બેસીને ભેજન કરવું નહીં પ. આસન ઉપર પગ રાખીને, તથા શ્વાન, ચાંડાળ અને પતિતલકની નજર પડતી હોય તેવી જગ્યાએ ભેજન કરવું નહીં. તેમજ ભાગેલા અથવા મલિન વાસણમાં ભેજન કરવું નહીં ૬. અપવિત્ર વસ્તુથી ઉત્પન્ન થએલું, ગહત્યા વગેરે કરનારલકોએ જેએલું, રજસ્વલા સ્ત્રીએ સ્પર્શ કરેલું તથા ગાય, શ્વાન, પક્ષિ વગેરે જીએ, સુંઘેલું એવું અન્ન ખાવું નહીં છે. જે ભય વસ્તુ કયાંથી આવી? તેની ખબર ન હોય, તથા જે વસ્તુ અજાણી હોય તે ખાવી નહીં. એક વાર રાંધેલું અન્ન ફરી વાર ઉનું કર્યું હોય તો તે પણ ન ખાવું. તથા ભેજન કરતી વેળાએ બચ બચ એવો શબ્દ અથવા વાંકુંચૂકું મૂખ કરવું નહીં ૮. ભોજન કરતી વખતે આસપાસ રહેલા લેકેને ભેજન કરવા બોલાવીને પ્રીતિ ઉપજાવવી. પિતાના ઈષ્ટ દેવનું નામ સ્મરણ કરવું. તથા સરખું, પહેલું અને ઘણું નીચું ઉંચું નહીં એવા સ્થિર આસન ઉપર બેસીને પિતાની માસી, માતા બહેન અથવા સ્ત્રી વગેરે કે એ રાંધેલું તથા પવિત્ર અને ભજન કરેલા લોકોએ આદરથી પીરસેલું અન્ન એકાંતમાં ખાવું -૧૦. ભજન કરતી વેળાએ મૌન કરવું, તથા શરીર વાંકુંચૂંકું ન રાખવું, જમણે સ્વર વહેતે હોય ત્યારે ભોજન કરવું અને પ્રત્યેક ખાવા યોગ વસ્તુ સંઘવી; કેમકે, તેથી દષ્ટિદેષ ટળે છે ૧૧. ઘણું ખારૂં, ઘણું ખાટું, ઘણું ઉઠું તથા ઘણું ઠંડુ અન્ન ખાવું નહીં. શાક ઘણું ન ખાવું, અતિશય મીઠી વસ્તુ ન ખાવી. તથા રૂચિકર વસ્તુ પણ ઘણી ન ખાવી ૧૨. અતિશય ઉનું અન્ન રસનો નાશ કરે, અતિશય ખાટું અન્ન ઇન્દ્રિયની શક્તિ ઓછી કરે, અતિશય ખારૂં અન્ન નેત્રને વિકાર કરે અને અતિશય ચીકણું અન્ન ગ્રહણીને (કઠામાંની છઠ્ઠી કથળીને) બગાડે ૧૩ કડવા અને તીખા આહારથી કફને, તૂરા અને મીઠા આહારથી પિત્તને, સ્નિગ્ધ અને ઉષ્ણ આહારથી વાયુને તથા ઉપવાસથી બાકીના રોગોનો નાશ કરે ૧૪. જે પુરૂવ શાકભાજી બહુ ન ખાય, ઘીની સાથે અન્ન ખાય, દૂધ આદિ ચીકણી વસ્તુ સેવે, બહુ પાણી ન પીએ, અજીર્ણ છતાં ભેજન ન કરે, મૂત્રલ તથા વિદાહી વસ્તુ ન સેવે, ચાલતાં ખાય નહિં અને ખાધેલું પચ્યા પછી અવસરે ભજન કરે, તેને શરીરે રોગ કદાચ થાય તે બહુજ ચેડા થાય પ. નીતિના જાણ પુરૂષ પ્રથમ મધુર, વચ્ચે તીખું અને છેડે કડવું એવું દુર્જનની મૈત્રી સરખું ભજન ઈચ્છે છે. ઉતાવળ ન કરતાં પ્રથમ મધુર અને સ્નિગ્ધ રસ ભક્ષણ કરવા, મધ્યે પાતળા. ખાટા અને ખારા રસ ભક્ષણ કરવા, તથા અંતે કડવા અને તીખ રસ ભક્ષણ કરવા. ૧૬-૧૭, પુરૂષે પહેલા પાતળા, મળે કડવા રસ અને અંતે Page #317 -------------------------------------------------------------------------- ________________ ભજન અને ભોજનવિધિ ]. ૨૩૨ પાછા પાતળા રસને આહાર કરે તેથી બળ અને આરોગ્ય જળવાય છે. ૧૮. ભેજનની શરૂઆતમાં જળ પીએ તે અગ્નિ મંદ થાય, મધ્યભાગમાં પીએ તે રસાયન માફક પુષ્ટિ આપે અને અંતે પીએ તે વિષ માફક નુકશાન કરે. ૧૯ માણસે ભેજન કરી રહ્યા પછી સર્વ રસથી ખરડાએલા હાથ જોઈ તેના પાણીને કે ગળે દરરોજ પીવે, ૨૦. પાણી પશુની માફક ગમે તેટલું ન પીવું, એઠું રહેલું પણ ન પીવું તથા ખેથી પણ ન પીવું. કેમકે પાણી પરિમત પીવું તેજ હિતકારી છે. ૨૧. ભેજન કરી રહ્યા પછી ભીને હાથે બે ગાલને ડાબા હાથને અથવા નેત્રને સ્પર્શ ન કરે. પરંતુ કલ્યાણને માટે બે ઢીંચણને હાથ લગાડવા. ૨૨ બુદ્ધિશાળી પુરૂષે ભોજન કરી રહ્યા પછી કેટલીક વાર સુધી શરીરનું મન મળમૂત્રને ત્યાગ, ભાર ઉપાડે, બેસી રહેવું, હાવું વગેરે કરવું નહીં. ૨૨, ભેજન કર્યા પછી તુરત બેસી રહે તે પેટ મેથી જાડું થાય, ચિતે સુઈ રહે તે બળની વૃદ્ધિ થાય, ડાબે બાજુ સુઈ રહે તે આયુષ્ય વધે, અને દેડે તે મૃત્યુ સામું આવે. ૨૪. ભેજન કરી રહ્યા પછી તુરત ડાબે પાસે સુઈ રહેવું પણ ઉઘવું નહી. અથવા સ પગલાં ચાલવું. ૨૫ આ રીતે ભેજનનો લૌકિક વિધિ કહ્યો છે. સિદ્ધાંતમાં જણુવેલ ભેજન વિધિ સિદ્ધાંતમાં કહેલ ભેજન વિધિ નીચે પ્રમાણે છે –સુશ્રાવકે નિવઘ, નિજીવ અને પરિત્તમિશ્ર એવા આહાર વડે પિતાને નિર્વાહ કરનારા હોય છે ૧. શ્રાવકે સાધુની માફક સર સર અથવા ચબ ચબ શબ્દરહિત, ઘણી ઉતાવળ અથવા ઘણું સ્થિરતારહિત નીચે દાણ અથવા બિંદુ ન પડે તેમ મન વચન કાયાની બરોબર ગુપ્તિ રાખીને ઉપગથી ભોજન કરવું. ૨. એક અગર ઘણું ધુમ્ર અને અંગાર વિગેરે દેને વજીને ભેજન કરવું, એટલે ભજન કરતી વખતે આહારને નિંદીને કે વખાણને ખાવે નહિં ૩. જેવી ગાડી ખેડવાના કામમાં તેલ પુરવાની રીત હોય છે તે પ્રમાણે સંયમ રૂપ રથ ચલાવવાને માટે સાધુઓને આહાર કહ્યો છે, ૪. અન્ય ગૃહસ્થાએ પિતાને અર્થે કરેલું, તીખું, કહવું, તુરું, ખાટું, મીઠું અથવા ખારૂં એ જે અન્ન મળે તે સાધુઓએ મીઠા ઘૂતની માફક ભક્ષણ કરવું. ૫. તેમજ રોગ, મેહને ઉદય, સ્વજન વગેરેને ઉપસર્ગ થએ છતે, જીવયાનું રક્ષણ કરવાને માટે, મોટી તપસ્યાને તથા આયુષ્યને અંત આવે શરીરનો ત્યાગ કરવાને અર્થે આહારને ત્યાગ કરે. ૬. એવિધિ સાધુ આશ્રયિ કહ્યો. તેમજ શ્રાવક આથયિ જમવાને વિધિ પણ યથાયોગ્ય જાણવો. બીજે સ્થળે પણ કહ્યું છે કે-“વિવેકી પુરૂષે શક્તિ હોય તે દેવ, સાધુ, નગરને સ્વામી, તથા સ્વજન સંકટમાં પડયા હેય, અથવા સૂર્ય ચંદ્રને ગ્રહણ લાગ્યું હોય ત્યારે ભેજન કરવું નહીં.' તેમજ અજીર્ણથી રાગે ઉત્પન્ન થાય છે માટે અજીર્ણ, તાવ નેત્રવિકાર વગેરે રોગ થયા હોય તે જોજન કરવું નહીં. કહ્યું છે કે–તાવની શરૂઆતમાં શક્તિ ઓછી ન થાય એટલી લાંઘણ કરવી. પણ વાયુથી, થાથી, ક્રોધથી, શોકથી, કામવિકારથી, અને પ્રહાર થવાથી ઉત્પન્ન થયેલા તાવમાં લાંઘણુ કરવી નહીં.' તથા દેવ, ગુરૂને વંદનાદિકને એગ ન હોય Page #318 -------------------------------------------------------------------------- ________________ ૨૩૪ [ શ્રાદ્ધ વિધિ તીર્થને અથવા ગુરૂને વંદના કરવી હેય, વિશેષ વ્રત પચ્ચકખાણ લેવાં હોય, મોટું પુણ્યકાર્ય આરંભવું હોય તે દિવસે તેમજ અષ્ટમી ચર્તુદશી વગેરે મહેટા પર્વના દિવસે પણ ભેજન કરવું નહીં, ઉપવાસ વગેરે તપસ્યાથી આ લેકમાં તથા પરલોકમાં ઘણા ગુણ ઉત્પન્ન થાય છે. કહ્યું છે કે– તપસ્યાથી અસ્થિર કાર્ય હોય તે સિથર, વાંકુ હેય તે સરળ, દુર્લભ હોય તે સુલભ, તથા અસાધ્ય હોય તે સુસાધ્ય થાય છે.” વાસુદેવ, ચક્રવર્તિ વગેરે લોકોનાં તે તે દેવતાને પિતાના સેવક બનાવવાં વગેરે ઈહલોકનાં કાર્યો પણું અમ વગેરે તપસ્યાથી જ સિદ્ધ થાય છે પણ તે વિના સિદ્ધ થતાં નથી. આ રીતે ભજન વિધિ કહ્યો છે. - સુશ્રાવક ભજન કરી રહ્યા પછી નવકાર સ્મરણ કરીને ઊઠે. અને ચૈત્યવંદન વિધિ વડે દેવને તથા ગુરૂવંદનવડે ગુરૂને વેગ હોય તે પ્રમાણે વાદે ચાલુ ગાથામાં “કુત્તરાના ગુણ એ પદમાં આદિ શબ્દનું ગ્રહણ કર્યું છે, તેથી આદિ શબ્દ દ્વારા જન વિધિ વગેરે વિગતો જણાવી. હવે ગાથાના ઉત્તરાર્ધની વ્યાખ્યા કરીએ છીએ- ભજન કરી રહ્યા પછી દિવસચરિમ અથવા ગ્રંથિ સહિત પ્રમુખ પચ્ચક્ખાણ ગુરૂ પ્રમુખને બે વાંદણ દઈને અથવા તે વિના ગ્રહણ કરવું. આ પછી ગીતાર્થ મુનિરાજ પાસે અથવા ગીતાર્થ શ્રાવક પાસે અગર સિદ્ધપુત્ર વગેરેની પાસે ન હોય તે મુજબ પાંચ પ્રકારને સ્વાધ્યાય કરે. ૧ વાચના ૨ પૃચ્છના, ૩ પરાવર્તના, ૪ ધર્મકથા અને ૫ અનુપ્રેક્ષા એ સ્વાધ્યાયના પાંચ પ્રકાર છે, તેમાં નિર્જરાને માટે યથાયોગ્ય સૂત્ર વગેરેનું દાન કરવું અથવા ગ્રહણ કરવું તે વાચના કહેવાય છે. વાચનામાં કાંઈ સંશય રહ્યા હોય તે ગુરૂને પૂછ તે પૃચ્છના કહેવાય છે. પૂર્વે ભણેલા સૂત્રાદિકને ભૂલી ન જવાય તે માટે વારંવાર ફેરવવું તે પરાવર્તાના કહેવાય છે. જંબુસ્વામી વગેરે સ્થવિરેની કથા સાંભળવી, અથવા કહેવી તે ધર્મકથા કહે વાય છે. મનમાં જ સૂત્રાદિકનું વારંવાર સ્મરણ કરવું તે અનુપ્રેક્ષા કહેવાય છે. તેમજ ગુરૂ મુખથી સાંભળેલા શાસ્ત્રાર્થને જાણ પુરૂષો પાસે વિચાર કરવારૂપ સ્વાધ્યાય વિશેષ કૃત્ય તરીકે જાણવું કારણ કે, “તે તે વિષયના જાણુ પુરૂષની સાથે શાસ્ત્રાર્થના રહસ્યની વાતનો વિચાર કરે” એવું શ્રીયેગાશાનું વચન છે આ સ્વાધ્યાય ઘણો ગુણકારી છે. કહ્યું છે કે –“સ્વાધ્યાયથી શ્રેષ્ઠ ધ્યાન થાય છે, સર્વે પરમાર્થનું જ્ઞાન થાય છે, તથા સ્વાધ્યાયમાં રહેલ પુરૂષ ક્ષણે ક્ષણે વિરાગ્યદશા મેળવે છે” પાંચ પ્રકારના સ્વાધ્યાય ઉપર દષ્ટાંત વગેરે આચારપ્રદીપ ગ્રંથમાં અમે કહાં છે, તેથી અત્રે એ કહ્યાં નથી. આ રીતે આઠમી ગાથાને અર્થ પુરો થયે. (૮) સાંજની જિનપૂજા, પ્રતિક્રમણ, સ્વાધ્યાય અને ઘરના માણસને ઉપદેશ આપવાનું શ્રાવકૃત્ય જણાવે છે. संझाइ जिणं पुणरवि, पूयइ पडिकमइ कुणइ तह विहिणा । विस्समणं सज्झायं, गिहं गओ तो कहइ धम्मं ॥९॥ Page #319 -------------------------------------------------------------------------- ________________ સંધ્યા કૃત્ય] ૨૩૫ [सन्ध्यायां जिनं पुनरपि, पूजयति प्रतिक्रामति करोति तथा विधिना । विश्रामणं स्वाध्यायं गृहं गतो ततः कथयति धर्मम् ॥ ९ ॥] અર્થ–સંધ્યા વખતે ફરીથી જિનપૂજા કરવી. પ્રતિક્રમણ કરવું અને ત્યાર બાદ વિધિપૂર્વક મુનિરાજની સેવાભક્તિ કરવી અને સ્વાધ્યાય કરવો. આ પછી ઘેર જઈ સ્વજનોને ધર્મોપદેશ આપવો. સધ્યા વખતે દિવસ ચરિમ પચ્ચક્ખાણ લેવું તથા જિનપૂજા કરવી. વિશેષઃ-શ્રાવકે હંમેશાં એકાસણું કરવાં એ ઉત્સગ માર્ગ છે. કહ્યું છે કે-“શ્રાવક ઉત્સર્ગ માગે સચિત્ત વસ્તુને વજીનારે, હંમેશાં એકાસણું કરનાર તેમજ બ્રહ્મચર્યવ્રત પાળનાર હોય છે. પરંતુ જેનાથી દરરોજ એકાસણું થઈ ન શકે એમ હાય તેણે દિવસના આઠમા ચોઘડિયામાં પહેલી બે ઘડીએ અર્થાત્ બે ઘડી દિવસ બાકી રહે છતે ભેજન કરવું – વાળું કરવું. છેલ્લી બે ઘડી દિવસ રહે ત્યારે ભેજન કરે તે રાત્રિભેજનન મહાદેષ લાગવાને પ્રસંગ આવે છે. સૂર્ય અસ્ત થયા પછી કે રાત્રિએ મેડું ભજન કરે તે ઘણા દેષ લાગે છે. તેનું દષ્ટાંત સહિત સ્વરૂપ અમારી કરેલી અર્થદીપિકા ઉપરથી જાણવું. ભજન કરી રહ્યા પછી સૂર્યને ઉદય થાય, ત્યાં સુધીનું ચઉવિહાર, તિવિહાર અથવા દુવિહાર દિવસચરિમ પચ્ચક્ખણિ કરે, એ પચ્ચકખાણ મુખ્ય પણે તે દિવસ છતાંજ કરવું જોઈએ, પણ ગૌણપણે રાત્રિએ કરે તે પણ ચાલે એમ છે. શંકા–દિવસચરિમ પચ્ચકખાણ નિષ્ફળ છે, કારણ કે, એકાશન વગેરે પચ્ચકખાણમાં તે સમાઈ જાય છે, સમાધાન–એમ નહિ એકાસણુ વગેરે પચ્ચખાણના આઠ આગાર છે. અને દિવસચરિમના ચાર આગાર છે. માટે આગારને સંક્ષેપ એજ દિવસચરિમમાં મુખ્ય છે. તેથી તે સફળ છે તેમજ રાત્રિભેજન પચ્ચક્ખાણવાળાને પણ તે દિવસ બાકી છતાં કરાતું હોવાથી તથા રાત્રિભેજન પચ્ચકખાણનું યાદ કરાવનારું છે. માટે ફળ દાયી છે. એમ આવશ્યક લઘુવૃત્તિમાં કહ્યું છે. આ પચ્ચક્ખાણ સુખે કરી શકાય તેવું છે તેમજ બહુ ફળદાયક છે. એના ઉપર નીચે પ્રમાણે એક દષ્ટાંત છે – દશાર્ણનગરમાં એક શ્રાવિકા સાંજે ભજન કરીને પ્રતિદિન દિવસચરિમ પચ્ચક્ખાણ કરતી હતી. તેને ધણી મિથ્યાષ્ટિ હતું. તે “સંધ્યાએ જમ્યા પછી રાત્રિએ કઈ કાંઈ ભક્ષણ કરતું નથી જ. એમાં મોટું દિવસચરિમ શું પચ્ચક્ખાણ કરે છે.” એવી રીતે શ્રાવિકાની હંમેશાં હાંસી કરતે હતે. એક વખતે શ્રાવિકાએ “તું ભાગીશ” એમ કહી ના પાડી તે પણ તેના ધણીએ દિવસચરિમ પચ્ચક્ખાણ કર્યું. રાત્રિએ સમ્યગદષ્ટિ દેવી પરીક્ષા કરવા માટે તથા શિખામણ દેવાને માટે તેની બહેનનું રૂપ ધારણ કરી તેને ઘેબર વગેરે આપવા લાગી. શ્રાવિકાએ ઘણે વાર્યો, તે પણ જીભની લોલુપતાથી તેણે તે ખાવા Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ [ શ્રાદ્ધ વિધિ માંડયું. એટલામાં દેવીએ તેને માથા ઉપર એ પ્રહાર કર્યો કે જેથી તેને કેળા બહાર નીકળી ભૂમિ ઉપર પડ્યા. “મહારે અપશય થશે” એમ ધારી શ્રાવિકાએ કાઉસ્સગ કર્યો. કાઉસ્સગથી સમ્યગદષ્ટિ દેવી હાજર થઈ અને પછી શ્રાવિકાના કહેવાથી દેવીએ તત્કાળ કેઈએ મારી નાંખેલા બાકડાનાં નેત્ર લાવી તે પુરૂષને લગાડયાં. તેથી તેનું એકાક્ષ એવું નામ પડયું. આ પછી પ્રત્યક્ષ ખાત્રી થવાથી તે પુરૂષ શ્રાવક થયે. લકે કૌતુકથી તેને જોવા માટે આવવા લાગ્યા. તેથી તે નગરનું પણ એડકાક્ષ નામ પાડ્યું. તેને જોવાથી ઘણા લેકે શ્રાવક થયા. આ રીતે દિવસચરિમ ઉપર એકાક્ષનું દષ્ટાંત કહ્યું છે. પછી સંધ્યા વખતે એટલે છેલ્લી બે ઘડી દિવસ રહે ત્યારે સૂર્યબિંબને અધે અસ્ત થતા પહેલાં ફરીથી ત્રીજી વાર યથાવિધિ જિનપૂજા કરવી. શ્રાદ્ધવિધિ પ્રકરણમાં “શ્રાવકનું દિનકૃત્ય નામનો પ્રથમ પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ ૨. રાત્રિ કૃત્ય. શ્રાવકનું દિનકૃત્ય કહ્યું હવે રાત્રિકૃત્ય કહીએ છીએ તેમાં સૌ પ્રથમ “રમ” શમાની વ્યાખ્યા કરે છે. પ્રતિક્રમણ કરવું. શ્રાવક ત્રીજીવાર જિનપૂજા કર્યા બાદ મુનિ મહારાજ પાસે અગર પૌષધશાળામાં જયણાપૂર્વક પ્રમાર્જન કરી સામાયિક લેવા વગેરે વિધિપૂર્વક પ્રતિક્રમણ કરે છે પ્રકારના અવશ્યક રૂપ પ્રતિકમણ કરે. આ પ્રતિકમણમાં સ્થાપનાચાર્યની સ્થાપના, મુહપતિ, રજેહરણ વિગેરે ધર્મોપકરણ ગ્રહણ કરવાં તથા સામાયિક લેવાની વિધિ વિગેરે હકીકત શ્રાદ્ધપ્રતિક્રમણ વૃત્તિમાં કહેલી છે. આથી અહિં કહી નથી. શ્રાવકે સમ્યકત્વ અને બાર વ્રતના અતિચારોની વિશુદ્ધિને માટે પ્રતિક્રમણ કરવું. અને તે દરરોજ તેમજ બન્ને સંધ્યા એ અતિચારની વિશુદ્ધિની ટેવ માટે કરવું. રેગ થયે હોય તે હણે અને રેગ ન હોય તે કાંતિ ઉત્પન્ન કરે તેવા ત્રીજા ઔષધની પેઠે અતિચાર ન લાગ્યા હોય તે પણ શ્રાવકે અવશ્યમેવ પ્રતિક્રમણ કરવું. કેમકે તે અતિચાર લાગ્યા છે, તે દૂર કરે છે અને ન લાગ્યા હોય તે તે જીવનમાં વૈરાગ્ય વૃદ્ધિ કરે છે. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે “પહેલા અને છેલલા જિનેશ્વરના શાસનમાં પ્રતિક્રમણ ધર્મ છે. એટલે અતિચાર લાગ્યા હોય કે નહિ તે પણ અવશ્ય હંમેશાં પ્રતિક્રમણ કરવું. અને મધ્યમ જિનેશ્વરના શાસનમાં અતિચાર લા હેયતેજ પ્રતિક્રમણ કરવું. એથી અતિચાર ન લાગ્યા હોય તે પૂર્વકોડ વર્ષે પણ પ્રતિક્રમણ ન કરે અને અતિચાર લાગે તે મધ્યાહનમાં પણ પ્રતિક્રમણ કરૂં” “ત્રણ પ્રકાના ઔષધમાં પહેલું ઔષધ વ્યાધિ હેય તે દુર કરે અને નહેાયત નવી ઉત્પન્ન કરે, Page #321 -------------------------------------------------------------------------- ________________ રારિ કૃત્ય ] ૨૩૭ બીજું ઔષધ વ્યાધિ હોય તે દૂર કરે અને ન હોય તે લાભ કે નુકશાન કાંઈ ન કરે. ત્રીજું ઔષધ વ્યાધિ હોય તે દુર કરે અને ન હોય તે રસાયણની પેઠે બળ બુદ્ધિ વગેરેને વધારે છે. આ ત્રીજા ઔષધ સરખુ પ્રતિક્રમણ છે. જે અતિચાર લાગ્યા હોય તો તેની શુદ્ધિ કરે છે અને ન લાગ્યા હોય તે ચારિત્ર ધર્મની પુષ્ટિ આપે છે. શંકા–આવશ્યક ચૂર્ણિને વિષે કહેલ સામાયિક વિધિ તેજ શ્રાવકનું પ્રતિક્રમણ છે, કારણ કે આવશ્યક ચૂર્ણિમાં જણાવેલ તે સામાયિક વિધિમાં પ્રતિક્રમણના છ ભેદ તથા બને સંધ્યાએ અવશ્ય કરવું, એ સર્વ તેમાંજ ઘટાવી શકાય તેમ છે. પ્રતિકમણના ભેદ આ રીતે સમાય છે. ૧૧ સામાયિક કરીને ૨ ઇરિયાવહી પડિક્કમી, ૩ કાયોત્સર્ગ કરી ૪ ચતુર્વિશતિ સ્તવ બેલી ૫ વાંદણા દઈ શ્રાવક ૬ પચ્ચકખાણ કરે,” આ વચનથી આમાં છ આવશ્યક પુરાં થાય છે. તેમજ સામાકુમારૂં એવું ચૂર્ણિનું વચન છે તેથી પ્રભાત અને સંધ્યાએ કરવાનું પણ નક્કી થાય છે. આથી સામાયિક વિધિ તેજ પ્રતિક્રમણ છે. સમાધાન –ઉપરોક્ત શંકા તે બરાબર નથી. કેમકે, સામાયિક વિધિમાં છ આવશ્યક અને કાળ નિયમ સિદ્ધ થતા નથી. તે આ રીતે હારા (શંકાકારના) અભિપ્રાય મુજબ પણ ચૂર્ણિકારે સામાયિક, ઈરિવાવહી અને વાદણાં એ ત્રણુજ મૂખ્યત્વે દેખાડયાં છે; બાકીનાં દેખાડયાં નથી. તેમાં પણ ઈરિયાવહી પ્રતિક્રમણ કર્યું છે, તે ગમનાગમન સંબંધી છે, પણ આવશ્યકના ચેથા અધ્યયન રૂપ નથી. કારણ કે, “ ગમનાગમન તથા વિહાર કરે છતે, રાત્રિએ નિદ્રાના અંતે, સ્વમ જોયા પછી, નાવમાં બેસવું પડે તે તથા નદી ઉતરવી પડે તો ઈરિયાવહી પ્રતિક્રમણ કરવું,” એવું વચન છે. બીજું શ્રાવકને સાધુની માફક ઈરિયાવહિમાં કાઉસ્સગ્ગ અને વીસર્ભે જેમ કહ્યાં છે, તેમ સાધુની માફક પ્રતિક્રમણ પણ કેમ ન કહેવાય? વળી “શ્રાવકે સાધુ તથા ચિત્યને વેગ ન હોય તો પૌષધશાળામાં અથવા પિતાના ઘરમાં સામાયિક તથા પ્રતિક્રમણ કરવું. ” એ રીતે આવશ્યક ચૂર્ણિમાં પણ સામાયિકથી પ્રતિક્રમણ જુદું કહ્યું છે. તેમજ સામાયિકને કાળ પણ નિયમિત નથી. કારણ કે, “જ્યાં વિશ્રાંતિ લે, અથવા નિર્ચાપારપણે બેસે, ત્યાં સર્વત્ર સામાયિક કરવું.” તેમજ “જ્યારે અવસર મળે ત્યારે સામાયિક કરવું. ” આ પ્રમાણે ચૂર્ણિકારના વચનથી સ્પષ્ટસિદ્ધ થાય છે કે સામાયિકથી પ્રતિક્રમણ જુદું છે. હવે “સામાનકુમાઉં” એવું જે વચન છે તે સામાયિક પ્રતિમાની અપેક્ષાથી કહ્યું છે. કેમકે, ત્યાંજ સામાયિકનો નિયમિત કાળ સંભળાય છે. અનુગદ્વાર સૂત્રમાં તે પાસ શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે તે આ રીતે-“સાધુ, સાધ્વી, શ્રાવક તથા શ્રાવિકા એ સર્વ જણ પિતાના ચિત્ત, મન, વેશ્યા, સામાન્ય અધ્યવસાય, તિવ્ર અધ્યવસાય તથા ઇદ્રિ પણ આવશ્યકને વિષેજ તલ્લીન કરી તથા અર્થ ઉપર બરાબર ઉપયોગ રાખી આવશ્યકની ભાવના ભાવતાં પ્રભાતકાળે તથા સંધ્યાએ પ્રતિક્રમણ કરે” વળી તેજ સૂત્રમાં કહ્યું છે કે, “જે માટે સાધુને અને શ્રાવકને રાત્રિના તથા દિવસના અંતભાગે અવશ્ય Page #322 -------------------------------------------------------------------------- ________________ ૨૩૮ શ્રાદ્ધ વિધિ પ્રતિક્રમણ કરવું પડે છે, માટે પ્રતિક્રમણને આવશ્યક કહે છે,' માટે સાધુની પેઠે શ્રાવકે પણ શ્રીસુધર્માસ્વામિ આદિ આચાયની પરંપરાથી ચાલતું આવેલું પ્રતિક્રમણુ મુખ્ય માગે ઉભય કાળ કરવું. કેમકે તેથી દિવસે તથા રાત્રિએ કરેલાં પાપાની શુદ્ધિ થતી હોવાથી ઘણી ફળ પ્રાપ્તિ થાય છે. વળી અમે બીજે કહ્યું છે કે--પાતકાને જીવ પ્રદેશમાં કાઢી નાખનારૂં, કષાયરૂપ ભાવશત્રુને જીતનારૂં, પુણ્યને ઉત્પન્ન કરનારૂં અને મુકિતનું કારણ એવું પ્રતિક્રમણુ દરરોજ બેવાર કરવું,' પ્રતિક્રમણ ઉપર એક દષ્ટાંત સભળાય છે તે નીચે પ્રમાણે છે. દિલ્હીમાં દેવસી રાઇ પ્રતિક્રમણના અભિગ્રહ પાળનારા એક શ્રાવક રહેતા હતા. રાજવ્યાપારમાં કાંઈ તહેામતમાં આવવાથી બાદશાહે તેને સર્વાંગે બેડીઓ જડીને બી ખાનામાં નાંખ્યા. તે દિવસે તેને લાંઘણુ થઈ હતી, તેા પણ તેણે સંધ્યા વખતે પ્રતિ ક્રમણ કરવાને સારૂ રખેવાળાને એક ટંક પ્રમાણુ સેાનું આપવાનું કબૂલ કરી બેઘડી સુધી હાથ છેડાવ્યા, અને પ્રતિક્રમણ કર્યું. એ રીતે તેણે એક મહિનામાં સાઠ ટક પ્રમાણુ સાનું પ્રતિક્રમણને માટે આપ્યું. પેાતાના નિયમ પાળવામાં તેની એવી દૃઢતા જાણીને બાદશાહ સંતુષ્ટ થયા અને તેણે તેને બંદીખાનાથી છોડી મુકી પહેરામણી આપી, અને પછી અગાઉની માફક તેનું વધુ સન્માન કર્યું. આ રીતે પ્રતિક્રમણ કરવામાં યુતના અને દૃઢતા રાખવી જરૂરની છે. પ્રતિક્રમણના પાંચ પ્રકાર અને સમય, પ્રતિકમણના, ૧ દેવસી, ૨ રાઇ, ૩ પુખ્ખી, ૪ ચૈામાસી અને ૫ સંવત્સરી એવા પાંચ પ્રકાર છે. એમના સમય ઉત્સગ માગે કહ્યા છે તે આ પ્રમાણે. ‘ગીતાથ પુરૂષષ સૂર્યબિંબના અધ ભાગ અસ્ત થાય ત્યારે પ્રતિક્રમણ સૂત્ર કહે છે. એ વચન પ્રમાણભૂત છે તેથી દેવસી પ્રતિક્રમણના સમય સૂર્યના અર્ધો અસ્ત એજ જાણવા.' રાઇ પ્રતિક્રમણને કાળ આ રીતે કહ્યો છે કેઃ—આચાર્યાં આવશ્યક ( પ્રતિક્રમણ ) કરવાને વખત થાય છે ત્યારે ઉંઘ તજી દેછે, અને આવશ્યક એ રીતે કરે છે કે, જેથી દશ પડિલેહણા કરતાં વારજ સૂર્યોંદય થાય.' અપવાદ મા`થી તા દેવસી પ્રતિક્રમણુ દિવસના ત્રીજા પહેારથી અર્ધી રાત્રિ સુધી કરાય છે. ચેાગશાસ્ત્રની વૃત્તિમાં તે। દેવસી પ્રતિક્રમણ અપેારથી માંડી અર્ધી રાત્રિ સુધી કરાય એમ કહ્યું છે. તેમજ રાઇ પ્રતિક્રમણ મધ્યરાત્રિથી માંડી અપેાર સુધી કરાય. તેમજ કહ્યું છે કે શઈ પ્રતિક્રમણ આવશ્યક ચણિના અભિપ્રાય પ્રમાણે ઉગ્ધાડા પેાિિસ સુધી કરાય છે, અને વ્યવહાર સૂત્રના અભિપ્રાય પ્રમાણે પુરિમટ્ટુ–ખપાર સુધી કરાય છે. ' પાક્ષિક પ્રતિક્રમણુ પખવાડિયાના છેડે, ચાતુર્માસિક ચામાસાને અંતે અને સાંવત્સરિક વર્ષને અંતે કરાય છે. ' શ'કાઃ—પુખ્ખી પ્રતિક્રમણ ચૌદશે કરાય ? કે અમાસ પૂનમે કરાય ? ઉત્તર-ચૌદશેજ કરાય એમ અમારૂં કહેવુ છે. જો અમાસે તથા પૂનમે પુખ્ખી પ્રતિક્રમણ કરાય તે Page #323 -------------------------------------------------------------------------- ________________ રાત્રિકૃત્ય ] ૨૩૯ wwwwwwwwwwwwwwwwww શાસ્ત્રમાં ઠેર ઠેર ચૌદશે તથા ૫ખીને દિવસે પણ ઉપવાસ કરવાને કહ્યો છે, તેથી ૫ખી આયણ પણ છઠવડે થાય. અને તેમ કરવાથી આગમ વચનને વિરેાધ આવે છે. આગમમાં કહ્યું છે કે અમછg સંવર રામાસ હણેનુ બીજું આગમમાં જ્યાં પાક્ષિક શબ્દનું ગ્રહણ કર્યું છે, ત્યાં ચતુર્દશી શબ્દ જૂદ લીધે નથી, અને જ્યાં ચતુર્દશી શબ્દનું ગ્રહણ કર્યું છે, ત્યાં પાક્ષિક શબ્દ જૂદો લીધે નથી, તે આ રીતે – ૨ જીતુ વાસ: એ વચન પાક્ષિક ચર્ણિમાં છે. તો સાવરકુ ઉપવા જણ” એ વચન આવશ્યક ચૂર્ણિમાં છે. કેથઇ8મને અપિલવારવરિશે સ એ વચન વ્યવહારભાષ્ય પીઠિકામાં છે. “મિરાતના પંચમીરામાર'—વગેરે વચન મહાનિશાથમાં છે. વ્યવહાર સૂત્રના છઠ્ઠા ઉદ્દેશામાં જાહ્નતિ અદૃલિg, મારા દિલડાં કુળવદ એ વચનની વ્યાખ્યા કરતાં વૃત્તિકારે પાક્ષિક શબ્દને અર્થ ચતુર્દશી એમ જ કર્યો છે. જે ૫ખ્ખી અને ચતુર્દશી જૂદાં હેત તે આગમમાં બે શબ્દ જુદા જુદા આવત, પણ તેમ નથી. તેથી અમે એવા નિર્ણય ઉપર આવીએ છીએ કે, ૫ખી ચતુર્દશીને દિવસે જ થાય. અગાઉ માસી પૂનમે અને સંવત્સરી પાંચમે કરતા હતા, પણ હાલના વખતમાં શ્રી કાલિકાચાર્યની આચરણથી ચોમાસી ચૌદશે અને સંવત્સરી ચોથે કરાય છે. એ વાત સર્વ સમંત હોવાથી પ્રામાણિક છે. શ્રી કલ્પભાષ્ય આદિ ગ્રંથમાં કહ્યું છે કે- કોઈપણ આચાર્યું કેઈ પણ વખતે મનમાં શઠતા ન રાખતાં જે કાંઈ નિરવદ્ય આચરણ કર્યું હોય અને અન્ય આચાર્યોએ તેને જે પ્રતિષેધ ન કર્યો હોય, તે તે બહુમત આચરિતજ સમજવું. પણ અનાચરિત નહિ, તીર્થંકર નામના ગ્રંથમાં પણ કહ્યું છે કે-“શાલિવાહન રાજાએ સંઘના આદેશથી શ્રીકાલિકાચાર્ય પાસે ચૌદસને દિવસે ચોમાસી અને ચોથને દિવસે સંવત્સરી કરાવી. નવસે ત્રાણુની સાલમાં ચતુવિધ શ્રી સંઘે ચદશને દિવસે ચામસી પ્રતિક્રમણ કર્યું તે આચરણ પ્રમાણભૂત છે. આ વિષયમાં અધિક ચર્ચા જોવી હોય તે પૂજ્ય શ્રી કુલમંડનસૂરિએ કરેલું વિચારામૃતસંગ્રહ નામનો ગ્રંથ છે. પ્રતિક્રમણ કરવાને વિધિ વેગશાસ્ત્રની વૃત્તિમાં ચિરંતનાચાર્ય કૃત ગાથાઓ કહી છે, તે ઉપરથી ધારે. તે નીચે પ્રમાણે છે – पंचविहायारविसु-द्धि हेउमिह साहु सावगो वावि । पडिकमणं सह गुरुणा, गुरुविरहे कुणइ इक्को वि ॥१॥ અર્થ—આ મનુષ્યભવમાં સાધુએ તથા શ્રાવકે પણ પંચવિધ આચારની શુદ્ધિ કરનારું પ્રતિક્રમણ ગુરુની સાથે, અથવા ગુરૂને વેગ ન હોય તે એકલાએ અવશ્ય કરવું. (૧) ૧ સંવત્સરીએ અઠમ, માસીએ છઠ, અને ૫ખીએ ઉપવાસ કરવો. ૨ આઠમ ચઉદશે ઉપવાસ કરવો. 8 તે આઠમ ચોદશે ઉપવાસ કરે. ૪ આઠમે તથા પંખીએ ઉપવાસ, માસીએ છ અને સંવત્સરીએ અઠ્ઠમ કરે Page #324 -------------------------------------------------------------------------- ________________ ૨૪૦ [ શ્રાદ્ધ વિધિ वंदित्तु चेइयाई, दाउं चउराइए खमासमणे । भूनिहिअसिरो सयला-इआरमिच्छोकडं देइ ॥ २॥ અર્થ—શૈત્યવંદન કરી ચાર પ્રમુખ ખમાસમણ દઈ ભૂમિને વિષે મસ્તક રાખી સર્વે અતિચારનું મિચ્છામિ દુશ દેવું (૨) सामाइअपुव्वमिच्छा-मि ठाइउं काउसग्गमिच्चाइ । सुत्तं भणिअंप लंबिअ-मुअकुप्परधरिअ.पहिरणओ ॥३॥ घोडगमाई दोसे-हिं विरहिअं तो करेइ उस्सग्गं । नाहिअहो जाणुढे, चउरंगुलठइअकडिपट्टो ॥ ४ ॥ અર્થ–પ્રથમ સામાયિક લઈ છિન કામ વારસાન ઈત્યાદિ સૂત્ર બોલવું. અને પછી ભુજાઓ તથા કેણિ લાંબી કરી રહરણ અથવા ચરવળ તથા મુહપત્તિ હાથમાં રાખી ઘડગ વગેરે દેષ ટાળી કાઉસગ્ગ કરે. તે વખતે પહેરેલે ચળપટ્ટો કે વસ્ત્ર નાભિથી નીચે અને ઢીંચણથી ચાર આંગળ ઉંચે હવે જોઈએ. (૧-૪) तत्थय धरेइ हिअए, जहक्कम दिणकए अईआरे। पारेत्तु णमोकारे-ण पढइ चउवीसथयदंडं ॥५॥ અ -કાઉસગ્ગ કરતાં મનમાં દિવસે કરેલા અતિચાર અનુક્રમે ચિંતવવા. પછી નવકારવડે કાઉસગ્ગ પારી લેગસ કહે. (૫) संडासगेपमज्जिअ, उवविसिअ अलग्ग विअय बाहुजुगो। मुहणंतगं च कायं, च पेहए पंचवीसइहा ॥ ६ ॥ અર્થ–સંડાસકપૂંજી નીચે બેસી અલગી અને લાંબી બે ભુજાઓએ કરી મુહપત્તિની તથા કાયાની પચ્ચીસ પચ્ચીશ પડિલેહણા કરવી (૬) उट्ठिअठिओ सविणयं, विहिणा गुरुणो करेइ किइकम्मं । बत्तीसदोसरहिअं, पणवीसावस्सगविसुद्धं ॥ ७ ॥ અર્થ–ઉઠી, ઉભા રહી વિનયથી વિધિપૂર્વક ગુરૂને કતિકર્મ વંદના કરવી. તેમાં બત્રીશ દેષ ટાળવા, અને પચ્ચીશ આવશ્યકની વિશુદ્ધિ સાચવવી. अह संममवणयंगो, करजुअ विहिधरिअ पुत्तिरयहरणो। ___ परिचिंतइ अइआरे, जहक्कम गुरुपुरो विअडे ॥८॥ અર્થ–પછી સમ્યક્ પ્રકારે શરીર નમાવી બે હાથમાં યથાવિધિ મુહપત્તિ અને રજોહરણ અથવા ચરવળે લઈ ગુરૂ આગળ અનુક્રમે પ્રકટપણે અતિચાર ચિંતવવા. (૮) अह उवविसित्तु सुतं सामाइअमाइअं पढिअ पयओ। अभुटिअम्हि इच्चा-इ पढइ दुहओठिओ विहिणा ॥९॥ Page #325 -------------------------------------------------------------------------- ________________ રાત્રિકૃત્ય ] ૨૪૧ અથ–પછી નીચે બેસી સામાયિકવગેરે સૂત્ર યતનાથી કહે તે પછી ઉડીને “સમુદિમ” વગેરે પાઠ વિધિપૂર્વક કહે. (૯) दाऊण वंदणं तो, पणगाइसु जइसु खामए तिणि ॥ किइकम्मं करिआयरि-अमाइ गाहातिगं पढए ॥१०॥ અર્થ–પછી વાંદણાં દઈ પાંચ આદિ સાધુ હોય તે ત્રણ આદિ સાધુઓને ખમાવે. આ રીતે વંદના કરી આગરિય ઈત્યાદિ ત્રણ ગાથાને પાઠ કહે. ૧૦) इअ सामाइअउस्स-ग्गसुत्तमुच्चरिअ काउसग्गडिओ। चिंतइ उज्जोअदुगं, चरित्तअइआरसुद्धिकए ॥११॥ અર્થ-આ રીતે સામાયિકસૂત્ર તથા કાયોત્સર્ગ સૂત્રને પાઠ કહી પછી ચારિત્રાચાર શુદ્ધિને અર્થે કાઉસગ્ન કરી બે લેગસ ચિંતવવા. (૧૧) विहिणा पारिअ सम्म-त्तसुद्धिहउं च पढइ उज्जो ॥ . तह सव्वलोअअरिहं-तचेइआराहणुस्सग्गं ॥ १२॥ काउं उज्जोअगरं, चिंतिअ पारेइ सुद्धसम्मत्तो ॥ पुक्खरवरदीवडूं, कइ सुअसोहणनिमित्तं ॥१३॥ અર્થ-પછી યથાવિધિ કાઉસગ્ગ પારીને સમ્યક્ત્વ શુદ્ધિને અર્થે પ્રગટ લેગસ્ટ કહે તેમજ સર્વ લેકને વિષે રહેલા અરિહંત ચિની આરાધનાને માટે કાઉસગ્ગ કરી તેમાં એક લેગસ ચિંતવે, અને તેથી શુદ્ધ સમ્યક્ત્વધારી થઈને કાઉસ્સગ પારે. તે પછી શ્રતશુદ્ધિને માટે પુફખરવરદી કહે. (૧૨-૧૩) _____पुण पणवीसोस्सासं उस्सग कुणई पारए विहिणा ॥ तो सयलकुसलकिरिआ-फलाणसिद्धाण पढइ थयं ॥१४॥ અર્થ–પછી પચીસ ઉચ્છવાસને કાઉસગ્ગ કરે, અને યથાવિધિ પારે. તે પછી સકલ શુભ કિયાનાં ફળ પામેલા એવા સિદ્ધ પરમાત્માને સ્તવ કહે (૧૪) अह सुअसामिद्धिहेऊं, सुअदेवीए करेइ उस्सग्गं । િિર નમો, સુખરૂ ર ( ર ત શુ છે ? .. અર્થ–પછી શ્રતસમૃદ્ધિને અર્થે શ્રતદેવીને કાઉસ્સગ્ન કરે. અને તેમાં નવકાર ચિતવે. તે પછી મૃતદેવીની થઈતુતિ સાંભળે, અથવા પિતે કહે. (૧૫) एवं खेत्तसुरीए, उस्सग्गं कुणइ सुणइ देइ थुई । पढिऊण पंचमंगलमुवविसइ पमज्जसंडासे ॥ १६ ॥ અર્થ –એજ રીતે ક્ષેત્રદેવીને કાઉસ્સગ કરી તેની થઈ-સ્તુતિ સાંભળે, અથવા પિતે કરે પછી પંચ મંગલ કહી સંડાસા (સંધિ—પગના તથા શરીરના અમુક ભાગ કે જ્યાં બેસતાં જીવની વિરાધના થાય તે) પ્રમાઈને નીચે બેસે. (૧૬) ૩૧ Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૪૨ पुव्वविहिणेव पेहिअ, पुतिं दाऊण वंदणं गुरुणो । इच्छामो अणुसट्ठि, ति भणिअ जाणूहिं तो ठाइ ॥ १७॥ અર્થઃ—પછી પૂર્વોક્ત વિધિએજ મુહપત્તિ ડિલેડી ગુરુને વાંદણાં દેવાં. તે પછી “છામાં અનુદુિં” કહી ઢીંચણુ ઉપર બેસવું. (૧૭) गुरुथुइ गहणे थुइति - ण वर्द्धमाणक्खरस्सरा पढइ | सक्कत्थवंथवं पठि-अ कुणइ पच्छित्तउस्सग्गं ॥ १८ ॥ શ્રાદ્ધ વિધિ અર્થ--ગુરૂ સ્તુતિ કહી નમતુ વર્ણમાનાર વગેરે ત્રણ થઇ-સ્તુતિ ઉચ્ચ સ્વરે કહેવી. તે પછી નમાત્થણ કહી પ્રાયશ્ચિત્તને માટે કાઉસ્સગ્ગ કરવા. (૧૮) एवं ता देवसिअं, राइअमवि एवमेव नवरि तर्हि | पढमं दाउँ मिच्छा - मि दुक्कडं पढ सकथयं ॥ १९ ॥ અર્થઃ—આરીતે દેવસી પ્રતિક્રમણવિધિ કહ્યો. રાઈ પ્રતિક્રમણુ વિધિ પણ એ પ્રમાણે જ છે. તેમાં એટલે વિશેષ કે, પ્રથમ મિચ્છામિ દુક્કડ' દઇને પછી શક્રસ્તવ કહેવું.(૧૯) उ करे विहिणा, उस्सग्गं चिंतए अ उज्जोअ । वी दंसणसुद्धी -इ चितए तत्थ इणमेव । २० ॥ અર્થઃ—ઉઠીને યથાવિધિ કાઉસ્સગ્ગ કરે. અને તેમાં પશુ લેગસ ચિતવે તથા દર્શનશુદ્ધિને માટે ખીજો કાઉસ્સગ્ગ કરી તેમાં પણ લાગસ જ ચિંતવે. (૨૦) तए निसाइआरं, जहकर्म चिंतिऊण पारे । સિદ્ધત્યય પત્તિા, મન્ત્ર સંડાસમુવિસર્ ॥ ૨ અર્થ:—ત્રીજા કાઉસ્સગ્ગમાં રાત્રિએ થએલા અતિચાર અનુક્રમે ચિંતવે. અને પછી પારે. તે પછી સિદ્ધસ્તર કહી સડાસા પ્રમાજી એસે. (૨૧) पुव्वं व पुत्तिपेहण - वंदणमालोअ सुत्तपढणं च । વંતા વામળ વા—માહાતિ પઢળમુસ્સો ॥ ૨૨ ॥ અર્થ :—પૂર્વની પેઠે મુહપતિની પડિલેહણા, વંદના, આલેાચના તથા લેગસ્સ સૂત્રના પાઠ સુધી કરવું. તે પછી વંદના, ખામણાં, પાછી વંદના કરી આયરિય ઉવજ્ઝાયની ત્રણ ગાથા કહી કાઉસ્સગ્ગ કરવા. (૨૨) तत्थय चिंतइ संजम - जोगाण न होइ जेण मे हाणी | तं पडिवज्जामि तवं छम्मासं ता न काउमलं ॥ २३ ॥ ॥ અર્થ:—તે કાઉસ્સગ્ગમાં આ રીતે ચિંતવે કે, જેથી મારા સંયમયાગની હાનિ ન થાય, તે તપસ્યાનેા હું અંગીકાર કરૂ, સૌ પ્રથમ છમાસી તપ કરવાની તા મ્હારામાં શક્તિ નથી, (૨૪) Page #327 -------------------------------------------------------------------------- ________________ શત્રિકૃત્ય ] ૨૪૩ गाइ इगुणती - यं पि न सहो न पंचमासमवि । વ્ ૨૩–તિ–૩–મારું, ન સમત્વો માલંપિ ॥ ૨૪ ॥ અર્થ:—છમાસીમાં એક દિવસ આછે, એ દિવસ ઓછા એમ કરતાં એગણત્રીશ દિવસ ઓછા કરીએ તાપણુ તેટલી તપસ્યા કરવાની મ્હારામાં શક્તિ નથી, તેમજ પંચમાસી, ચામાસી, ત્રિમાસી, ખેમાસી, તથા એક માસખમણ પણ કરવાની મ્હારામાં શક્તિ નથી. (૨૪) जा तं पि तेरसूण, चउतीसइमाइओ दुहाणीए । जा तो आयं - बिलाई जा पोरिसि नमो वा ॥ २५ ॥ અથ :—માસખમણમાં તેર ઉણા કરીએ ત્યાં સુધી તથા સેાળ ઉપવાસથી માંડી એકેક ઉપવાસ આછા કરતાં ઠેઠ ચાથભક્ત ( એક ઉપવાસ ) સુધી તપસ્યા કરવાની પણ મ્હારામાં શક્તિ નથી. એમજ આયમિત આદિથી, માટી પારિરસ તથા તથા નવકારસી સુધી ચિતવવું. (૨૫) जं सकइ तं हिअए, धरेत्तु पारेतु पेहए पोतिं । તારું યામસો, તે વિઞ પદ્મવત્ વિાિ ॥ ૨૬ ॥ અથઃ—ઉપર કહેલી તપસ્યામાં જે તપસ્યા કરવાની પાતાની શક્તિ હાય તે હૃદયમાં ધારવી, અને કાઉસ્સગ્ગ પારી મુહપત્તિ પડિલેહવી, પછી સરળ ભાવથી વાંદણાં દઈ જે તપસ્યા મનમાં ધારી હોય તેનું યથાવિધિ પચ્ચક્ખાણ લેવું. (૨૬) इच्छामो अणुसट्ठि, ति णिअ उवविसिअ पढइ तिष्णि थुइ । મિસોળ સ—થયાર્ં તા ચેપ વતે ॥ ૨૭ ॥ અર્થ:—પછી ર્છામા અનુŕä કહી નીચે બેસી ધીમા સ્વરથી ત્રણ થઈ-સ્તુતિ ના પાઠ કહે. તે પછી નમૈથુન વગેરે કહી ચૈત્યવ ંદન કરે. (૨૭) अह पक्खिअं चउद्दसि - दिणंमि पुव्वं व तत्थ देवसिअं । મુર્ત્તતં વિધામિ, તો સમ્મમિમ મહુર્ ॥ ૨૮ ॥ અ:—હવે ચૌદશે કરવાનું પખ્ખી પ્રતિક્રમણ કહીએ છીએ. તેમાં પહેલા અગાઉ કહ્યા પ્રમાણે દેવસી પ્રતિક્રમણ સૂત્રના પાઠ સુધી વિધિ કહી પ્રતિક્રમણ કરી પછી આગળ કહેવાશે. તે અનુક્રમ પ્રમાણે સારી પેઠે કરવું. (૮) मुहपोती वंदणयं, संबुद्धाखामणं तहा लोए । वंदणपत्ते अक्खा - मणं च वंदणयमह सुतं ॥ २९ ॥ અ— —પ્રથમ મુહપત્તિ પડિલેહવી તથા વંદના કરવી, પછી સંબુદ્ધા ખામણાં તથા અતિચારની આલેાચના કરી, પછી વંદના તથા પ્રત્યેક ખામણાં કરવાં તે પછી પખીસૂત્ર કહેવુ. (૨૯) Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૪૪ [ શ્રાદ્ધ વિધિ सुत्तं अब्भुट्ठाणं, उस्सग्गो पुत्तिवंदणं तहय।। पज्जति अ खामणयं, तह चउरो छोभवंदणया ॥ ३०॥ અર્થ–પછી અભુઠાણ સૂવ-પ્રતિક્રમણ સૂત્રને તથા કાઉસ્સગ્રનો પાઠ કહી કાઉસ્સગ કરે. તે પછી મુહપત્તિ પડિલેહી, વંદના કરી પાયંતિક ખામણાં કરવાં અને ચાર થંભવંદના કરવાં. (૩૦) पुव्वविहिणेव सव्वं, देवसिअं वंदणाइ तो कुणइ । सिज्जसरी उस्सग्गे, मेओ संतिथयपढणे अ॥३१॥ અર્થ––પછી અગાઉ કહેલી વિધિ પ્રમાણે દેવસી વદનાદિક કરવું તેમાં સિજજસૂરી કાઉસ્સગ્ન કરે અને અજિત શાતિ કહે, આટલે પાઠમાં ફેરફાર છે (૩૧) एवं चिअ चउमासे, वरिसे अ जहक्कम विही णेओ। पक्खचउमासवरिसे-सु-नवरि नाममि नाणत्तं ॥ ३२ ॥ અર્થ –એ રીતે જ માસી પ્રતિક્રમણને તથા સંવત્સરી પ્રતિક્રમણને વિધિ જાણો. તેમાં એટલો વિશેષ કે–પખી, પ્રતિક્રમણ હોય ૫ખી ચોમાસી હોય તે માસી અને સંવત્સરી હોય તે સંવત્સરી એવાં જુદાં જુદાં નામ આવે છે. (૩૨) तह उस्सग्गोज्जोआ, बारसवीसा समंगलचत्ता । संबुद्धखामणं तिप ण सत्त साहुण जहसंखं ॥३३॥ અર્થ:- તેમજ પમ્પીના કાઉસ્સગ્નમાં બાર, ચોમાસીના કાઉસગ્નમાં વીસ અને સંવત્સરીના કાઉસ્સગ્નમાં ચાલીશ લેન્ગસ્સનો કાઉસ્સગ નવકાર સહિત ચિંતવ. તથા સંબુદ્ધખામણ પખી ચોમાસી અને સંવત્સરીએ અનુક્રમે ત્રણ, પાંચ તથા સાત સાધુનાં અવશ્ય કરવાં. (૩૩) આ રીતે ચિરંતનાચાર્યોક્ત પ્રતિક્રમણ ગાથા કહી. હરિભદ્રસૂરિ કૃત આવશ્યક વૃત્તિમાં વંદનક નિર્યુક્તિની અંદર આવેલી રારિ રિમળે એ ગાથાની વ્યાખ્યાને અવસરે સંબુદ્ધ ખામણના વિષયમાં કહ્યું છે. તે એ છે કેદેવસી પ્રતિક્રમણમાં જઘન્ય ત્રણ પખ્ખી તથા ચોમાસામાં પાંચ અને સંવત્સરીમાં સાત સાધુઓને જરૂર ખમાવવા. પ્રવચનસારે દ્ધારની વૃત્તિમાં આવેલી વૃદ્ધસામાચારીમાં પણ એ જ પ્રમાણે કહ્યું છે. હવે પ્રતિક્રમણના અનુક્રમને વિચાર પૂજ્ય શ્રી જયચંદ્રસૂરિકૃત પ્રતિક્રમણ ગર્ભહેતુ નામના ગ્રંથમાંથી જાણવે. આ રીતે પ્રતિકમણ વિધિ જણાવ્યો છે મુનિરાજની સેવા કરવી. તેમજ આશાતના ટાળવા વગેરે વિધિથી મુનિરાજની અથવા ગુણવંત તથા અતિ ધર્મિષ્ઠ શ્રાવક આદિની સેવા કરવી. વિશ્રામણા શબ્દ એક ઉપલક્ષણ છે, એથી સુખ સંયમયાત્રાની પૃચ્છા વગેરે પણ કરે, પૂર્વભવે પાંચસે સાધુઓની સેવા કરવાથી ચક્રવર્તી કરતાં અધિક બળવાન થએલા બાહુબળિ વગેરેના દષ્ટાંતથી સેવાનું ફળ વિચારવું. ઉત્સર્ગ માર્ગે જતાં Page #329 -------------------------------------------------------------------------- ________________ શકૃિત્ય ] ૨૪૫ સાધુઓએ કાઈ પાસે પણ સેવા ન કરાવવી. કારણ કે, સંવાદ, હૃત હોય' એ આગમ વચનથી સેવા કરાવવાનો નિષેધ કર્યો છે. અપવાદથી સાધુઓએ સેવા કરાવવી હોય તે સાધુ પાસેજ કરાવવી. તથા કારણ પડે સાધુને અભાવે લાયક શ્રાવક પાસે કરાવવી. જો કે મહેોટા મુનિરાજ સેવા કરાવતા નથી તથાપિ મનના પરિણામ શુદ્ધ રાખી સેવાને બદલે મુનિરાજને ખમાસમણ દેવાથી પણ નિર્જરાને લાભ થાય છે, અને વિનય પણ સચવાય છે. સ્વાધ્યાય કરો. આ પછી પ્રથમ ભણેલા “શ્રાદ્ધ દિન કૃત્ય” વિગેરે શ્રાવકની વિધિની દેખાડનાર ગ્રન્થની, ઉપશમાળા, કર્મગ્રંથ વિગેરે ગ્રંથોના પુનરાવર્તન રૂપ, તેમજ શિલાંગાદિ રથની ગાથાઓના ગણવા રૂપ અને નવકારનું વલયાકારે પુનરાવર્તન કરવું વિગેરે વિવિધ સ્વાધ્યાય પિતાની બુદ્ધિ પ્રમાણે મનની એકાગ્રતા માટે કરે. શીલાંગ રથ આ ગાથા ઉપરથી જાણો. करणे ३ जोए ३ सन्ना ४, इंदिअ ५ भूमाइ १० समणधम्मो अ १० । सिलंगसहस्साणं, अहारसगस्स निष्फत्ती ॥१॥ અર્થ-કરણ, કરાવણ, અનુમોદન એ ત્રણ કરણ, એ ત્રણેને મન, વચન અને કાયાના ત્રણ વેગથી ગુણતાં નવ થયાં. તે નવને આહાર, ભય મિથુન અને પરિગ્રહ એ ચાર સંજ્ઞાથી ગુણતા છત્રીશ થયા. તેને ચહ્યું. સ્પર્શ, શ્રેત્ર. રસ અને થ્રાણ એ પાંચ ઇથિી ગુણતાં ૧૮૦ એકસે એંશી થયા. તેને પૃથિવીકાય, અપકાય. તેઉકાય, વાયુ કાય, વનસ્પતિ કાય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરેંદ્રિય, પંચેંદ્રિય અને અવકાય એ દસ જીવ ભેદની સાથે ગુણતાં ૧૮૦૦ અઢારસે થયા. તેને ૧ ક્ષાંતિ, ૨ માર્દવ, ૩ આજીવ, ૪ મુક્તિ (નિર્લોભતા), ૫ તપ, ૬ સંયમ, ૭ સત્ય, ૮ શૌચ. (પવિત્રતા) ૯ અકિંચ. નતા (પરિગ્રહત્યાગ) અને ૧૦ બ્રહ્મચર્ય એ દસ પ્રકારના સાધુ ધર્મે ગુણતાં ૧૮૦૦૦ અઢાર હજાર થાય. એ રીતે શીલાંગ રથના અઢાર હજાર અંગની ઉત્પત્તિ જાણવી. હવે શીલાંગ રથને ભાવના પાઠ આ રીતે છે -- મનની એકાગ્રતા, કર્મ નિજેરા, ભાવશુદ્ધિ અને સ્વાધ્યાય માટે શીલાંગાદિ રથને વિચાર દર્શાવવામાં આવ્યો છે. આ રથના પ્રકાર એકવીશ છે અને તેની ગાથા ૪૯ છે. ૧ શીલાંગરથ, ગાથા ૪, ૨ દશવિધ ચક્રવાલ સમાચારી રથ ગાથા ૩, ૩ ક્ષમણું રથ ગાથા ૪, ૪ શ્રમણ ધર્મરથ ગાથા ૨, ૫ સામાચારી રથ ગાથા ૨, ૬ નિયમ રથ ગાથા ૨, ૭ નિંદારથ ગાથા ૨, ૮ તારથ ગાથા ૨, ૯ સંસાર રથ ગાથા ૨. ૧૦ ધમરથ ગાથા ૨, ૧૧ સંયમ રથ ગાથા ૧, ૧૨ શુભલેશ્યાત્રિક રથ ગાથા ૪, ૧૩ અશુભ લેશ્યાત્રિક રથ ગાથા ૩, ૧૪ પ્રકરરથ ગાથા ૪, ૧૫ ઇપથિકી રથ ગાથા ૨, ૧૬ આલોચના રથ ગાથા ૨, ૧૭ રાગરિક રથ ગાથા ૨, ૧૮ જ્ઞાન દર્શન ચારિત્ર રથ ગાથા ૩ ૧૯ પચ્ચખાણ રથ ગાથા ૨, ૨૦ ધર્માગ રથ ગાથા ૧, ૨૧ કામાવસ્થા રથ ગાથા ૧ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ [ શ્રાદ્ધ વિધિ * * जे नो करंति मणसा, निज्जिअ आहार सन्न सोइंदी । ' વિવાયામ, વંતિગુવા તે મુળી ધંધે છે ? આહાર આદિ સંજ્ઞા અને શ્રેત્ર વગેરે ઈદ્રિને જીતનાર એ મુનિએ પૃથ્વીકાય વગેરે આરંભ મનથી પણ નથી કરતા, તે ક્ષાંતિ વગેરે દશવિધ ધર્મના પાળનાર મુનિઓને હું વંદના કરૂં છું. એનું વિશેષ સ્વરૂપ યંત્ર ઉપરથી જાણવું. હવે સાધુ ધમરથને પાઠ આ રીતે છે न हणेइ सयं साहू, मणसा आहार सन्नि संवुडओ। सोइंदिअ संवरणो, पुढवि जिए खंतिसंपन्नो ॥१॥ અર્થ—આહાર વિગેરે સંજ્ઞાઓને, શ્રેત્ર આદિ ઇન્દ્રિયને સંવર કરનાર, પૃથ્વી કાય વિગેરે આરંભને વર્જનાર તથા ક્ષાંતિ આદિ દશવિધ ધમને પાળનાર એવા સાધુ મનથી પણ હિંસા કરતું નથી. [करणाइ तिन्निजोगा, मण माईणिअ हवन्ति करणाई । आहाराइ सन्ना, चउसोया इन्दिया पंच ॥२॥ અર્થ-ત્રણ કરણ કરવું, કરાવવું. તથા અનુમોદવું, મન વિગેરે ત્રણ-મન વચન અને કાયા રૂપ ત્રણગ, આહારાદિ ચાર સંજ્ઞા, શ્રોબેંદ્રિયાદિ પાંચ ઈંદિયે આ બધાને પરસ્પર જોડવાથી સંયમરથ થાય છે. ત્રણે કરણની સાથે ત્રણ વેગને ગુણતાં ૯ તેને ચાર સંજ્ઞાઓ ગુણતાં ૩૬. તેને પાંચ ઇદ્રિએ ગુણતાં ૧૮૦. તેને પૃથ્વીકાયાદિ દસે ગુણતાં ૧૮૦૦ અને તેને શાંતિ વિગેરે દશવિધ યતિધર્મ સાથે ગુણતાં ૧૮૦૦૦ ભેદ થાય છે. આ પ્રમાણે સાધુ ધર્મરથ થાય છે. ] વગેરે સામાચારી રથ, ક્ષમણ રથ, નિયમ રથ, આલેચના રથ, તપ રથ, સંસાર રથ, ધર્મ રથ, સંયમ રથ વગેરેના પાઠ પણ આ રીતે જ જાણવા કે વધુ લંબાણ થવાની બીકથી તે અહીં દાખલ કર્યા નથી.. નવકારની વલક ગુણનામાં તે પાંચ પદ આશ્રયી એક (૧ ૨ ૩ ૪ ૫)પૂર્વાનુમૂવી, એક પશ્ચાપૂવી (૫ ૪૩ ૨ ૧) અને બાકી એકસો ને અઢાર (૧૧૮) અનાનુપૂવીઓ આવે છે. નવ પદ આશ્રયી અનાનુપૂવિ તે (૩૬૨૮૭૮) ત્રણ લાખ બાસઠ હજાર આઠસો અઠોતેર થાય છે. અનાનુપૂર્વિ વગેરે ગણવાને વિચાર તથા તેનું સ્વરૂપ પૂજ્યથી જિનકીર્તિસૂરિ કૃત સટીક પરમેષ્ટીસ્તવથી જાણવું. આ રીતે નવકાર ગણવાથી દુષ્ટ એવા શાકિની, વ્યંતર વેલી. ગ્રહ, મહારેગ વગેરેને શીધ્ર નાશ થાય છે. અને એનું આ લેકમાં પણ, ત્યક્ષ ફળ છે. પરલોક આશ્રયી એનું ફળ તે અનત કર્મક્ષય પ્રમુખ છે. કેમકે –“જે પાપકર્મની નિજા માસની અથવા એક વર્ષની તીવ્ર તપસ્યાથી થાય છે તેજ પાપની નિર્જરા નવ + આનું વિશેષ સ્વરૂપ શીલાંગાદિ રથ સંગ્રહ પુસ્તકમાં જેવું. Page #331 -------------------------------------------------------------------------- ________________ શત્રિકૃત્ય ] २४७ કારની અનાનુપૂર્તિ ગુણવાથી અર્ધ ક્ષણમાં થાય છે. શીલાંગ રથ વગેરેના ગણવાથી પણ મન વચન કાયાની એકાગ્રતા થાય છે, અને તે થકી ત્રિવિધ ધ્યાન થાય છે. સિદ્ધાંતમાં કહ્યું છે કે–ભંગિક કૃત ગણનારા પુરૂષ ત્રિવિધ ધ્યનમાં વસે છે. આ રીતે સ્વાધ્યાય કરવાથી ધમદાસની માફક પિતાને કર્મક્ષયાદિ તથા બીજાને પ્રતિબોધાદિક ઘણે ગુણ થાય છે. ધર્મદાસનું સ્વાધ્યાય ઉપર દષ્ટાંત નીચે પ્રમાણે છે – - ધર્મદાસ દરરોજ સંધ્યા વખતે દેવસી પ્રતિક્રમણ કરીને સ્વાધ્યાય કરતે હતે. તેનો પિતા સુશ્રાવક હોવા છતાં સ્વભાવથી જ ઘણે ક્રોધી હતે. એક સમયે ધર્મદાસે પિતાના પિતાને ક્રોધને ત્યાગ કરવાને માટે ઉપદેશ કર્યો. તેથી તેને પિતા ઘણે ગુસ્સે થયે. અને હાથમાં લાકડી લઈ દેતાં રાત્રિને વખત લેવાથી થાંભલા સાથે અથડાઈને મરણ પામ્યો, અને દુષ્ટ સર્ષની નિમાં ઉત્પન્ન થયો. એક વખતે તે દુષ્ટ સર્ષ અંધકારમાં ધર્મદાસને કરડવા સારૂ આ વહતે. એટલામાં સ્વાધ્યાય કરવા બેઠેલા ધર્મદાસના મુખમાંથી એક ગાથા તેણે સાંભળી. તે ગાથા આ હતી:– तिव्वं पि पुव्वकोडी, कयंपि सुकयं मुहुत्तमित्तेण । कोहग्गहिओ हणिओ, ह हा हवइ भवदुगे वि दुही ॥१॥ અર્થપૂર્વદોડ વર્ષની તીવ્ર તપશ્ચર્યાથી કરેલું પૂણ્ય ક્રોધી માણસ મુહૂર્ત માત્રમાં ગુમાવે છે અને આ ભવ અને પરભવ બંનેમાં દુઃખી થાય છે. વગેરે સ્વાધ્યાય ધર્મદાસના મુખેથી સાંભળતાં જ તે સપને જાતિસ્મરણજ્ઞાન ઉત્પન્ન થયું. પછી તે અનશન કરી સૌધર્મ દેવલોકે દેવતા થયે, અને પુત્રને (ધર્મદાસને) સર્વે કામમાં મદદ આપવા લાગ્યો. એક વખતે સવાધ્યાયમાં તલ્લીન છતાંજ ધર્મદાસને કેવળ જ્ઞાન ઉત્પન્ન થયું માટે અવશ્ય સ્વાધ્યાય કરે જઈએ. ઘરના માણસોને ધર્મોપદેશ આપવો. પ્રતિક્રમણ પછી શ્રાવકે સામાયિક પારીને પિતાને ઘેર જવું. અને પોતાની સ્ત્રી, પુત્ર, મિત્ર, ભાઈ, સેવક, બહેન, પુત્રની વહુ, પુત્રી, પૌત્ર, પૌત્રી, કાકે, ભત્રીજો અને વાણેતર તેમજ બીજા સ્વજનેને પણ જેની જેવી ગ્યતા હોય તે પ્રમાણે ધર્મને ઉપદેશકર ઉપદેશમાં ૧ સમ્યકત્વ મૂળ બાર વ્રત સ્વીકારવા ૨ સર્વે ધર્મમાં પિતાની શકિત વડે યતના વગેરે કરવી. ૩ જ્યાં જિનમંદિર તથા સાધમી ન હોય એવા સ્થાનકમાં ન રહી કુસંગતિ તજવી ૪ નવકાર ગણવા. ૫ ત્રિકાળ ચૈિત્યવંદન તથા જિનપૂજા કરવી. અને ૬ પચ્ચકખાણ વગેરે અભિગ્રહ લેવા. ૭ શક્તિ પ્રમાણે ધર્મના સાતે ક્ષેત્રોને વિશે ધન વાપરવું વગેરે વિષય કહેવા. દિનકૃત્યમાં કહ્યું છે કે—જે ગૃહસ્થ પિતાના સ્ત્રી પુત્ર વગેરેને સર્વજ્ઞ પ્રણીત ધમને વિષે ન લગાડે, તે તે ગ્રહસ્થ આ લેકમાં તથા પરાકમાં તેમના કરેલા કુકર્મોથી લેપાય કારણ કે એ લોકમાં રિવાજ છે કે જેમ ચેરને અન્ન પાન Page #332 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ [ શ્રાદ્ધ વિધિ વગેરે સહાય આપનાર માણસ પણ ચેરીના અપરાધમાં સપડાય છે તેમ ધર્મની બાબતમાં પણ જાણવું માટે તત્વના જાણુ. શ્રાવકે દરરોજ સ્ત્રી પુત્ર વગેરેને દ્રવ્યથી યથાગ્ય વસ્ત્ર વગેરે આપીને તથા ભાવથી ધર્મોપદેશ કરીને તેમની સારી અથવા માઠી સ્થિતિની ખબર લેવી. ' એવું વચન છે, માટે શ્રાવકે સ્ત્રી પુત્રાદિકને વસ્ત્રાદિ દાન અવશ્ય કરવું. અન્ય સ્થળે પણ કહ્યું છે કે દેશનું કરેલું પાપ રાજાને માથે રાજાનું કરેલું પાપ પુરો હિતને માથે, સ્ત્રીનું કરેલું પાપ ભરને માથે અને શિષ્યનું કરેલું પાપ ગુરૂને માથે છે,' સ્ત્રી પુત્ર વગેરે કુટુંબના લોકે ઘરના કામમાં વળગી રહેલા હેવાથી તથા પ્રમાદી વગેરે હેવાને લીધે તેમનાથી ગુરૂ પાસે જઈ ધર્મ સંભળાતું નથી. માટે ગૃહસ્થ શ્રાવક ઉપર કહ્યા પ્રમાણે ઘરે આવી ધર્મોપદેશ કરે છે તે ધર્મને વિષે પ્રવર્તે છે. અહિં ધન્યઐષિના કુટુંબનું દષ્ટાંત નીચે પ્રમાણે જાણવું– ધન્યપુર નગરમાં રહેનાર ધન્યશેઠ ગુરૂના ઉપદેશથી સુશ્રાવક થયે- તે દરરોજ સંધ્યા વખતે પિતાની સ્ત્રીને અને ચાર પુત્રોને ધર્મોપદેશ કરતું હતું. આથી અનુક્રમે સ્ત્રી અને ત્રણ પુત્ર પ્રતિબંધ પામ્યા; પણ એથે પુત્ર નાસ્તિકની માફક પુણ્ય પાપનું ફળ ક્યાં છે? એમ કહેતે હોવાથી પ્રતિબંધ ન પામે. તેથી ધન્ય શ્રેષ્ઠિના મનમાં ઘણે ખેદ થતો હતો. એક વખતે પડોશમાં રહેનારી એક વૃદ્ધ સુશ્રાવિકાને મરણ વખતે તેણે નિર્ધામણા કરી ધર્મ સંભળાવ્યું અને તેની સાથે એ નિશ્ચય કરાવ્યો કે, “દેવતા થઈને હારે હારા પુત્રને પ્રતિબંધ પમાડે.”તે વૃદ્ધ સ્ત્રી મરણ પામીને સૌધર્મ દેવલોકમાં દેવી થઈ. પછી તેણે પિતાની દિવ્ય ઋદ્ધિ વગેરે દેખાડીને ધન્યશ્રેષિના પુત્રને પ્રતિબંધ પમાડશે. આ રીતે ઘરના સ્વામિએ પિતાની સ્ત્રી પુત્ર વગેરેને પ્રતિબંધ કર. એમ કરતાં પણ કદાચ તેઓ પ્રતિબંધ ન પામે, તે પછી ઘરના માલીકને માથે દેષ નથી. કહ્યું છે કે સર્વે શ્રોતાજ. નેને હિતવચન સાંભળવાથી ધર્મ મળે જ છે; એ નિયમ નથી, પરંતુ ભવ્ય છે ઉપર અનુગ્રહ કરવાની ઈચ્છાથી ધર્મોપદેશ કરનારને તે જરૂર ધર્મપ્રાપ્તિ થાય છે. આ રીતે નવમી ગથાને વિસ્તાર પૂર્વક અર્થ છે. (૯). બ્રહ્મચર્ય પાળે અલ્પનિંદ્રા કરે અને અશુચિ ભાવના ભાવે. पायं अवंभविरओ, समये अप्पं करेइ तो नि । निद्दोवरमे थीतणु-असुइत्ताइ विचिंतिज्जा ॥ १० ॥ [प्रायः अब्रह्मविरता, समये अल्पं करोति निद्रा ॥ निद्रोपरमे स्त्रीतनुअशूचित्वादि विचिन्तयेत् ॥ १०॥] અર્થ–તે પછી સુશ્રાવકે ઘણું કરીને સ્ત્રી સંગથી છુટા રહીને થોડો વખત ઉધ લેવી અને ઉંઘ ઉડી જાય ત્યારે મનમાં સ્ત્રીના શરીરનું અશુચિપણું ચિંતવવું. (૧૦) વિશેષ સુશ્રાવક સ્વજનેને ધર્મોપદેશ કરી રહ્યા પછી એક પહેર રવિ ગયા પછી Page #333 -------------------------------------------------------------------------- ________________ શત્રિકૃત્ય ] અને મધ્યરાત્રિ થયા પહેલાં અગર પેાતાની શરીર પ્રકૃતિને અનુકુળ આવે તે વખતે સુવાના સ્થળે જઇને શાસ્રાક્ત વિધિ પ્રમાણે થોડી ઉંઘ લે. ઉઘવા જતી વખતે શ્રાવકે કેવું રહેવું જોઇએ ? તે વિષે કહે છે અબ્રહ્મ એટલે-સ ભાગથી વિરક્ત રહેવું. કારણ કે—યાવજ્જીવ ચતુ વ્રત પાળવાને અસમર્થ એવા તરૂણ શ્રાવકે પશુ પ તિથિ આદિ ઘણુા દિવસેાને વિષે બ્રહ્મચારીપણેજ રહેવું જોઇએ. કેમકે, બ્રહ્મચર્યનું ફળ બહુ માઢે છે. મહાભારતમાં પણ કહ્યુ છે કે—હે ધમરાજ ! એક રાત્રિ સુધી બ્રહ્મચર્ય પાળનાર બ્રહ્મચારીને જે શુભ્રગતિ થાય છે, તે શુભગતિ હજારા યજ્ઞ કરવાથી પણ થાય કે નહીં ? તે માટે શકા રહે છે.' ૨૪૯ ચાલતી ગાથામાં નિન્દ્ એ વિશેષ્ય છે, અને થવું એ નિદ્રાનું વિશેષણ છે. આ સંબંધમાં એવા ન્યાય છે કે, “કોઈ પણ વિધિ અથવા નિષેધ વિશેષણ સહિત કહ્યો હોય તે તે વિધિ અથવા નિષેધ પેાતાને સબંધ વિશેષણની સાથે રાખે છે.” તેથી “ઉંઘ લેવી હોય તેા થાડી લેવી’ એમ અહી' કહેવાને ઉદ્દેશ છે, પણ ઉંઘ લેવી એવા ઉદ્દેશ નથી. કારણ કે, દેશુંનાવરણીય કર્માંના ઉદય થવાથી ઉંઘ એની મેળે આવે છે. માટે ઉંઘ લેવાની વિધિ શાસ્ત્ર શું કરવા કહે ? જે વસ્તુ ખીજે કોઈ પ્રકારે મળતી નથી, તેને વિધિ શાસ્ત્રકાર બતાવે છે. એવા નિયમ છે. આ વાત અગાઉ પણ એક વખત આગળ કહેવામાં આવી છે. મહુ નિદ્રા લેનાર માસ આ ભવથી તથા પરભવથી પણ ભ્રષ્ટ થાય છે, ચાર, વૈરી, ધૂતારા, દુન વગેરે લેાકેા પણું સહજમાં તેની ઉપર હુમલે કરી શકે છે. આથી ઘેાડી ઉંઘ લેવી એ મહાપુરૂષનું લક્ષણ છે આગમમાં પશુ કહ્યું છે કે—‘જે પુરૂષ અલ્પાહારી. અપવચની, અલ્પ નિદ્રા લેનારા તથા અલ્પ ઉપાધિ અને અલ્પ ઉપકરણ રાખનારા એવા હોય છે, તેને દેવતા પણ પ્રણામ કરે છે. ’ નીતિશાસ્ત્રાદિકમાં કહેલા નિદ્રા વિધિ નીચે પ્રમાણે છેઃ— માંકડ વગેરે જીવેાથી ભરેલેા, ૮ કે, ભાંગેલા, હેરાન કરનાર, મેલેા, પઢપાયાવાળા, તથા મળેલા માવળના લાકડાથી બનાવેલા એવા ખાટલા સૂવાના કામમાં વાપરવા નહી.૧.સુવાના તથા બેસવાના કામમાં ચાર સુધી જોડેલાં લાકડાં હોય તે સારાં; પણ પાંચ સ્માદિ લાકડાના ચેાગ, સુનાર ધણીના તથા તેના કુળનેા નાશ કરે છે ર. પાતાના પૂજનીક પુરૂષથી ઊંચે સ્થાનકે ન સુવું, તથા પગ ભીના રાખીને, ઉત્તર અથવા પશ્ચિમદિશાએ મસ્તક કરીને, વાંસની પેઠે લાંબા થઈને, પગ મુકવાને ઠેકાણે મસ્તક કરીને ન સૂવું; પરંતુ હસ્તિના દ ંતની માફક સુવું ૩. દેવ'દિરમાં, રાફડા ઉપર, વૃક્ષની નીચે,મશાનમાં તથા વિદિશાએ (ખૂણાની દિશાએ) મસ્તક કરીને ન સુવું. ૪. કલ્યાણુની ઇચ્છા કરનાર પુરૂષે સૂવાને વખતે મલમૂત્રની શંકા હાય તાતે દૂર કરવી. મળમૂત્ર કવાનું સ્થાન કર્યો છે તે અશયાર જાણી લેવું, પાણી નજીકમાં ક્યાં છે તે જોવું. અને બારણું ખરેખર આ કરવું પડે ઇષ્ટદેવને નમસ્કાર કરીને અપમૃત્યુના ભય ટાળવા પવિત્ર થવું, તે પછી વા બરાબર પહેરીને રામ ત્રથી પવિત્ર કર્ Page #334 -------------------------------------------------------------------------- ________________ - , , ૨૫૦ [ શ્રાદ્ધ વિધિ કરેલી પહેલી પથારીને વિષે સર્વ આહારને પરિત્યાગ કરીને ડાબે પડખે સુઈ રહેવું ૬-૭. કોધથી, ભયથી, શોકથી, મદ્યપાનથી, સ્ત્રીસંગથી, ભાર ઉપાડવાથી, વાહનમાં બેસવાથી તથા માર્ગે ચાલવાથી ગ્લાનિ પામેલા, અતિસાર, શ્વાસ, હેડકી, શુળ, ક્ષત (ઘા), અજીર્ણ વગેરે રોગથી પીડાયેલા, વૃદ્ધ, બાળ, દુર્બળ, ક્ષીણ થયેલા અને તૃષાતુર થએલા એટલા પુરૂષોએ કઈ વખતે દિવસે પણ સુઈ રહેવું, ૮-૯ ગ્રીષ્મઋતુમાં વાયુને સંય, હવામાં રૂક્ષતા તથા ટૂંકી રાત્રિ હોય છે માટે તે ઋતુમાં દિવસે ઊંઘ લેવી લાભકારી છે પણ બીજી ઋતુમાં દિવસે નિદ્રા લે છે તેથી કફપિત્ત થાય છે. ૧૦. ઘણી આસકિતથી અથવા અવસર વિના ઉંધ લેવી સારી નથી. કારણ કે, તેવી ઉંઘ કાલ રાત્રિની માફક સુખને તથા આયુષ્યને નાશ કરે છે ૧૧. સુતી વખતે પૂર્વ દિશાએ મસ્તક કરે તે વિદ્યાનો અને દક્ષિણ દિશાએ કરે તે ધનને લાભ થાય. પશ્ચિમ દિશાએ મસ્તક કરે તો ચિંતા ઉપજે, તથા ઉત્તર દિશાએ કરે તે મૃત્યુ અથવા નુકશાન થાય. ૧૨ આ રીતે નીતિશાઆદિકમાં શયનવિધિ કહ્યો છે. આગમમાં શયનવિધિ આ પ્રમાણે કહેલે છે–સુતી વખતે ચૈત્યવંદન વગેરે કરીને દેવને તથા ગુરૂને વંદના કરવી. ચઉવિહાર વગેરે પચ્ચક્ખાણ ઉચ્ચરવું, તથા પૂર્વે ગ્રહણ કરેલા વ્રતમાં રાખેલા પરિમાણને ગ્રંથિ સહિત પચ્ચકખાણવડે સંક્ષેપ કરવા રૂપ દેશાવકાશિક વ્રત સ્વીકારવું. દિનકૃત્યમાં કહ્યું છે કે – पाणिवह मुसादत्त, मेहुणदिणलाभणत्थदंडं च ॥ अंगीकयं च मुत्तुं, सव्वं उपभोगपरिभोगं ॥१॥ गिहमज्झं मुत्तण, दिसिगमणं मुत्तु मसगजूआई ॥ वय काएहिं न करे, न कारवे गठिसहिएणं ॥२॥ અર્થ–પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મૈથુન, દિનલાભ, (પ્રભાત સમયે વિદ્યમાન પરિગ્રહ) અનર્થદંડ અને સ્વીકારેલ વસ્તુ સિવાય બીજા સમગ્ર ઉપગ પરિ ભેગને, ગૃહમધ્યભાગ છેડીને દિશાગમનને તેમજ મશકઆદિ છેને છોડી ત્રસ જીને આરંભ જ્યાં સુધી ગાંઠ છોડું નહિ ત્યાંસુધી વચન અને કાયાથી કરીશ નહિ અને કરાવીશ નહિં. આ પ્રાણાતિપાત, મૃષાવાદ, અદત્તાદાન, મિથુન અને પરિગ્રહ પૂર્વે નિયમિત ન હતા તેને હું હવે નિયમ કરું છું, તે આ રીતે, એકેદ્રિય તથા મચ્છર જૂ આદિ ત્રસજીને છેડી સમગ્ર આરંભથી તથા અપરાધી ત્રસજીવ સંબંધી કે બીજી કઈ પણ હિંસા હું ગાંઠ ન છોડું ત્યાં સુધી વચન અને કાયાથી કરીશ નહિ. મન અતિ ચચળ હેવાથી તેનું નિયંત્રણ કરવું અશકય હોવાથી મનનું પ્રત્યાખ્યાન તે અશકય છે, આજ રીતે, મૃષાવાદ, અદત્તાદાન અને મિથુનને પણ નિયમ કરું છું. દિનલાભને અત્યાર સુધી તે નિયમ નહોતે પણ હવે હું સુવા જતી વખતે તેને પણ સંક્ષેપનિયમ કરું છું. અનર્થદંડને Page #335 -------------------------------------------------------------------------- ________________ રાત્રિકૃત્ય ] ૨૫૧ સંક્ષેપ કરું છું. શયન આસન અને આચ્છાદન છેડીને ભોગ ઉપભેગનાં સાધનને ત્યાગ કરૂં છું અને ગૃહમધ્યભાગ છેડીને બીજી દિશાગમનને ત્યાગ કરું છું. અર્થાત્ ગ્રંથિ ન છોડું ત્યાં સુધી વચન અને કાયાથી પાપના કારણરૂપ પ્રાણાતિપાતાદિ પાંચ અને ભૌગોપભેગ, દિશિગમન અને અનર્થદંડ નહિ કરું કે નહિ કરાવું. આ દેશવકાસિક ત્રત સ્વીકારવાથી મહાન ફલ થાય છે અને તેથી મુનિરાજની પેઠે શ્રાવકને સંસારમાં રહા છતાં નિસંગપણું પ્રાપ્ત થાય છે. આ વ્રત વૈદ્યના જીવ વાનરે પ્રાણાંત સુધી પાળ્યું અને તેથી તે જેમ આવતે ભવે સર્વોત્કૃષ્ટ ફળ પામે તેમ વિશેષ ફળના અર્થિ બીજા જીવેએ પણ મૂખ્યપણે તે દેશાવકાસિકવ્રતનું પાલન કરવું. સંપૂર્ણ પણે દેશાવકાસિક પાળવાની શક્તિ ન હોય તે અનાભોગાદિ ચાર આગારપૂર્વક સ્વીકારવાથી ચોથા આગાર વડે અગ્નિ વિગેરે સળગે તેવા પ્રસંગે દેશાવકાશિક વ્રત મુકે તે પણ વ્રતભંગ ન થાય. દેશાવકાશિક વ્રત પાળવા ઉપર વૈદ્યના જીવ જવાનરનું દષ્ટાંત છે. તે અમારા બનાવેલ આચાર પ્રદીપ ગ્રંથમાં આપેલ છે તે ત્યાંથી જોઈ લેવું. ૪૦ દેશાવકાશિક ઉપર વાનરનું દટાન્ત. પૂર્વકાળમાં કાંતિમતી નામે નગરી હતી. તે નગરીમાં સિધ નામે મહાવેદ્ય રહે હતે તે વૈદ્ય મહાન લોભી હતું, જેથી તે પોતાના સગા, મિત્ર કે ગરીબ ગરબાનું પણ ધ્યાન રાખ્યા સિવાય પૈસા પડાવતું હતું તેમજ બહુ પાપવાળી ઔષધિઓ વાપરતો હતે. એક વખત તે નગરમાં મુનિ મહારાજ પધાર્યા. સર્વ લેકેની સાથે સિધ્ધદ્ય પણ દેશના સાંભળવા ગયે, મુનિરાજે દેશના આરંભી. આ દેશનામાં તેમણે માનવભવની દુર્લભતા ઉપર વિવેચન કર્યું; દેશનાને અંતે વૈદ્યને વિશેષ ધ આપ્યો અને જણાવ્યું કે, “વૈદ્યનું જીવન બહુ કપરું છે. કારણકે તે લોકના ભલા કરતાં મુંડામાં વધારે રાજી રહે છે તે માને છે કે લોકો વધુ માંદા પડે તે સારૂ. આમ છતાં સારો વેવ દયા ભાવે અને હિતબુદ્ધિએ વૈદ્યપણું કરે તે કલ્યાણ સાધી શકે છે.' મુનિની આ દેશના સાંભળી વૈદ્યનું હૃદય કુણું પડયું. તે પિતાને ઘેર ગયો પણ પાછે પૂર્વના અભ્યાસને લઈ મહાલોભથી પિતાને બંધ કરવા માંડયો. અંતે તે મૃત્યુ પામી એક જંગલમાં વાનરરૂપે ઉત્પન્ન થયા. આ વાનર પિતાના ટેળાને અગ્રણી બની વાનરીઓ સાથે ક્રીડા કરતે પિતાને કાળ પસાર કરવા લાગ્યો. એક વખત જ્યાં આ વાનર વસે છે તે જંગલમાં સમેતશિખરની યાત્રાએ નીકળેલો એક મુનિઓનો સમુદાય આવી ચડે અહિં એક મુનિના પગે કંટક વાગ્યે. કાંટે એટલે બધે ઉડે ઉતર્યો કે તે ખેંચી શકાય નહિ. પગ સુજી ગયે. મુનિ પગલું પણ આગળ ચાલવા માટે સમર્થ થયા નહિ. મુનિએ અટકયા. ઘેર જંગલમાં કઈ પ્રતિકારને માર્ગ તેમને દેખાયે નહિ. કાંટાથી વિંધાએલ મુનિએ બીજાઓને કહ્યું કે મારે માટે તમારે બધાયે રોકાઈ રહેવાની જરૂર નથી આપ સુખેથી પધારે હું અહિં રઘેર મનથી સમેતશિખરની ભાવના Page #336 -------------------------------------------------------------------------- ________________ ૨૫૨ [ શ્રાદ્ધ વિધિ તથા ચાર શરણને ગ્રહણ કરવાં, સર્વ જીવરાશિને ખમાવવી. અઢાર પાપસ્થાનકનો ત્યાગ કરે, પાપની નિંદા કરવી, પુણ્યની અનુમોદના કરવી, તથા પ્રથમ નમસ્કાર ગણી. जई मे हुन्ज पमाओ इमस्स देहस्स इमाइ रयणीए, ___आहारमुहिदेहं सव्वं तिविहेण वोसिरिअं ॥१॥ અર્થ –જે આ રાત્રિને વિષે આ દેહ વડે મારાથી પ્રમાદ થાય તે આ દેહ, આહાર અને ઉપધિ એ સર્વને ત્રિવિધ સિરાવું છું, આ ગાથા ત્રણવાર બેલી ત્રણ વખત સાગરિક અણસણનો સ્વીકાર કરે. ત્યારબાદ સુવાની વખતે નવકારનું સ્મરણ કરવું ભાવી જીવન પવિત્ર કરીશ.” મુનિઓ શેડીવાર તે અચયા પણ છેવટે તેમને લાગ્યું કે તાત્કાલિક કાંઈ પણ પ્રતિકાર થાય તેમ નથી તેમ જાણી એક બીજાને ખમાવી સે નીકળ્યા. કટક વિદ્ધ મુનિ એક શિલાતીને પિતાને ઉપાશ્રય માની ધ્યાન મગ્ન રહ્યા, તેવામાં થોડી વારે કેટલાક વાનરનું ટેળું આ યું કેટલાક મુનિને મારવા પથરા તે કેટલાકે લાકડાના કરચાઓ ઉપાડયા, તેવામાં વૈદ્યનો જીવ જે વાનર થયે હતું તે ત્યાં આ મુનિને જોતાં Ú. તેને આવા મુનિને કયાંય ને કયાંય જોયાછે એમ વિચારતાં પૂર્વભવ યાદ આવ્યો તેણે મુનિઓને મારવા તૈયાર થયેલ વાનર અને વાનરીઓને દૂર કર્યા અને સિદ્ધવેવની પેઠે મુનિને પગ હાથમાં લઈ પૂર્વભવના અભ્યાસથી મુનિનાં પગમાંથી કંટક ખેંચી કાઢયે તુર્ત વાનર જંગલમાં ઉપડયો અને સંરેહિણી ઔષધિ લગાવી મુનિના પગને સારો બનાવ્યો. મુનિએ વાનરને ઉદ્દેશી કહ્યું “હે વાનર! તું તિર્યંચ છે છતાં આ તિર્યચપણામાં પણ તે પ્રયત્ન કરે તે તારું કલ્યાણ સાધી શકે છે, કંબલ અને સંબલે તિર્યચપણમાં પણ ધર્મ કરી દેવગતિ મેળવી. ભગવાનને ડંખ દેનાર ચંડકૌશિક સર્ષે પણ સમભાવ રાખી કલ્યાણ સાધ્યું છે. માટે સમ્યક્ત્વ મૂળ બારવ્રતને શકિત મુજબ આરાધ. જેથી ઘણા પાપ પણ નાશ પામશે. તેમજ બારવ્રતમાં પણ વિશેષ કરીને દેશવકાસિક વ્રત આરાધવા યોગ્ય છે. આ વ્રત સામાયિક સહિત અને સામાયિક રહિત એમ બે પ્રકારે થાય છે મનથી પણ પાપ વ્યાપાર નહિ કરવાનો નિર્ણય કરી નિયમિત કરેલી ભૂમિમાં રહેવું તે સામાયિક દેશાવકાસિક છે, અને બીજાથી નિયમિત કરેલી ભૂમિમાં સર્વત્રતના સંક્ષેપરૂપ દેશાવકાસિક કરવાથી તે ભૂમિસિવાય બીજા બધા સ્થળન પાપને નિષેધ થાય છે. વારનું ચિત્ત દેશાવકાસિક ઉપર ચટયું. મુનિએ વાનરને ધર્મમાં સ્થિર કરી ત્યાંથી આગળ વિહાર કર્યો અને કેમે કરી સમેતશિખર પહોંચ્યા વાનરને સંપૂર્ણ ફળની ઈચ્છા થઈ તેથી તેણે તેજ રાત્રિએ એક પર્વત ઉપર સમાયિક સહિત દેશાવકાસિક વ્રત સ્વીકાર્યું. રાત્રે સિહે વાનર ઉપર હૂમલે કર્યો. વાનર વ્રતને સંભાળી પગલું પણ ખસ્ય નહી. આ રીતે સિંહે વાનરને ફાડી નાખ્યો. વાનરે મન સ્થિર રાખ્યું. અને ત્યાંથી ધર્મ ધ્યાનમાં મત્યુ પામી ભુવનપતિમાં હજારો વર્ષના આયુષ્યવાળો દેવ થયા. Page #337 -------------------------------------------------------------------------- ________________ શત્રિ કૃત્ય એકાંત શય્યામાં સુવું. પણ જ્યાં શ્રી આદિના સંસગ હોય ત્યાં ન સુવું. કારણકે વિષયવાસનાના અભ્યાસ જીવને અનાદિ કાળના છે. અને વેદના ઉદયની ઉત્કટતાને લઇ જીવ, શ્રી આદિ સંસર્ગ વાળા સ્થાનને લીધે કામવાસનાથી કદાચ ખાધા પામે. માટે કહ્યું છે કે—જેમ લાખની વસ્તુ અગ્નિની પાસે મુકવાની સાથે પીગળી જાય છે તેમ ધીર અને દુલ શરીરવાળા હોય છતાં પુરૂષ સ્ત્રી પાસે હાય તેા તુત પિગળી જાય છે (કામવશ થાય છે) તેમજ પુરૂષ મનમાં જે વાસના રાત્રે રાખી સુઈ જાય છે. તેજ વાસનામાં તે ઉઠે નહિ ત્યાં સુધી રહે છે. ' આ પ્રમાણે ડાહ્યા પુરૂષોનું ઉપદેશ કથન છે. આથી મેહને સર્વથા શાંત કરી ધમ વૈરાગ્ય વગેરે ભાવનાથી ભવિત થવા પૂર્વક નિદ્રા લેવી. આમ કરવાથી રાત્રે કુન્નમ કે દુઃસ્વપ્ન આવતાં નથી અને ધર્મોંમય પવિત્ર સ્વપ્ન આવે છે. આ ઉપરાંત ક્રોધ અને મેહના ત્યાગ કરી શાંત ભાવનાથી ભાવિત થઇ સૂતા હોય તે રાત્રે ઉંઘની પરાધીનતાથી, આપત્તિની મહૂલતાથી, આયુષ્યના સે।પક્રમપણાથી કે ક્રમ'ની વૈચિત્ર્યતાને લઈ મૃત્યુ થાય તે પણ શુભતિ થાય છે. મરતી વખતે જેવી મતિ તેવી ગતિ થાય છે તે શાસ્ત્રવચનથી કપષ્ટ પણે સાધુના વેષ ધારણ કરનાર ક્ષત્રિયે પૌષધગ્રહણ કરેલ ઉડ્ડયન રાજાને માર્યો તે પણ તે વખતે મનની શુદ્ધાને લઇ ઉડ્ડયન રાજા દેવગતિને પામ્યા. ગાથાના ઉત્તરાષ્ટ્રની વ્યાખ્યા. આ પછી પાછલી રાત્રે નિદ્રા પુરી થાય કે ઉડી જાય. ત્યારે ૧ અનાદિકાળના અભ્યાસ તથા ભવ પર પરાની ટેવને લઈ ઉત્પન્ન થતી કામબુદ્ધિને જીતવા માટે સ્ત્રીના શરીરનું અપ ૨૫૩ ભુવનપતિમાં દેવલેાકનું આયુષ્ય પૂર્ણ કરી વાનરના જીવ મણિમંદીર નામના નગરમાં મણિશેખર રાજાની પટરાણી મણીમાલાનો કુક્ષિને વિષે ઉત્પન્ન થયા. પૂછુ માસે જન્મ થયા. અહીં માતપિતાએ તેનું નામ અરૂણુદેવ રાખ્યું. અરૂણુદેવ કુમારચક્રવર્તિ પુત્રની પેઠે પાંચ ધાવમાતાથી લાલનપાલન કરાતા અનુક્રમે બાલ્યકાળ પસાર કરી યૌવનપણાને પામ્યા. તે હજારા વિદ્યાધર કન્યાઓને પરણ્યા અને તેણે પ્રજ્ઞપ્તિ વિગેરે હજારા વિદ્યાઓને મેળવી. સમય જતાં બન્ને વિદ્યાધર શ્રેણિઓના અધિપતિ વિદ્યાધર ચક્રવતિ રાજા થયા. અને પિતાના રાજ્યના પણ અધિષ્ઠાતા થયા.વળી એક વખત મણિમ'દિર નગરમાં રથયાત્રાના ઉત્સવ આર ભાયા. સ`ઘે ગામેગામ આમ ત્રણ મેાકલ્યાં.આ પ્રસંગે અનેક શ્રાવકગણ અને સુવિહિત સાધુસમુદાય મણિનગરમાં પધાર્યાં, રથયાત્રાના વરઘેાડાના ઘેર ઘેર સત્કાર થયા. ફરતા ફરતા રથ રાજાના મદિરે આવ્યો. રાજાએ રથ જોયા અને જૈન શાસનની પ્રભાવનાને તે અનુમેાદવા લાગ્યા. તેવામાં તેની નજર ઉત્સવમાં વચ્ચે રહેલ સાધુસમુદાય ઉપર પડી. આ સાધુસમુદાયના અગ્રેસર શ્રી પ્રભસૂરિ હતા. તેમની પાસે રહેલા એક વૃદ્ધ સાધુ ઉભા હતા. આ સાધુને દેખતાં રાજાને ચક્કર આવ્યા અને તુ મૂર્છાખાઇ જમીન ઉપર ઢળી પડયા. થાડીવારે શુદ્ધિ આવતાં તેણે સૈા પ્રથમ તે વૃષ્ણ Page #338 -------------------------------------------------------------------------- ________________ ૨૫૪ [ શ્રાદ્ધ વિધિ WWWWWWWWWWW વિત્રપણું વિચારવું. તેમજ મૂલમાં આદિ' શબ્દ લખેલ હોવાથી વિષયવાસનાથી અટકેલા જંબુસ્વામિ, સ્યુલિભદ્ર અને સુદર્શન શેઠ વગેરે આદર્શરૂપ શ્રાવકેએ દુઃખે પાળી શકાય તેવા શિયળતને પાળવામાં કરેલી એકાગ્રતા વિગેરેને વિચાર કરો. ૨ તેમજ ક્રોધ માન માયા લેભ રૂપ કષાયને જીતવાને ઉપાય ચિંતવ. ૩ સંસારની નશ્વર અને વિષમ સ્થિતિને વિચાર કર. અને ૪ વિવિધ ઉત્તમ પ્રકારના ધર્મ કરવાના મરથ ચિતવવા. કામરાગને જીત. સ્ત્રીનું શરીર અપવિત્ર અને જુગુપ્સનીય છે એ વાત પ્રસિદ્ધ છે. પૂજ્ય મુનિચંદ્ર સૂરિજીએ આધ્યાત્મક૯૫મમાં કહ્યું છે કે હે જીવ! ચામડી, હાડકાં, મજજા, આંતરડાં, ચરબી, લેહી, માંસ, વિષ્ટા વિગેરે અશુચિ અને અસ્થિર યુગલને સમુહ સ્ત્રીના શરીરના આકારે પરિણમ્યું છે. તેમાં તેને શું રમણીય લાગે છે? ૧ હે જીવ! વિષ્ટા વગેરે અપવિત્ર વસ્તુ દર પડેલી તારા જેવામાં આવે તે પણ તું શું શું કરે છે અને નાક મરડે છે આમ છતાં તે મૂર્ખ ! એજ વિષ્ટા પ્રમુખ અશુચિથી ભરેલા સ્ત્રીના શરીરની તું કેમ ઈચ્છા કરે છે? ૨. વિષ્ટાની કોથળી સરખી, શરીરના છિદ્રમાંથી નીકળતા મલથી મલિન થયેલી, ઉત્પન્ન થયેલા કૃમિઓના સમૂહથી ખદબદતી તથા ચપળતા, કપટ અને અસત્યથી પુરૂષને ઠગનારી સ્ત્રીને બહારની ટાપટીપથી આકર્ષાઈ જે જીવ ભગવે છે. તે નરકગતિને પામે છે ૩. કામવિકાર ત્રણે લોકને વિડંબના કરનાર છે. તથાપિ મનમાં વિષય સંકલ્પ કરવાનું તુ છોડે તે તે કામવિકાર જલદી છતાય છે જ કહ્યું છે મુનિને વાંદ્યા. લોકેએ કહ્યું “રાજન ! આચાર્યને છેડી આ મુનિને તમે કેમ વાંધા? રાજાએ પિતાને પૂર્વભવ વાનરપણાને કહી બતાવ્યું અને જણાવ્યું કે “આ મારા પરમ ઉપકારી છે.” આચાર્યે કહ્યું, રાજન! તિર્યચપણમાં પણ તમે ધર્મ કરી આવી રાજ્યઋદ્ધિ પામ્યા તે માનવભવમાં શુદ્ધ રીતે ધર્મ કરો તે જગતમાં એવી કઈ વસ્તુ છે કે જે ન મેળવી શકાય? રાજા પ્રતિબંધ પા; તેણે પિતાના પુત્ર પદ્ધશેખરને રાજ્યગાદી ઉપર સ્થાપી તુર્ત આચાર્ય પાસે દીક્ષા લીધી અને ઉગ્ર તપશ્ચર્યા આરંભી. એક વખત અરૂણદેવ રાજર્ષિ વિહાર કરતા હતા તે વખતે આકાશમાંથી પસાર થતી લક્ષ્મીદેવીએ જેયા. તેને તેમની પરીક્ષા કરવાનું મન થયું. તેણે નીચે ઉતરી મુનિની સમક્ષ અનેક દેવાંગનાઓ વિકુવ અનુકુળ ઉપસર્ગ કર્યો. અનુકુળ ઉપસર્ગથી જ્યારે તે ક્ષોભ ન પામ્યા ત્યારે તેણે ઘણા પ્રતિકુળ ઉપસર્ગ કર્યા આમ છ માસ અનેકવિધ ઉપસર્ગો કરી દેવી થાકી અને મુનિવરને અપરાધ ખમાવી તેમની સ્તવના કરતી અંતધન થઈ. અરૂણદેવ રાજર્ષિએ તે ભવમાં ઉગ્ર તપશ્ચર્યા કરી નિરતિચાર ચારિત્ર પાળી તીર્થકર નામકર્મ ઉપાર્જન કર્યું અને આયુષ્ય પૂર્ણ કરી દસમા દેવલોકમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાંથી એવી મહાવદેહ ક્ષેત્રમાં ઉત્પન્ન થઈ તીર્થંકર થઈ મુકિતપદને વરશે. આ પ્રમાણે દેશાવકાસિક વ્રત ઉપર વાનરજીવ કથા. આચાર પ્રદીપ પુ ૬૬. Page #339 -------------------------------------------------------------------------- ________________ રાત્રિ કૃત્ય ૨૫૫ કે “ હે કામ! હું હારું મૂળ જાણું છું. તું સંકલ્પ વિકલ્પથી ઉત્પન્ન થાય છે માટે હું વિષય સંક૯૫જ ન કરૂં જેથી તું મારા ચિત્તમાં ઉત્પન્ન જ ન થાય.” આ વિષય ઉપર પિતે નવી પરણેલી આઠ શ્રેષ્ઠિ કન્યાઓને પ્રતિબંધ પમાડનાર અને નવ્વાણું ક્રોડ સેનૈયાને ત્યાગ કરનાર જંબુસ્વામિનું, કેશ્યા વેશ્યાને વિષે આસકત થઈ સાડાબાર કોડ નૈયા ખરચી કામવિલાસ કરનાર અને દીક્ષા લીધા પછી તત્કાળ તેજ કક્ષાના મહેલમાં ચોમાસું રહેનાર ઇસ્યુલિભદ્રસ્વામિનું તથા અભયા રાણીએ કરેલા જુદા જુદા પ્રકારના અનુકુળ અને પ્રતિકુળ ઉપસર્ગથી મનમાં સહેજ પણ કામવિકાર ન પામનાર સુદર્શન શ્રેષ્ટિ વિગેરેનું દષ્ટાંત જાણવું. આ સર્વ દષ્ટાન્ત પ્રસિદ્ધ હોવાથી અહિં સવિસ્તર જણાવ્યાં નથી. ૪૧-૪૨-૪૩ જબુસ્વામી, સ્થલિભદ્ર અને સુદર્શન શેઠની કથા. રાજગૃહ નગરમાં ઋષભદત્ત નામે શેઠ રહેતું હતું. તેને ધારિણી નામે ભાર્યા હતી. એક વખત મધ્યરાત્રિએ ધારિણીએ જંબુવૃક્ષ જોયું. પ્રાતઃકાળે તેણે ઋષભદત્તને સ્વપ્નની વાત કહી. ઋષભદેતે પિતાની બુદ્ધિ અનુસાર કહ્યું કે “તારે જાંબુસરખાવણુંવાળો પુત્ર થશે.” ધારિણે ગર્ભવતી થઈ તેને પુત્ર થયો. મા બાપે સ્વપ્નને અનુસરી તેનું નામ જંબુકુમાર પાડયું. જંબુકમાર બાલ્યકાળ પસાર કરી યૌવન વય પામે. માત પિતાએ તે નગરના જુદા જુદા આઠ શ્રેષ્ઠિની આઠ કન્યાઓ સાથે તેને વિવાહ કર્યો. એક વખત રાજગૃહમાં સુધર્માસ્વામિ પધાર્યા. કેણિક રાજા નગરવાસીઓ સાથે દેશના સાંભળવા આવ્યો જંબુકુમાર પણ તે દેશનામાં ગયો. સુધર્માસ્વામિએ દેશનામાં કહ્યું કે “જીવન ચંચળ છે. જેમ પાણીને પરપોટો સહેજમાં કુટી જાય છે તેમ આ જીવન નશ્વર છે;' સુધર્માસ્વામિની દેશના જંબુકુમારના હદયમાં આરપાર ઉતરી, તેને જીવન અસ્થિર સમજાયું. અને આ જીવનમાંથી સ્વશ્રેય સાધવાનું સુજયું. તે તુર્ત ઉભે થયે અને પિતાને ઉદ્ધાર કરવા દીક્ષા આપવાની માગણી કરી. સુધમાસ્વામિએ “મા વિર્ષ ' તારી સારી ભાવનામાં તું વિલબ ન કર તેમ કહી તેને પ્રોત્સાહન આપ્યું. જંબુકુમાર “હું તુત માબાપની રજા લઈ આવું છું.' એમ ગુરૂમહારાજને કહી નગરતરફ વળે. માર્ગમાં જતાં શ વાપરવાની ટેવ પાડતા કુમારો તરફથી ફેંકાયેલ માટે લોઢાને ગાળો તેની નજીક પડયો. જંબુકુમારની વિચારધારા પલટાણી તેને લાગ્યું કે જીવનમાં ક્ષણને કયાં ભસે છે. તેણે વિચાર્યું કે “મને આ લોઢાને ગોળો વાગ્યો હેત તે હું મારી જાત અને મારી મનની મનમાં રહી જાત.” જંબુકમાર પાછો વળ્યો અને સુધમાંસ્વામિ પાસે આવ્યો તેણે ત્યાં બ્રહ્મચર્યવ્રત સ્વીકાર્યું અને પછી માત પિતા પાસે આવ્યો. માત પિતાની આગળ દીક્ષા લેવાને પિતાને વિચાર જણાવ્યો. અષભદત્ત અને ધારિણી પુત્રના આ વચન સાંભળી મૂરિષ્ઠત થયાં. થોડીવારે શાંતિ પામી તેમણે જબુકુમારને દીક્ષા એ કેટલી આકરી છે તે સમજાવ્યું. જંબુકુમારે પણ તેને યોગ્ય પ્રત્યુત્તર આપે છેવટે માત Page #340 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ [ શ્રાદ્ધ વિધી ૨ કપાય પ્રમુખ દોષના જયને ઉપાય વિચાર કષાયાદિ દેષના જયને ઉપાય તે તે દેશના પ્રતિપક્ષને સેવવાથી થાય છે. ૧. ક્રોધને જય ક્ષમા કરવાથી, ૨. માનને જય નિરભિમાનપણું રાખવાથી, ૩ માયાને જય સરળતા કરવાથી, ૪ લોભને જય સંતોષ રાખવાથી, પ રાગને જય વૈરાગ્યથી, પિતાએ મળી એટલી માગણી કરી કે “પુત્ર! જે આઠ કન્યાઓ સાથે વિવાહ કર્યો છે. તેની સાથે તે લગ્ન કર. આ લગ્ન પછી તારે દીક્ષા લેવી હોય તે સુખેથી બીજે દિવસે દીક્ષા લે જે.” આમ કહેવામાં તેઓની ધારણા હતી કે પરણ્યા પછી એ સ્ત્રીઓના પ્રેમમાં લપેટાઈ આપે આપ દીક્ષાને વિચાર માંડી વાળશે. પરણ્યા પહેલાં કન્યાઓને માત પિતાને જાહેર કરવામાં આવ્યું કે પરણ્યા પછી તુર્ત જંબુકુમાર દીક્ષા લેવાની ભાવના રાખે છે કન્યાઓના માતપિતાએ આ ખબર કન્યાઓને આપી. તેમણે પ્રત્યુત્તરમાં કહ્યું કે તેમની ઈચ્છા હોય તે પ્રમાણે ભલે કરે. અમારાથી બનશે તે અમે સમજાવી તેમને દીક્ષા નહિ લેવા દઈએ, અને આમ છતાં પણ અમારાથી નહિ સમજે તે તેમની સાથે અમે પણ દીક્ષા લઈશું.” લગ્નોત્સવ ઉજવાયો. એક એક કન્યાના દાયજામાં નવ નવક્રાડ સેના મહેર જંબુકુમારને આપવામાં આવી આઠ ક્રોડ સોના મહેર કન્યાઓના મોસાળ તરફથી મળી. એક કોડ સોનામહોર જંબુકુમારને પિતાના મોસાળ તરફથી મળી. અને અઢાર ક્રોડ સેના મહેર પ્રમાણ મિલકત પિતાના પિતાની હતી. આમ નવ્વાણું કોડ સોના મહારને અધિપતિ જ બુકુમાર થયો. જંબુકુમાર પ્રથમ રાત્રિએ આઠવધૂઓ સાથે શયનગૃહમાં દાખલ થયો. સ્ત્રીઓએ ઘણા હાવભાવ કર્યા પણ જબુકુમાર સ્થિર રહા આ પ્રસંગે ચેરી કરવા પ્રભવ નામે ચોર પિતાના પાંચ સાથીદારો સાથે દાખલ થયો. તેણે જંબુકુમારના ઘરમાંથી ધન ઉપાડી જવા ગાંસડીઓ બાંધી પણ ઉઠાવી જાય તે પહેલાં તે જંબુકુમારે ગણેલ નવકાર માહાસ્યથી કેઈ દેવતાએ તેમને સ્તબ્ધ કર્યા અને તે આઠે સ્ત્રીઓ સાથે જંબુકુમારને વાર્તાલાપ સાંભળવામાં તલ્લીન બન્યો આ પછી તેણે જંબુકુમારને કહ્યું “ભાગ્યશાળિ! હું તમારી ચોરી કરવા માગતો નથી પણ તમારી પાસે જે સ્તબ્ધ કરનારી વિદ્યા છે તે મને આપે અને હું મારી પાસે અવસ્વાપિની અને તાલેદ્દઘાટિની નામની જે બે વિદ્યા છે. તે હું તમને આપું છું' જવાબમાં જંબુકુમારે કહ્યું “મેં તમને સ્તબ્ધ કર્યા નથી. મારે કઈ વિદ્યાએની જરૂર નથી. હું તે તૃણની માફક આ સર્વ ઋદ્ધિ અને ભેગેને તજી પ્રાત:કાળે દીક્ષા ગ્રહણ કરવાને છું. કારણ કે આ ભેગે મધુબિંદુ જેવા છે.” પ્રભવે કહ્યું “મધુબિદુનું દષ્ટાંત શું છે?” આ પછી જંબુકુમારે મધુબિન્દુનું દાત કહી તેને પ્રતિબોધ કર્યો અને તેમની પ્રથમ સ્ત્રી સમુદીને તેણે આપેલ ખેડૂતના દષ્ટાંતને પ્રત્યુત્તર કાગડાનું દષ્ટાન્ત આપી આવે અને તેને પ્રતિબંધિત કરી. આ પછી પદ્મશ્રી, પદસેના કારણે, નાસેિના કમાઇશ્રી પછી અમે હાજી અનુક્રમે નિરાઈનુમહિલાનું દષ્ટાંત કણબીનું Page #341 -------------------------------------------------------------------------- ________________ રાત્રિ કૃત્ય ] ૨૫૭ ૬ છેષને જય મૈત્રીથી, ૭ મેહને જય વિવેકથી, ૮ કામને જય સ્ત્રીના શરીર ઉપર અશુચિ ભાવના ભાવવાથી. ૯ મત્સર જય બીજાની વધી ગયેલી સંપત્તિ જોવામાં આવે તે પણ મનમાં અદેખાઈ ન રાખવાથી, ૧૦ વિષયને જય ઇંદ્રિયને દમન કરવાથી, દષ્ટાંત, સિદ્ધિબુદ્ધિનું દષ્ટાંત, વિપ્રપુત્રનું દષ્ટાન્ત, માસાહસ પક્ષિનું દષ્ટાંત, અને બ્રાહ્મણપુત્રીનું દૃષ્ટાન્ત કા. આ દૃષ્ટાન્તને પ્રત્યુત્તર જંબુસ્વામિએ અનુક્રમે કઠીઆરાનું દૃષ્ટાન્ત, વિદ્ય ભાલીની કથા, વાનર દૃષ્ટાંત, ઘોટકનું દષ્ટાંત, વિપ્રકથા. ત્રણમિત્રનું દષ્ટાન્ત અને લલિતાંગ કુમારનું દષ્ટાન્ત કહી આપે. આ પછી આઠ સ્ત્રીઓ પ્રતિબંધ પામી. પ્રાતઃકાળે જંબુકુમારે પ્રભાવચોર તેના પાંચ સાથીદાર, આઠ સ્ત્રીઓ. સાસુ સસરા અને માતા પિતા સાથે દીક્ષા અંગીકાર કરી. દીક્ષા બાદ જંબુસ્વામિ નિરતિચાર શુધ ચારિત્રપાળી ચૌદપૂર્વી થયા અને અનુક્રમે ચારઘાતિ કર્મ ખપાવી કેવળજ્ઞાન મેળવી મુક્તિપદને વર્યા. જંબુસ્વામી પછી તેમની માટે પ્રભવસ્વામિ થયા. થુલિભદ્ર–પાટલીપુત્રમાં નંદ નામે રાજા રાજ્ય કરતા હતા. તેને શકઠાળ નામે મંત્રી હતું. આ મંત્રીને લાછલદે નામે ભાર્યા હતી. આ શકાળમંત્રીને લાછલદેથી સ્થૂલિભદ્ર અને શ્રીયક નામે બે પુત્રો થયા. અને યક્ષા યક્ષદિન્તા વિગેરે સાત પુત્રીઓ થઈ. એક દીવસ મિત્રોથી પરિવરી ટ્યૂલિભદ્ર ઉદ્યાનમાં ગયા. પાછા વળતાં કેશા નામની વેશ્યાએ તેમને જોયા. જોતાંજ તે મુગ્ધ બની અને આકર્ષાઈ પિતાના આવાસે લઈ ગઈ. સ્થલિભદ્ર પણ તેનામાં લુબ્ધ બન્યા. આ પછી પુત્રના મેહવાળા પિતાએ પુત્રની ઈચ્છા મુજબ ધન મોકલવાનું રાખ્યું. આમ બાર વર્ષ સ્થૂલભદ્ર કેશ્યાને ઘેર પસાર કર્યો. અને સાડા બાર કોડ સોનેયા ખર્ચા. પાટલીપુત્રમાં એક વરરૂચિ નામને બ્રાહ્મણ હતે તેણે કપટથી નંદનું મન શકહાલ મંત્રી ઉપરથી ફેરવ્યું શકપાલને આથી ખોટું લાગ્યું અને તેણે વિષ ખાઈ મૃત્યુ આપ્યું, પાછળથી રાજાને ખબર પડી કે વરરૂચિની આમાં કપટક્રિયા હતી. તેણે વરરૂચિને જેલમાં નાખ્યો અને મંત્રિપદ સ્વીકારવા શ્રીયકને કહ્યું. શ્રીયકે રાજાને કહ્યું. “હે રાજન ! મારો મોટો ભાઈ સ્થૂલિભદ્ર વેશ્યાને ઘેર છે. અને તે મોટો હોવાથી પ્રધાનપદને અધિકારી તે હોવાથી તેને બોલાવી આપ તે પદ તેમને આપે.” રાજાએ સ્થૂલિભદ્રને બોલાવ્યો. અને મંત્રીપદ લેવા આગ્રહ કર્યો. સ્થૂલિભદ્ર જવાબમાં કહ્યું “રાજન ! હું વિચારી આપને જવાબ આપીશ.” રાજાએ “ભલે વિચાર કરીને કહેજે' એમ કહી તેને રજા આપી. સ્થૂલિભદ્ર અશોકવાટિકામાં ગયે તેણે મંત્રીપદ માટે વિચાર કરવા માંડે વિચારતાં વિચારતાં તેને સમગ્ર જગત્ સ્વાથ જણાવા લાગ્યું. તેને મંત્રીપદ, રાજ્યઋદ્ધિ કે સંપત્તિ સર્વ અસ્થિર અને અનર્થકારક દેખાવા લાગ્યાં. તેણે પિતાના હાથે પંચમુષ્ટિ લોન્ચ કર્યો અને શાસદેવીએ આપેલ સાધુવેષ ગ્રહણ કરી રાજા આગળ હાજર થયે. રાજા આ જોઈ આશ્ચર્ય Page #342 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ શ્રાદ્ધ વિધિ - ના મ મ મ મ મ મ મ મ મ ક ક ક કw ૧ , * * * * * * * * * * * * * * ,૧૧ મન વચન અને કાયાના અશુભ યોગને જય ત્રણ ગુપ્તિથી, ૧૨ પ્રમાદને જય સાવધાનતાથી અને ૧૩ અવિરતિનો જય વિરતિના સેવનથી સહેજે થઈ શકે છે. આ બધી વાતો તક્ષકનાગના મસ્તકે રહેલ મણિગ્રહણ કરે તે ખુબ લાભ થાય અને અમૃત પાન કરે તે રેગ શેક ઉપદ્રવ ટળી અમર બને તેવા ઉપદેશની પેઠે અશકય છે તેમ પામ્યા અને બે “આ શું?” સ્થૂલિભદ્રે કહ્યું “રાજન ! મેં તમે કહ્યા મુજબ ખુબ ખુબ વિચાર કર્યો તે જણાયું કે સંસારમાં જન્મી યોગ્યપદ લેવા જેવું હોય તો આ સાધુપદ છે. આથી મેં સાધુપદ ગ્રહણ કર્યું છે' તુર્ત રાજમહેલ છેડી સ્થલિભદ્ર સંભૂતિવિજય આચાર્ય પાસે ગયા. અને વિધિપૂર્વક તેમની પાસે દીક્ષા ગ્રહણ કરી. કેશા સ્કૂલિભદ્રના દીક્ષા સમાચાર સાંભળી તુત તેમની પાસે આવી અને વિલાપ કરતાં કહેવા લાગી કે “મંત્રીપદ છોડી આ તમે શું લીધું અને તમારાથી લેવાયું પણ કેમ?” સ્થૂલિભદ્ર મૌન રહ્યા. ત્યાંથી તેમણે ગુરૂસાથે વિહાર કરવો આરંભ્ય. ચાતુર્માસ સમય નજીક આવ્યું. ગુરૂ પાસે રહેલા સાધુઓમાંથી એકે ગુરૂમહારાજ પાસે આવી સિંહની ગુફા આગળ રહી ચાતુમસ કરવાની માગણી કરી. બીજાએ મહા સપના બીલ આગળ ખડે પગે રહી ચાતુર્માસની અનુજ્ઞા માગી. ત્રીજાએ કુવાના કાંઠાની ભારવટ ઉપર રહી ચાતુર્માસ કરવાની રજા આપવા વિજ્ઞપ્તિ કરી. ત્યારે સ્થલિભદ્રે કહ્યું “ભગવાન ! હું કેશા વેશ્યાના ઘરમાં રહી ચાતુમસ કરવાની ઈચ્છા રાખું છું.' ગુરૂએ ચારે શિષ્યને જ્ઞાનથી તેમની યોગ્યતા પારખી તે તે સ્થળે ચાતુર્માસ કરવાની અનુજ્ઞા આપી. ગુરૂની અનુજ્ઞા મુજબ એક સિંહની ગુફાદ્વારે. બીજા સપના બીલ ઉપર અને ત્રીજા કુવાના કાંઠાની ભારવટે ચાતુર્માસ રા. સ્થૂલિભદ્રને આવતા જોઇ કશા સામે આવી પગે પડી. સ્થૂલિભદ્ર ચાતુર્માસ રહેવા તેની ચિત્રશાળાની માગણી કરી. કેશાએ આનંદ પામી વસતિ આપી. સ્થૂલિભદ્ર કેશાની ચિત્રસભામાં ચાતુર્માસ રહ્યા. રોજ વેશ્યા મુનિને ષસને આહાર વહેરાવે છે તેમજ નેત્રના વિકારે અને હાવભાવ તેમની સન્મુખ કરે છે. વર્ષાઋતુ હેવાથી ઠંડે પવન અને મેરાના આવા વાતાવરણને ઉત્તેજિત કરે છે, પ્રતિદીન નાટય વિનોદ વેશ્યાના આવાસમાં ચાલે છે, વધુમાં કેશા મુનિ પાસે આવી પૂર્વના પ્રસંગે યાદ કરાવે છે અને કહે છે કે “મારા જેવી આપને સ્વાધીન છતાં, યૌવન વય છતાં, આપે આ દીક્ષા શા માટે ગ્રહણ કરી ?” રઘુલિભદ્ર આ બધું અક્ષુબ્ધ મને નિહાળે છે અને વેશ્યાને જવાબ આપતાં કહેવા લાગ્યા. “હે કેશા ! સ્ત્રીનું શરીર અશુચિથી ભરેલું છે. સ્ત્રીને સ્તન એ માંસ ગ્રંથિ છે. સ્ત્રી એ મલમૂત્રની કયારી છે. આમાં કાંઈ મુગ્ધ થવા જેવું નથી. સ્ત્રીસંજોગ અનેક જીવેને ઘાત કરનાર છે. નરકે લઈ જનાર છે, અને ભભવ જીવને માહિત કરી રખડાવનાર છે. આમ છેવટે સ્થૂલિભદ્ર, નિશ્ચલ રહ્યા. કેશા છેવટે થાકી અને બોલી “આપ ધન્ય છે. કૃતાર્થ છે. નિશ્ચલ છે” તેણે લિભદ્ર પાસે Page #343 -------------------------------------------------------------------------- ________________ રાત્રિત્ય ] ૨૫૯ માનવું નહિં. કારણ કે આપણે આપણી નજર સમક્ષ સાધુ મુનિરાજે કષાયાદિના પ્રતિપક્ષને સેવી તે તે દેને ત્યાગ કરી સદ્દગુણી થયેલા પ્રત્યક્ષ જોઈએ છીએ તદુપરાંત દઢ પ્રહારી, ચિલાતી પુત્ર અને રૌહિણેય ચેર વગેરે પુરૂષનાં દષ્ટતે કષાય જય ઉપર પ્રસિદ્ધ છે. કહ્યું છે કે હે લોકે ! જગતમાં જેઓ પૂજ્યપણાને પામ્યા તે પ્રથમ આપણુ સરખા શ્રાવકત્રત લીધાં. શ્રાવિકા થઈ અને નિયમ લીધે કે “ રાજાએ મોકલેલ પુરૂષ સિવાય અન્ય પુરૂષોને વચનથી પણ હું સ્વીકાર કરીશ નહિ.' ચાતુર્માસ પૂર્ણ થયે કોશાને પ્રતિબધી સ્થલિભદ્ર ગુરૂ પાસે આવ્યા. ગુરૂએ તેમને કહ્યું ખરેખર તમે દુષ્કર દુષ્કર કાર્ય કર્યું છે. ગુરૂના આ વચને સિંહની ગુફા, સર્ષના બીલ, અને કુવાને કાંઠે ચતુર્માસ કરી આવેલ મુનિઓના મનને દુભાવ્યું. કારણકે તેમને ગુરૂએ તમે “દુષ્કર કાર્ય કર્યું છે તેમ કહ્યું હતું અને રેજ ષસ ભોજન કરી કેશાને ઘેર રહેલ સ્થૂલિભદ્રને “દુષ્કર દુષ્કરકારક કહ્યું. આથી તેમને સ્થૂલિભદ્ર ઉપર ઈર્ષો ઉત્પન્ન થઈ એક દિવસ નંદની પ્રસન્નતા મેળવી તેની પરવાનગીથી કંઈક રથકાર કેશાને ઘેર આ, કેશા સ્થૂલિભદ્રના ગુણથી મહિત હતી. રથકારને વિદ્યાઓ બતાવી કેશાને આકર્ષવાનું મન થયું. તેણે પિતાની વિદ્યાવ. કેશાની બારીમાં બેઠાં બેઠાં એક બાણ પર બીજું બાણ મુકી આમ્રફળની લુંગ લાવી વેશ્યાને આપી. કેશાએ પણ તેને ગર્વ ઉતારવા સરસવના ઢગલા ઉપર સેય રાખી તેના ઉપર પુષ્પ મુકી નાચ કરી બતાવી તેનું અભિમાન ઉતાર્યું અને બેલી. “આંબાની લુંબ તેડવી કે સરસવ ઉપર નાચવું એ કાંઈ મુશ્કેલ નથી. પણ અતિ દુષ્કર કાર્યરતે સ્થૂલિભદ્ર કર્યું તે છે. કે જે સ્ત્રીના સહવાસમાં રહા છતાં જરા પણ ક્ષુબ્ધ ન પામ્યા. વન જંગલ કે એકાન્તમાં રહીને તે સંયમ ઘણા પાળે છે પણ સુંદર મહેલમાં ષટ્ટરસ ભેજન ખાઈ સ્ત્રીને સમીપે રહી સંયમ જીવનાર તે શકહાલ નંદન ટ્યૂલિભદ્ર એક જ છે.” કેશાએ કરેલી છૂલિભદ્રની આ પ્રશંસાથી વિદ્યાગર્વિષ્ઠ રથકાર પ્રતિબંધ પામ્ય, કેશા પાસેનો વિષયરાગ વિસરી તે સ્થૂલિભદ્ર પાસે ગયો અને તેણે તેમની પાસે દીક્ષા લીધી. બીજા ચાતુર્માસનો પ્રસંગ આવે. સિંહ ગુફાવાસી મુનિ ગુરૂ પાસે આવ્યા અને તેમણે વેશ્યાને ત્યાં ચાતુર્માસ રહેવાની અનુજ્ઞા માગી. ગુરૂએ કહ્યું કે “આ કાર્ય મહા દુષ્કર દુર છે માટે રહેવા દો.” પણ તેમને તે સ્થભદ્રની સરસાઈ કરવી હતી તેમણે આગ્રહ પકડે. છેવટે ગુરૂએ કહ્યું કે “જવું હોય તે ભલે જાએ, પણ તમે ચારિત્ર સાચવી નહિ શકે.” સિહ ગુફાવાળા મુનિ વેશ્યાને ત્યાં આવ્યા અને સ્થલિભદ્ર જે ચિત્ર શાળામાં રહ્યા હતા ત્યાં રહ્યા. સંધ્યા વિતતાં કેશાની બેન ઉપકશા રંગરાગ સજી ત્યાં આવી વર્ષોના તપ કરનાર અને મનથી મારા જેવા કેઈ નિશ્ચલ નથી તેવાં અભિમાન રાખનાર સિંહગુફાવાસી મુનિ ઓગળી ગયા. તેમને તેમનું તપ, જપ અને સંયમ કષ્ટમય લાગ્યાં Page #344 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ [ શ્રાદ્ધ વિિ સામાન્ય માણસા હતા. પણ તેમણે દાષાના ત્યાગ કર્યો અને ગુણુને મેળવ્યા તેથી પૂ થયા માટે તમે પણ દોષના ત્યાગ કરવામાં ખુબ ઉત્સાહવાળા બના, કાઇ કાંઇ એવું ખેત નથી કે જેમાં સત્પુરૂષો ઉત્પન્ન થાય છે. તેમજ શરીર ઇંદ્રિયા વગેરે વસ્તુ જેમ માણુ સને સ્વાભાવિક મળે છે તેમ સાધુપણું સ્વાભાવિક મળતું નથી પણ જે ગુણાને ધારણ કરે છે તે સત્પુરૂષ કહેવાય છે માટે ગુણાને ઉપાર્જન કરો. ૧. હે પ્રિયમિત્ર વિવેક ! તું મને ઘણા પુણ્યથી પ્રાપ્ત થયા છે. તારે અમારી પાસેથી ઘેાડા દીવસ માટે પણ કયાંય ન જવું, હૈ મિત્ર ! તારી સામતથીજ હું ઉતાવળે જન્મ મરણના ઉચ્છેદ કરી શકુ છુ. અને યૌવન જીવનના લાવ ઉપકાશા વેશ્યાના શરીરથી લેવાનું સુજ્યું. તે વર્ષોનું ચારિત્ર વિસરી વેશ્યા પાસે ભાગની પ્રાથના કરવા લાગ્યા. વેશ્યાએ કહ્યુ ‘તમે જાણા છે કે આ ઘર વેશ્યાનું છે તેને મેળવવા ધન જોઈએ; તેમણે મુનિપણું છેડયું અને ભર ચામાસે નેપાળ દેશ જઈ રાજાની સ્તુતિ કરી દાનમાં રત્ન કેબલ મેળવી. પાછા વળતાં ચારીએ લુટયા, વિષય લેાભથી મુનિ આમ ત્રણ વખત દાનમાં રત્ન કમલ લાવ્યા અને ત્રણ વખત લુચા, છેવટે ચેાથી વખતે માંડ માંડ ચેામારું પૂર્ણુ થવાના સમયે કબલ લઈ ઉપાશા વેશ્યા પાસે આવ્યા. તેમણે રત્નક બલ આપી ભાગની પેાતાની માગણી તાજી કરી. ઉપાશાએ પગે લુંછી તે રત્નકમલને અશુચિ સ્થાનમાં ફેંકી. મુનિ હું... હું આ શું કરે છે? આ રત્નકખલ મેળવવી દુલ ભ છે,' ઉપકાશાએ કહ્યું ‘ભૂખ મુનિ! આ દુલ ભ છે કે માનવ જીવન અને તેમાં પણ તે વર્ષોં સુધી આચરેલું તપ જપ અને સંયમ દુલ ભ છે ! મારૂં શરીર તેા અશુચિનું ભરેલું છે. આની સાથે ભાગ ભેળવી સંયમ જીવન હારી તું. કયાં રખડીશ તેના તેને ખ્યાલ છે? વેશ્યાથી હડધૂત થયેલ અને તેના વચનથી સાન ઠેકાણે આવેલ મુનિને પોતાના કૃત્ય માટે પશ્ચાતાપ થયા. તે ગુરૂ પાસે આવ્યા અને કહેવા લાગ્યા હું ભગવત ! ખરેખર આપે જણાવ્યું તેમ સ્થૂલિભદ્ર અતિ દુષ્કર દુષ્કર કારક છે. એ મહા સત્ત્વશાળી છે. હું સત્વહીન છું” આ પછી તેમણે પેાતાના પાપની શુરૂ સમક્ષ આલેાચના કરી પ્રાયશ્ચિત્ત લીધું. C સ્થૂલિભદ્ર આ પછી ચૌ પૂર્વી' થયા, તેમણે હજારા જીવાને પ્રતિધ પમાડયા. આમ સ્થૂલિભદ્ર ત્રીસ વર્ષાં ઘરવાસમાં, ચાવીસવષ' મુનિપણામાં અને પીસ્તાલીસ વર્ષ યુગપ્રધાન પણામાં એમ નવ્વાણું વર્ષનું આયુષ્ય પાળી ભગવાન મહાવીર પરમાત્માના નિર્વાણ પછી ૨૧૫ વર્ષે સ્વગે ગયા. સુદર્શન શેઠે-સુદર્શન શેઠને ચલિત કરવા અભયા રાણીએ ઘણી માગણી કરી પણ શેઠ ‘હું પુરૂષત્વ વિનાને છું” તેમ કહી તેની પાસેથી છટકયા; સમય જતાં અક્ષયા રાણીએ સુદર્શન શેઠની પત્નીને પુત્રોથી વીંટાએલી દેખી, રાણીને લાગ્યુ` કે સુદČન મને ઠગી ગયેલ છે” તેણે સુદર્શનને ધ્યાનમાંથી ઉપાડયા, અને ચલિત કરવા ઘણા પ્રયત્ન કર્યો પણ તે ચલિતન થયા. ત્યારે રાણીએ કાલાહાલ કરી તેમના ઉપર આરાપ મુકી પકડાવ્યા અંતે શેઠના ઢ સમ્યક્ત્વથી પ્રસન્ન થઈ સમકિતી દેવે શેઠને આપવાની શૂળિના સ્થાને સિહાસન બનાવ્યું, Page #345 -------------------------------------------------------------------------- ________________ શત્રિકૃત્ય ] ૨૬ પણ તું જાય તે કેણ જાણે ફરી તારો અને મારે મેળાપ થાય કે ન થાય. માટે ક્ષણે પણ મારાથી તું જુદે ન પડીશ. ૨. ગુણે પ્રયત્નસાધ્ય છે. અને યત્ન કરે તે પોતાના હાથમાં છે. આમ છતાં અમુક માણસ ગુણમાં મૂખ્ય છે” એવી વાત કરું જીવતે પુરૂષ સહન કરે.” અર્થાત્ પિતાએજ પ્રયત્નથી ગુણ મેળવી ગુણીઓમાં અગ્રેસર થવું જોઈએ ૩. ગુણજ ગૌરવને વધારનારા છે નહિ કે જ્ઞાતિ, કુળ કે જાતિના આડંબરે, કારણકે વનમાં થયેલું પણ સુગંધી પુષ્પ લેકે લે છે, પરંતુ પિતાના શરીરમાંથી ઉત્પન્ન થયેલા છતાં મલને તે ફેંકી દે છે. ૪. આથી ગુણથી જ મોટાઈ છે નહિ કે મોટા શરીરથી કે મોટી ઉંમરથી મોટાઈ ગણાય. કેવડાનાં જુનાં અને મોટાં પાંદડાં નિર્મધ લેવાથી કઈ લેતું નથી પણ તેનાં સુગંધી નાના પાંદડાં લેકે ગ્રહણ કરે છે. ૫. તેમજ જેથી કષાયાદિની ઉત્પત્તિ થતી હોય તે વસ્તુને અને તે સ્થાનને ત્યાગ કરે. કે જેથી તે તે દેનો ત્યાગ થાય ૬. કહ્યું છે કે, “જે વસ્તુથી કષાયાગ્નિ ઉત્પન્ન થાય તે વસ્તુ છેડી દેવી. અને જેનાથી કષાયની શાંતિ થાય તે વસ્તુ ગ્રહણ કરવી,” સાંભળીએ છીએ કે સ્વભાવે કોપી એવા ચંડરૂદ્રાચાર્ય ક્રોધની ઉત્પત્તિ ન થાય માટે શિષ્યોથી જુદા રહેતા હતા. આમ કષા. યાદિ દેને જય કરવા પ્રયત્ન કરે. ૩ સંસારની વિષમ સ્થિતિનો વિચાર કરે. સંસારની અતિશય વિષમ સ્થિતિ પ્રાયે ચારે ગતિમાં ઘણું દુઃખ ભગવાય છે તે ઉપરથી વિચારવી, આ ચાર ગતિમાં નારકી અને તિર્યંચગતિમાં બહુ દુઃખ ભેગવવું પડે છે. તે પ્રસિદ્ધ છે. કહ્યું છે કે “સાતે નરક ભૂમિમાં ક્ષેત્ર વેદના અને શસ્ત્રવિના એકબીજાએ પૂર્વર સંભાળી કરેલ વેદના હોય છે. પાંચ નરક ભૂમિમાં આ ઉપરાંત શરુજન્ય વેદના છે. અને ત્રણમાં પરમાધામિદેવેની કરેલા વેદના પણ હોય છે ૧. આમ નરકમાં નિરંતર પકાતા નારકના જીવને આંખ મિંચાય તેટલા કાળસુધી પણ સુખ નથી માત્ર દુઃખજ છે. ૨. હે ગૌતમ! નારકીના છ નરકમાં જે તીવ્ર દુખ પામે છે તેના કરતાં અનંત ઘણું દુઃખ નિગોદમાં જાણવું ૩. તિર્યંચગતિમાં તિર્યંચ છ ચાબુક, અંકુશ વિગેરેના મારને સહન કરી વિવિધ દુઃખ ભોગવે છે. મનુષ્ય ભવમાં પણ જીને ગર્ભાવાસ, જન્મ, ઘડપણ, મરણ, વિવિધ પીડા, રોગ, નિર્ધનતા વિગેરે ઉપદ્રથી અનેક પ્રકારે દુઃખ છે. કહ્યું છે કે, “ હે ગૌતમ અગ્નિમાં તપાવી લાલ ચળ કરેલી સોય એક સરખી શરીરમાં નાંખવાથી જે દુઃખ થાય છે તે કરતાં આઠગણી વેદના ગર્ભવાસમાં છે ૧. જીવ ગર્ભમાંથી નીકળતાં નિયંત્રમાં પીલાય છે, ત્યારે તેને ગર્ભાવાસની વેદના કરતાં લાખ ગણું અથવા ક્રોડ ગણી વેદના થાય છે. ૨. જન્મ પામ્યા પછી પણ માનવ કેદખાનામાં અટકાયત, વધ, બંધન, રંગ, ધનને નાશ, મરણ, આપત્તિ, મનની ચિન્તાઓ, અપકીતિ અને નિંદા વિગેરે અનેક દુઃખ મનુષ્ય ભવમાં ભગવે છે ૩. કેટલાક જીવે મનુષ્ય ભવ પામીને પણ કેવળ ચિન્તા સંતાપ દારિદ્ર અને રોગ વિગેરે ઉપદ્રમાં જ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ [ શ્રાદ્ધ વિધિ આયુષ્ય પૂર્ણ કરી મૃત્યુ પામે છે ૪. દેવ ભાવમાં પણ વ્યવન, પરાભવ, અદેખાઈ વગેરે વડે કરીને દુઃખ નિરંતર ભર્યું છે. કહ્યું છે કે “અદેખાઈ અહંકાર, કેપ, માયા, લેભ ઇત્યાદિ દેથી દેવે પણ ઘેરાયેલા છે. તેથી તેઓને પણ કયાંથી સુખ હોય? પ આ રીતે દરેક ગતિમાં દુઃખ વિચારી સંસારની વિષમ સ્થિતિને વિચાર કર. ૪ ધર્મના મનોરથ ભાવવા. ધર્મના મારથ આ રીતે ભાવવા. सावयघरंभि बरं हुज चेडओ नाणदंसणसमेओ। मिच्छत्तमोहिअमई मा राया चक्कवट्टी वि ॥१॥ कइआ संविग्गाणं गीअत्थाणं गुरुण पयमूले । सयणाइसंगरहिओ, पवज्जं संपवजिस्सं ॥२॥ भयभेरव निकंपो, सुसाणमाइसु विहिअउस्सग्गो । તવર્તણુકો વાગ્યા, ૩ત્તમ વર વરસા”િ .રૂ અર્થ:–શ્રાવકના ઘરમાં જ્ઞાનદશન સહિત દાસ થઉં તે સારું પણ મિથ્યાત્વથી ભ્રમિત બુદ્ધિવાળો ચકવતિ પણ અન્ય ઠેકાણે થાઉં તે સારું નથી. હું સ્વજન, પુત્ર, સ્ત્રી ધન વગેરેનો સંગ છોડીને કયારે ગીતાર્થ અને સંવેગી ગુરૂમહારાજના ચરણ કમળ પાસે દીક્ષા અંગીકાર કરીશ. હું કયારે તપથી સુકાયેલ શરીરવાળો થઈ વાઘ, વરૂ વગેરે ભલે અને ભયંકર ઉપસર્ગોથી બીના વિના રમશાન વગેરેમાં કાઉસ્સગ કરી ઉત્તમ પુરૂષના જીવનને જીવીશ.” આ પ્રકાર ધમકરણ કરવાના મરથ ભાવવા. આ રીતે શ્રી રત્નશેખર સૂરિ વિરચિત શ્રાદ્ધવિધિમાં રાત્રિકૃત્ય નામને દ્વિતીય પ્રકાશ સંપૂર્ણ. પ્રકાશ ૩. પર્વકૃત્ય. રાત્રિકૃત્ય કહ્યું હવે પકૃત્ય કહે છે. पव्वेसु पोसहाइ, बंभअणारंभतवविसेसाइ। आसोअ चित्त अट्ठाहिअपमुहेसु विसेसेणं ॥ ११ ॥ [ર્વિનું પૌરાતિ રામનામ-તપ-વિશેષાદિ आश्विन चैत्राष्टाहनिकप्रमुखेषु विशेषेण ॥११॥] અર્થ–સુશ્રાવકે પર્વદીવસેને વિષે તેમાં પણ વિશેષ કરીને આસો તથા ચૈત્ર મહિનાની ઓળીમાં પૌષધ આદિ કરવું, બ્રહ્મચર્યનું પાલન કરવું. આરંભનો ત્યાગ કરે અને વિશેષ તપસ્યા વિગેરે કરવી. , Page #347 -------------------------------------------------------------------------- ________________ પકૃત્ય ] ૨૬૩ ભાવાર્થ–પોષ ( ધર્મની પુષ્ટિને) –એટલે ધારણ કરે તે પૌષધ કહેવાય. આ વિધવ્રત શ્રાવકે અવશ્ય આગમમાં જણાવેલ આઠમ ચૌદશ વગેરે પર્વદીવસે કરવું જોઈએ. આગમમાં કહ્યું છે કે “જિન મતમાં સર્વ કાળ પર્વને વિષે પ્રશસ્તગ જણાવેલ છે. તેમાં પણ શ્રાવકે આઠમ તથા ચૌદશને દીવસે તે અવશ્ય પૌષધ કરે” મૂળ ગાથામાં જોવાઇ’ કહ્યું છે તેમાં ગરિ શબ્દથી શરીર સારું ન હોય અથવા બીજા એવાજ કે મહત્ત્વના કાર્યને લઈ પૌષધ ન થાય તે બેવાર પ્રતિક્રમણ, ઘણાં સામાયિક, દિશા વિગેરેના અતિશય સંક્ષેપવાળું દેશાવકાશિક વ્રત વિગેરે જરૂર કરવું. તેમજ પને વિષે બ્રહ્મચર્ય પાળવું, આરંભ વજે, ઉપવાસ વગેરે તપસ્યા શક્તિ માફક પહેલાં કરતાં વધારે કરવી ‘તાવિલાદ” ગાથામાં આ શબ્દ છે, તેથી સ્નાત્ર, ચિત્ય પરિપાટી, સર્વ સાધુઓને વંદના, સુપાત્રદાન વગેરે કરીને હંમેશાં જેટલું દેવ ગુરૂ પૂજન, દાન વગેરે કરાય છે તે કરતાં, પર્વને દિવસે વિશેષ કરવું, કહ્યું છે કે દરરોજ ધમની ક્રિયા સમ્યક પ્રકારે પાળે, તે તે ઘણે લાભ છે; પણ જે તેમ કરી શકાતું ન હોય, તે પર્વને દિવસે તે અવશ્ય પાળે.” દસેરા, દીવાળી, અખાત્રીજ વગેરે લૌકિક પાને વિષે જેમ મિષ્ટાન્ન ભક્ષણ તથા વસા આભૂષણ પહેરવાની વિશેષ યતના રખાય છે, તેમ ધર્મના પર્વ આવે ધમને વિષે પણ વિશેષ યતના રાખવી જોઈએ. અન્યદર્શની લેકે પણ અગિયારસ અમાસ વગેરે પવેને વિષે કેટલાક આરંભ વજે છે, અને ઉપવાસ વગેરે કરે છે તથા સંક્રાંતિ, ગ્રહણ વગેરે પર્વેને વિષે પિતાની સર્વ શક્તિથી દાનાદિક આપે છે. માટે શ્રાવકે તે પિતાના સર્વ પર્વ દિવસે અવશ્ય પાળવા જોઈએ. પર્વ દિવસે-પર્વ દિવસે કહ્યા છે તે આ રીતે છે-આઠમ૨, ચૌદશ ૨, પૂનમ ૧ અને અમાસ ૧ એ છ પર્વ દરેક માસમાં આવે છે, અને દરેક પખવાડિયામાં ત્રણ (આઠમ ૧ ચૌદશ ૧ અને પૂનમ ૧ અથવા અમાસ ૧) પર્વ આવે છે. તેમજ “ગણધર શ્રી ચૈતમસ્વામિએ બીજ, પાંચમ, આઠમ, અગિઆરસ અને દશ” એ પાંચ શ્રત તિથિઓ-પર્વ તિથિઓ કહી છે. બીજ બે પ્રકારને ધર્મ આરાધવાને અર્થે, પાંચમ પાંચ જ્ઞાન આરાધવાને અર્થે આઠમ આઠે કમ ખપાવવાને અર્થે, અગિયારસ અગિયાર અંગની આરાધનાને અર્થે તથા ચિદશ વૈદ પર્વોની આરાધના માટે જાણવી.” આ પાંચ પર્વમાં અમાસ પૂનમ ઉમેરીએ તે પ્રત્યેક પખવાડિયામાં ઉત્કૃષ્ટ છ પર્વ થાય છે. આખા વર્ષમાં તે અદાઈ માસી વગેરે ઘણા પ છે. પર્વના દિવસે આરંભ તથા સચિત્ત વસ્તુને ત્યાગ કરે. પર્વના દિવસે આરંભ સર્વથા વજી ન શકાય તે થોડામાં થોડે આરંભ કરે, સચિત્ત આહાર જીવહિંસામય હોવાથી, તે કરવામાં ઘણે આરંભ થાય છે, માટે ચાલતી ગાથામાં આરંભ વર્જવાનું કહ્યું છે, તેથી પવને દિવસે સચિત્ત આહાર અવશ્ય વજી Page #348 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪: [ શ્રાદ્ધ વિધિ એમ સમજવું. ‘માલાએ ( સચિત્ત) આહારની અભિલાષાથી સાતમી નરક ભૂમિએ જાય છે, માટે સચિત્ત આહારની અભિલાષા કરવી તે મનથી પણ ચેગ્ય નથી. ' એવું વચન છે. માટે મુખ્ય માગે તે શ્રાવકે હ ંમેશાં સચિત્ત આહાર વવા જોઇએ, પણ કદાચ તેમ ન કરી શકે તે પવને દિવસે તે જરૂર વજ્ર વાજ જોઈએ. તેમજ પવને દિવસે સ્નાન, માથાના વાળ વગેરે સમારવા, માથું ગુંથવું, વસ્ત્ર વગેરે ધેાવાં અથવા રંગવાં, ગાડાં હળ વગેરે ખેડવાં, ધાન્ય વગેરેના મૂડા ખાંધવા, ચરખા વગેરે યંત્ર ચલાવવા, દળવું, માંડવું, પીસવું, પાનફુલ ફળ વગેરે તેાડવાં, સચિત્ત ખડી,૨મચી આદિવાટવી, ધાન્ય આદિ લણવાં, લીપવું, માટી વગેરે ખણવી, ઘર વગેરે અનાવવું ઇત્યાદિ સર્વ આરંભ યથા શક્તિ વજ્ર વા. પેાતાના કુટુંબના નિર્વાહ આરંભ વિના કરી ન શકે તે કેટલેાક આરંભ ગૃહસ્થે કરવા પડે તા કરવા. પશુ ચિત્ત આહારના ત્યાગ કરવા તે પેાતાના હાથમાં ડેાવાથી અને સહજમાં કરી શકાય તેમ હાવાથી તે અવશ્ય કરવા. ઘણી માંદગી વગેરે કારણેાથી સ સચિત્ત આહારના ત્યાગ કરી ન શકાય, તે એક એ આદિ સચિત્ત વસ્તુ નામ લઇને મેાકળી રાખી બાકીની સવ* સચિત્ત વસ્તુના નિયમ કરવા. તેમજ આસાની તથા ચૈત્રની અઠાઈ,તથા ગાથામાં પ્રમુખ શબ્દ છેતેથી, ત્રણ ચામાસાની તથા સંવત્સરીની અડાઈ. (અષાઢ, કાર્તિક અને ફાગણુ એ) ત્રણ ચામાસા અને સંવત્સરી વગેરે પદ્યને વિષે ઉપર કહેલી વિધિ મુજબ વિશેષ ધર્માનુષ્ઠાન કરવુ. કહ્યું છે કે—સુશ્રાવકે સંવત્સરીની, ચામાસીની તથા અઢાઈ વિગેરેની તિથિયાને વિષે પરમ આદરથી જિનરાજની પૂજા તપસ્યા તથા બ્રહ્મચર્યાદિક ગુણાને વિષે તત્પર રહેવું.’ સર્વે અઠાઇઓમાં ચૈત્રની અને આસાની અઠાઇ શાશ્વતી છે. કારણ કે, તે બન્ને અઠ્ઠાઇઓને વિષે વૈમાનિક દેવતા પશુ નંદીશ્વર દ્વીપ આદિ તીર્થાને વિષે તીથયાત્રા આદિ ઉત્સવ કરે છે. કહ્યું છે કે એ યાત્રાએ શાવતી છે. તેમાં એક ચૈત્ર માસને વિષે અને બીજી આસા માસનેવિષે જે અઢાઈ મહિમારૂપ થાય છે. એ બન્ને યાત્રા શાશ્ર્વતી છે. કેમકે તેમાં અઢાઈ મહાત્સવ સવે દેવતાઓ તથા વિદ્યાધરા ન દીશ્વરદ્વીપને વિષે કરે છે, તથા મનુષ્યા પાતપેાતાના સ્થાનકાને વિષે કરે છે તેમજ ત્રણ ચેામસા, સંવત્સરી, છ પવ તિથિઓ, તથા તીર્થંકરનાં જન્માદિ કલ્યાણક વગેરેને વિષેજે યાત્રાઓ કરે છે, તે યાત્રા અશાશ્વતી જાણવી.' જીવાવિગમ સૂત્રમાં તે આ રીતે કહ્યું છે કે—ધણા ભવનપતિ, વાણમ'તર, જ્યાતિષી અને વૈમાનિક દેવતાએ નંદીશ્વર દ્વીપને વિષે ત્રણ ચામાસીએ તથા સંવત્સરીએ ઘણા મહિમાથી અઢાઈ મહેાત્સવ કરે છે. તિથિની વ્યાખ્યા તથા પવતિથિની ક્ષવૃદ્ધિ પ્રસગે કઇ પતિથિ કરવી, तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं । सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात् । आहुरपि "चाउम्मासिअवरिसे, पक्खिअपंचमीसु नायव्वा । તાઓ તિદ્દિો નાસિં” <ક્ સૂત્તે ન ગળાનો ॥ ॥ Page #349 -------------------------------------------------------------------------- ________________ પર્વની સમજ ] पूआ पच्चक्खाणं पडिक्कमणं तहय निअमगहणं च, जीए उदेइ सुरो, तीइ तिहीए उ कायव्वं ॥२॥ उदयंमि जा तिही सा पमाणमिअरीइ कीरमाणीए । आणाभंगणवत्था मिच्छत्त विराहणं पावे ॥३॥ पाराशरस्मृत्यादावपि- “आदित्योदयवेलायां, या स्तोकापि तिथिभवेत् । सा संपूर्णेति मन्तव्या-प्रभूता नोदयं विना ॥१॥ उमास्वातिवचः-प्रघोषश्चैवं श्रूयते*"क्षये पूर्वी तिथिः कार्या, वृद्धौ कार्या तथोतरा। श्रीवीरज्ञाननिर्वाण कार्य लोकानुगैरिह ॥१॥" અર્થ:–(પર્વનાં કૃત્યોને જણાવતાં પતિથિઓ માટે જ જણાવે છે કે, સવારે પચ્ચખાણની વખતે જે તિથિ હોય તેજ તિથિ પ્રમાણ કરવી જે માટે લોકમાં પણ સૂર્યોદયને અનુસારે જ દિવસાદિને વ્યવહાર થાય છે કહ્યું છે કે–ચોમાસી, સંવત્સરી પફખી, પંચગી અને અષ્ટમીમાં તે તિથિઓ જણાવી કે જેમાં સૂક્ષ્મ હોય પણ બીજી નહિ. પૂજા, પચ્ચકખાણ, પ્રતિક્રમણ અને નિયમો તે તિથિએ કરવાં કે જે તિથિમાં સૂર્યનો ઉદય હોય ૨ ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણુ કરવી બીજી (પૂર્વાહૂનખ્યાયિની, મધ્યા હૂનવ્યાપિની વગેરેથી) તિથિ કરવામાં આવે તે આજ્ઞાભંગ અનવસ્થા મિથ્યાત્વ અને વિરાધના થાય ૩ પારાશર સ્મૃતિ વિગેરેમાં પણ સૂર્ય ઉદય વખતે થોડી પણ તિથિ હોય તે સંપૂર્ણ આખી છે એમ માનવું. ઉદય વિનાની ઘણી પણ તે દિવસે તિથિ હોય તે ન માનવી, (એમ જણાવ્યું છે) (ક્ષય વૃદ્ધિના પ્રસંગ સિવાય તિથિની સંજ્ઞા રાખવાનું જણાવીને ક્ષયવૃદ્ધિના પ્રસંગને માટે તે એમ કહે છે કે ( શ્રી ઉમાસ્વાતિ વાચકના વચનને પ્રપ તો એમ સંભળાય છે કે,–“પર્વતિથિને ટીપટ્ટામાં ક્ષય હોય ત્યારે (૫તિથિઓપણે એટલે આઠમ ચૌદશ આદિ પણે) પહેલાની તિથિ કરવી અને ત્ર માં પર્વતિથિની વૃદ્ધિ હોય ત્યારે (પર્વતિથિપણે એટલે આઠમ ચૌદશ આદિ પણે બીજી તિથિને કરવી. શ્રી મહાવીર મહારાજાનું જ્ઞાન નિર્વાણ-દીવાળી તે લોકોને અનુસારે કરવું. અરિહંત ભગવાનનાં જન્મ આદિ પાંચ કલ્યાણક પણ પર્વતિથિરૂપે જાણવાં. બે ત્રણ કલ્યાણક જે દીવસે હોય તે દીવસને તે વિશેષે પર્વતિથિરૂપે ગણવે. * જિજ્ઞાસુઓએ જૂની વ્યાખ્યા, વિશેષ તિથિનું સ્વરૂપ, ક્ષયવૃદ્ધિનું સ્વરૂપ, જૈન, શાસ્ત્ર પ્રમાણે તિથિની ક્ષયવૃદ્ધિનું સ્વરૂપ, લૌકિક ટિપ્પણાને અનુસરી ક્ષયવૃદ્ધિનું સ્વરૂપ અને પર્વતિથિની ક્ષયવૃદ્ધિએ કઈ તિથિને પર્વતિથિ ગણવી વિગેરે વિગેરે વિગતો “પર્વ. તિથિ નિર્ણય' નામના અમારા ગ્રંથના “પ્રાકથન માંથી જેવી. Page #350 -------------------------------------------------------------------------- ________________ ૨૬૬ [ શ્રાદ્ધ વિધિ સાંભળવામાં આવે છે કે—સવે તિથિઓની આરાધના કરવાને અસમર્થ એવા કૃષ્ણ મહારાજે શ્રીનેમિનાથ ભગવાનને પૂછ્યું કે, હે સ્વામિન્! આખા વર્ષમાં આરાધવા ચેાગ્ય ઉત્કૃષ્ટ પવ કયું ?” ભગવાને કહ્યું કે “હે મહાભાગ! જિનરાજના પાંચ કલ્યણુકાથી પવિત્ર થયેલી માગશર શુદ અગિઆરશ (મૌન અઆિશ) આરાધવા ચેગ્ય છે. કારણ કે આ તિથિને વિષે પાંચ ભરત અને પાંચ એરવત મળી દશ ક્ષેત્રમાં એકએકનાં પાંચ પાંચ પ્રમાણે સ* મળી પચાસ કલ્યાણક થયાં છે.” આ પછી કૃષ્ણ મહારાજે મૌનસહિત પૌષધ ઉપવાસ કરીને તે દિવસની આરાધના કરી. તે પછી જેવા રાજા તેવી પ્રજા” એવા ન્યાય હાવાથી સર્વ લેાકેામાં આ એકાદશી આરાધવા ચેાગ્યપણાએ પ્રસિદ્ધ થઈ. પતિથિએ વ્રત પચ્ચખાણ વગેરે કરવાથી મેાટુ ફળ મળે છે. કેમકે, તેથી શુભ ગતિનું આયુષ્ય ખાય છે. આગમમાં કહ્યું છે કે—પ્રશ્નઃ—‘હે ભગવન્ ! બીજ વગેરે તિથિઓને વિષે કરેલું ધર્માનુષ્ઠાન શું ફળ આપે છે? ઉત્તરઃ—હે ગૌતમ! બહુ ફળ આપે છે. કેમકે, પ્રાયે આ પતિથિઓને વિષે પરભવનું આયુષ્ય બંધાય છે. માટે એને વિષે જાત જાતની તપસ્યા તથા ધર્મોનુષ્ઠાન કરવાં, કે જેથી શુભ આયુષ્ય ઉપર્જન કરાય.' પ્રથમથીજ આયુષ્ય બધાએલું હાય તા પાછળથી ઘણુંએ ધર્માનુષ્ઠાન કરવામાં આવે તે પણ તે ખાંધેલું આયુષ્ય ટળતું નથી. જેમ પૂર્વે શ્રેણિક રાજાએ ગર્ભવતી હરણીને હણી, તેના ગર્ભ જુદો પાડી પોતાના ખભા તરફ દષ્ટિ કરી પેાતાના ભૂજાખળની પ્રશંસા કરી ચિકણા અધ્યવસાયે નરકગતિનું આયુષ્ય ઉપાયું. પાછળથી તેને ક્ષાયિક સમ્યક્ત્વ થયું, તે પણ તે ખાંધેલું આયુષ્ય ટળ્યું નહી.. અન્યદર્શનમાં પણ પતિથિએ તેલ ચાપડી ન્હાવું તેમજ મથુન વગેરે કરવાની ના કહી છે. વિષ્ણુ પુરાણમાં કહ્યુ` છે કે— હે રાજે' ! ચૌદશ આઠમ, અમાસ, પુનમ, અને સૂર્યની સંક્રાંતિ એટલાં પવ કહેવાય છે. જે પુરૂષ આ પર્વને વિષે અભ્યગ કરે. સ્ત્રી ભાગવે, અને માંસ ખાય, તે પુરૂષ મરણ પામીને વિભુભેજન નામે નરકે જાય. મનુસ્મૃતિમાં પણ કહ્યું છે કે— ઋતુને વિષે જ સ્ત્રી સભાગ કરનારા અને અમાવાસ્યા, અષ્ટમી, પૂર્ણિમા અને ચતુર્દશી તિથિયાને વિષે સંભાગ ન કરનારા બ્રાહ્મણ હંમેશાં બ્રહ્મચારી કહેવાય છે,' માટે પ આવે તે વખતે પેાતાની સર્વ શકિતવડે ધર્માચરણને વિષે યત્ન કરવા. પવના દિવસે થાડુ પણ કરેલ ધર્મ કાર્ય વધુ ફળ આપે છે. અવ અવસરે થાડું પણ પાન કેલેાજન કરવાથી જેમ વિશેષ ગુણ થાય છે, તેમ સરે થાડું પણ ધર્માનુષ્ઠાન કરવાથી ઘણું ફળ મળે છે. વૈદ્યકશાસ્ત્રમાં કહ્યું છે કે ——‘શરદઋતુમાં જે કાંઇ જળ પીધુ હોય, પોષ માસમાં તથા માહા માસમાં જે કાંઈ ભક્ષણ કર્યું" હાય, અને જયેષ્ટ માસમાં તથા અસાઢ માસમાં જે કાંઇ ઉણ લીધી તે ઉપર માણસા જીવે છે. વર્ષાઋતુમાં મીઠું. શરદઋતુમાં પાણી, ડેમી (ભાગ Page #351 -------------------------------------------------------------------------- ________________ પૈષધ વિધિ ] ૨૬૭ ઋતુમાં ગાયનું દૂધ, શિશિર (માહા તથા ફાગણ) ઋતુમાં આમળાને રસ વસંત (ચિત્ર તથા વૈશાખ) ઋતુમાં ઘી અને ગ્રીમ (જયેષ્ઠ તથા અસાડ) ઋતુમાં ગોળ અમૃત સમાન છે.” પર્વને મહિમા એ છે કે, તેથી પ્રાયે અધમીને ધર્મ કરવાની, નિર્દયને દયા કરવાની, અવિરતિ લોકેને વિરતિને અંગીકાર કરવાની, કૃપણ લોકોને ધન વાપરવાની, કુશળ પુરૂષોને શીળ પાળવાની અને કેઈ કાળે તપસ્યા ન કરનારને પણ તપસ્યા કરવાની બુદ્ધિ થાય છે. આ વાત હાલમાં સર્વ દર્શનેને વિષે દેખાય છે. કહ્યું છે કે–જે પના પ્રભાવથી નિર્દય અને અધમી પુરૂષોને પણ ધર્મ કરવાની બુદ્ધિ થાય છે, એવાં સંવત્સરી અને માસી પર્વે જેણે યથાવિધિ આરાધ્યાં, તે પુરૂષ જયવંત રહે.” માટે પર્વને વિષે પૌષધ વગેરે ધર્માનુષ્ઠાન જરૂર કરવું. તેમાં પૌષધનાં ચાર પ્રકાર વગેરે વિષય અર્થદિપીકામાં કહ્યો છે, અને વિસ્તારના લીધે તે કહ્યો નથી. પૌષધના પ્રકાર અને તેને વિધિ. ૧ અહેરાત્રિ પૌષધ, ૨ દિવસ પૈષધ અને ૩ રાત્રિ પૈષધ એવા ત્રણ પ્રકારના પૌષધ છે. તેમાં અહેરાત્રિ પૌષધને વિધિ આ પ્રમાણે છે.–શ્રાવકે જે દિવસે પૌષધ લે હોય તે દિવસે સર્વે ગૃહ વ્યાપાર તજવા, અને પવધનાં સર્વે ઉપકરણ લઈ પિૌષધશાળાએ અથવા સાધુની પાસે જવું. પછી અંગનું પડિલેહણ કરીને વડી નીતિની તથા લઘુનીતિની ભૂમિ પડિલેહવી. તે પછી ગુરૂની પાસે અથવા નવકાર ગણી સ્થાપનાચાર્યની સ્થાપના કરી ઈરિયાવહી પડિક્ટમવા. પછી એક ખમાસમણે વંદના કરી પૌષધ મુહપત્તિ પડિલેહવી. ફરી એક ખમાસમણ દઈ ઉભા રહીને કહેવું કે, છાજન સંદ્રિ મળવા પદું વાવેમિ ફરી વાર એક ખમાસમણ દેઈ કહે કે, કામ એમ કહી નવકાર ગણી પૌષધ ઉચ્ચરાવે તે આવી રીતે - ___ करेमि भंते पासहं आहारपो पहं सवओ देसओ वा, सरीरसक्कार पोसहं सव्वओ, बंगचेर पोसहं सवओ, अव्वावारपासहं सब्वओ, चउबिहे पोसहं ठामि, जाव अहारत्तं पज्जुवासामि, दुविहं तिविहेणं मणेणं वायाए कापणं, न करेमि न कार वेमि तस्स भंते पडिकमामि निंदामि गरिहामि, अप्पाणं वोसिरामि પછી મુહપત્તિ પડિલેહી બે ખમાસમણ દઈ સામાયિક કરવું. ફરીવાર બે ખમાસમણ દઈ જે ચોમાસું હોય તો કાષ્ઠાસનને અને બાકીના આઠ માસ હોય તે પાઉંછનગને વેને વિજ્ઞાનિ એમ કહી આદેશ માગવે, તે પછી બે ખમાસમણ દઈ સ્વાધ્યાય કરે પછી પડિકમણું કરી બે ખમાસમણ દઈ યદુવેરું સંવિવામિ એમ કહેવું તે પછી એક ખમાસમણ દઈ રહેf fમ એમ કહે. તથા મુહપત્તિ, પુછણું, અને પહેરવાનું વસ્ત્ર પડિલેહે શ્રાવિકા હોય તે તે મુહપત્તિ, પુછણું, ઓઢેલું કપડું, કાંચળી અને ચણિયે પડિલેહે. પછી એક ખમાસમણ દઈ છiા માવન પરિન્ટેદનાં પરિણા એમ કહે તે અપની કહી રથા૫નાચાર્ય પડિલેહી થાપીને એક ખમાસમણ દેવું. ઉપધિ મુહપત્તિની Page #352 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ [ શ્રાદ્ધ વિધી પડિલેહણા કરી દધિ સંવિસાવા એમ કહેવું. પછી વસ્ત્ર, કબળ વગેરે પડિલેહી, પૌષધશાળા પ્રમા, કાજી ઉપાડીને પરઠવવા. તે પછી ઇરિયાવહી પડિક્કમી ગમણા ગમણે આલેાઇ એક ખમાસમણુ દઇ માંડલામાં બેસે, અને સાધુની માફક સ્વાધ્યાય કરે. પછી પાણી પેારિસી થાય ત્યાં સુધી ભણે ગણે અથવા પુસ્તક વાંચે પછી એક ખગ્રાસણ દઈ સુહપત્તિ પડિલેહી કાલવેળા થાય ત્યાં સુધી પૂર્વાંની પેઠે સ્વાધ્યાય કરે. જો દેવ વાંદા હોય તો આવાસ કહી જિનમંદિરે જઈ દેવ વાંદે. જો આહાર કરવા હાય તે પચ્ચ ખાણ પૂર્ણ થયે એક ખમાસમણુ દઈ મુહુપત્તિ પડિલેડી, પાછુ એક ખમાસમણુ દઈ કહે કે, પાવદ રિકી પુમિઠ્ઠો વા વગદાર જો તિāાર નો થા માસિ, નિષિપા મારુંવિઙેળ ચાલશે પાળાતિનું વા ના ારે વેલા તીપ આ રીતે કહી; દેવ વાંઢી, સ્વાધ્યાય કરી, ઘેર જઈ, જો ઘર સે હાથ કરતાં વધારે દૂર હોય તેા ઇરિયાવહી પઢિકમી આગમન આલેાઈ સભવ હાય તે પ્રમાણે અતિથિસ વિભાગ વ્રત સાચવે. પછી સ્થિર આસને એસી, હાથ પગ તથા મુખ પડિલેહી એક નવકાર ગણી પ્રાસુક અન્ન રાગદ્વેષ ન રાખતાં જમે, અથવા પૂર્વે હી રાખેલા સ્વજને લાવેલું અન્ન ખાય; પરંતુ ભિક્ષા ન માગે, પછી પૌષધશાળાએ જઈ ઇરિયાવહી પડિમી, દેવ વાંદી, વાંદણાં દઈ તિવિહારનું અથવા ચવિહારનું પચ્ચક્ખાણ કરે. જો શરીરચંતા કરવી હોય તો વસ્તુનું કહી સાધુની માફક ઉપયોગ રાખતા જીવ રહિત શુદ્ધ ભૂમિએ જઈ વિધિ માફ્ક મળમૂત્રના ત્યાગ કરી, શુદ્ધતા કરી પાષધશાળાએ આવે. પછી ઇરિયાવહી પડિમી એક ખમાસમગ્ર દઈ કહે કે, ફેંકાવનારે સવિનય મવન મળશમાં આહેર '' પછી ‘ન’ કહી “આવનારૂં” કરી વસતિથકી પશ્ચિમ તથા દક્ષિણ દિશાએ જઈ દિશ આ જોઈને અનુજ્ઞાનદ મનુદ્દો એમ કહે. પછી સંડાસગ અને સ્થલિ પ્રમાઈને વડી નીતિ તથા લઘુનીતિ વાસિરાવે. તે પછી નિલિદી કહીને પૌષધશાળામાં પ્રવેશ કરે અને આવંત સંતતિ * અત્તિ" નું વિનિ' તજ્જ્ઞ મિચ્છામિ દુધી, એમ કહે, પછી પાછલે પહેાર થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. તે પછી એક ખમાસમણુ દઈ પડિલેહણુના આદેશ માગે. બીજી ખમાસમણુ દઈ પૌષધશાળા પ્રમાજવાના આદેશ માગે. પછી શ્રાવકે મુહપત્તિ, પુછ્યું, પહેરવાનું વસ્ત્ર પડિલેહવું, અને શ્રાવિકાએ મુહપત્તિ, પુછણ, ચણિયા, કાંચળી અને એઢેલું વસ પડિલેહવું. સ્થાપનાચાય ની પડિલેહણા કરી પૌષધશાળા પ્રમાજીને એક ખમાસમણુ દઇ ઉપધિ . પડિલેહણ કરી એક ખમાસમણુ દઇ મંડળીમાં ઢીંચણુ ઉપર બેસી સ્વાધ્યાય જા દઈને પચ્ચખાણુ કરે. એ ખમાસમણુ દઇ ઉપષિ પડિલેહવા આદેશ મળી વગેરે પડિલેહીને જે ઉપવાસ કર્યો હોય તે સવ ઉપધિને શ્રાવિકા તે પ્રભાતની માફક ઉપધનું ડિલેહણ કરે. સાંજ અંદર તથા માહિર બાર ખાર માત્રાની તથા સ્થહિલની P દેખો દેશ 4. સ × કરીને ચાગ હોય તે સાધુની સેવા કરી એક નાધ્યાય કરે. પાશિસ પૂરી થાય ત્યારે એક Page #353 -------------------------------------------------------------------------- ________________ પૌષધ વિધિ ] ૨૬૯ अभासभषु ६४ इच्छाकारेण संदिसह भगवन् बहु पडिपुन्ना पोरिसी राह संधारण ठामि એમ કહે. પછી દેવ વાંદી શરીરે મળમૂત્રની શકા હોય તે તપાસી સવે બહારની ઉપષિ પડિલેડે, ઢીંચણ ઉપર સથારાના ઉત્તર૫૮ મૂકીને જ્યાં પગ મુકવા હોય ત્યાં ભૂમિ પ્રમાને ધીરે ધીરે પાથરે. પછી મહારાજ આદેશ આપે” એમ કહેતા સથારા ઉપર બેસી નવકારને આંતરે ત્રણ વાર રેમિ મંતે સામાઅં કહે. પછી આ ચાર ગાથા કહે. अणुजाणह परमगुरु, गुणगणरयणेहिं भूसिअसरीरा ! ॥ बहुपडिन्ना पोरिसि, राई संथारए ठामि ॥ १ ॥ अणुजाण संथारं, बाहुबहाणेण वामपासेण ॥ कुक्कुडियपायपसारण - अंतरं तु पमजए भूमिं ॥ २॥ संकोइअ संडास, उव्वट्टंते अ कायपडिलेहा ॥ दव्वाई उवओगं ऊसासनिरुंभणाऽऽलोए ॥ ३ ॥ जह मे हुआ पमाओ, इमस्स देहस्स इमाइ रयणीए ॥ બહારમુદિવેટ્ટ, સવ્વ તિવિષે વોસિદ્દિગ્રં॥ ૪ ॥ એ ચાર ગાથા કહી ‘ચાર મંચનું” વગેરેની ભાવના ભાવીને નવકારનું સ્મરણુ કરવાપૂર્વક ચરવાળા વગેરેથી શરીરને સંથારા ઉપર પ્રમાઈને ડામે પાસે બાહુનુ આશિક કરીને સુઈ રહે. જો શરીર ચિતાએ જવું પડે તે સંથારા બીજાને સ ંઘટ્ટાવી—ભળાવી આવન કહી પહેલાં પડિલેહી કાયચિંતા કરે. પછી ઇરિયાવહી કરી ગમણુાગમણુ આલેાઈ જધન્યથી પણ ત્રણ ગાથાઓની સજ્ઝાય કરીને નવકારનું સ્મરણ કરતા પૂર્વની માફક સુઈ રહે. રાત્રિને પાછલે પહેારે જાગૃત થાય ત્યારે ઇરિયાવહી પડિક્કમીને કુમિણ દુસુમિણના કાઉસગ્ગ કરે. પછી ચૈત્યવંદન કરી આચાય વગેરેને વાંઢી પ્રતિક્રમણની વેળા થાય ત્યાંસુધી સ્વાધ્યાય કરે. તે પછી પૂર્વની પેઠે પ્રતિક્રમણથી માંડી મંડળીમાં સ્વાધ્યાય કરવા સુધીની સર્વ ક્રિયા કરે. જો પૌષધ પારવાની ઇચ્છા હોય તે એક ખમાસમણુ દઈ ફૂં∞ાજારળ સંસિદ્દ મવન્ મુક્ત્તિત્રં ડિલેટ્ટેમિ એમ કહે. ગુરૂ કહે હે હૈં પછી મુહપત્તિ પડિલેહી એક ખમાસમણુ દેઇ છામેળ સંક્ષિદ માયન ોલદ પાસે? ગુરુ કહે. પુળો વિ હ્રાયો પછી કહેવું કે, શૈલતૢ બિં ગુરૂ કહે આયો ન મુત્તો પછી ઉભા રહી નવકાર ગણી ઢીંચણે એસી તથા ભૂમિએ મસ્તક લગાડી આ એ ગાથાઓ કહેવીઃ— सागरचंदो कामो, चंदवंडिसो सुदंसणो धन्नो ॥ जेसि पोसहपडिमा, अखंडिआ जीविअंते वि ॥ १ ॥ धना सलाहणिजा, सुलसा आणंदकामदेवा अ जास पर्ससइ भयवं दढव्वयत्तं महावीरो ॥ २ ॥ Page #354 -------------------------------------------------------------------------- ________________ २७० [ શ્રાદ્ધ વિધિ પછી પાસહ વિધિએ લીધેા, વિધિએ પાયે, વિધિ કરતાં જે કાંઈ વિધિ, ખંડના તથા વિરાધના મન, વચન, કાયાએ કરીથઈ હોય તા‘ તસ્સ મિચ્છામિ દુક્કડ” એમ કહેવું સામાયિકના વિધિ પણ આ રીતેજ જાણવા. તેમાં એટલું વિશેષ કે, સાવંતોને બદલે આ ગાથાઓ કહેવી : — सामइअवयजुत्तो, जाव मणे होइ निअमसंजुत्तो ॥ छिन्न असुहं कर्म्म, सामाइय जत्तिआ वारा ॥ १ ॥ छत्थो मूढमणो, कित्तिअमित्तं च संभरइ जीवो ॥ जं च न सुमरामि अहं, मिच्छा मे दुक्कडं तस्स ॥ २॥ सामाइय पोसह - ठिअस्स जीवस्स जाइ जो कालो ॥ સો સો વોધનો, સેતો સંસાર હેઝ / ર્ ॥ પછી સામાયિક વિધિએ લીધુ. ઈત્યાદિ કહે. દિવસ ાસહ પણ આ રીતેજ જાણવા. વિશેષ એટલેાજ છે કે પૌષધ દંડકમાં · જ્ઞાવ વિવસે પન્નુયામિ' એમ કહેવું. દેવસી પ્રતિક્રમણ કરી રહ્યા પછી દિવસના પૌષધ પારી શકાય છે. રાત્રિ પૌષધ પણ આ રીતેજ જાણવા, તેમાં એટલેાજ ફેર છે કે, પાસડુ દંડકમાં નાથ વિલયેલ ત્તિ પક્ઝુવાલામિ એમ કહેવું. અપાર પછી એ ઘડી દિવસ રહે ત્યાંસુધી રાત્રિપૌષધ લેવાય છે. પૌષધના પારણાને દિવસે સાધુના જોગ હાય તા જરૂર અતિથિસવિભાગ ત્રત કરીને પારણું કરવું. આ રીતે પૌષધ વિધિ કહ્યો છે. આ રીતે પૌષધ આદિ કરીને પ પ્રમાણે દૃષ્ટાંત છેઃ - ધન્યપુરમાં ધનેશ્વર નામે શેઠ, ધનશ્રી નામે તેની સ્ત્રી અને ધનસાર નામે તેના પુત્ર એવું એક કુટુંબ રહેતું હતું. ધનેશ્વર શેઠ પરમ શ્રાવક હતા. તે કુટુંબ સહિત દર પખવાડિયે વિશેષ આરંભ વવા વિગેરે નિયમ પાળતા હતા, અને “ ચતુર્દશી, અષ્ટમી અમાવાસ્યા તથા પૂર્ણિમા એ તિથિયાને વિષે પરિપૂર્ણ પૌષધ કરનારા હતા. ” આ રીતે ભગવતી સૂત્રમાં તુગિકા નગરીના શ્રાવકના વણુનને પ્રસ ંગે કહ્યુ` છે, તે પ્રમાણે દર માસે છ પવતિથિઓને વિષે તે પૌષધ વગેરે યથાવિધિ કરતા હતા, એક વખતે ધનેશ્વરશ્રેષ્ઠિ અષ્ટમીના પૌષધ કરેલા હૈાવાથી રાત્રિએ શૂન્ય ઘરમાં પ્રતિમા અંગીકાર કરીને રહ્યો. ત્યારે સૌધર્મેદ્ર તેની ધર્મની દઢતાની ઘણી પ્રશંસા કરી. તે સાંભળી કોઈ મિથ્યાર્થિ દેવતા તેની પરીક્ષા કરવા આવ્યેા. પહેલાં તેણે શેઠના મિત્રનું રૂપ પ્રકટ કરી આ ક્રાયો સાનૈયાના નિધિ છે. તમે આજ્ઞા કરો તેા હું લઉં. ’ એમ ઘણીવાર શેઠને વિન ંતિ કરી પછી તે દેવતાએ, શેઠની સ્ત્રીનું રૂપ પ્રકટ કર્યું" અને આલિંગન વગેરે કરીને તેના (શેઠની) ઘણી કદ ના કરી. તે પછી મધ્યરાત્રિ છતાં પ્રભાત કાળના પ્રકાશ, સૂર્યના ઉદય, , દીનની આરાધના કરવી. આના ઉપર: નીચે Page #355 -------------------------------------------------------------------------- ________________ ધનેશ્વર કથા ] ૨૦૧ તથા સૂર્યનાં કિરણ વગેરે વિધ્રૂવીને તે દેવતાએ શેઠનાં શ્રી પુત્ર વગેરેનાં રૂપ પ્રકટ કરી શેઠને પૌષધનું પારણુ કરવાને માટે ઘણીવાર પ્રાથના કરી. એવા ઘણા અનુકૂળ ઉપસર્ગ કર્યાં તેા પણ સ્વાધ્યાય ગણવાને અનુસારે હજી મધ્યરાત્રિ છેએમ શેડ જાણતા હતા.તેથી તિલમાત્ર પણ ભ્રમમાં પડ્યો નહી, તે જોઈ દેવતાએ પિશાચનું રૂપ વિકર્યું અને ચામડી ઉખેડવી, તાડના કરવી, ઉછળવું, શિલા ઉપર પછાડવુ, સમુદ્રમાં ફેંકી દેવુ', વગેરે ઘણુ પ્રાણાંત પ્રતિકૂળ ઉપસર્ગ કર્યો તે પશુ શેઠ ધમ'ધ્યાનથી ચલિત થયેા નહી. કહ્યુ છે કે—આ પૃથ્વીને દિશાઓના હસ્તી, કાચમે,કુલપવ ત અને શેષનાગ એમણે પકડી રાખી છે તે પશુ ચલિત થાય છે; પરંતુ શુદ્ધ અંતઃકરણવાળા સત્પુરૂષોનું અંગીકાર કરેલું વ્રત પ્રલય થાય તે પણ ચલિત થતું નથી. પછી દેવતાએ પ્રસન્ન થઇ ધનેશ્વર શેઠને કહ્યું. હું તમારા વ્રતથી સ’તેષ પામ્યા છું. તું વાંછિત વરદાન માગ.” એમ કહ્યું તે પશુ શેઠે પેાતાનું ધર્મ ધ્યાન છેડયું નહીં, આથી અતિશય પ્રસન્ન થએલા દેવતાએ શેઠના ઘરમાં ક્રાડા સેાનૈયાની અને રત્નેની વૃષ્ટિ કરી. તે મહિમા જોઇ ઘણા લેાકા પવ પાળવાને વિષે આદરવત થયા. તેમાં પણ રાજાના ધેાખી, ઘાંચી, અને એક કૌટુંબિક (ખેડુત નાકર) એ ત્રણે જણા જો કે રાજાની પ્રસન્નતા મેળવવા ઉપર એમને ઘણું ધ્યાન આપવું પડતું હતું, તે પણ છએ પદ્યને વિષે પાત પેાતાના ધંધા તેઓ બંધ રાખતા હતા. ધનેશ્વર શેડ પણ નવા સાધમી જાણી તેમને પારણાને દિવસે સાથે જમાડી, પહેરામણી આપી, જોઈએ તેટલુ ધન વગેરે આપી તેમના ઘણા આદર સત્કાર કરતા હતા. કહ્યુ` છે કે—સુશ્રાવક સાધમિનું જેવું વાત્સલ્ય કરે છે, તેવું વાત્સલ્ય માતા, પિતા અથવા બાંધવ જનેા પણ કાઈ કાળે કરી ન શકે.' આ રીતે શેઠના ઘણા સહવાસ થવાથી તે ત્રણે જણા સમ્યક્ત્વધારી થયા. કહ્યું છે કે—જેમ મેરૂ પતે વળગી રહેલું તૃણુ પણ સુવણુ અની જાય છે, તેમ સત્પુરૂષોના સમાગમ કુશિલયાને પણ સુશીલ કરે છે. તે એક દિવસે કૌમુદ્રી મહેાત્સવ થવાના હતા, તેથી રાજાના અધિકારીઓએ ‘આજે ધેાઇને લાવ”એમ કહી ચતુર્દશીને દિવસે રાજાના અને રાણીનાં વસ્ત્ર તે શ્રાવક ધેખીને ધાવા આપ્યાં. ધેાખીએ કહ્યું. મને તથા મ્હારા કુટુંબને માધા હોવાથી અમે ને દિવસે વસ્ત્ર ધાવા આદિ આરબ કરતા નથી.' રાજાના અધિકારીઓએ કહ્યું કે, રાજાની આગળ ત્હારી ખાધા તે શી? ાંજાની આજ્ઞાના ભંગ થશે તેા પ્રાણાંત દંડ થશે.’ " આ પછી ધાબીના સ્વજનાએ તથા ખીજા લેાકાએ પણ વસ્ત્ર ધાવાને માટે તેને ઘણું કહ્યું. ધનેશ્વર શેઠે પણ ‘રાજદંડ થવાથી ધર્મની હીલના વગેરે ન થાય. એમ વિચારી રાયામિઓને એવા આગાર છે, ઇત્યાદિ યુક્તિ દેખાડી.' તે પણ ધેાખીએ ‘દૃઢતા વિનાના ધમ શા કામના ?' એમ કહી પાતાના નિયમની દઢતા ન મૂકી. એણે આવા દુઃખના વખતમાં પણ કાર્યનું કહ્યું ન માન્યું. પેાતાના અધિકારીએના કહેવાથી રાજા પણ રૂટ થયા. અને મ્હારી ‘આજ્ઞા તાડશે તેા સવાર થતાં તને તથા તારા કુટુ અને શિક્ષા કરીશ ’ એમ ' Page #356 -------------------------------------------------------------------------- ________________ ૨૭૨ શ્રાદ્ધ વિધિ કહેવા લાગ્યા. એટલામાં રાત્રિએ કર્મયોગથી રાજાના પેટમાં એવો શૂળરેગ થયો, કે જેથી આખા નગરમાં હાહાકાર વતી રહ્યો. એમ કરતાં ત્રણ દિવસ ચાલ્યા ગયા. ધર્મનાં પ્રભાવથી ઘેબીએ પિતાનો નિયમ બરાબર પાળે. પછી પડવાને દિવસે રાજાનાં તથા રાણીનાં વસ્ત્ર ધોયાં. બીજને દિવસે રાજાના માણસોએ માગ્યાં, ત્યારે તે તેણે તુરત આપ્યાં. એજ પ્રમાણે કાંઈ ખાસ કામને સારુ બહુ તેલને ખપ પડવાથી રાજાએ શ્રાવક ઘાંચીને ચતુદેશીને દિવસે ઘાણી ચલાવવાને હુકમ આપે, ઘાંચીએ પિતાના નિયમની દઢતા જણાવી, તેથી રાજા ગુસ્સે થયે, એટલામાં પરચક આવ્યું, રાજાને પિતાની સેના લઈ શત્રુની સામે જઈ સંગ્રામમાં ઉતરવું પડયું. પછી રાજાને જય થયો. પણ એ કામમાં રાજા વ્યગ્ર થઈ જવાથી તેલને ખપ પડે નહીં; અને ઘાંચીને નિયમ સચવાયે. હવે રાજાએ એક વખતે અષ્ટમીને શુભ મુહુર્ત તે શ્રાવક કણબીને હળ ખેડવાની આજ્ઞા કરી. ત્યારે તેણે પિતાને નિયમ કહ્યો. તેથી રાજાને ક્રોધ ચઢયે. પણ એટલામાં ધારાબંધ એક સરખે વર્ષાદ પડવા માંડવાથી તેને નિયમ સુખેથી સચવાયે. આ રીતે પર્વને નિયમ અખંડ પાળવાના પુણ્યથી તે ત્રણે જણા અનુક્રમે મરણ પામી છઠ્ઠા લાંક દેવકમાં ચૌદ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા. ધનેશ્વર શેઠ સમાધિએ મરણ પામી બારમા અચુત દેવલોકે ગયો. દેવલોકમાં પણ તે ચારે દેવતાઓની ઘણી મૈત્રી થઈ. શેઠને જીવ જે દેવતા થયું હતું, તેની પાસે બીજા ત્રણે દેવતાઓએ પિતપિતાના ચ્યવનને અવસરે કબૂલ કરાવ્યું હતું કે ; “ત્યારે પૂર્વભવની માફક આવતે ભવે પણ અમને પ્રતિબંધ કરો.” પછી તે ત્રણે જણા દેવલોકથી જૂદા જૂદા રાજકુળને વિષે અવતર્યો અને અનુક્રમે યૌવન અવસ્થા પામી હેટા દેશના અધિપતિ થઈ ધીર, વીર અને હિર એ નામે જગમાં પ્રસિદ્ધ થયા તેમાં ધીર રાજાના નગરમાં એક શેઠને પર્વને દિવસે સદા કાળ પરિપૂર્ણ લાભ થતું હતું, પરંતુ કેઈક વખતે પવતિથિએ હાનિ પણ બહુ થતી હતી. તેણે એક વખતે જ્ઞાનીને આ વાત પૂછી. જ્ઞાનીએ કહ્યું “તેં પૂર્વભવને વિષે દરિદ્રાઅવસ્થામાં સ્વીકારેલા નિયમને દઢપણે વળગી રહી યથાશક્તિ પર્વ ક્વિસે સમ્યક્ પ્રકારે પાળ્યા, પરંતુ એક વખતે ધમસામગ્રિને જેગ છતાં પણ તું ધર્માનુષ્ઠાન કરવામાં આલસ્ય વગેરે દેશને લઈ પ્રમાદી થયો. તેથી આ ભવને વિશે તને આ રીતે લાભ હાનિ થાય છે. વળી કહ્યું છે કે-“ધર્મને વિષ પ્રમાદ કરનાર માણસ જે કાંઈ પિતાનું નુકશાન કરે છે, તે તેને ચેરના લુંટવાથી અગ્નિના બાળવાથી, અથવા જૂગટામાં હાર ખાધાથી પણ થતું નથી. અર્થાત તે કરતાં પણ વધુ નુકશાન કરે છે. જ્ઞાનીનું આ વચન સાંભળી તે શેઠ પિતાના કુટુંબ સહિત હમેશા ધમકને વિષે સાવધાન રહેવા લાગ્યો અને પિતાની સર્વશકિતથી સર્વે પર્વોની આરાધના કરવા લાગ્યા, અને ઘણું જ છેડે આરંભ કરી તથા વ્યવહાશુદ્ધિ બરાબર સાચવીને વ્યાપાર વગેરે બીજ આદિ પર્વને દિવસેજ કરતા હતા. પરંતુ બીજે દીવસે નહીં. તેથી સર્વ ગ્રાહ કેને વિશ્વાસ પડી ગયો અને સર્વે તેની સાથે જ વ્યવહાર કરવા લાગ્ય, બીજાઓની સાથે Page #357 -------------------------------------------------------------------------- ________________ પૂર્વ સમજ ] ૨૭૩ કઈ વ્યવહાર કરવા ન માંડયું. આથી થોડા દિવસમાં તે કોડે સોનૈયાને ધણી થયો. કાગડા, કાયસ્થ અને કૂકડા એ ત્રણ જણ પિતાના કુળનું પિષણ કરે છે અને વણિક શ્વાન,ગજ તથા બ્રાહ્મણ એ ચારે જણ પિતાના કુળને નાશ કરે છે. એવી કહેવત છે, તે પ્રમાણે બીજા વણિક લોકેએ અદેખાઈથી રાજાની પાસે ચાડી ખાધી કે, “એને ક્રોડ સેનયાનું નિધાન મળ્યું.” તેથી રાજાએ શેઠને ધનની વાત પૂછી. શેઠે કહ્યું “મેં સ્થલ મૃષાવાદ, સ્થળ અદત્તાદાન વગેરેને ગુરૂ પાસે નિયમ લીધે છે આ નિયમના પ્રભાવથી હું કેઈને ઠગ નથી તેથી મને ઘણું લાભ થયો છે.” આ પછી બીજા વાણિયાઓના કહેવાથી કોઈ વાર રાજાએ “એ ધર્મઠગ છે એમ વિચારી તેનું સર્વ ધન પિતાના કબજામાં લઈ તેને તથા તેના પરિવારને પિતાના મહેલમાં કબજે રાખે. શેઠે મનમાં વિચાર્યું કે, “આજે પંચમી પર્વ છે તેથી આજે મને કઈ પણ રીતે અવશ્ય લાભ થેજ જોઈએ.” પ્રભાત વખતે રાજા પિતાના સર્વ ભંડાર ખાલી થયેલા અને શેઠનું ઘર સોનામહોરથી તથા ઝવેરાતથી સંપૂર્ણ ભરાઈ ગએલું જોઈ ઘણું આશ્ચર્ય અને ખેદ પામે. પછી તેણે શેઠને ખમાવીને પૂછ્યું કે, “હે શેઠજી! આ ધન શી રીતે તમારે ઘેર ગયું?” શેઠે કહ્યું કે “હે રાજા! હું કાંઈ જાણતો નથી, પરંતુ પર્વના દિવસે પુણ્યના મહિમાથી મને લાભજ થાય છે. આ રીતે સર્વ વાત શેઠે કહી, ત્યારે પવને મહિમા સાંભળી જાતિસ્મરણ જ્ઞાન પામેલા રાજાએ પણ છએ પર્વો પાળવાને યાવજીવ નિયમ લીધા. તેજ વખતે ભંડારીએ આવી રાજાને વધામણ આપી કે, “વકાળના વરસાદથી જેમ સરેવર ભરાય છે, તેમ આપણા સર્વે ભંડાર ધનથી હમણાંજ પરિપૂર્ણ થયા છે.” તે સાંભળી રાજા ઘણું અજાયબ અને હર્ષ પામ્યું. એટલામાં ચંચળ અને રત્નમય કુંડળ આદિ આભૂષણેથી દેદીપ્યમાન એ એક દેવતા પ્રકટ થઈ કહેવા લાગ્યા કે, “રાજન ! ત્યારે પૂર્વ ભવને મિત્ર કે જે શેઠને પુત્ર હતો, હાલ તે દેવતાને ભવ ભગવે છે, તેને તું એાળખે છે? મેં પૂર્વભવે તને વચન આપ્યું હતું તેથી તેને પ્રતિબંધ કરવાને અર્થે તથા પર્વ દિવસની આરાધના કરનાર લેકેમાં અગ્રેસર એવા એ શેઠને સહાધ્ય કરવાને સારૂ આ કામ મેં કર્યું છે. માટે તું ધર્મકૃત્યમાં પ્રમાદ ન કર હવે હું ઘાંચીને અને કૌટુંબિકનો જીવ જે રાજાઓ થયા છે, તેમને પ્રતિબંધ કરવા જઉં છું.” એમ કહી દેવતા ગ. પછી તેણે તે બન્ને રાજાઓને સમકાળે સ્વમમાં પૂર્વભવ દેખાડે. તેથી તેમને પણ જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. પછી તેઓ શ્રાવક ધર્મની અને વિશેષે કરી પર્વ દિવસની સમ્યક પ્રકારે આરાધના કરવા લાગ્યા પછી તે ત્રણે રાજઓએ દેવતાના કહેવાથી પિત પિતાના દેશને વિષે અમારિની પ્રવૃત્તિ, ઠેકાણે ઠેકાણે નવા નવા જિનમંદિર, પૂજા, યાત્રા, સાધર્મિક વાત્સલ્ય, પર્વને પહેલે દિવસે પડહની ઉષણા તથા સર્વે ને વિષે સર્વે લોકેને ધમકૃત્યને વિષે લગાડવા વગેરે ધમની ઉન્નતિ એવી રીતે કરી છે, જેથી એક છત્રી સામ્રાજ્ય જે જૈનધર્મ પ્રવતી રહ્યો. અને Page #358 -------------------------------------------------------------------------- ________________ २७४ શ્રાદ્ધ વિધિ તેના પ્રભાવથી તથા શેઠના જીવ દેવતાની મદદથી તે ત્રણે રાજાએના દેશામાં તીર્થંકરની વિહારભૂમિની માફક અતિવૃષ્ટિના, અનાવૃષ્ટિના, દુર્ભિક્ષના, સ્વચક્ર-પરચક્રના, વ્યાધિના, મરકીના તથા દારિદ્ર વગેરેના ઉપદ્રવ સ્વરમાં પણ રહ્યા નહીં; એવી દુઃસાધ્ય વસ્તુ શી છે કે, જે ધમના પ્રભાવથી સુસાધ્ય ન થાય ? આ રીતે સુખમય અને ધમમય રાજ્યલક્ષ્મીને ચિરકાળ ભેળવી તે ત્રણે રાજાઓએ સાથે દીક્ષા લઈ ઘણી તપસ્યાથી શિઘ્ર કેવળજ્ઞાન ઉપાયું, અને શેઠને જીવ જે દેવતા હતા તે તેમના મહિમા ઠેકાણે ઠેકાણે ઘણાજ વધારવા લાગ્યું. પછી પ્રાયે પેાતાનુંજ દૃષ્ટાંત કહી ઉપદેશ કરી પૃથ્વીને વિષે સર્વ પરૂપ સમ્યક્ ધર્મનું સામ્રાજ્ય અતિશય વિસ્તાર્યું. અને ઘણુ ભવ્ય જીવેાના ઉદ્ધાર કરી પેાતે મેક્ષે ગયા, શેઠના જીવ દેવતા પણ અચ્યુત દેવલાકથી ચ્યવી મ્હોટા રાજા થઈ ફરી વાર મહિમા સાંભળવાથી જાતિસ્મરણ જ્ઞાન પામ્યા. અને દીક્ષા લઈ મેક્ષે ગયા. આ રીતે પવની આરાધના ઉપર કથા કહી, અગિરમી ગાથાને અર્થ ઉપર પ્રમાણે છે. (૧૧) ના આ રીતે શ્રી રત્નશેખરસૂરિ વિરચિત શ્રાદ્ધવિધિમાં ‘રાત્રિનૃત્ય' નામના તૃતીય પ્રકાશ સપૂર્ણ પ્રકાશ ૪–ચાતુર્માસિક કૃત્ય. પકૃત્ય કહ્યું. હવે અધ ગાથાવડે ચાતુર્માસિક કૃત્ય કહેવામાં આવે છે. पहचउमासे समुचिअ नियमगहो पाउसे विसेसेणं ॥ [ प्रति चातुर्मासे समुचितनियमग्रहः प्रावृषि विशेषेण ॥ ] સક્ષેષા—શ્રાવકે દરેક ચામાસામાં તથા ઘણું કરી વર્ષાકાળના ચોમાસામાં ઉચિત નિયમ ગ્રહણ કરી પાળવા. ચિત નિયમ. વિસ્તરા-જે શ્રાવકે પરિગ્રહ પરિમાણુ વ્રત લીધુ હોય તેણે દરેક ચામાસાને વિષે પૂર્વે લીધેલા નિયમમાં કાંઈક આણુ કરવું, જેણે પરિગ્રહ પરિમાણુ વ્રત પૂર્વે ન લીધુ હાય, તેણે પણ દરેક ચોમાસાંમાં ચેાન્ય એવા નિયમ અંગીકાર કરવા. વર્ષાકાળના ચોમાસામાં તા વિશેષે કરી ઉચિત નિયમ ગ્રહણ કરવાજ જોઇએ. તેમાં જે નિયમ જે સમયે લીધાથી બહુ ફળ થાય, તથા જે નિયમ ન લીધાથી ઘણી વિરાધના અથવા ધમ'ની નિદા વગેરે દોષ થાય, તે નિયમ તે વખતે ઉચિત કહેવાય છે. જેમ વર્ષાકાળમાં ગાડાં ગાડી ચલાવવાની માવા વગેરે લેવી તથા વાદળ, અને વર્ષાદ આદિ થવાથી ઇયળા વગેરે પઢવાને લીધે રાયણ તથા કેરી વગેરેના ત્યાગ કરવા તે ઉચિતનિયમ જાણવા. અથા દેશ, પુર, ગામ, જાતિ, કુળ, વય, અવસ્થા વગેરેની અપેક્ષાએ ઉચિત નિયમ જાણવા. Page #359 -------------------------------------------------------------------------- ________________ પિષધ વિધિ ] ૨૭૫ ઊંચિત નિયમના બે પ્રકાર. તે નિયમ બે પ્રકારના છે. ૧ એક દુઃખે પળાય એવા, તથા ૨ બીજા સુખે પળાય એવા, ધનવંત વ્યાપારી એવા અવિરતિ લોકોને સંચિત રસને તથા શાકને ત્યાગ અને સામાયિકને સ્વીકાર વગેરે નિયમ દુઃખે પળાય એવા છે, પરંતુ પૂજા, દાન વિગેરે નિયમે તેમનાથી સુખે પળાય તેમ છે. દરિદ્રી પુરૂષોની વાત એથી ઉલટી છે. આમ છે, છતાં પણ ચિત્તની એકાગ્રતા હોય તે ચક્રવર્તિ તથા શાલિભદ્ર જેવા ઋદ્ધિવંત લકે એ જેમ દીક્ષાદિ કષ્ટ સહન કર્યો, તેમ સર્વે નિયમ સર્વેથી સુખે પળાય તેવા છે, કહ્યું છે કે જ્યાં સુધી ધીર પુરુષો દીક્ષા લેતા નથી, ત્યાં સુધી મેરૂ પર્વત ઉંચો છે, સમુદ્ર દુસ્તર છે, અને કામની ગતિ વિષમ છે. આમ છતાં પાળી ન શકાય એવા કઠીન નિયમ લેવાની શકિત ન હોય, તે જે સુખે પળાય એવા હેય તે નિયમ તે શ્રાવકે જરૂર લેવા જ જોઈએ, જેમ વર્ષાકાળમાં કૃષ્ણ મહારાજે તથા કુમારપાળ રાજા વગેરેએ સર્વે દિશાએ જવાનો ત્ય ગ કર્યો હતે તેને સર્વે દીશાએ જવાને ત્યાગ કરે ઉચિત છે. તેમ કરવાની શકિત ન હોય તો જે વખતે જે દિશાઓને વિષે ગયા વિના પણ નિર્વાહ થઈ શકે એમ હોય, તે વખતે તે દિશાઓ તરફ જવું નહીં. તેમજ સર્વ સચિત્ત વસ્તુને ત્યાગ કરી ન શકે, તે જે વખતે જે વસ્તુ વિના નિર્વાહ થઈ શકે એમ હોય તે વખતે તે વસ્તુને નિયમ લે. અછતી કે અપ્રાપ્ત વસ્તુના નિયમથી પણ લાભ થાય છે. માણસને જે ઠેકાણે, જે વખતે, જે વસ્તુ મળવાને સંભવ ન હોય, (જેમ કે, દરિદ્રી પુરૂષને હાથી વગેરે, મરૂ દેશમાં નાગરવેલના પાન વગેરે, તથા આંબા વગેરે ફળની ઋતુ ના હોય તે વખતે તે તે ફળ દુર્લભ છે, માટે) છતાં પણ પુરૂષે તે ઠેકાણે તે વખતે તે વસ્તુને નિયમ ગ્રહણ કરે. આ રીતે અછતી વસ્તુને નિયમ કરવાથી પણ વિરતિ વગેરે હોટું ફળ થાય છે. એમ સંભળાય છે કે–રાજગૃહી નગરીમાં એક ભિખારીએ દીક્ષા લીધી, તે જોઈ લેકે “અહે! એણે ઘણું ધન છેડી દીક્ષા લીધી. એ રીતે તેની હાંસી કરવા લાગ્યા. આથી ગુરૂમહારાજે વિહાર કરવાની વાત કરી ત્યારે અભયકુમારે ચૌટામાં ત્રણ કોડ સોનેયાને માટે ઢગલો કરી સર્વે લોકોને બોલાવીને કહ્યું કે, “જે પુરૂષ કુવા વગેરેનું પાણી, દેવતા અને સ્ત્રીને સ્પર્શ, એ ત્રણે વાનાં યાજજીવ મૂકી દે, તેણે આ ધનને ઢગલે ગ્રહણ કરે.” લોકેએ વિચાર કરીને કહ્યું કે, “ત્રણ ક્રોડ ધન છેડી શકાય, પરંતુ પાણી વગેરે ત્રણ વસ્તુ ન છોડાય.” પછી મંત્રીએ કહ્યું કે, “ અરે મૂહ લોકે! તે તમે આ દ્રમક મુનિની હાંસી કેમ કરે છે? એણે તે જળાદિ ત્રણ વસ્તુને ત્યાગ કરેલો હોવાથી ત્રણ ક્રોડ કરતાં પણ વધુ ધનને ત્યાગ કર્યો છે.” પછી પ્રતિબધ પામેલા લોકોએ ક્રમક મુનિને ખમાવ્યા. આ રીતે અછતી વસ્તુને ત્યાગ કરવા ઉપર દાખલ કહ્યો છે. માટે અછતી વસ્તુના પણ નિયમ ગ્રહણું કરવા. તેમ ન કરે તે તે તે વસ્તુ ગ્રહણ કર Page #360 -------------------------------------------------------------------------- ________________ ૨૭૬ [ શ્રાદ્ધ વિધી વામાં આવે છતાં પશુની માફક અવિરતિપણું રહે છે અને તે વસ્તુના નિયમ ગ્રહણ કરવાના ફળથી દૂર થાય છે, ભર્તુહરિએ કહ્યું છે કે –“અમે ક્ષમાવડે ખમ્યું નહીં. ઘરને ઉચિત સુખને (વિષય સુખને) સંતોષથી ત્યાગ કર્યો નહીં. ખમી ન શકાય એવી ટાઢ, તાપ અને પવનની પીડા સહન કરી, પણ તપસ્યા કરી નહી, અહર્નિશ મનમાં ધનને વિચાર કર્યો પણ પ્રાણાયામ કરી મુક્તિનું પદ ચિંતવ્યું નહીં, સારાંશ-મુનિઓ જે જે કાર્ય કરે છે તે બધું અમે કર્યું છતાં તેના ફળથી અમે વંચિત રહ્યા. અહે રાત્રિમાં દિવસે એક વાર ભજન કરે, તે પણ પચ્ચખાણ કર્યા વિના એકાશનું ફળ મેળવી શકી નથી. લોકમાં પણ એવી જ રીતિ છે કે, કઈ માણસ કેઈનું ઘણું ધન ઘણા કાળ સુધી વાપરે તે પણ નક્કી કર્યા વિના તે ધનનું થોડું વ્યાજ પણ તેના માલીકને મળતું નથી. અછતી વસ્તુને નિયમ ગ્રહણ કર્યો હોય તે, કદાચ કઈ રીતે તે વસ્તુને વેગ આવી જાય તે પણ નિયમ લેનાર માણસ તે વસ્તુ લઈ ન શકે, અને નિયમ ન લીધો હોય તે લઈ શકે. આ રીતે અછતી વસ્તુને નિયમ ગ્રહણ કરવામાં પણ પ્રકટ ફળ દેખાય છે. જેમ પલ્લી પતિ વંકચૂલને ગુરૂ મહારાજે “અજાણ્યાં ફળ ભક્ષણ ન કરવા” એવો નિયમ આપ્યો હતે, તેથી તેને ભુખ ઘણી લાગી હતી, અને લોકેએ ઘણું કહ્યું, તે પણ અટવીમાં કિંપાફળ અજાયાં હોવાથી ભક્ષણ કર્યો નહીં અને તેની સાથેના લોકોએ ખાધાં, તેથી તે લેકો મરણ પામ્યા અને વંકળ બચી ગયે. ચેમાસામાં ગ્રહણ કરવા ચગ્ય કેટલાક નિયમ. દરેક ચોમાસામાં નિયમ લેવાનું કહ્યું, તેમાં ચોમાસુ એ ઉપલક્ષણ જાણવું. તેથી પખવાડિયાના અથવા એક, બે, ત્રણ માસના તથા એક, બે અથવા તેથી વધુ વર્ષના પણ નિયમ શક્તિ મુજબ ગ્રહણ કરવા. જે નિયમ જ્યાં સુધી અને જે રીતે આપણાથી પળાય તે નિયમ ત્યાં સુધી અને તે રીતે લે. નિયમ એવી રીતે ગ્રહણ કરવા કે, જેથી નિયમ વિના એક ક્ષણ પાત્ર પણ રહી ન શકાય. કેમકે “વિરતિ કરવામાં મહેટે ફળને લાભ છે, અને અવિપતિપણામાં ઘણા કર્મ બંધનાદિક દોષ છે” એ વાત પૂર્વે કહેવામાં આવી છે. પૂર્વે જે નિત્ય નિયમ કહેવામાં આવ્યા છે તેજ નિયમ વર્ષાકાળના ચોમાસામાં વિશેષ પણે કરવા. તેમાં દિવસમાં બે વાર અથવા ત્રણ વાર પૂજા, અષ્ટપ્રકારી પૂજા,૨ સંપૂર્ણ દેવવંદન ૩, જિનમંદિરે સર્વે જિનબિંબની પૂજા અથવા વંદના, ૪ સ્નાત્ર મહોત્સવ મહાપૂજા, પ્રભાવના વગેરેના અભિગ્રહ લેવા, ૫ તથા ગુરૂને મહેટી વંદના ૬ દરેક સાધુને વંદના. ૭ વીશ લેગસને કાઉસગ્ગ,૮ નવા જ્ઞાનને પાઠ, ૯ ગુરૂની સેવા,૧૦ બ્રહ્મચર્ય,૧૧ અચિત પાણી પીવું, ૧૨ સચિત્ત વસ્તુને ત્યાગ ઈત્યાદિ અભિગ્રહ લેવા તથા ૧૩ વાસી, વિદળ, પૂરી, પાપડ, વડી, સૂકું શાક, તાંદલજા વગેરે પાંદડાની ભાજી, ટેપરૂ, ખારેક, ખજુર, દ્રાક્ષ, ખાંડ સુંઠ વગેરે વસ્તુને વષકાળના ચોમાસામાં ત્યાગ કરે કેમકે, એ વરતુમાં લીલકુલ, કંથ, અને ઈયળો વગેરે સંસક્ત જીવો ઉત્પન્ન થવાનો સંભવ રહે Page #361 -------------------------------------------------------------------------- ________________ પૌષધ વિધિ ] છે ઔષધ વગેરે કામમાં ઉપર કહેલી વસ્તુ લેવી હાય તા સારી પેઠે તપાસીને ઘણીજ સંભાળથી લેવી. તેમજ ૧૪ વર્ષે કાળના ચામાસામાં ખાટલે,ન્હાવુ, માથામાં ફૂલ વગેરે શું થવાં, લીલું દાતણુ, પગરખાં વગેરે વસ્તુને યથાશક્તિ ત્યાગ કરવા. ૧૫ ભૂમિ ખાવી, વજ્ર વગેરે ર’ગવાં, ગાડાં વગેરે ખેડવાં, ખીજે ગામે જવું વગેરેની પણ આધા લેવી. ૧૬ ઘર, હટ, ભીંત, થાંભલેા, કપાટ, પાટ, પાટિયું, પાટી, શી, ઘીનાં તેત્રનાં તથા પાણી વગેરેનાં તથા બીજા વાસણ, ઇંધણાં ધાન્ય વગેરે સવે વસ્તુઓને નલકુલ વગેરે જીવથી સસક્ત ન થાય. તે માટે જેને જે યોગ્ય હોય તે પ્રમાણે કેઇને ચૂના લગાડવા, કાઇમાં રાખ ભેળવવી, તથા મેલ કાઢી નાખવે, તડકામાં મૂકવું, શરદી અથવા ભેજ ન હોય તેવા સ્થાનકમાં રાખવુ' વગેરે સ’ભાળ લેવી. ૧૭ પાણીની પણ એ ત્રણ વાર ગળવા વગેરેથી યતના કરવી. ૧૮ ચીકણી વસ્તુ, ગાળ, છાસ, પાણી વગેરેની પણ સારી પેઠે ઢાંકણુ વગેરે મુકીને સંભાળ કરવી. એસામણના તથા સ્નાનના પાણી વગેરેને લીલકુલ વળેલી ન હોય એવી ધૂળવાળી શુદ્ધ ભૂમિને વિષે છુટુ છુટુ અને થાડું થોડું નાંખવુ. ૧૯ ચૂલાને અને દીવાને ઉઘાડા ન મૂકવા પડે તે માટે ખાસ સંભાળ લેવીાં ૨૦ ખાંડતુ, દળવુ, રાંધવું, વજ્રપાત્ર વગેરે ધેમાં ઇત્યાદિ કામમાં પણ સમ્યક્ પ્રકારે જોઈ કરીને સભાળ રાખવી. ૨૧ જિનમંદિરની તથા પૌષધશાળા વગેરેની પણ જોઇએ તેવી રીતે સમારવાવડે ઉચિત ચતના શખવી. તેમજ ૨૨ ઉપધાન, માસાદિ પ્રતિમા, કષાયજય, ઇંદ્રિયજય, ચેાગવિશુદ્ધિ, વીશ સ્થાનક, અમૃત આઠમ, અગિયાર અંગ, ચૌક પૂર્વ વગેરે તપસ્યા તથા નમસ્કાર ફળતપ, ચતુવિ તિકા તપ, અક્ષયનિધિ તપ, દમયંતી તપ, ભદ્રશ્રેણી તપ, મહાભદ્રશ્રેણિ તપ સંસારતારણુ તપ, અઠાઈ, પક્ષખમણુ, માસખમણ વગેરે વિશેષ તપસ્યા પણ થયાશક્તિ કરવી. ૨૩ રાત્રિએ ચવિહાર અથવા તિવિહારનું પચ્ચખ્ખાણુ કરવુ. ૨૨ પવ'ને વિષે વિગઈમા ત્યાગ તથા પૌષધ ઉપવાસ વગેરે કરવું. ૨૫ દરરોજ અથવા પારણાને દિવસે અતિથિસવિભાગના અવશ્ય લાભ લેવા વગેરે વગેરે. २७७ ચામાસામાં જુદા જુદા અભિગ્રહ ધારણુ કરવા. પૂર્વાચાર્યોએ ચામાસાના અભિગ્રહ કહ્યા છે, તે આ પ્રમાણેઃ—જ્ઞાનાચાર, દનાચાર ચારિત્રાચાર, તપાચાર અને વીર્યાંચાર. આશ્રયી દ્રવ્યાદિ ભેદથી અનેક પ્રકારના ચાતુર્માસિક અભિગ્રહ હાય છે. (૧) તેના અનુક્રમ આ પ્રમાણે:—તત્ર જ્ઞાનાચારને વિષે ૧ મૂળસૂત્રવાંચવારૂપ સજ્ઝાય કરવી. ૨ વખાણ સાંભળવું. ૩ સાંભળેલા ધર્મનું ચિંતવન કરવું અને ૪ શક્તિ પ્રમાણે અજવાળી પાંચમને દિવસે જ્ઞાનની પૂજા કરવી. (૨) દશ નાચારને વિષે ૧ જિનમદિરમાં કાજો કાઢવા, લીંપવુ, ગુંđલી માંડવી વગેરે. ૨ જિનપૂજા, ચૈત્યવંદન અને જિનબિંબને વટાં કરીને નિર્દેળ કરવા વિગેરે વિગેરે કાર્યો કરવાં (૩) Page #362 -------------------------------------------------------------------------- ________________ ૨૭૮ [ શ્રાદ્ધ વિધિ ચારિત્રાચારને વિષે૧ મુકાવવી નહિં. ૨ જૂ તથા શરીરમાં રહેલા ગડેળા પાડવા નહિં, ૩ કીડાવાળી વનસ્પતિને ખાર ન દે, ૪ લાકડામાં, અગ્નિમાં તથા ધાન્યમાં રસ જીવની રક્ષા કરવી. (૪) ૫ કેઈને આળ ન દેવું, ૬ આક્રોશ ન કરે, ૭ કઠેર વચન ન બોલવું, ૮ દેવ ગુરૂના સેવન ન ખાવા, ચાડી ન કરવી તથા ૧૦ પારકે અવર્ણવાદ ન બેલવો (૫) ૧૧ પિતાની તથા માતાની દષ્ટિ ચૂકાવીને કામ કરવું, ૧૨ નિધાન, દાન અને પડેલી વસ્તુને વિષે યતના કરવી. ૧૩ દિવસે બ્રહ્મચર્ય પાળવું, ૧૪ રાત્રિને વિષે પુરૂષે પરસ્ત્રીની તથા સ્ત્રીએ વરપુરૂષની સેવા ન કરવી.(૬) ૧૫ ધન ધાન્ય વગેરે નવવિધિ પરિગ્રહનું પરિમાણુ જેટલું રાખ્યું હોય તેમાં પણ ઘટાડે કરો. ૧૬ દિશાપરિમાણ વ્રતમાં પણ કેઇને મેકલવું, સંદેશે કહેવરાવ, અધભૂમિએ જવું વગેરે તજવું, (૭)૧૭ સ્નાન, વિટાણું, ધૂપ, વિલેપન, આભૂષણ, ફૂલ, તાંબૂલ, બરાસ, અગર, કેસર, પિહિસ અને કસ્તુરી એ વસ્તુનું પરિમાણ રાખવું (૮) ૧૮ મજીઠથી,લાખથી, કસુંબાથી અને ગળીથી રગેલા કપડાનું પરિમાણ કરવું. ૧૯ તથા રન, હીરા, મણિ, સેનું, રૂપું, મોતી વગેરેનું પરિમાણ કરવું. (૯) ૨૦ ખજૂર, દ્રાક્ષ, દાડમ, ઉત્તત્તિય, નાળિયેર, કેળાં, મીઠાંલિંબુ, જામફળ જાંબુ,રાયણ, નારંગી, બીજોરાં, કાકડી, અખેડ, વાયમફળ, કોઠ, ટિંબરૂ, બિલીફળ, આમલી, બેર, બિલ્વક ફળ, ચીભડાં, ચીભડી ૧૧ કેરાં, કરમદાં ભરેડ, લિંબુ, આમ્બવેતસ વિગેરેનું અથાણું, અંકુરા, જાત જાતનાં ફૂલ તથા પત્ર, સચ્ચિત્ત,બહુબીજ, તેમજ અનંતકાય પણ એક પછી એક વવા. ૨૧ તથા વિગઈનું અને વિગિઈની અંદર આવનારી વસ્તુનું પરિમાણ કરવું(૧૦-૧૩)રર વસ ધોવા,લિંપવું,ખેત્ર ખણવું, ન્ડવરાવવું, બીજાની જ કાઢવી, ક્ષેત્ર સંબધી જાતજાતનાં કામ,ખાંડવું, દળવું, પાણીમાં ઝીલવું, અન્ન રાંધવું, ઉવટાણુ લગાડવું વગેરેને ઘટાડે કરે. તથા ૨૩ ખટી સાક્ષી પૂરવી નહીં (૧૪-૧૫). ૨૪ દેશાવકાશિક વ્રતને વિષે ભૂમિ છેદવાનું, પાણી લાવવાનું, કપડાં ધોવાનું, નહાવાનું, પીવાનું, અગ્નિસળગાવવાનું, દી કરવાનું, પવન નાખવાનું, લીલેત્રી કાપવાનું, મોટા વડિલોની સાથે છૂટથી બોલવાનું, અદત્તાદાનનું, તથા સ્ત્રીએ પુરૂષની સાથે તથા પુરૂષે સ્ત્રીની સાથે બેસવું, સૂવું, બોલવું, જવું વગેરેનું વ્યવહારના સંબંધમાં પરિમાણ રાખવું ૨૫ દિશિનું માન રાખવું, તથા ૨૬ ગોપભેગનું પણ પરિમાણ રાખવું. (૧૬–૧૮), તેમજ ૨૭ સ અનર્થ સંક્ષેપ કર, ૨૮ સામાયિક પૌષધ તથા અતિથિસ વિભાગમાં પણ જે છટ રાખી હોય, તેમાં દરરોજ કાંઈ કમી કરવું. (૧૯). ૨૯ ખાંડવું, દળવું, રાંધવું, જમવું. ખણવું, વઆદિ રંગવું, કાંતવું, પીંજવું, લોઢવું, ઘર વગેરે ધોળાવવું, લીંપવું, ઝાટકવું. વાહન ઉપર ચઢવું, લીખ વગેરે જેવી, પગરખા પહેરવાં,ખેતરનીંદવું, લણવું,અનાજ એકઠું કરવું, રાંધવું, દળવું વગેરે કાર્યોને વિષે દરરોજ બનતાં સુધી સંવર રાખવે. ૩૦ ભણવું, જિનમંદિરે દર્શન કરવું, વ્યાખ્યાન સાંભળવું, ગણવું, એટલા કામને વિષે તથા જિનમંદિરના સર્વે કામને વિશે ઉદ્યમ કર. (૨૦-૨૧-૨૨) તથા ૩૧ વર્ષની અંદર ધર્મને અર્થે આઠમ, ચૌદશ, વિશેષ તપસ્યા અને કલ્યાણક તિથિને વિષે ઉજમણાને મહોત્સવ કરે. (૩૨) ધર્મને અર્થે મુહપત્તિ, પાણીનાં ગળણાં તથા ઔષધ વિગેરે આપવારૂપ યથાશક્તિ સાધમી વાત્સલ્ય Page #363 -------------------------------------------------------------------------- ________________ ધનેશ્વર કથા ] ૨૯ કરે, અને ગુરૂને વિનય સાચવવું. (૨૩-૨૪) ૩૪ દરમહિને સામાયિક તથા દરવર્ષે પૌષધ તથા અતિથિસંવિભાગ યથાશક્તિ કરે. (૨૫) આ રીતે શ્રાવક શ્રાવિકાના ચોમાસા સંબંધી નિયમ કહ્યા છે. ચોમાસાના નિયમ પાળવા ઉપર રાજપુત્રની કથા. વિજયપુરમાં વિજયસેન નામે રાજા હતા. તેને ઘણા પુત્રો હતા. તેમાં વિજયશ્રી રાણીને પુત્ર રાજ્ય ચલાવવા લાયક થયે છે, એમ જાણી રાજાએ તેનું આદર સન્માન મૂકી દીધું. એમ કરવામાં રાજાને એ અભિપ્રાય હતું કે, “બીજા પુત્રો અદેખાઈથી એને મારી નાખે નહી.” પણ આ અભિપ્રાયને નહિ જાણતા રાજકુમારને ઘણું દુઃખ થયું તે મનમાં વિચારવા લાગ્યા કે, “પગથી હણાયેલી ધૂળ પણ હણનારને માથે ચઢે છે. માટે મૂગે મોઢે અપમાન સહન કરનાર માણસ કરતાં ધૂળ ઉત્તમ છે, એવું નીતિશાસ્ત્રનું વચન છે, માટે હારે અહિં રહીને શું કરવું છે હું હવે પરદેશ જઈશ. કેમકે-જે પુરૂષ ઘરમાંથી બહાર નીકળીને સેંકડો આશ્ચર્યથી ભરેલી સંપૂર્ણ પૃથ્વી મંડળને જેતે નથી. તે કુવાના દેડકા જેવો છે. પૃથ્વીમંડળને વિષે ભ્રમણ કરનાર પુરૂષો દેશદેશની ભાષાઓ જાણે છે. દેશ દેશના વિચિત્ર રિવાજ જાણે છે. અને વિવિધ પ્રકારના આચર્યકારી ચમત્કાર જુએ છે.” રાજકુમાર એમ વિચારી રાત્રિએ કેઈ ન જાણે તેવી રીતે હાથમાં તલવાર લઈ બહાર નીકળ્યો, અને પૃથ્વીને વિષે પિતાની ઈચ્છા પ્રમાણે ફરવા લાગ્યો. કઈ વખતે અટવીમાં ફરતાં બપોરના વખતે ભુખ તરસથી બહુ હેરાન થયો. એટલામાં સર્વોગે દિવ્ય આભૂષણ પહેરેલ એક દિવ્ય પુરૂષ આવ્યો. તેણે સ્નેહ પૂર્વક તેની સાથે કેટલી વાતો કરી અને કુમારને એક સર્વે પ્રકારના ઉપદ્રવને દુર કરનારૂ અને બીજું સર્વ ઉત્તમ વસ્તુને આપનારૂં એવા બે રત્ન આપ્યાં. કુમારે “તું કેણ છે?” એમ તેને પૂછયું, ત્યારે તેણે કહ્યું કે, “જ્યારે તું પોતાના શહેરમાં જઈશ, ત્યારે મુનિરાજના વચનથી હારું ચરિત્ર જાણીશ.” પછી રાજકુમાર તે રોના મહિમાથી સર્વ ઠેકાણે યથેચ્છ વિલાસ કરતે હતે. એક વખત પડહની ઉષણ સાંભળવાથી તેના જાણવામાં આવ્યું કે, “કુસુમપુરનો દેવશમાં નામે રાજા આંખના દરદથી ઘણી જ વેદના ભગવે છે.” પછી રાજકુમારે તુર્તજ ત્યાં જઈ રત્નના પ્રભાવથી તેની આંખની ઇજા દૂર કરી. રાજાએ પ્રસન્ન થઈ રાજકુમારને પિતાનું રાજ્ય તથા પુણ્યશ્રી નામે પુત્રી આપી પિતે દીક્ષા લીધી. આ પછી કુમારના પિતાએ પણ રાજકુમારને પિતાના નગરે બેલાવ્યો અને કુમારને રાજ્યગાદી સેંપી દીક્ષા લીધી. આ રીતે રાજકુમાર બે રાજ્ય ચલાવવા લાગ્યો. એક વખતે ત્રણ જ્ઞાનને ધારણ કરનાર દેવશર્મા રાજર્ષિએ કુમારને પૂર્વભવ કહ્યો. તે એ રીતે કે –“ક્ષમાપુરીને વિષે સુવ્રત નામે શેઠ હવે, તેણે ગુરૂની પાસે પોતાની શક્તિ પ્રમાણે ચોમાસા સબંધી નિયમ લીધા હતા. તેને એક ચાકર હિતે, તે પણ દરેક વર્ષાકાળને શેમાસામાં રાત્રિ ભોજનને તથા મવમાં સેવનને નિયમ કરતે હતે. પછી તે ચાકર મરણ પામે અને તેને જીવ તું રાજકુમાર થયે, અને સુવત શેઠને જીવ મહેઠે ત્રાદ્ધિવંત દેવતા થયો. તેણે પૂર્વ ભવની પ્રીતિથી તને બે રને Page #364 -------------------------------------------------------------------------- ________________ ૨૮૦ [ શ્રાદ્ધ વિધિ આપ્યાં” આ રીતે પૂર્વ ભવ સાંભળી કુમાર જાતિ સ્મરણુ જ્ઞાન પામ્યા, અને ઘણા પ્રકા. રના નિયમ પાળીને સ્વર્ગે ગયા. ત્યાંથી ચ્યવીને તે કુમાર મહાવિદેહમાં ઉત્પન્ન થઇ સિદ્ધ થશે. આ રીતે ચામાસાના નિયમ ઉપર કથા કડી છે. અન્ય ધર્મમાં પણ ચેામાસામાં પાળવાના જણાવેલ નિયમે લૌકિક ગ્રંથમાં પણ આ વાત કહી છે. તે આ રીતે—વસિષ્ઠ ઋષિએ પુછ્યું કે, હે બ્રહ્મદેવ! વિષ્ણુ ક્ષીરસમુદ્રમાં શી રીતે નિદ્રા કરે છે? અને તે નિદ્રા કરે, ત્યારે શી શી વસ્તુ વવી! અને તે વસ્તુ વવાથી શું શું ફળ થાય ૧. બ્રહ્મદેવે કહ્યું હું વસિષ્ઠ ! વિષ્ણુ ખરેખર નિદ્રા કરતા નથી, અને જાગૃત પણ થતા નથી, પરંતુ વર્ષાકાળ આવે છતે ભક્તિથી વિષ્ણુને એ સવ* ઉપચાર કરાય છે. ર. હવે વિષ્ણુયાગનિદ્રામાં રહે, ત્યારે શું શું વવું ? તે સાંભળ. જે પુરૂષ ચામાસામાં મુસાફરી ન કરે, માટી ન ખણે, તથા રિંગણાં, ચાળા, વાલ, કલથી, તુવેર, કાલિંગડા, મૂળા, અને તાંદલજો એટલી વસ્તુના ત્યાગ કરે. ૩–૪ તથા હે વસિષ્ઠ! જે પુરૂષ ચેમાસામાં એક અન્ન ખાય, તે પુરૂષ ચતુર્ભુ જ થઈ પરમપદે જાય. ૫. જે પુરૂષ હંમેશાં તથા ઘણું કરી ચામાસામાં રાત્રિભાજન ન કરે, તે આ લેાકમાં તયા પરલેાકમાં સર્વ અભિષ્ટ વસ્તુ પામે ૬. જે પુરૂષ ચામાસામાં મદ્ય માંસ વજે છે, તે દરેક માસમાં એક એમ સે વર્ષ સુધી કરેલા અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પામે છે. ૭ વગેરે. તથા ભવિષ્યાત્તર પુરાણમાં પણ કહ્યું છે તે આ રીતે માર્ક તૈયઋષિ ખેલ્યા, હું રાજન્ ! જે:પુરૂષ ચામાસામાં તેલમર્દન કરતા નથી, તે ઘણા પુત્ર તથા ધન પામે છે, અને નિગી રહે છે ૧. જે પુરૂષ પુષ્પાદિકના ભાગ છેડી દે છે, તે સ્વગ લેાકને વિષે પૂજાય છે. જે પુરૂષ કડવા, ખાટા તીખા, તૂરા, મીઠા, અને ખારા એ રસને વજે, તે પુરૂષ કુરૂપતા તથા દૌભગ્ય કોઈ ઠેકાણે પણ પામતા નથી. તાંબૂલ ભક્ષણ કરવાનું વર્ષે તે ભાગી થાય, અને શરીરે લાવણ્યપણાને પામે ૨–૩. જે કુળ, શાક અને પાંદડાંને વજે. તે ધન તથા પુત્ર પામે. હે રાજન! ચામાસામાં ગાળ ન ખાય તે મધુર સ્વરવાળા થાય. ૪ તાવડી ઉપર પાકેલું અન્ન ભક્ષણ કરવાનું તજે તા, અહુ સંત પામે. ભૂમિને વિષે સંથારે સૂઇ રહે તે વિષ્ણુના સેવક થાય ૫. દહી' તથા દૂધ વજે તા ગેલેાક નામે દેવલાકે જાય. અપેાર સુધી પાણી પીવાનું તજે તે રાગાપદ્રવ ન થાય. ૬. જે પુરૂષ ચામાસામાં એકાંતર ઉપવાસ કરે તે બ્રાલેાકમાં પૂજાય, જે પુરૂષ ચામાસામાં નખ અને કેશ ન ઉતારે તે હરરાજ ગંગાસ્નાનનું ફળ પામે. ૭. જે પારકુ' અન્ન તજે તે અનંત પુણ્ય પામે, ચામાસામાં ભેાજન કરતી વેળાએ જે મૌન ન રહે, તે કેવળ પાપજ ભાગવે એમ જાણવું. ૮ મૌનપણે લેાજન કરવું ઉપવાસ સમાન છે. માટે ચામાસામાં જરૂર મૌન ભાજન તથા બીજા નિયમ રાખવા વિગેરે. આ રીતે શ્રી રત્નશેખરસૂરિ વિરચિત શ્રાદ્ધવિધિમાં ‘ચાતુર્માસી નૃત્ય' ચોથા પ્રકાશ સપૂર્ણ, Page #365 -------------------------------------------------------------------------- ________________ શત્રિકૃત્ય ] છૂટા પ્રકાશ ૫. વકૃત્ય. ચામાસી નૃત્ય કહ્યું. હવે ગ્રંથકાર બારમી અર્ધ ગાથા તથા તેરમી ગાથાવડે વમાં કરવા ચાગ્ય અગિયાર કાર્યોં જણાવે છે. (મૂ∞ગાથા) परिसं संघच्चण - साहम्मिअभत्तिजत्ततिगं ॥ १२ ॥ जिणगिहि हवणं जिणघण बुद्धी- महपूअ - धम्मजागरिआ ॥ अपूआ उज्जवणं, तह तित्थभावणा सोही ॥ १३ ॥ [તિવર્ષે સંધાયેન-સામિમત્તિ યાત્રાત્રિથ। ૨ ।। जिनगृहे नवपनं जिनधनवृद्धि - महापूजा - धर्मगारिका । श्रुतपूजा उद्यापनं तथा तीर्थप्रभावना शोधिः ॥ १३ ॥ ] અર્થ :—સુશ્રાવકે વર્ષોવષ ૧ સંઘની પૂજા, ૨ સાધર્મિક વાત્સલ્ય, ૩ ત્રણ ચાત્રાએ, ૪ જિનમંદિરે સ્નાત્રમહાત્સત્ર, ૫ દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપૂજા, છ રાત્રિએ ધર્મ જાગરકિા–રાત્રિજગા ૮ શ્રુતજ્ઞાનપૂજા, હું ઉજમણુ, ૧૦ શાસનની પ્રભાવના, અને ૧૧ આલેાયણા એટલાં ધમ કૃત્ય અવશ્ય કરવાં. ૧૨-૧૩. વિસ્તારાથ—શ્રાવકે દર વર્ષે જઘન્યથી એકવાર પણ ૧ ચતુર્વિધ શ્રી સંઘની પૂજા ૨ સાધર્મિક વાત્સલ્ય, ૩ તી યાત્રા, રથયાત્રા, અને અઠાઈ યાત્રાએ ત્રણ યાત્રા, ૪ જિનમ ંદિરને વિષે સ્નાત્ર મહેાત્સવ, ૫ માળા પહેરવી, ઈંદ્રમાળા વગેરે પહેરવી, પહેરામણી કરવી, ધાતિયાં વગેરે આપવાં તથા દ્રવ્યની વૃદ્ધિ થાય તેવી રીતે આરતી ઉતારવી વગેરે ધમ કૃત્યા કરીને દેવદ્રવ્યની વૃદ્ધિ, ૬ મહાપુજા, ૭ રાત્રિને વિષે ધર્મ જાગરિકા ૮ શ્રુતજ્ઞાનની વિશેષપૂજા, ૯ અનેક પ્રકારનાં ઉજમાં, ૧૦ જિનશાસનની પ્રભાવના, અને ૧૧ આલેાયણા એટલાં ધકૃત્યો યથાશકિત કરવાં. ૧ સંઘપૂજા. સાધુસાધ્વીની ભકિત તથા બહુમાન, શ્રીસ'ધની પૂજામાં પેાતાના કુળ તથા ધન વગેરેને અનુસરીને ઘણા આદરથી અને અહુમાનથી સાધુ સાધ્વીના ખપમાં આવે એવી આધાકર્માદિ તથા ખરીદવાદિ દ્વાષ રહિત વસ્તુ ગુરૂ મહારાજને આપવી. તે વસ્તુએ આ પ્રમાણે–વસ, કૅમળ, પ્રેાંછનક, સૂત્ર, ઉન પાત્રાં, પાણીનાં તુમડાં વગેરે પાત્ર, દાંડો, દાંડી, સાય, કાંટાને ખેંચી કાઢનારા ચીપી, કાગળ, ખડીયા, લેખિનીના- કલમના સંગ્રહ અને પુસ્તક વગેરે. દિનકૃત્યમાં કહ્યું છે કે— વસ્ત્ર, પાત્ર, પાંચ પ્રકારનું પુસ્તક, કમળ પાદપ્રેાંછન, દાંડો, સંથારા, સિજજા તથા ખીજું પણ ઔધિક તથા ઔપગ્રહિક,મુહપત્તિ તથા આાસન વગેરે જે કાંઇ શુદ્ધ સંચમને ઉપકારી Page #366 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ [ શ્રાદ્ધ વિધિ હોય તે આપવું.” પ્રવચનસારેદાર વૃત્તિમાં વળી કહ્યું છે કે–“જે વસ્તુ સંયમને ઉપકારી હોય, તે વસ્તુ ઉપકાર કરનારી હેવાથી ઉપકરણ કહેવાય છે. તેથી અધિક વસ્તુ રાખવી તે અધિકરણ કહેવાય છે અસંતપણે વસ્તુને પરિવાર એટલે પરિભેગ (સેવન) કરનારો અસંયત કહેવાય છે.” (અહિં “પરિહાર શબ્દોં અર્થ પરિગ કરનારો એ કર્યો. કારણ કે રિક્ષાઃ ોિ એવું વચન છે તેથી અસંતપણે જે પરિભેગ કરે એ અર્થ પરિહારનો થાય છે અને તેથીજ પરિહાર કરનાર અસંયમી કહેવાય છે એમ પ્રવચન સારોદ્ધાર વૃત્તિમાં કહ્યું છે. ) તેમજ પ્રતિહારિક, પીઠ, ફલક, પાટલે, વગેરે સંયમપકારી સર્વે વસ્તુઓ સાધુ મુનિરાજને શ્રદ્ધાથી આપવી. સોય વગેરે વસ્તુઓ પણ સંયમના ઉપકરણ છે એમ શ્રીક૯પમાં કહ્યું છે તે આ રીતે અહorr કથા ૬ ૨૩ સિરિ અર્થ –અશનાદિક, વસ્ત્રાદિક, અને યાદિક એ ત્રણ ચતુષ્ક મળીને બાર પ્રકારના સંયમન ઉપકરણ થાય છે જેમકે, ૧ અશન ૨ પાન ૩ ખાદિમ અને ૪ સ્વાદિમ એ અનાદિક ચાર; પવસ્ત્ર, ૬ પાત્ર, ૭ કંબલ અને ૮ પાદBછનક એ વસ્ત્રાદિક ચાર તથા ૯ સેય ૧૦ અને ૧૧ નરણી અને ૧૨ કાન ખેતરવાની સળી એ સયાદિક ચાર આ રીતે ત્રણ ચતુષ્ક મળીને બાર વસ્તુ સંયમનાં ઉપકરણ છે. શ્રાવક શ્રાવિકાનું ભકિત તથા બહુમાન. સાધુ સાધ્વીની પેઠે શ્રાવક શ્રાવિકારૂપ સંઘને પણ શક્તિ માફક ભક્તિથી પહેરામણ વગેરે આપીને સત્કાર કરે તેમજ દેવ ગુરૂ વગેરેના ગુણ ગાનારા યાચકાદિકને પણ ઉચિત લાગે તેમ ધન ધાન્યાદિક આપી સંતેષ પમાડે. આ સંધપૂજા ત્રણ પ્રકારની છે. ૧ ઉ&ણ. ૨ મધ્યમ અને ૩ જઘન્ય, જિનમનધારી સર્વ સંધને પહેરામણી આપે છે તેથી ઉત્કૃષ્ટ સંઘપૂજા થાય છે. સર્વ સંધને માત્ર સૂત્ર વગેરે આપે તે જઘન્ય સંધપૂજા થાય. બાકી રહેલી સર્વે મધ્યમ સંઘપૂજા જાણવી. તેમાં જેને વધારે ધન ખરચવાની શક્તિ ન હોય, તેણે પણ ગુરૂ મહારાજને સૂત્ર, મુહપત્તિ વગેરે તથા બે ત્રણ શ્રાવક શ્રાવિકાઓને સેપારી વગેરે આપીને પણ દરવર્ષે સંઘપૂજા ભક્તિથી સાચવવી. દરિદ્રી પુરૂષ એટલું કરે, તે પણ તેને ઘણે લાભ થાય છે. કહ્યું છે કે–લમી ઘણી છતાં નિયમ આદર, શકિત છતાં સહન કરવું. યૌવન અવસ્થામાં વ્રત લેવું, અને દરિદ્રી અવસ્થામાં થોડું પણ દાન આપવું એ ચારે વસ્તુથી બહુ ફળ મળે છે. વસ્તુપાળ મંત્રી વગેરે ઋદ્ધિવંત લેકે તે દરેક માસામાં સંઘપૂજા વગેરે વાર્ષિક કૃત્ય કરતા હતા અને ઘણા ધનને વ્યય કરતા હતા, એમ આજે પણ સાંભળીએ છીએ. સંઘપૂજા ઉપર મહણસિંહનું દષ્ટાન્ત. - દિલ્લીમાં જગસી શેઠને પુત્ર મહણસિંહ શ્રીતપાગચ્છાધિપ પૂજ્ય શ્રીદેવસુંદરસૂરિજીને ભક્ત હતો. તેણે એકજ સંઘપૂજામાં જિનમતધારી સર્વસંધને પહેરામણી વગેરે આપીને રાશી હજાર ટંકને વ્યય કર્યો. બીજે દિવસે દૈવયોગે પંડિત દેવમંગળગણિ ત્યાં Page #367 -------------------------------------------------------------------------- ________________ સંઘપૂજા તથા સાધર્મિક વાત્સલ્ય ] ૨૮૩ પધાર્યા. પૂર્વ મહસિંહે ખેલાવેલા શ્રીગુરૂ મહારાજે તે ગણિજીને ત્યાં માકલ્યા હતા તેમના પ્રવેશને વખતે મસિહે ને કે ટુકામાં સંઘપૂજા કરી, તે પણ તેમાં છપ્પનહજાર ટકના તેણે વ્યય કર્યાં. આવી વાર્તા સાંભળવામાં આવે છે. આ પ્રકારે સંઘપૂજાવિધિ શાસ્ત્રમાં કહી છે. ૨ સામિક વાત્સલ્ય. સાધર્મિક વાત્સલ્ય પણ સર્વ સાધર્મિક ભાઈએનું અથવા કેટલાકનું શક્તિ પ્રમાણે કરવું. કેમકે સામિ' ભાઇએને ચાગ મળવો પ્રાયે દુલ ભ છે. અમે એક ઠેકાણું કહ્યું છે કે સર્વે જીવો સર્વ પ્રકારના સંબંધો માંહેમાંહે પૂર્વે પામેલા છે. પરંતુ સાધર્મિક આદિ સંબંધને પામનારા જીવો તેા કાઇક ઠેકાણે વિરલાજ હાય છે.’ સાધર્મિક ભાઈ ના મેળાપ પણ ઘણા પુણ્યકારી છે. તા પછી સાધમિના શાસ્ત્રમાં કહ્યા પ્રમાણે કરેલા આદર સત્કાર તેા ઘણા પુણ્યાધ કરે એમાં શું કડવું ? કહ્યું છે કે—એક તરફ સર્વે ધમ અને બીજી તરફ સાધર્મિક વાત્સલ્ય રાખી બુદ્ધિરૂપી ત્રાજીવાએ તાળિયે તે મને સરખાં ઉતરે છે.' સાધર્મિકના આ સત્કાર આ રીતે કરવેશ:— ૧ પેાતાના પુત્ર વગેરેના જન્માત્સવ, વિવાહ વગેરે હાય તા સામિક ભાઈ એને નિમ ત્રણ કરવું અને તેમને ઉત્તમ લેાજન, તાંબૂલ, વસ્ત્ર આભરણ વગેરે આપવું. ૨ કદાચ તે કોઇ વખતે મહુ મુશ્કેલીમાં આવી પડે તે પેાતાનું ધન ખરચીને પશુ તેમને આફતમાંથી ઉગારવા ૩ પૂર્વકના અંતરાયના દાષથી કોઇ સાધમિભાઈનું ધન જતુ રહે તા તેને પાછે પૂની અવસ્થામાં લાવવો. ૪ જે પેાતાના સાધમિક ભાઇઓને પૈસે ટકે સુખી ન કરે, તે પુરુષની સ્વેટાઈ શા કામની ? કહ્યુ` છે કે—જેમણે દીન જીવાના ઉદ્ધાર ન કર્યો, સામિકાનું વાત્સલ્ય ન કર્યું" અને હૃદયને વિષે વીતરાગનું ધ્યાન ન થયું" તેમણે પેાતાના જન્મ વૃથા ગુમાવ્યેા.' ૫ પેાતાના સાધર્મિક ભાઇએ જો ધર્મ'થી ભ્રષ્ટ થતા હોય તા ગમે તે રીતે તેમને ધર્મને વિષે દૃઢ કરવા. ૬ો તે ધમ કૃત્ય કરવામાં પ્રમાદ કરતા હોય તે, તેમને ધમ કૃત્ય યાદ કરાવવું, અનાચારથી નિવારવા પ્રયત્ન કરવો અને ભૂલે તે પ્રેરણા અને પ્રતિ પ્રેરણા કરવી. કહ્યુ છે કે—' પ્રમાદ કરે તો યાદ કરાવવું અનાચારને વિષે પ્રવૃત્ત થાય તા નિવારવા, ભૂલે તે પ્રેરણા કરવી અને વારવાર ચૂકે તે વખતે વખત પ્રેરણા કરવી.’૭ તેમજ પેાતાના સામિકાને વાચના પુચ્છના, પરાવત્તના, અનુપ્રેક્ષા, અને ધર્માંકથા વગેરેને વિષે જોગ મળે તે તેમાં જોડવા, તથા ૮ શ્રેષ્ઠ ધર્મોનુષ્ઠાનને કરવા માટે સાધારણ પૌષધશાળા વગેરે કરાવવી ઇત્યાદિ. શ્રાવિકાઓનું વાત્સલ્ય પણ શ્રાવકની માફક કરવું; તેમાં કાંઇપણ ઓછું વધતું ન કરવું. જ્ઞાન, દર્શન અને ચારિત્રને ધારણ કરનારી, ઉત્કૃષ્ટ શિયળને પાળનારી તથા તેાષવાળી એવી સધવા કે વિધવા શ્રાવિકા જૈનધર્મને વિષે અનુરાગવાળી હેાય છે, માટે તેમને ધણુ સામિ કપણે ખરાખર માનવી. Page #368 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ [ શ્રાદ્ધ વિધિ શંકા—લાકમાં તથા શાસ્ત્રમાં સ્ત્રીએ ઘણી પાપી કહેવાય છે, તેઓ માટે જણાવ્યું છે કે “એએ તેા ભૂમિ વિનાની ઝેરી કેળના ઝાડ સરખી, મેઘ વિનાની વિજળી સરખી, જેના ઉપર ઔષધ ચાલતું નથી એવી વ્યાધિ સખી, કારણ વિનાની મૃત્યુ સરખી, નિમિત્ત વિનાના ઉત્પાત સરખી, કૃણા વિનાની સર્પિણી સરખી અને ગુફા વિનાની વાઘણ સરખી છે. એમને તેા પ્રત્યક્ષ રાક્ષસી સમાનજ ગણવી, શુરૂ ઉપરને! તથા ભાઈ ઉપરને સ્નેહ તૂટવાનું કારણ પણ એએજ છે. તેમજ તે અસત્ય અને માયાથી ભરેલી છે. કહ્યું છે કે—અસત્ય વચન, સાહસિકપણું, કપટ,મુખતા, અતિàાલ,અશુચિપણું અને નિ યપણું એટલા સ્ત્રીઓના દોષ સ્વાભાવિક છે. ' વળી આગમમાં કહ્યુ છે કે—હે ગૌતમ ! જ્યારે અનંતી પાપની રાશિએ ઉદય આવે છે, ત્યારે આપણું પમાય છે, એમ તું સમ્યક્ પ્રકારે જાણુ.’આ રીતે સર્વે શાસ્ત્રામાં સ્ત્રીઓની નિંદા પગલે પગલે જોવામાં આવે છે માટે તેઓથી દૂર રહેવુ... ” એમ છતાં તેમનું દાન સન્માન રૂપ વાત્સલ્ય કરવું એ શી રીતે ઘટે ? સમાધાનઃ—“ સ્ત્રીએજ પાપી હેાય છે” એવા એકાંત પક્ષ નથી. જેમ સ્ત્રીઓમાં તેમ પુરૂષોમાં પણ પાપીપણું સરખું જ છે. કેમકે, પુરૂષો પણ ક્રૂરમનવાળા, ઘણા દુષ્ટ, નાસ્તિક, કૃતા, પેાતાના શેડની સાથે દુશ્મનાવટ કરનારા, વિશ્વાસઘાતી, જુઠ્ઠું ખેલનાર પારકું ધન તથા પારકી સ્ત્રી હરણ કરનાર, નિર્દય તથા ગુરૂને પણ ઠગનારા એવા ઘણા જોવામાં આવે છે. પુરૂષ જાતિમાં કેટલાક એવા યાકે છે, તેથી સત્યપુરૂષાની અવજ્ઞા કરવી જેમ ઘટતી નથી, તેજ પ્રમાણે સ્ત્રીજાતિમાં પણ કેટલીક દુષ્ટ સ્ત્રીઓ છે, તેથી સારી સ્ત્રીઓની અવજ્ઞા કરવી એ પણ ઉચિત નથી. જેમ ઘણી પાપી તેમ ઘણી ગુણવ'તી સ્ત્રીઓ પણ જગતમાં છે. જેમકે તીથ કરની માતાએ ઉત્તમ ગુણવર્ડ યુક્ત હોય છે. માટે ઇદ્રો પણ તેમની પૂજા કરે છે, અને મુનિએ પણ સ્તુતિ કરે છે.' લૌકિક શાસ્ત્રના જાણુ પુરૂષો પણ કહે છે કે, ' સ્ત્રીએ એવા કોઈ અદ્ભુત ગભ ધારણ કરે છે કે, જે ત્રણે જગા ગુરૂ થાય છે. માટે જ પડિત લેાકેા સ્ત્રીઓની ઘણી સ્નેાટાઈ કબૂલ કરે છે.' કેટલીક સ્ત્રીઓ પેાતાના શિયળના પ્રભાવથી અગ્નિને જળ સમાન, જળને સ્થળ સમાન, ગજને શિયાળ સમાન, સર્પને દોરડી સમાન અને ઝેરને અમૃત સમાન કરે છે. તેમજ ચર્તુવિધ શ્રીસંઘનું ચાથું અંગ શ્રાવિકાઓ છે. શાસ્ત્રમાં જે સ્ત્રીએની ઘણી નિંદા સંભળાય છે, તે પુરૂષોએ તેમને વિષે આસક્તિ ન કરવી એવા ઉપદેશ માટે જ છે. સુલસા વગેરે શ્રાવિકાઓના ગુણાની તે ખુદ તીર્થંકર ભગવાને પણુ ઘણી પ્રસંશા કરી છે. તેમની ધમને વિષે રહેલી ટટ્ટતાને ઇદ્રોએ પણુ દેવસભામાં વખાણી છે; અને જમરા મિથ્યાત્વીએ પણ એમને સમક્તિથી ચલાવી શકયા નથી. તેમજ કેટલીક શ્રાવિકાઓ તાચરમ દેહવાળી તથા કેટલીક એ ત્રણ વગેરે ભવ કરીને મેક્ષે જનારી શાસ્ત્રમાં સંભળાય છે. માટે તે શ્રાવિકાનું માતાની માફક, વ્હેનની માફક તથા પુત્રી માફક વાત્સલ્ય કરવું ઉચિત છે. આ વિષય ઉપર અહીં અમે વધુ વિસ્તાર કરતા નથી. Page #369 -------------------------------------------------------------------------- ________________ સાધર્મિક વાત્સલ્ય અને યાત્રાત્રિક સાધમિક વાત્સલ્ય ઉપર દડવીય'ની કથા. સામિ કવાત્સલ્યવડે કરીને જ રાજાએ પેાતાનું અતિથિવિભાગ વ્રત સાચવે છે. કેમકે, મુનિઆને રાજપિંડ કલ્પતા નથી. આ વિષય ઉપર ભરત મહારાજાના વશમાં થયેલા ત્રણે ખડના અધિપતિ દુડવીય રાજાનું દૃષ્ટાંત આ પ્રમાણે છે. દડવીચ' રાજા હુંમેશાં સાધર્મિક ભાઈને જમાડી પછીજ તે ભેાન કરતા હતા. એક વખતે ઈંદ્ર જ્ઞાન, દર્શન અને ચારિત્રરૂપ ત્રણ રત્નાના સૂચક સુવર્ણની જનેાઇ અને ખાર ત્રતાના સૂચક બાર તિલકને ધારણ કરનારા તથા ભરતે રચેલા ચાર વેદના મુખે પાઠ કરનારા એવા તીર્થયાત્રા કરતા આવેલા ક્રોડો શ્રાવક પ્રગટ કર્યાં. દોડવીય તેમને ભક્તિથી નિમંત્રણ કરી જમાડી રહે છે, એટલામાં સૂર્ય આથમ્યા. એ રીતે લાગલાગટ આ દિવસ ઇન્દ્રે શ્રાવક પ્રકટ કર્યાં. તેથી રાજાને આઠ ઉપવાસ થયા. પણ તેની સાધુમિક્તિ તા તરૂણૢ પુરૂષની શક્તિની માફક દિવસે દિવસે વધતી જ રહી. આથી ઈંદ્ર પ્રસન્ન થયા અને તેણે તેને દિવ્ય ધનુષ્ય. માણુ, રથ, હાર તથા એ કુંડળ આપી શત્રુ જયની યાત્રા કે વા માટે પ્રેરણા કરી. દંડવીચે પણ તે પ્રમાણે શત્રુંજયની યાત્રા કરી, સાધર્મિક ભક્તિ ઉપર સંભવનાથ ભગવાનનું દૃષ્ટાન્ત. ૨૮૫ શ્રી સ'ભવનાથ ભગવાન્ પણ પૂર્વના ત્રીજા ભવમાં ઘાતકી ખંડની અંદર અવેલી અરવત ક્ષેત્રની ક્ષેમાપુરી નગરીમાં વિમળવાહન નામે રાજા હતા, ત્યારે તેમણે મ્હોટા દુષ્કાળમાં સર્વે સાધમિ ભાઇઓને લેાજનાદિક આપીને જિનનામ ક્રમ આંધ્યું. પછી દીક્ષા લઈ મૃત્યુ પામી આનત દેવલાકમાં દેવતાપણું લાગવી શ્રી સંભવનાથ તીર્થંકર થયા. તે ફાગણ સુદ આઠમને દિવસે અવતર્યો, ત્યારે મ્હોટા દુષ્કાળ છતાં તેજ દિવસે ચારે તરફથી સ જાતનું ધાન્ય આવી પહોંચ્યું, તેથી તેમનું સંભવ એવું નામ પડયું. બૃહદ્ભાષ્યમાં કહ્યું છે કે—શ'' શબ્દના અર્થ સુખ કહેવાયછે. ભગવાનના દર્શનથી સર્વે ભવ્ય જીવાને સુખ થાય છે, માટે તેમને શલવ કહે છે. આ વ્યાખ્યાનને અનુસરીને સર્વે તીથ કરા ભવ નામથી ખેલાવાયછે. (૧) સંભવનાથજીને સંભવ નામથી ઓળખવાનુ' ખીજી' પણ એક કારણ છે; કાઈ વખતે શ્રાવસ્તી નગરીમાં કાળ દોષથી દુષ્કાળ પડયા, ત્યારે સર્વે માણસા દુઃખી થયા. એ અરસામાં સેનાદેવીની કુક્ષિમાં સ ંભવનાથજી અવતર્યો (૨–૩) ત્યારે ઇન્દ્રે પાતે આવીનેસેનાદેવી માતાની પૂજા કરી, અને જગને વિષે એક સૂર્ય સમાન એવા પુત્રની પ્રાપ્તિ થયાની તેને (સેનાદેવીને) વધામણી આપી (૪) તેજ દિવસે ધાન્યથી પરિપૂર્ણ ભરતા ઘણા સાર્થો ચારે તરફથી આવ્યા, અને તેથી ત્યાં સારૂં સુભિક્ષ થયું (૫) જે માટે તે ભગવાનના સંભવને (જન્મને) વિષે સવ ધાન્યાના સંભવ થયા, તે માટે માતા પિતાએ તે ભગવાનનુ સંભવ નામ આપ્યું ૬ સાધર્મિક વાત્સલ્ય ઉપર જગસિહ, આણુ અને સાર’ગનું દૃષ્ટાન્ત. દેવગિરિને વિષે જગસિંહ નામે શેઠ પેાતાના જેવા સુખી કરેલા ત્રણસા સાઢ વાણા Page #370 -------------------------------------------------------------------------- ________________ ૨૮૬. ( શ્રાદ્ધ વિધી તર નોકર પાસે હંમેશાં બહોતેરહજાર ટંકને ચય કરાવી પ્રતિદિવસ એકેક સાધર્મિક વાત્સલ્ય કરાવતું હતું. આ રીતે દર વર્ષે તે શેઠના ત્રણ સાઠ સાધર્મિક વાત્સલ્ય થતાં હતાં. થરાદમાં શ્રીમાળ આભૂનામા સંઘપતિએ ત્રણસો સાઠ સાધર્મિક ભાઈઓને પિતાના સરખા કર્યા. કહ્યું છે કે–તે સુવર્ણ પર્વતનેઝ તથા રૂપાના પર્વતને શું ઉપયોગ? કારણકે, જેને આશ્રય કરી રહેલાં વૃક્ષો તે કાષ્ટમયના કાષ્ટમય જ રહે છે, પણ સેના રૂપાનાં થતાં નથી. એક મલય પર્વતને જ અમે ઘણું માન આપીએ છીએ; કેમકે, તેને આશ્રય કરી રહેલાં આંબા લિંમડા અને કુટજ નામનાં વૃક્ષો પણ ચંદનમય થાય છે.” સારંગ નામા શ્રેષ્ટિએ પંચપરમેષ્ઠિ મંત્રને પાઠ કરનારા લોકોને પ્રવાહ વડે દરેકને સુવર્ણના ટંક આપ્યા. એક ચારણને શેઠે ફરી “નવકાર બોલ” એમ ફરી ફરી કહેવાથી તે નવ વાર નવકાર છે, ત્યારે તેણે તેને નવ સેનેયા આપ્યા. આ રીતે સાધર્મિક વાત્સલ્યને વિધિ કહ્યો છે. ૩ દર વર્ષે ત્રણ યાત્રા કરવી અÉઈ યાત્રા – * આમજ દરવર્ષે જઘન્યથી એક પણ યાત્રા કરવી. યાત્રાઓ ત્રણ પ્રકારની છે. તે આ પ્રમાણે –૧ અહી યાત્રા, ૨ રથયાત્રા, અને ૩ તીર્થયાત્રા. આ રીતે ત્રણ પ્રકારની યાત્રા પંડિત જન કહે છે. તેમાં ૧ અઈ યાત્રાનું સ્વરૂપ પૂર્વે કહ્યું છે. તેમાં સવિસ્તર સર્વ ચિત્યપરિપાટ કરવા વગેરે જે અઈયાત્રા તે ચિત્યયાત્રા પણ કહેવાય છે. રથયાત્રા. સંપ્રતિ મહારાજે કરેલ રથયાત્રા રથયાત્રા તે હેમચંદ્રસૂરિ વિરચિત પરિશિષ્ટ પર્વમાં કહી છે તે આ પ્રમાણે-પૂજ્ય શ્રી સુહસ્તિ આચાર્ય અવંતીનગરીમાં વસતા હતા. ત્યારે એક વર્ષે સંઘે ચૈિત્ય યાત્રા ઉત્સવ કર્યો. ભગવાન સુહસ્તિ આચાર્ય પણ નિત્ય સંઘની સાથે ચૈત્ય યાત્રામાં આવી. મંડપને શોભાવતા હતા. ત્યારે સંપ્રતિ રાજા ન્હાનામાં નાના શિષ્યની પેઠે હાથ જોડી સુહસ્તિસ્વામીની આગળ બેસતે હતે. ચૈત્યયાત્રા ઉત્સવ થઈ રહ્યા પછી સંઘે રથયાત્રા શરૂ કરી. કારણ કે, યાત્રાને ઉત્સવ રથયાત્રા કરવાથી સંપૂર્ણ થાય છે. સુવર્ણની તથા મણિય રનેની કાંતિથી દિશાઓને પ્રકાશિત કરનાર એ સુર્યના રથ સરખે રથ રથ શાળામાંથી નીકળ્યો. વિધિના જાણું અને ધનવાન શ્રાવકે રથમાં પધરાવેલી જિન પ્રતિમાનું સ્નાત્ર પૂજા વિગેરે કાર્ય કર્યું. અરિહંતનું સ્નાન-નાત્ર કર્યું. ત્યારે જન્મ કલ્યાણકને અવસરે જેમ મેરૂના શિખર ઉપરથી, તેમ રથમાંથી સ્નાત્ર જળ નીચે પડવા લાગ્યું, તેમજ ભગવાનને કાંઈ વિનંતિજ કરતા હેયને શું! એવા મુખે મુખકેશ બાંધેલા શ્રાવકેએ સુગંધિ ચંદનાદિ વસ્તુથી ભગવાનનેવિલેપન કર્યું. તથા તેઓ વડે માલતી,કમળ વગેરે. ફુલોની માળાઓથી ભગવાનની પ્રતિમા પૂજાઈ, ત્યારે તે પ્રતિમા સરસ્કાળના મેથી વીંટાચેલી ચંદ્રકળાની માફક શેવા લાગી. બળતા મલયાગિરિના ધૂપથી ઉત્પન્ન થએલી ધૂમાડાની * મેરૂ પર્વત. * વૈતાઢય પર્વત Page #371 -------------------------------------------------------------------------- ________________ યાત્રાત્રિ ]. . ૨૮૭ રેખાઓથી વિંટાયેલી ભગવાનની પ્રતિમા જાણે નીલ વસ્ત્રોથી પૂજાયેલી હોયને શુ એવી રીતે શેભવા લાગી. જેની અંદર દીપતી દીપશિખાઓ છે એવી ભગવાનની આરતી શ્રાવકે કરી ત્યારે તે દીપતી ઔષધિવાળા પર્વતની ટૂક માફક શોભતી હતી. અરિહંતના પરમ ભકત એવા તે શ્રાવકોએ ભગવાનને વંદના કરી અશ્વની માફક આગળ આવી પિતે રથ ખેંચ્યો. તે વખતે નગરવાસી જનની સ્ત્રીઓએ હલ્લીસક રાસ શરૂ કર્યો. શ્રાવિકાઓ ચારે તરફ ઘણાં મંગળ ગીતે ગાવા લાગી. પાર વિનાનું કેશરનું જળ રથમાંથી નીચે પડતું હોવાથી આગળના રસ્તામાં છંટકાવ થવા માંડયો. આ રીતે પ્રત્યેક ઘરની પૂજા ગ્રહણ કરતે રથ દરરેજ સંપ્રતિ રાજાના દ્વારમાં હળવે હળવે આવતું હતું. તે જોઈ સંપ્રતિ રાજા પણ રથની પૂજા કરવાને તૈયાર થતું. અને ફણસ ફળની માફક સર્વીગે વિકસ્વર રોમરાજીવાળ થઈ ત્યાં આવતે અને પછી નવા આનંદ રૂપ સરોવરમાં હંસની માફક ક્રીડા કરતે સંપ્રતિ રાજા, રથમાં વિરાજમાન થએલી પ્રતિમાની અષ્ટપ્રકારી પૂજા કરતા હતા. મહાપદ્યચકી અને કુમારપાળે કરેલ રથયાત્રા. મહાપદ્ય ચક્રીએ પણ પિતાની માતાના મનોરથ પૂર્ણ કરવાને સારુ ઘણા આઈબરથી રથયાત્રા કરી. કુમારપાળે કરેલી રથયાત્રા આ રીતે કહી છે –ચૈત્ર માસની આઠમને દિવસે ચોથે પહોરે જાણે ચાલતે મેરૂ પર્વતજ હેયને શું! એ અને સુવર્ણમય હેટા દંડ ઉપર રહેલી ધ્વજા, છત્ર, ચામર વગેરે વસ્તુથી દીપો એ સુવર્ણમય રથ જ્યારે ઘણી ઋદ્ધિની સાથે નીકળે છે, તે વખતે હર્ષથી નગરવાસી લેકે એકઠા મળીને મંગળકારી જય જય શબ્દ કરે છે. શ્રાવકે નાત્ર તથા ચંદનનું વિલેપન કરી સુગંધી પુષ્પથી પૂજાયેલી શ્રી પાર્શ્વજિનની પ્રતિમાને કુમારપાળના બંધાવેલા મંદિર આગળ ઉભા રહેલા રથમાં ઘણી ઋદ્ધિથી સ્થાપન કરે છે. વાજિંત્રના શબ્દથી જગતને પૂર્ણ કરતો તે રથ હર્ષથી મંગળ ગીત ગાનારી સુંદર સ્ત્રીઓની સામંતની અને મંત્રીઓની મંડળીની સાથે કુમારપાળના રાજમહેલ આગળ જાય છે. પછી રાજા રથની અંદર પધરાવેલી પ્રતિમાની પટ્ટવસ્ત્ર, સુવર્ણમય આભૂષણ વગેરે વસ્તુઓથી પિતે પૂજા કરે છે અને વિવિધ પ્રકારનાં ગાયન, નાટક વગેરે કરાવે છે. પછી તે રથ ત્યાં એક રાત રહી સિંહદ્વારની બહાર નીકળે છે, અને ફરકતી ધ્વજાએથી જાણે નૃત્યજ કરી રહેલ હાયની ! એવા પટમંડપમાં આવીને રહે છે. પ્રભાત કાલે રાજા ત્યાં આવી રથમાં શોભતી જિનપ્રતિમાની પૂજા વગેરે કરે છે અને ચતુર્વિધ સંઘ સમક્ષ પિતે આરતી ઉતારે છે. પછી હાથી જોતરેલે રથ સ્થાનકે સ્થાનકે બંધાવેલા ઘણા પટ્ટમંડપમાં રહેતે નગરમાં ફરે છે. ઈત્યાદિ રથયાત્રાની વિધિ જાણવી. તીર્થયાત્રા.. હવે ૩ તિર્થયાત્રાનું સ્વરૂપ કહું છું. તેમાં શ્રી શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થો સમજવાં. તેમજ તીર્થકરેની જન્મ, દીક્ષા, જ્ઞાન, નિર્વાણ અને વિહારની ભૂમિઓ પણ ઘણા ભવ્ય અને શુભ ભાવ ઉત્પન્ન કરે છે અને ભવ સમુદ્રમાંથી તારે છે, માટે તે Page #372 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ [ શાહ વિધિ જ ભૂમિએ પણ તીર્થજ કહેવાય છે. આ તીર્થોને વિષે સમ્યકત્વ શુદ્ધિને સારું ગમન કરવું, તે તીર્થયાત્રા કહેવાય છે. તેને વિધિ આ પ્રમાણે છે- “એક આહાર, સચિત્ત પરિહાર, ભૂમિશયન, બ્રહ્મચર્ય વ્રત વગેરે કઠણ અભિગ્રહ યાત્રા કરાય ત્યાંસુધી પળાય એવા પ્રથમ ગ્રહણ કરવા. તેમજ પાલખી, સારા ઘેડા, પલંગ વગેરે સમગ્ર દ્ધિ હોય તે પણ યાત્રા કરવા નીકળેલા ધનાઢય શ્રાવકને પણ શક્તિ હોય તે પગે ચાલવુંજ ઉચિત છે. અમે એક ઠેકાણે કહ્યું છે કે “યાત્રા કરનાર શ્રાવકે ૧ એકાહારી, ૨ સમકિતધારી, ૩ ભૂમિશયનકારી, ૪ સચિત્ત પરિહારી, ૫ પાદચારી, અને ૬ બ્રહ્મચારી રહેવું, લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે યાત્રા કરતાં વાહનમાં બેસે, તે યાત્રાનું અધું ફળ જાય, પગરખાં પહેરે તે ફળને ચોથો ભાગ જાય. મુંડન ન કરે તે ત્રીજો ભાગ જાય, અને તીર્થે જઈને દાન લે તે યાત્રાનું સર્વ ફળ જતું રહે માટે તીર્થયાત્રા કરનાર પુરૂષે એક ટંક ભોજન કરવું ભૂમિ ઉપર સુવું, અને સ્ત્રી તુવંતી છતાં પણ બ્રહ્મચારી રહેવું.” ૨ ઉપર કહ્યા પ્રમાણે અભિગ્રહ લીધા પછી શક્તિ પ્રમાણે રાજાને ભેટશું વગેરે આપી પ્રસન્ન કરી તેની આજ્ઞા લેવી. ૩ યાત્રામાં સાથે લેવા માટે શકિત પ્રમાણે ઉત્તમ મંદિર તૈયાર કરવાં. ૪ સ્વજનના તથા સાધર્મિક ભાઈઓના સમુદાયને યાત્રાએ આવવા માટે નિમત્રણ કરવું. ૫ પરમભક્તિથી પિતપતાના સદગુરૂને પણ નિમંત્રણ કરવું. ૬ અમારિ પ્રવર્તાવવી જિનમંદિરોમાં મહાપૂજાદિ મહોત્સવ કરાવવા. ૮ જેની પાસે ભાતુ ન હોય તેને ભાતું તથા જેને વાહન ન હોય તેને વાહન આપવું. નિરાધાર માણસને પૈસાને તથા સારા વચન નને આધાર આપવો ૧૦ ગ્ય મદદ આપીશ એવી ઉક્ષિણા કરી ઉત્સાહ વિનાના યાત્રાળુ લેકોને પણ સાર્થવાહની પેઠે હિમ્મત આપવી. ૧૧ આડંબરથી મોટા અને અંદરના ભાગમાં ઘણું સમાસવાળી કેડીઓ, શરાવલ, કનાતે, તંબૂઓ, મહેટી કઢાઈઓ તથા બીજ પણ પાણીનાં મહેટા વાસણે કરાવવાં. ૧૨ ગાંડ, પડદાવાળા રથ, પાલખી, પિડિયા ઉંટ, અશ્વ વગેરે વાહને સજ્જ કરાવવાં. ૧૩ શ્રીસંઘની રક્ષાને સારૂ ઘણા શૂરવીર અને સુભટને સાથે લેવા અને કવચ, શિરસ્ત્રાણ વગેરે ઉપકરણ આપીને તેમને સત્કાર કરે. ૧૪ ગીત, નૃત્ય વાજિંત્ર વગેરે સામગ્રી તૈયાર કરાવવી. પછી સાશ શુકન, નિમિત્ત વિગેરે જેને ઘણા ઉત્સાહવાળા થઈ સારા મુહૂર્ત પ્રમાણે કરવું, ૧૫ માર્ગમાં યાત્રાળુના સર્વ સમુદાયને એકઠો કરે. ૧૬ સારા પકવાને જમાડી તેમને તાંબૂલ વગેરે આપવું.૧૭તેમને અંગે આભૂષણ તથા વસ્ત્રો પહેરાવવાં. ૧૮ સારા પ્રતિષ્ઠિત, ધમિક પૂજ્ય અને ઘણા ભાગ્યશાળી પુરૂષો પાસે સંઘવીપણાનું તિલક કરાવવું. ૧૯ સંઘપૂજા વગેરે મોટો ઉત્સવ કરે, ૨૦ બીજાઓ પાસે પણ યોગ્યતા પ્રમાણે સંઘવીપણુ વગેરેનું તિલક કરવાને ઉત્સવ કરાવ. ૨૧ સંઘનું જોખમ માથે લેનાર, આગળ ચાલનારા, પાછળ રહી રક્ષણ કરનારા તથા મુખ્યપણે સંઘનું કામ કરનારા વગેરે લેકેને એગ્ય સ્થાનકે રાખવા. ૨૨ શ્રીસંઘના ચાલવાના તથા મુકામ વગેરેના જે ઠરાવ થયા હોય તે સર્વ પ્રસિદ્ધ કરવા. Page #373 -------------------------------------------------------------------------- ________________ યાત્રાત્રિક ] ૨૮૯ ૨૩મામાં સવે સામિ એની સારી પેઠે સાર સંભાળ કરવી.૨૪ કોઇનું ગાડાનું પૈડું લાગે, અથવા બીજી કાંઈ હરકત આવે તે પેતે તેમને સર્વ શક્તિએ ચેગ્ય મદદ કરવી. ૨૫ દરેક ગામમાં તથા નગરમાં જિનમંદિરને વિષે સ્નાત્ર કરવું તથા મ્હોટી ધ્વજા ચઢાવવી. ૨૬ ચૈત્યપરિપાટિવગેરે મ્હોટા ઉત્સવ કરવા. ૨૭ જીર્ણોદ્ધાર વગેરેના પણ વિચાર કરવા. ૨૮ તીનાં દંન થએ સોનુ, રત્ન, મેાતી આદિ વસ્તુવડે વધામણી કરવી. ર૯ લાપસી, લાડુ આદિ વસ્તુ સુનિ રાજોને વહેારાવવી. ૩૦ સાધમિક્રવાત્સલ્ય કરવું.૩૧ ચિતપણે દાન વગેરે આપવું, તથા ૩૨ મ્હાટો પ્રવેશોત્સવ કરવા. ૩૩ તી માં દાખલ થયા પછી સૌ પ્રથમ હષથી પૂજા–ઢૌકન વગેરે આદરથી કરવું.૩૪ અષ્ટપ્રકારી પૂજા કરવી તથા ૩૫સ્નાત્ર વિધિથી કરવું. ૩૬ માળ પહેરાવવી વગેરે કરવું. ૩૭ ઘીની ધારાવાડી દેવી. ૩૮ પહેરામણી મૂકવી, ૩૯ જિનેશ્વર ભગવાનની નવાંગે પૂજા કરવી. તથા ૪૦ ફૂલધર,કેલિધર વગેરે મહાપૂજા, રેશમી વસ્રમય ધ્વજાનું દાન, કોઈને હરકત ન પડે એવું દાન ( સદાવત્ત), રાત્રિજાગરણુ, ગીત નૃત્ય વગેરે નાનાવિધ ઉત્સવ કરવા. ૪૧ તી પ્રાપ્તિનિમિત્તે ઉપવાસ છઠ્ઠું વગેરે તપસ્યા કરવી. ૪૨ ક્રોઢ લાખ ચાખા વગેરે વિવિધ વસ્તુ વિવિધ ઉજમણામાં મુકવી. ૪૩ જાત જાતનાં ચાવીશ, માવન, મહેતર અથવા એકસા આઠ કળા અથવા બીજી જાત જાતની એટલી જ વસ્તુઓ તથા સર્વ ભક્ષ્ય અને લેય વસ્તુથી ભરેલી થાળી ભગવાન આગળ ધરવી.૪૭ તેમજ રેશમી વગેરે ઉત્તમ વસ્ત્રના ચંદ્ન, પહેરામણી, અંગલુહાં, દીવાને સરૂં તેલ, ધૃત્તિયાં, ચંદન, કેસર, લેાગની વસ્તુ, પુષ્પ લાવવાની છાખડી, પિગાનિકા, કળશ, ધૂપધાણું, આરતી, આભૂષણ, દીવીએ, ચામર, નાળવાળા કળશ, થાલીઓ, કચાળા, ઘટાઓ, ઝલ્લરી. પડહ વગેરે વાજિંત્રો આપવાં.૪૮ ગાઠી રાખવા ૪૯ સૂતાર વગેરેના સત્કાર કરવા. ૫૦ તીર્થની સેવા કરવી તેમજ વિષ્ણુસતા તીથ ના ઉદ્ધાર તથા તીથના રક્ષક લેાકાને સત્કાર કરવા. ૫૧ તીને ગરાસ આપવા.૫૨ સાધર્મિક વાત્સલ્ય, ગુરૂની ભક્તિ તથા સંધની પહેરામણી વગેરે કરવું ૫૩ યાચક વગેરેને ઉંચિત દાન આપવું વિગેરે નિમદિરનાં ધમ કૃત્યા કરવાં. યાચકોને દાન આપવાથી કીર્તિ માત્ર થાય છે, એમ સમજી તે નિષ્ફળ છે. એમન માનવું. કેમકે,યાચકા પણુ દેવતા, ગુરૂના તથા સંઘના ગુણેા ગાય છે માટે તેમને આપેલુ દાન બહુ ફળદાય છે. ચક્રવતી વગેરે લેાકા જિનેશ્વર ભગવાનના આગમનની વધામણી આપનારને પણ સાડાબાર ક્રોડ સાનૈયા વગેરે દાન આપતા હતા. સિદ્ધાંતમાં કહ્યું છે કે— ‘સાડાબાર લાખ તથા સાડા બાર ક્રોડ સાનૈયા જેટલું ચક્રવતીનું પ્રીતિદાન જાણુવું.' આ રીતે યાત્રા કરી પાળે વળતા સઘવી ઘણા ઉત્સવથી પેાતાના ઘરમાં પ્રવેશ કરે. અને જેમાં દેવેનું આહ્વાન હોય તેવા મહેાત્સવ એક વર્ષ સુધી કરે, અને તીનિમિત્તે ઉપવાસાદિક કરે, આ રીતે તીથયાત્રાના વિધિ કહ્યો છે. તીથ યાત્રા ઉપર વિક્રમાદિત્ય, કુમારપાળ, પેથડ અને વસ્તુપાળનું દ્રષ્ટાંત. શ્રીસિદ્ધસેન દિવાકરે પ્રતિમધ પમાડેલે વિક્રમાદિત્ય રાજા શત્રુજ્યની યાત્રાએ ૩૦ Page #374 -------------------------------------------------------------------------- ________________ ૨૯૦ [ શ્રાદ્ધ વિધિ ગયા, ત્યારે તેના સંઘમાં એકસેા અગણાતેર(૧૬૯) સુત્રણ્મય અને પાંચસેા (૫૦૦) હાથીદાંતમય, તથા ચંદનાદિમય જિનમંદિર હતાં. શ્રી સિદ્ધસેન દિવાકર વગેરે પાંચ હજાર (૫૦૦૦) આચાર્ય હતા. ચૌદ મુકુટબદ્ધ રાજાએ હતા. તથા સીત્તેર લાખ (૭૦૦૦૦૦૦) શ્રાવકનાં કુટુંબ, એકકોડ દસલાખ નવહેજાર(૧૧૦૦૯૦૦૦) ગાડાં, અઢાર લાખ (૧૮૦૦૦૦૦) ઘેાડાં, છેતેરસે (૭૬૦૦) હાથીએ અને આ રીતેજ ઉંટ, બળદ વગેરે હતાં. કુમારપાળે કાઢેલા સંઘમાં સુવણું રત્નાદિમય અઢારસે ચુમ્માતેર (૧૮૭૪) જિનમંદિર હતાં થરાદમાં પશ્ચિમ મ`ડળિક નામે પ્રસિદ્ધ એવા આભુ સંઘવી હતા. તેમની યાત્રામાં સાતસે (૭૦૦) જિનમદિર હતાં, અને તેણે યાત્રામાં મારક્રોડ સાનૈયાને વ્યય કર્યાં હતા. પેથડ નામના શ્રેષ્ઠીએ તીર્થનાં દર્શન કર્યા ત્યારે અગિઆર લાખ રૂપામય ટકના વ્યય કર્યો. અને તેના સંઘમાં આવન દેરાસર અને સાત લાખ માણસ હતા. વસ્તુપાળમત્રીએ કરેલી સાડીબાર યાત્રાએ પ્રસિદ્ધ છે. આ રીતે ત્રિવિધ યાત્રાઓનુ સ્વરૂપ કર્યું છે. ૪ સ્નાત્ર મહોત્સવ કરવા. તેમજ જિનમંદિરમાં દરરોજ ઘણા આડંબરથી સ્નાત્રોત્સવ કરવા, તેમ કરવાની શક્તિ ન હાય તા દરેક પર્વને વિષે કરવા, તેમ પણ ન કરી શકાય તે વર્ષોંમાં એકવાર તે અવશ્ય સ્નાત્રાત્સવ કરવા. તેમાં મેની રચના કરવી. અષ્ટમંગળિકની સ્થાપના કરવી. નૈવેદ્ય ધરવું, તથા ઘણા ખાવનાચંદન, કેશર, સુગંધી પુષ્પો અને લેગ વગેરે સકળ વસ્તુના સમુદાય એકઠી કરવા. સંગીત આદિની સામગ્રી સારીરીતે તૈયાર કરવી. રેશમી વસમય મહાધ્વજા આપવી અને પ્રભાવના કરવી. સ્નાત્રોત્સવમાં પેાતાની સંપત્તિ, કુળ, પ્રતિષ્ઠા વગેરેને અનુસરી સર્વ શકિતવડે ધનના વ્યય વગેરે કરી સર્વ આડંબરથી જિનમતની ઘણી પ્રભાવના કરવાને સારૂં પ્રયત્ન કરવા સંભળાય છે કે—પેથડ શેઠે શ્રી ગિરનારજી ઉપર સ્નાત્ર મહેાત્સવને અવસરે છપ્પન ઘડી પ્રમાણુ સુવર્ણ આપી ઇન્દ્રમાળા પહેરી અને તેણે શ્રી શત્રુંજય ઉપર તથા ગિરનારજી ઉપર એક એક સુવર્ણમય ધ્વજા આપી અને તેના પુત્ર આંઋણુ શેઠે રેશમી વસ્રમય ધ્વજા આપી. આ રીતે સ્નાત્રોત્સવનું સ્વરૂપે કહ્યું છે. ૫ દેવદ્રવ્યની વૃદ્ધિ કરવી. વળી દેવદ્રવ્યની વૃદ્ધિને સારૂ દરેક વર્ષે માલેાદ્બટ્ટન કરવું, તેમાં ઇન્દ્રમાળા અથવા શ્રીજી માળા દર વર્ષે શકિત પ્રમાણે ગ્રહણ કરવી, શ્રી કુમારપાળના સંઘમાં માલેઘટ્ટન થયું, ત્યારે વાગ્ભટ મંત્રી વગેરે સમથ લેાકા ચાર લાખ આઠ લાખ ઈત્યાદિ સંખ્યા ખેલવા લાગ્યા. તે સમયે સારઠ દેશના મહુવાના રહીશ પ્રાગ્નાટ "સરાજ ધાના પુત્ર જગડુશા, કે જે મલીન શરીરે મલીન વસ્ત્ર પહેરીને ત્યાં ઉભેા હતા. તેણે એકદમ સવાકોડની રકમ કહી, આશ્ચર્યથી કુમારપાળ રાજાએ તેને પૂછ્યું, ત્યારે તેણે કહ્યું કે, મ્હારા પિતાએ નૌકામાં એસી ફ્રેશ દેશાંતર વ્યાપાર કરી ઉપાર્જન કરેલા દ્રવ્યથી સવા ફ્રોડ 4 Page #375 -------------------------------------------------------------------------- ________________ મહાપૂજા શત્રિજાગરણ ] ૨૯૧ સેાનૈયાની કિંમતનાં પાંચ મણિકય રત્ન ખરીદ્યાં હતાં, અને અંત વખતે મને તેમણે કહ્યું કે, ‘ શ્રી શત્રુ ંજય, ગિરનાર અને કુમારર્ષાળ પટ્ટન એમાં નિવાસ કરનારા ભગવાનને એકેક રત્ન ત્યારે આપવું. અને એ રત્ન પેાતાને સારૂ રાખવાં.' પછી જગડુશાએ તે ત્રણે રત્ના સુવર્ણ જડિત કરી શત્રુંજયનિવાસી ઋષભ ભગવાનને, ગિરનારવાસી શ્રી નેમિનાથજીને તથા પટ્ટણવાસી શ્રી ચંદ્રપ્રભુજીને કંઠાભરણુ તરીકે આપ્યાં. એક વખતે શ્રી ગિરનારજી ઉપર હઁગ ખર તથા શ્વેતાંબર એ બન્નેના સંઘ સમ કાળે આવી પહેાંચ્યા, અને અન્ને જણા અમારૂં તીથ કહી ઝઘડો કરવા માંડયા. ત્યારે ‘જે ઈન્દ્રમાળા પહેરે તેનું આ તીથ છે.' એવા વૃદ્ધ જનાના વચનથી પેથડ શેઠે છપ્પન ઘડી પ્રમાણુ સુવણૅ આપી ઇન્દ્રમાળા પહેરી અને યાચકાને ચાર ઘડી પ્રમાણ સુવણુ આપી તીથ પેાતાનું છે એમ સિદ્ધ કર્યુ. આ રીતેજ પહેરામણી, નવાં ધેાતીયાં, જાત જાતના ચંદ્ગુઆ, અગલૂહાં દ્વીપકને સારૂ તેલ, ઉંચુ ચંદન, કેસર, ભાગ, વગેરે જિનમંદિરે ખપમાં આવતી વસ્તુ દર વર્ષે શકિત પ્રમાણે આપવી. ૬-૭ મહાપૂજા તથા રાત્રિ જાગરણ કરવું. તેમજ ઉત્તમ આંગી, વેલટ્ટિની રચના, સર્વાંગના આભુષણુ, ફૂલઘર, કેલિર, પૂતળીના હાથમાં ફુવારા વગેરેની રચના તથા વિવિધ પ્રકારનાં ગાયન નૃત્ય વગેરે ઉત્સવ વડે મહાપૂજા તથા રાત્રિ જાગરણ કરવાં. જેમ એક શેઠે સમુદ્રમાં મુસાફરી કરવા જતાં એક લાખ દ્રવ્ય ખરચીને મહાપૂજા ભણાવી, અને મનગમતા લાભ થવાથી ખાર વર્ષે જ્યારે પાછા આવ્યા ત્યારે હર્ષોંથી એક ક્રોડ રુપિયા ખરચી ફીજિનમદિર મહાપૂજા વગેરે ઉત્સવ કર્યાં. ૮ શ્રુતજ્ઞાનપૂજા. તેમજ પુસ્તક વગેરેમાં રહેલા શ્રુતજ્ઞાનની કપૂર ધૂપ આદિ વસ્તુ વડે, સામાન્ય પૂજા તા ગમે ત્યારે બની શકે તેમ છે. માટે તે દરરાજ કરવી. મૂલ્યવાન વસ્ર વગેરે વસ્તુ વડે વિશેષ પૂજા દર માસે અજવાળી પાંચમને દિવસે શ્રાવકને કરવી ચેાગ્ય છે. તેમ કરવાની શકિત ન હોય તેા જઘન્યથી વર્ષીમાં એકવાર તે અવશ્ય કરવીજ. આ વાત અમે જન્મકૃત્યની અંદર આવેલા જ્ઞાનભકિત દ્વારમાં વિસ્તારથી કહીશું. હું અનેક પ્રકારનાં દ્યાપન કરવાં. તેમજ નવકાર, આવશ્યક સૂત્ર, ઉપદેશમાળા, ઉત્તરાધ્યયન વગેરે જ્ઞાન, દર્શન અને જુદા જુદા પ્રકારના તપ સંબંધી ઉજમણામાં જધન્યથી એક ઉજમણું તે દર વર્ષે યથા વિધિ જરૂર કરવું, કહ્યું છે કે માણસાને ઉજમણું કરવાથી લક્ષ્મી સારે સ્થાનકે જોડાય. તપસ્યા પણ સફળ થાય, નિરંતર શુભ ધ્યાન, 'ભન્ય જીવાને સમકિતનેા લાલ, જિનેશ્વર મહારાજની ભકિત તથા જિનશાસનની Àાલા થાય, એટલા ગુણ થાય છે. તપસ્યા પૂરી થયા પછી ઉજમણું કરવું તે નવા બનાવેલા જિનમદિરે કળશ 'ચઢાવવા Page #376 -------------------------------------------------------------------------- ________________ ૨૯૨ [ શ્રાદ્ધ વિધિ સમાન, ચોખાથી ભરેલા પાત્ર ઉપર ફળ મુકવા સમાન, અથવા ભજન કરી રહ્યા પછી તાંબૂલ દેવા સમાન છે. શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે લાખ અથવા કોડ વાર નવકાર ગણી જિનમંદિરે સ્નાત્રોત્સવ, સાધર્મિક વાત્સલ્ય, સંઘપૂજા વગેરે ઘણું આડંબરથી કરવાં. લાખ અથવા કોડ ચેખા, અડસઠ સેનાની અથવા રૂપાની વાડકિયે, પાટિય. લેખણે તથા રત્ન, મેતી, પરવાળાં, રૂપીયા, તેમજ નાળિએર વગેરે અનેક ફળે, જાત જાતના પકવાન, ધાન્ય, તથા ખાદ્ય અને સ્વાદ્ય એવી અનેક વસ્તુઓ, કપડાં વગેરે વસ્તુઓ મૂકી નવકારનું ઉજમણું કરનારા, તથા ઉપધાન વહેવા આદિ વિધિ સહિત માળા પહેરી આવશ્યક સૂત્રનું ઉજમણું કરનારા, અને ગાથાની સંખ્યા માફક એટલે પાંચસે ચુંમાલીસ પ્રમુખ મોદક, નાળિએર વાટકી વગેરે વિવિધ વસ્તુ મૂકીને ઉપદેશમાળાદિકના ઉજમણાં કરનારા, તેમજ નૈયા વગેરે વસ્તુ લાડવા આદિમાં નાંખી તેવી વસ્તુની પ્રભાવના કરી દર્શનાદિકનાં ઉજમણાં કરનારા ભવ્ય જીવે હાલના કાળમાં પણ જૈન શાસનમાં દેખાય છે. ઉપધાનની માળા પહેરવી એ હોટું ધર્મકૃત્ય છે. કેમ કે, નવકાર, ઈરિયાવહિ ઈત્યાદિ સૂત્રો શક્તિ પ્રમાણે તથાવિધિ સહિત ઉપધાન વહ્યા વિના ભણવાં ગણવાં એ અશુદ્ધ ક્રિયા ગણાય છે, કૃતની આરાધના માટે જેમ સાધુઓને યોગ વહેવા તે પ્રમાણે શ્રાવકોને ઉપધાન તપ જરૂર કરે જોઈએ. માળા પહેરવી એજ ઉપધાન તપનું ઉજમણું છે. અમે કહ્યું છે કે—કઈ શ્રેષ્ઠ જીવ ઉપધાન તપ યથાવિધિ કરી, પિતાના કંઠમાં નવકાર આદિ સૂત્રની માળા તથા ગુરૂએ પહેરાવેલી સૂતરની માળા ધારણ કરે છે તે બે પ્રકારની શિવશ્રી (નિરૂપદ્રવપણું અને મોક્ષલકમી) ઉપજે છે. મુક્તિ રૂપ કન્યાની વરમાળાજ હેયની! સુકૃતરૂપ જળ ખેંચી કાઢવાની ઘડાની માળા હાયની ! તથા પ્રત્યક્ષ ગુણોની ગુંથેલી માળાજ હોયની! એવી માળા ધન્યવાનથી જ પહેરાય છે. આ રીતે જ્ઞાનપંચમી વગેરે વિવિધ તપસ્યાઓનાં ઉજમણાં પણ તે તે તપસ્યાના ઉપવાસ વગેરેની સંખ્યા પ્રમાણે નાણું, વાટકિયે, નાળિએર, લાડુ વગેરે જુદી જુદી વસ્તુ મૂકી શાસ્ત્ર તથા સંપ્રદાયને અવલંબીને કરવાં. ૧૦ જિન શાસનની પ્રભાવના કરવી. તેમજ તીર્થની પ્રભાવનાને માટે શ્રીગુરૂ મહારાજ પધારવાના હોય, ત્યારે તેમનું સામૈયું વિગેરે કરી શાસનની પ્રભાવના દર વર્ષે જઘન્યથી એક વાર તે શક્તિ પ્રમાણે જરૂર કરવીજ જોઈએ. તેમાં શ્રીગુરૂ મહારાજને પ્રવેશોત્સવ બધી રીતે ઘણા આડંબરથી ચતુર્વિધ સંઘ સહિત સમા જઈ તથા શ્રીગુરૂ મહારાજ તથા સંઘને સત્કાર વગેરે કરીને શક્તિ પ્રમાણે કરે. કહ્યું છે કે–શ્રીગુરૂ મહારાજની સન્મુખ ગમન, વંદન, નમસ્કાર અને સુખશાતાની પૃછા કરવાથી ચિરકાળથી સંચિત કરેલું પાપ પણ એક ઘડી વારમાં શિથિલબંધવાળું થાય છે. પેથડ શેઠે તપાગચ્છી શ્રીધમ ધષસૂરિજીના પ્રવેશોત્સવમાં બહોતેર હજાર ટંકને ચય કર્યો હતે. “સ વેગી સાધુઓને પ્રવેશોત્સવ કરે એ વાત અનુચિત છે એવી ખાટી ક૯૫ના કરવી નહી કેમકે, સિદ્ધાંતમાં “સામું જઈ તેમને સત્કાર કર્યાનું પ્રતિપાદન કરેલું છે. એજ વાત સાધુની પ્રતિમાના અધિકારમાં શ્રીવ્યહારભાષામાં કહી છે. તે આ પ્રમાણે Page #377 -------------------------------------------------------------------------- ________________ આલેચના કરવી ] तीरिअउन्भामनिओ-अ दरिसणं सन्निसाहुमप्पाहे ॥ दंडिअ भोइअ असई, सावगसंघो व सकारं ।। १ ૨૯૩ અથઃ--પ્રતિમા પ્રી થાય ત્યારે પ્રતિમાવાહક સાધુ જ્યાં સાધુઓના સંચાર હાય એવા ગામમાં પોતાને પ્રકટ કરે, અને સાધુને અથવા શ્રાવકને સદેશા કહેવરાવે, પછી ગામના રાજા, અધિકારી અથવા તે ન હાય તા શ્રાવક શ્રાવિકાઓના અને સાધુ સાધ્વીઓના સમુદાય તે પ્રતિમાવાહક સાધુના આદર સત્કાર કરે. આ ગાથાને ભાવાથ એવા છે કે, પ્રતિમા પૂરી થયે છતે જે નજીકના ગામમાં ઘણા ભિક્ષાચરા તથા સાધુએ વિચરતા હોય, ત્યાં આવી પેાતાને પ્રકટ કરે, અને તેમ કરતાં જે સાધુ અથવા શ્રાવક' જોવામાં આવે, તેની પાસે સ ંદેશા કહેવરાવે કે, મેં પ્રતિમા પૂરી કરી છે અને અહિં હું આવ્યો છું: ” પછી ત્યાં આચાય હાય તે રાજાને આ વાત જાહેર કરે, કે અમુક મોટા તપસ્વી સાધુએ પેાતાની તપસ્યા યથાવિધિ પૂરી કરી છે, તેથી તેને ઘણા સત્કારથી ગચ્છમાં પ્રવેશ કરાવવા છે.' પછી જો રાજા ન હોય તેા ગામના અધિકારી, અને તે ન હોય તે સમૃદ્ધ શ્રાવક અને તે પશુ ન હાય તા સાધુ સાધ્વી આદિ ચતુર્વિધ શ્રી સંધ પ્રતિમાવાહક સાધુના યથાશક્તિ સત્કાર કરે. ઉપર ચંદ્રુ ખાંધવા, મંગળ વાજીંત્રો વગાડવાં, સુગંધી વાસક્ષેપ કરવા વગેરે સત્કાર કહેવાય છે. મુનિના આવા સત્કાર કરવામાં આ પ્રમાણે ગુણેા છે:— 6 ’જન્માવળા પવયો, “સદ્ધાનાળ તહેવ વહુમાળો ॥ ઉજ્જવળાવ્રુત્તિસ્થે, "ની” તદ્દ 'નિત્યનુીત્ર ॥ ॥ અર્થ :—૧ પ્રવેશને વખતે સત્કાર કરવાથી જૈનશાસન ઘણું ચાલે છે, ૨ ખીજા સાધુએને શ્રદ્ધા ઉત્પન્ન થાય છે, કે ‘જેથી આવી શાસનની ઉન્નતિની ઘણી શે।ભા થાય છે, તે સત્કૃત્ય અમે પણ આવી રીતે કરીશું:' તેમજ, ૩ શ્રાવક શ્રાવિકાઓની તથા ખીજાઓની પણુ જિનશાસન ઉપર બહુમાન બુદ્ધિ ઉત્પન્ન થાય છે, તે આ રીતે ‘અહા! જેમાં આવા મ્હોટા તપસ્વીઓ થાય છે, તે જિનશાસન મહા પ્રતાપી છે.’ તેમજ ૪ કુતીથિ એની હીલના થાય છે, કેમકે તેમનામાં એવા મહા સત્ત્વવંત પુરૂષો નથી. તેમજ ૫ પ્રતિમા પૂરી કરનાર સાધુના સત્કાર કરવા એ જીત આચાર છે. ૬ તેમજતે કરવાથી તીર્થની વૃદ્ધિ થાય છે એટલે પ્રવચનના અતિશય જોઇને ઘણા સભ્ય જીવા સંસાર ઉપર વિરાગ પામી દીક્ષા લે છે. આ રીતે વ્યવહારભાષ્યની વૃત્તિમાં કહ્યું છે. તેમજ શક્તિ પ્રમાણે શ્રીસંઘની પ્રભાવના કરવી, એટલે બહુમાનથી શ્રીસંઘને આમત્રણ કરવું, તિલક કરવું. ચંદન, જવાદિ, કપૂર, કસ્તુરી વગેરે સુગધી વસ્તુના લેપ કરવા, સુગ ંધી કુલ આપણુ કરવાં, નાળિએર આદિ વિવિધ ફળ આપવાં તથા તાંબૂલ અપણુ કરવું. વગેરે પ્રભાવના કરવાથી તીર્થંકરપણું વગેરે શુભ ફળ મળે છે. કહ્યું છે કે—અપૂર્વ જ્ઞાન ગ્રહણુ, શ્રુતની ભક્તિ, અને પ્રવચનની પ્રભાવના આ ત્રણ કારણેાવડે જીવને તીથ કરપણું પ્રાપ્ત થાય Page #378 -------------------------------------------------------------------------- ________________ ( શ્રાદ્ધ વિધિ છે.” ભાવના શબ્દ કરતાં પ્રભાવના શબ્દમાં જ એ અક્ષર વધારે છે. તે યુક્તજ છે. કેમકે, ભાવના તે તેનાં કરનારનેજ મોક્ષ આપે છે, અને પ્રભાવના તે તેના કરનારને તથા બીજાને પણ મોક્ષ આપે છે.” ૧૧ દરેક વર્ષે આલોચના કરવી; તેમજ ગુરૂને યોગ હોય તે દરવર્ષે જઘન્યથી એક વાર તે ગુરૂ પાસે જરૂર આલેયણા લેવી. કહ્યું છે કે દરવર્ષે ગુર આગળ આયણ લેવી. કારણ કે, પિતાના આત્માની શુદ્ધિ કરવાથી તે આત્મા દર્પણની માફક નિર્મળ થાય છે. આગમમાં શ્રી અવશ્યક નિર્યુક્તિમાં કહ્યું છે, તે આ પ્રમાણે માસી તથા સંવત્સરીને વિષે આલેયણા તથા નિયમ ગ્રહણ કરવા તેમજ અગાઉ ગ્રહણ કરેલા અભિયહ કહીને નવા અભિગ્રહ લેવા.” શ્રાદ્ધજીતકેપ આદિ ગ્રંથમાં આલેયણા વિધિ કહ્યો છે, તે નીચે પ્રમાણે – पक्खिअचाउम्मासे, वरिसे उक्कोसओ अ बारसहिं ॥ नियमा आलोइज्जा, गीआइगुणस्स भणिअं च ॥ १॥ અર્થ–પષ્મી, માસી અથવા સંવત્સરીને દિવસે તેમ ન બને તે, ઘણામાં ઘણા બાર વરસ જેટલા કાળે તે અવશ્ય ગીતાર્થ ગુરૂ પાસે આલેયણા લેવી, કહ્યું છે કે – सल्लुद्धरणनिमित्तं, खितमि सत्तजोअणसयाई॥ काले बारस वरिसा, गीअत्थगवेसणं कुज्जा ॥२॥ અથર–આલોયણા લેવાને સારૂ ક્ષેત્રથી સાતસો જન પ્રમાણ ક્ષેત્રમાં તથા કાળથી બાર વરસ સુધી ગીતાર્થ ગુરૂની ગષણા કરવી. હવે આલેયણા આપનાર આચાર્યનું લક્ષણ કહે છે.. નીઝ કોબી, રાત્તિ તા લુણો . ભગમ વિસારું, મનિષો સાયબાયરિગો રૂ II અર્થ-આલોયણા આપનાર આચાર્ય ગીતાર્થ એટલે નિશીથ વગેરે સૂત્રના અર્થને જાણ, ૨ કૃતવેગી એટલે મન વચન કાયાના શુભયોગ રાખનારા અથવા વિવિધ તપસ્યા કરનારા, અર્થાત વિવિધ પ્રકારના શુભ ધ્યાનથી તથા વિશેષ તપસ્યાથી પિતાના જીવને તથા શરીરને સંસ્કાર કરનારા. ૩ ચારિત્રી એટલે નિરતિચાર ચારિત્ર પાળનારા, ૪ ગ્રાહણા કુશળ એટલે આલેયણા લેનાર પાસે બહયુક્તિથી જુદા જુદા પ્રકારનાં પ્રાયશ્ચિત્ત તથા તપ આદિ કબૂલ કરાવવામાં કુશળ, ૫ ખેદજ્ઞ એટલે આલેયણા તરીકે આપેલી તપસ્યા વગેરે કરવામાં કેટલે શ્રમ પડે છે? તેની જાણ અથવા આલેયણાવિધિનું જેમણે ઘણા અભ્યાસથી જ્ઞાન મેળવ્યું છે એવા, ૬ અવિષાદી એટલે આયણ લેનારને હોટો દેશ સાંભળવામાં આવે. તે પણ વિષાદ ન કરનારા આલેયણા લેનારને જુદાં જુદાં દષ્ટાંત કહી વૈરાગ્યના વચનથી ઉત્સાહ આપનારા એવા શાસ્ત્રમાં કહ્યા છે.. Page #379 -------------------------------------------------------------------------- ________________ આલેચના કરવી ] આલાયણા આપનારા ગુરૂ કેવા ગુણવાળા હાય. ૨૯૫ આવાવ માહારવ, વવહારગ્ગીર્ "વળીય !! *પરિક્ષાની નિમ્નેવધવાયત્ત્તી ગુરુ નિબો ॥ ૪ ॥ અથ ૧ આચારવાન એટલે જ્ઞાનાદિ પાંચ આચારને પાલન કરનારા, ૨ આધારવાન એટલે આલાએલા દોષનું ખરાખર મનમાં સ્મરણુ રાખનારા, ૩ વ્યવહારવાન એટલે પાંચ પ્રકારના વ્યવહાર જાણી પ્રાયશ્ચિત્ત આપવામાં સમ્યક્ પ્રકારે વત્તન કરનારા, પાંચ પ્રકારના વ્યવહાર છે તે આ રીતે—૧ પહેલે આગમ વ્યવહાર તે કેવળી, મન:પર્યવજ્ઞાની, અવધિજ્ઞાની ચતુર્થાંશપૂર્વી, દેશપૂર્વી અને નવપૂર્વીના જાવે. ૨ ખીન્ને શ્રુત વ્યવહાર તે આઠથી અ પૂર્વ' સુધીનાં પૂર્વધર, અગિઆર અંગના ધારક તથા નિશીથાર્દિક સૂત્રના જાણુ વગેરે સવ શ્રુતજ્ઞાનીઓના જાવે... ૩ ત્રીજો આજ્ઞા વ્યવહાર તે ગીતાર્થ એ આચાર્યોં દૂર દેશમાં રહેલા હેાવાથી એક બીજાને મળી ન શકે તે તેનું કેઈ જાણી ન શકે એવી રીતે જે માંહેામાંહે આલેયણા પ્રાયશ્ચિત્ત આપે છે તે રૂપ જાણવા. ૪ ચેાથા ધારણા વ્યવહાર તે પેાતાના ગુરૂએ જે દાંષનું જે પ્રાયશ્ચિત્ત આપ્યું હોય તે ધ્યાનમાં રાખી તેમુજબ બીજાને આપવું તે રૂપ જાણવા. ૫ પાંચમા જીત વ્યવહાર તે સિદ્ધાંતમાં જે દાખનું જેટલુક પ્રાયશ્ર્ચિત્ત કહ્યું હોય તે કરતાં ઓછું અથવા અધિક પ્રાયશ્ચિત્ત પર ંપરાને અનુસરીને આપવું. એ રૂપ જાણવા. ૪ અપત્રીડક એટલે આલેાયણા લેનાર શરમથી બરાબર ન કહેતા હોય તા તેને વૈરાગ્ય ઉત્પન્ન કરનારી કથા એવી રીતથી કહે કે તે સાંભળતાંજ આવે ચણા લેનાર શરમ છેડીને સારી રીતે આલેાવે. એવા. ૫ પ્રભુ એટલે આલે ચણા લેનારની સદ્ પ્રકરે શુદ્ધિ કરે એવા. હું અપરિશ્રાવી એટલે આàાયણા આપી હાય તે ખીજાને ન કહેનારા એવા છ નિય્યપ એટલે જે જેટલું પ્રાયશ્ચિત્ત લઈ શકે તેને તેટલુ જ આપનારા. ૮ અપાયદશી એટલે સમ્યક્ આલેાયણા અને પ્રાયશ્ચિત્ત ન કરનારને આ ભવમાં તથા પરભવમાં કેટલ' દુઃખ થાય છે તે જાણુનારા; એવા ગુરૂ આલોયણા આપવાને સમર્થ છે એમ કહ્યું છે. આઠે ગુણવાળા आलोअणापरिणओ, सम्मं संगपट्टिओ गुरुसगासे ॥ ज अंतरावि काल, करिज्ज आराहओ तहनि ॥ ५॥ અર્થ:—આલેાયણા લેવાના શુભ પરિણામથી ગુરૂની પાસે જવા નીકળેલા ભન્ચ જીવ, જો કદાચ આલેચણા લીધા વિના વચ્ચેજ કાળ કરી જાય, તાપણ તે આરાધક થાય છે. आयरिआइ सगच्छे, संभोइअ इअर गीअ पासत्थे || સાવી પાઇ, ટ્રેવયહિમા સિદ્રે ! ક્॥ અ—૧ સાધુએ અથવા શ્રાવકે પહેલા તે પોતાના ગચ્છનાજ જે આચાય હાય, તેમની પાસે જરૂર આલેાયણા લેવી, તેમના જોગ ન હોય તે પેાતાના ગચ્છનાજ ઉપાધ્યાય, તે ન હોય તેા પેાતાના ગચ્છનાજ પ્રવત્તક, સ્થવિર અથવા ગણાવ ́ઢી એમની પાસે આ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ [ શ્રાદ્ધ વિધિ લાયા લેવી. ૨ પેતાના ગચ્છમાં ઉપર કહેલા પાંચના જોગ નહાય તા સલેગિક પેાતાની સામાચારીને મળતા એવા બીજા ગચ્છમાં આચાર્ય આદિ પાંચમાં જેને જોગ મળે તેની પાસે આલેાયણા લેવી. ૩ પેાતાની કામાચારીને મળતા પરગચ્છમાં આચાર્યાદિ પાંચને યાગ ન હેાય તે ભિન્ન સામાચારીવાળા પરગચ્છમાં પણ સંવેગી આચાયોદિકમાં જેના ચેત્ર હાય તેની પાસે આલેાયણા લેવી ૪ તેમ ન બને તે ગીતા પાસસ્થાની પાસે આલેયણા લેવી. ૫ તેમ ન અને તા ગીતાથ એવા સારૂપિક પાસે આલાયા લેવી. ૬ તેના પણ જોગ ન મળે તે ગીતા પશ્ર્ચામૃત પાસે આવેાવવું. સફેદ કપડાં પહેરનારા, મુંડી, કચ્છ વિનાના રજોહરણ વગેરે ન રાખનારા, બ્રહ્મચર્ય પાળનારા ભાર્યાં રહિત અને ભિક્ષાવૃત્તિએ નિર્વાહ કર નારા એવા હાય તે સારૂપિક કહેવાય છે. સિદ્ધપુત્ર તે શિખા અને ભાર્યા સહિત હોય છે. ચારિત્ર તથા સાધુના વેષ મુકી ગૃહસ્થ થયેલા તે પશ્ચાત્કૃત કહેવાય છે ઉપર કહેલા પાસસ્થાદિકને પણુ ગુરૂની માફક વંદન વગેરે યથાવિધિ કરવું. કારણ કે, ધમનું મૂળ વિનય છે. જો પાસસ્થાદિક પેાતાને ગુણુ રહિત માને અને તેથીજ તે વંદના ન કરાવે, તે તેને આસન ઉપર બેસાડી પ્રણામ માત્ર કરવા, અને આલેાયણા લેવી. પશ્ચાત્કૃતને તો એ ઘડીનું સામયિક તથા સાધુના વેષ આપી વિધિ સહિત તેની પાસેથી આલેાયણા લેવી. ૭ ઉપર કહેલા પાસ્રત્થાદિકના પણુયાગ ન મળે તે રાજગૃહી નગરીમાં ગુરુશિલાદિક ચૈત્યને વિષે યાં ઘણીવાર જે દેવતાએ અરિહંત, ગણધર વગેરે મહા પુરૂષને આલેાયણા આપતાં દેખ્યા હોય, ત્યાં તે સમ્યક્દષ્ટિ દેવતાને અઠ્ઠમ વગેરે તપસ્યાથી પ્રસન્ન કરી તેની પાસેથી આધેયણા લેવી. કદાચ તે સમયના દેવતા ચવ્યા હોય, અને ખીન્ને ઉત્પન્ન થયા હોય તે તે મહાવિદેહક્ષેત્રમાં જઈ અરિહંત ભગવાનને પૂછી પ્રાયશ્ચિત્ત આપે છે. ૮ તેમ ન બને તે અરિહંતની પ્રતિમા આગળ આલેાઇ પાતેજ પ્રાયશ્ચિત્ત અંગીકાર કરે. ૯ અરિહંતની પ્રતિમાને પણુ જોગ ન હોય તે પૂર્વ અથવા ઉત્તર દિશાએ મૂખ રાખીને અરિહતેાની તથા સિદ્ધોની સમક્ષ પે તે આલેવે, પણ આલેાવ્યા વિના ન રહે. કેમકે, શક્ય સહિત છત્ર આરાધક કહેવાતા નથી. अग्गीओ न वि जागs, सोहिं चरणस्स देइ ऊणहिअं ॥ तो अप्पाणं आलोअगं च पाडेह संसारे ॥ ७ ॥ અર્થ :—મગીતાથ પોતે ગીતા નહિ હોવાથી ચરણશુદ્ધિ જાણતા નથી અને લાગેલા પાપથી ઓછી અધિકી આલેાયણા આપી દેછે આથી તે પુરૂષ પેાતાને અને આલેાયણા લેનારને પણ સંસારમાં પાડે છે. जह बालो जंपतो, कज्जमकज्जं च उज्जुअं भणइ ॥ તે તર્ફે બાજોજ્ના, માયામયવિમુો ન । ૮ । અર્થ :—જેમ ખેલતું બાળક કાય અથવા અકાય જે હેાય તે સરળતાથી કહે છે, તેમ આલેયણા લેનારે માયા અથવા માન રાખતાં જેમ કયુ'હાય તેમ સાફ સાફ જણાવી આલાવવું. Page #381 -------------------------------------------------------------------------- ________________ આલેાચના કરવી ] ૨૯૭ मायाइ दोसर हिओ, पइसमयं वडमाणसंवेगो || आलोइज्ज अकज्ज, न पुणो कार्हिति निच्छपओ ॥ ९ ॥ અઃ—માયા મદ વગેરે દોષ ન રાખતાં વખતે વખતે સ ંવેગ ભાવનાની વૃદ્ધિ કરી અકાયની આલાયા કરે, અને તે અકા જરૂર કુરીથી ન કરે એવા નિશ્ચય કરે, लज्जाइगारवेणं, बहुसुअमरण वा विदुच्चरिअं || जो न कहे गुरूणं, न हु सो आराहओ भणिओ ।। १० ॥ અ---જે પુરૂષ શરમ વગેરેથી, રસાદિ ગારવમાં લપટાઈ રહ્યાથી એટલે તપસ્યા ન કરવાની ઇચ્છાથી અથવા હું મહુશ્રુત છુ એવા અહંકારથી, અપમાનની ખીકથી અથવા આલેાયણ! ઘણી આવશે એવા ડરથી ગુરૂની પાસે પેાતાના દોષ કહીને ન આળાવે તે જરૂર આરાધક કહેવાતા નથી. संवेगपरं चित्तं, काऊणं तेहिं तेहिं सुतेहिं ॥ सल्लाद्धरण विवादं सगाईहिं आलोए ॥। ११ ॥ અર્થ :—તે તે સંવેગ ઉપન્ન કરનાર આગમ વચનાના વિચાર કરી તથા શલ્યના ઉદ્ધાર ન કરવાનાં ખાટાં પિરણામ ઉપર નજર દઈ પે!તાનું ચિત્ત સંવેગવાળું કરવું. અને આત્રેયણા લેવી. હવે આલેયણા લેનારના દસ દોષ કહે છે. 'પત્તા અનુમાળા, નંનિક વાયરે ય "મુદુમ વા ।। ઇબ્ન સાહય, વધુગળ બબ્બત્ત ``તસેવી । ૧૨ ।। અર્થ :—જો ગુરૂની વૈયાવચ્ચ કરી હશે તે તે શુરૂ થાડી આલેાયણા આપશે, એમ ધારી તેમને વૈયાવચ્ચ વગેરેથી પ્રસન્ન કરી પછી આવેયણા લેવી, તે પહેલા દ્વેષ. ર તેમજ આ શુરૂ થાડી તથા સહેલી આલેયણા આપનારા છે. એવી કલ્પના કરી આલોવવું તે ખીજો દોષ. ૩ જે પેાતાના દોષ ખીજા કોઈએ જોયા હાય, તેજ આલોવે પણ બીજા છાના ન આલેાવે તે ત્રીજો દોષ ૪ સૂક્ષ્મ(ન્હાના) દોષ ગણત્રીમાં ન ગણવા, અને ખાદર (મ્હોટા) દોષનીજ માત્ર આલેાયણા લેવી તે ચેાથેા દોષ ૫ સૂક્ષ્મની આલેાયણા લેનાર ખાદર દોષ મૂકે નહિ એમ જણાવવાને સારૂ તૃણુ ગ્રહણાદિ નાના દોષની માત્ર આલેાયણા લેવી, અને બાદરની ન લેવી તે પાંચમા દોષ. ૬ છન્ન એટલે પ્રકટ શબ્દથી ન આળાવવુ તે છઠો દોષ, ૭ તેમજ શબ્દોકુળ એટલે ગુરૂ સારી પેઠે ન જાણે એવા શબ્દના આડંબરથી અથવા આસપાસના લેક સાંભળે તેવી રીતે આલેાવવુ તે સાતમે દ્રેષ ૮ આલેાવવુ હોય તે ઘણા લેાકાને સંભળાવે, અથવા આલેયણા લઇ ઘણા લેાકેાને સંભળાવે તે આઠમા દોષ. ૯ અવ્યક્ત એટલે છેદ ગ્રંથના જાણુ નહિ એવા ગુરૂ પાસે લાવવું તે નવમા દોષ. ૧૦ લેાકમાં નિંદા વગેરે થશે એવા ભયથી પેાતાના જેવાજ દોષને સેવન કરનાર ગુરૂની પાસે આલેાવવું તે દસમા ૩૮ Page #382 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ દોષ. આ દસ દોષ આલેયણા લેનારે તજવા જોઇએ, હવે સમ્યક્ પ્રકારે આલાવે તેના ગુણુ કહે છે. [ શ્રાદ્ધ વિધિ हे आल्हाइजणणं, अप्पपरनिवत्ति' अज्जर्व' सोही । તુળ બાળા, નિસછન્ન = સોહિનુળા | શ્રૂ અઃ—૧ જેમ ભાર ઉપાડનારને ભાર ઉતારવાથી શરીર હલકું લાગે છે, તેમ આલોયણા લેનારને પણ શલ્ય કાઢી નાંખ્યાથી પેાતાના જીવ હલકા લાગે છે, ર્ આનંદ થાય છે. ૩ પેાતાના તથા ખીજાએના પણ દોષ ટળે છે, એટલે પે।તે આલોયણા લઈ દોષમાંથી છુટા થાય છે એ પ્રગટ છે, તથા તેને જોઇને ખીજાએ પણ આલોયણા લેવા તૈયાર થાય છે તેથી તેમના દોષ પણ દૂર થાય છે. ૪ સારીરીતે આલોયણા કરવાથી સરળતા પ્રકટ થાય છે. ૫ અતિચાર રૂપ મળ ધાવાઈ ગયાથી આત્માની શુદ્ધિ થાય છે. ૬ તેમજ આલોયણા લેવાથી દુષ્કર કામ કર્યું એમ થાય છે. કેમકે દોષનું સેવન કરવું તે કાંઈ દુષ્કર નથી. કેમકે. અનાદિ કાળથી દોષ સેવનના અભ્યાસ પડી ગયા છે. પણ દોષ કર્યા પછી તે લેાવવા એ દુષ્કર છે. કારણકે મેાક્ષ સુધી પહાંચે એવા પ્રબળ આત્મ વીના વિશેષ ઉલ્લાસથીજ એ કામ ખની શકેછે. નિશીથચૂર્ણિમાં પણ કહ્યું છે કે—જીવ જે દાષનું સેવન કરે છે, તે સેવવું દુષ્કર નથી; પણ સમ્યક્ પ્રકારે આળાવવું એ જે વાત છે તેજ દુષ્કર છે, માટેજ સમ્યકૂ આલેાયણાની ગણુતરી પણ અભ્યતર તપમાં ગણી છે અને તેથીજ તે માસખમણુ વગેરેથી પણ દુષ્કર છે.’ લક્ષણૢા સાધ્વી વગેરેની આલાયા સંબધી તેવી વાત સંભળાય છે, તે નીચે આપી છેઃ-~~ લક્ષણા સાધ્વીનું દૃષ્ટાંત. આ ચાવીશીથી અત્યંત કાળની એસીની ચાવીશીમાં એક બહુ પુત્રવાન રાજાને સેકડો માન્યતાથી એક બહુમાન્ય પુત્રી થઈ. તે સ્વયંવર મંડપથી પરણી, પશુ દે'વથી ચારીની અંદરજ પતિના મરણથી વિધવા થઈ. પછી તે સમ્યક્ પ્રકારે શિયળ પાળી સતી સ્ત્રીઓમાં પ્રતિષ્ઠા પામી અને જૈનધર્મને વિષે ઘણીજ તત્પર બની. એક વખતે તે ચેવીશીના છેલ્લા અરિહંતે તેને દીક્ષા આપી. પછી તે લક્ષણા એવા નામથી જાણીતી થઈ. એક વખતે ચકલા ચકલીના વિષયસ ભાગ જોઈને તે મનમાં વિચારવા લાગી કે, “અરિહંત મહરાજે ચારિત્રીયાને વિષયસેગની કેમ અનુમતિ ન આપી? અથવા તે (અરિહંત) પાતે વેદ રહિત હાવાથી વેદનું દુ:ખ જાણતા નથી.” વગેરે મનમાં ચિતવીને ક્ષણવારમાં લક્ષણા સાધ્વીને ઉંડો વિચ ૨ કરતાં પેાતાથી સ`જ્ઞ ભગવાનની આશાતના થઇ તે વિચાર આવ્યા અને પસ્તાવા કરવા લાગી. હવે હું આની આલેયણા શી રીતે કરીશ એવીતેને લજ્જા ઉત્પન્ન થઇ. તથાપિ શલ્ય રાખવાથી કોઇપણ રીતે શુદ્ધિ થતી નથી એ વાત ધ્યાનમાં લઈ તેણે આલેાયણા કરવા પોતાના આત્માને ધીરજ આપી, અને તે ત્યાંથી ગુરૂ પાસે આલેાયણુ લેવા નીકળી. એટલામાં એચિંતા એક કાંટા પગમાં ભાગ્યા તેથી અપશકુન થયા એમ સમજી લક્ષણા Page #383 -------------------------------------------------------------------------- ________________ આલોચના કરવી ] ૨૯૯ - - - - ૧૧ / ૧ ૧ -' ૧ ' --- મનમાં ખીજવાઈ, અને “જે એવું માઠું ચિંતવે, તેને શું પ્રાયશ્ચિત્ત ?” એમ બીજા કેઈ અપરાધીને ન્હાને પૂછી પિતે આયણા લીધી, પણ શરમને મારે અને પોતાની મોટાઈનો ભંગ થશે એવી બીકથી લક્ષણાએ પિતાનું નામ જાહેર કર્યું નહિ, પછી તે દોષના પ્રાયશ્ચિત્ત તરીકે તેણે પચાસ વર્ષ સુધી ઉગ્ર તપસ્યા કરી. કહ્યું છે કે ‘વિગય રહિત પણે છડ, અઠમ, દશમ (ચારઉપવાસ) અને દુવાલસ (પાંચ ઉપવાસ) એ તપસ્યા દસ વર્ષ; તેમજ ઉપવાસ સહિત બે વર્ષ; ભેજનવડે બે વર્ષ મા લખમણ તપસ્યા સેળવર્ષ અને આંબિલ તપસ્યા વીસ વર્ષ. આ રીતે લક્ષણ સાધ્વીએ પચાસ વર્ષ સુધી તપસ્યા કરી આ તપસ્યા કરતાં તે સાધ્વીએ પ્રતિક્રમણ વગેરે આવશ્યક ક્રિયા અદિ મૂકી નહિ તથા મનમાં દીનપણું કિંચિત્ પણ આપ્યું નહિ.” આ રીતે દુષ્કર તપસ્યા કરી તો પણ લક્ષણ સાધ્વી શુદ્ધ થઈ નહિ છેવટે આર્તધ્યાનમાં તેણે કાળ કર્યો. દાસીપણા વગેરે અસખ્યાત ભવોમાં ઘણું આકરાં દુઃખ ભોગવી અંતે શ્રી પદ્મનાભ તીર્થકરના તીર્થમાં તે સિદ્ધિગતિ પામશે કહ્યું છે કે-“શલ્યવાળો જીવ ગમે તે દિવ્ય હજાર વર્ષ સુધી ઘણી ઉગ્ર તપસ્યા કરે, તે પણ શલ્ય હોવાથી તેની તે તપસ્યા તદ્દન નકામી છે, જેમ ઘણે કુશળ એવો પણ વૈદ્ય પિતાને રોગ બીજા વૈદ્યને કહીને જ સાજો થાય છે, તેમ જ્ઞાની પુરૂષના પણ શલ્યને ઉદ્ધાર બીજા જ્ઞાની પાસેથી જ થાય છે. ” ૭ તેમજ આલેયણા કરવાથી તીર્થકરોની આજ્ઞા આરાધિત થાય છે. ૮ નિઃશલ્યપણું જાહેર થાય છે. ઉત્તરાધ્યયન સૂત્રના ઓગણત્રીશમા અધ્યયનમાં કહ્યું છે કે હે ભગવતા જીવ આલેયણા લેવા વડે શું ઉત્પન્ન કરે છે? જવાબ) અજુભાવને પામે જીવ અનંત સંસારને વધારનાર એવા માયાશલ્ય અને નિયાણુશલ્ય અને મિથ્યાદર્શનશલ્ય એ ત્રણ પ્રકારના શલ્યથી રહિત નિષ્કપટ થઈ સ્ત્રીવેદને તથા નપુંસકવેદને બાંધતે નથી અને પૂર્વે બાં હોય તો તેની નિર્જરા કરે છે. આયણના આ આઠ ગુણ છે આ રીતે શ્રાદ્ધજીતકલપમાંથી તથા તેની વૃત્તિમાંથી લેશમાત્ર ઉદ્ધાર કરી કહેલો આ આલેયણ વિધિ પૂર્ણ થયો. અતિશય તીવ્ર પરિણામથી કરેલ મહેટા તથા નિકાચિત થએલાં પાપ બાળહત્યા, સ્ત્રીહયા, યતિહત્યા, દેવ, જ્ઞાન વગેરેના દ્રવ્યનું ભક્ષણ, ૨ જાની સ્ત્રી સાથે ગમન વગેરે મહાપાપની સમ્યક્ પ્રકારે આલેયણા કરી ગુરૂએ આપેલું પ્રાયશ્ચિત્ત યથાવિધિ કરે તે તે જીવ તેજ ભવમાં શુદ્ધ થાય છે. એમ ન હતા તે દઢપ્રહારી વગેરેને તેજ ભવે મુક્તિ શી રીતે સંભવે ? માટે આલોયણ દરેક માસે અથવા દરવર્ષે જરૂર લેવી. આ રીતે વકૃત્ય ગાથાને ઉત્તરાઈને અર્થ કહે છે. આ પ્રમાણે રત્નશેખરસુરિ વિરચિત શ્રાદ્ધવિધ પ્રકરણમાં વર્ષકૃત્ય નામનો પાંચ પ્રકાશ સંપૂર્ણ. Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ [ શ્રાદ્ધ વિધિ પ્રકાશ ૬. જન્મકૃત્ય. વાર્ષિક કૃત્ય કહ્યું. હવે જન્મકૃત્ય ત્રણ ગાથાદ્વારા અઢાર દ્વારવર્ડ કહે છે. जम्मंमि बासठाणं, तिवग्गसिद्धीइ कारणं उचिअं ॥ उचिअं विज्जागहणं, पाणिग्गहणं च मित्ताई ॥ १२ ॥ [ जन्मनि वासस्थानं त्रिवर्गसिद्धेः कारणं उचितं ॥ उचितं विद्याग्रहणं पाणिग्रहणं च मित्रादि ॥ १२ ॥ ] સક્ષિપ્તા ઃ—જન્મમાં ત્રિવર્ગ એટલે ધર્મ, અર્થ અને કામ એ ત્રણ વર્ષાં સધાય એવી રીતનું ૧ નિવાસ્થાન, ૨ વિદ્યા સંપાદન, ૩ પાણિગ્રહણ અને ૪ મિત્રાદિક આ ચાર વાનાં કરવા ચાગ્ય છે. (૧૨) ૧ નિવાસસ્થાન. વિસ્તારા:—૧ જન્મરૂપ મંદીખાનામાં સૌ પહેલાં નિવાસસ્થાન ઉચિત લેવું. નિવાસસ્થાન કેવું ઉચિત લેવું ? તે માટે વિશેષણવર્ડ કહે છે. જેથી ત્રિવગ એટલે ધર્માર્થ કામની સિદ્ધિ એટલે ઉત્પત્તિ થાય એવું, તાત્પર્યં કે, જ્યાં રહેવાથી ધમ, અથ અને કામ સધાય ત્યાં શ્રાવકે રહેવું, ખીજે ન રહેવુ. કેમકે, ધમ અર્થ કામની સિદ્ધિ ન થાય તેવા સ્થાને રહેવાથી આ ભવ તથા પરભવથી ભ્રષ્ટ થાના સભવ રહે છે. સારા શહેરમાં કે સિરા ગામમાં વસવાટ કરવા. વળી કહ્યું છે કે—ભિલ્લુ લેાકેાની પટ્ટીમાં, ચારના રહેઠાણુમાં, જ્યાં પહાડી લેાકા રહેતા હાય તેવી જગ્યામાં અને હિંસક તથા પાપી લોકેાના આશ્રય કરનારા લોકેાની પાસે સારા માણસે ન રહેવું. કેમકે, કુસંગત સજ્જનને વખાણવા ચેાગ્ય નથી, ૧. જે સ્થાનકે રહેવાથી મુનિરાજો પેાતાને ત્યાં પધારે, તથા જે સ્થાનકની પાસે જિનમંદિર હાય, તેમજ જેની આસપાસ શ્રાવકાની વસ્તી હાય, એવા સ્થાનકમાં ગૃહસ્થે રહેવું. ર. જ્યાં ઘણા ખરા વિદ્વાન લેાકેા રહેતા હોય, જ્યાં શિયલ જીવતર કરતાં પણ વધારે વહાલું ગણાતું હોય, અને જ્યાંના લોકો હમેશાં સારા મિષ્ઠ ગણુતા હોય, ત્યાં સારા માણુસે રહેવું. કેમકે, સત્પુરૂષોની સામત કલ્યાણને સારૂ છે. ૩. જે નગરમાં જિનમંદિર, સિદ્ધાંતના જાણુ સાધુ અને શ્રાવકો હોય, તથા જળ અને ઈંધણાં પણ ઘણાં હોય, ત્યાં હંમેશાં રહેવુ. ૪. સુગ્રામ વાસ ઉપર દૃષ્ટાન્ત. ત્રણસેા જિનમદિર તથા ધર્મિષ્ઠ, સુશીલ અને જાણુ એવા શ્રાવક વિગેરેથી શૈાલતું અજમેરની નજીક હું પુર નામનું એક સારૂં નગર હતું. તે નગરમાં રહેનારા અઢાર હજાર બ્રાહ્મણા Page #385 -------------------------------------------------------------------------- ________________ નિવાસસ્થાન ] ૩૦૧ અને બ્રાહ્મણોના શિષ્યરૂપ છત્રીસ હજાર મહેટા શેઠીઆઓ જ્યારે શ્રીપ્રિયગ્રંથસૂરિ તે નગરમાં પધાર્યા, ત્યારે તેમના ઉપદેશથી તે સર્વ પ્રતિબોધ પામ્યા. સારા સ્થળમાં રહેવાથી પસાવાળા, ગુણી અને ધર્મિષ્ટ લેકે સમાગમ થવાથી અનુકમે ધન, વિવેક વિનય, વિચાર, આચાર ઉદારતા, ગંભીરપણું, વૈર્ય, પ્રતિષ્ઠા વગેરે ગુણે તથા સર્વ પ્રકારનાં ધર્મકૃત્ય કરવામાં કુશળતા વિગેરે વિના પ્રયને મળે છે. એ વાત હમણું પણ સાક્ષાત્ નજરે જણાય છે. આથી અંત પ્રાંત ગામડા વગેરેમાં ધનપ્રાપ્તિ વગેરેથી સુખે નિર્વાહ થતું હોય તે પણ ત્યાં ન રહેવું. કેમકે “જ્યાં જિન, જિનમંદિર અને સંઘનું મુખકમળ એ ત્રણ વસ્તુ દેખાતી નથી, તેમજ જિનવચન સંભળાતું નથી ત્યાં ઘણી સંપદા હોય તે પણ શા કામની? જે ત્યારે મૂર્ખતા જોઈતી હોય, તે તે ગામડામાં ત્રણ દિવસ રહે. કારણકે, ત્યાં નવું અધ્યયન થાય નહિં, અને પૂર્વે ભણેલું હોય તે પણ ભૂલી જવાય છે.” કુગ્રામવાસ ઉપર દૃષ્ટાંત. એવી વાત સંભળાય છે કે—કેઈ નગરને રહીશ વણિક શેડા વણિકોની વસતિવાળા એક ગામડામાં દ્રવ્યલાભને માટે જઈ રહ્યો. ત્યાં તેણે ખેતી તથા બીજા ઘણા વ્યાપાર કરી ઘણું ધન મેળવ્યું. એટલામાં તેનું રહેવાનું ઘારાનું ઝુંપડું હતું તે એકવખત બળી ગયું. આ રીતે ફરી ફરી ધન મેળવ્યા છતાં કોઈ વખતે ચોરની ધાડ, તે કેઈવખતે દુષ્કાળ, તે કઈ વખતે રાજદંડ વગેરેથી તેનું ધન જતું રહ્યું. એક વખતે તે ગામડાના રહીશ ચોરેએ કઈ નગરમાં ધાડ પાડી, તેથી રાજાએ ગુસ્સે થઈ તેમનું (ચોરાનું) ગામડું બાળી નાંખ્યું, અને શેઠના પુત્રાદિકને સુભટએ પકડ્યા. આથી શેઠ પુત્રોને છોડાવવા સુભટેની સાથે લઢતાં માર્યો ગયો. આ રીતે કુગ્રામવાસ ઉપર દષ્ટાંત છે. ઉપદ્રવ પ્રસંગે સારા ગામને પણ ત્યાગ કરવો. રહેવાનું સ્થાનક ઉચિત હોય તે પણ ત્યાં સ્વચક્ર, પચક, વિરોધ, દુષ્કાળ મરકી અતિવૃષ્ટિ વગેરે, પ્રજાની સાથે કલહ, નગર આદિને નાશ ઇત્યાદિ ઉપદ્રથી અસ્વસ્થતા ઉત્પન થતી હોય તે, તે સ્થાન શિધ્ર છેડી દેવું. તેમ ન કરે તે ધર્માર્થ કામની કદાચ હાનિ થાય. જેમ યવન લોકેએ દિલહી શહેર ભાગી નાંખ્યું, ત્યારે ભય ઉત્પન્ન થવાથી જેમણે દિલ્હી છેડી અને ગુજરાત વગેરે દેશમાં નિવાસ કર્યોતેમણે પિતાના ધર્મ અર્થ કામની પુષ્ટિ કરીને આ ભવ તથા પરભવને સફળ કર્યો, અને જેમણે દિલ્હી છોડી નહિ તે લોકેએ બંદીખાનામાં પડવા આદિના ઉપદ્રવ પામી પોતાના બંને ભવ પાણીમાં ગુમાવ્યા. નગર ક્ષય થએ થાન ત્યાગ ઉપર ક્ષિતપ્રતિષ્ઠિત પુર. વનકપુર, ઋષભપુર વગેરેના દાખલા જાણવા. સિદ્ધાંતમાં પણ કહ્યું છે કે– ક્ષિતિપ્રતિષ્ઠિત, વણકપુર, ઋષભપુર કુશાગ્રપુર, રાજગૃહ, ચંપા, પાટલીપુત્ર વગેરે.” અહિં સુધી રહેવાનું સ્થાનક એટલે નગર ગામ વગેરેને વિચાર કર્યો. સારા પાડેશવાળા ઘરમાં રહેવું, પ્રકટ કે ગુપ્ત ઘર ન બનાવવું. હવે ઘર પણ રહેવાનું સ્થાનક કહેવાય છે. માટે તેને વિચાર કરીએ છીએ. Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ [ શ્રાદ્ધ વિધિ સારા માણુસે પેાતાનું ઘર જ્યાં સારા પાડોશી હોય ત્યાં કરવું, તથા માર્ગ ઉપર અતિ પ્રકટ કે બહુ ખૂણામાં ગુપ્ત ન કરવું, શાસ્રમાં કહેલ વિધિ પ્રમાણે પરિમિતખારણાં આદિ ગુણુ જે ઘરમાં હાય તે ઘર ધર્મા કામને સાધનારૂં હોવાથી રહેવાને ચિત છે. ખરાબ પાડોશીનો શાસ્ત્રમાં નિષેધ કર્યો છે તે આ પ્રમાણે: વેશ્યા, :ચ્ચયાનિના પ્રાણી, તલાર, બૌદ્ધ વગેરેના સાધુ, બ્રાહ્મણુ, સ્મશાન, વાઘરી, વ્યાધ, ગુપ્તિપાળ (જેલર), ધાડપાડુ, ભિટ્ટ, મચ્છીમાર, જુગારી, ચાર, નટ, નાચનાર, ભટ્ટ, ભવૈયા, અને કુકમ કરનારા એટલા લેાકેાના પાડોશ પેાતાના ઘર આગળ અથવા દુકાન આગળ પણ સારા માણસે તજવા. તથા એમની સાથે દોસ્તી પણ કરવી નહી.’ તેમજ ‘દેવ મંદિર પાસે ઘર હાય તાદુઃખ થાય, ચૌટામાં હાય તા હાનિ થાય, અને ઠંગ તથા પ્રધાન વિગેરે લેાકેાના ઘર પાસે આપણું ઘર હેય તે પુત્રના તથા ધનનો નાશ થાય. પેાતાનું હિત ઇચ્છનારા બુદ્ધિશાળી પુરૂષ, મૂર્ખ, અધિર્મ પાખડી, પતિત, ચોર, રાગી, ક્રોધી, ચંડાળ, અહંકારી, ગુરૂની સ્ત્રીને ભાગવનાર, વેરી, પેાતાના સ્વામિને ઠગનાર, લેાભી અને મુનિહત્યા, સ્ત્રીહત્યા અથવા માલહત્યા કરનારા એમના પાડોશ તજે.” કુશીલિયા વગેરે પાડોશી હોય તે તેમન વચન સાંભળવાથી તથા તેમની ચેષ્ટા જોવાથી માણસ પોતે સદ્ગુણી હેય તે પણ તેના ગુણની હાનિ થાય છે. પાડોશણાએ જેને ખીર સપાદન કરી આપી તે સંગમ નામના શાલિભદ્રને જીવ સારા પાડોશીના દાખલા તરીકે, તથા પવ દિવસે મુનિને વહેારાવનાર પાડોશના સાસુ સસરાને ખાટું સમજાવનારી સામભટ્ટની ભાર્યાં ખરાબ પારાશત્રુના દાખલા તરીકે જાણવી. આસપાસ ખીજા ઘર ન હેાવાથી છે. તેમજ અતિશય ગીચ ચાર તો બીજા ધા આગ વગેરે ઉપદ્રવ થએ કે અતિશય જાહેર સ્થળમાં ધર પત્ર સારૂનથી. કેમકે, તથા ચારે તરફ ખુલ્લા ભાગ હોવાથી ચાર વસ્તીવાળા ગુપ્ત સ્થળમાં પણ ઘર હાય તે પણ સારૂં નહિ આવેલાં હાવાથી તે ઘરની પાતાની શેાણા જતી રહે છે. તેમજ ઝટ અંદર જવું અથવા બહાર આવવું કઠણ થઇ પડે છે. ઘરની ભૂમિના વિચાર. ઘરને માટે શલ્ય, ભસ્મ, ખાત્ર, વગેરે દોષથી તથા નિષિદ્ધ આયથી રહિત સારી જગ્યા હાવી જોઈ એ. તેમજ ર્વાઓ, ફૂં પા, દના ગુચ્છ વગેરે જ્યાં ઘણા હાય, તથા સારા વણુની અને સારા ગ’ધની માટી, મધુરજળ તથા નિધાન વગેરે જેમાં હોય, એવી જગ્યાવાળુ હાવુ જોઈએ. કહ્યું છે કે— ઉનાળામાં ઠંડા સ્પર્શ વાળી અને શિયાળામાં ઉન્હા સ્પર્શીવાળી, તથા વર્ષાઋતુમાં ઠંડા તથા ઉન્હા એમ સમ સ્પર્શવાળી જે ભૂમિ હાય, તે સર્વેને શુભકારી જાણવી ૧. એક હાથ ઉંડી ભૂમિ ખાદીને પાછી તેજ માટીથી તે ભૂમિ પૂરી નાંખવી, જો માટી વધે તેા શ્રેષ્ઠ, ખરાખર થાય તેા મધ્યમ અને ઓછી થાય તે અધમ ભૂમિ જાણવી ૨. જે ભૂમિમાં ખાડા કરીને જળ ભર્યું હોય તે જળ સે। પગલાં જઇએ ત્યાં સુધીમાંજ જેટલું હતું તેટલુંજ રહે તે તે ભૂમિ સારી, આંગળ જેટલું ઓછું થાય તે Page #387 -------------------------------------------------------------------------- ________________ નિવાસસ્થાન ], ૩૦૩ મધ્યમ અને તે કરતાં વધારે ઓછું થાય તે અધમ જાણવી ૩. અથવા જે ભૂમિના ખાડામાં રાખેલાં પુષ્પ બીજે દિવસે તેવાને તેવાં જ રહે છે તે ઉત્તમ ભૂમિ અર્ધી સુકાઈ જાય તે મધ્યમ અને સર્વે સુકાઈ જાય તે અધમ જાણવી ૪ જે ભૂમિમાં વાવેલું ડાંગર વગેરે ધાન્ય ત્રણ દિવસમાં ઉગે તે શ્રેષ્ઠ, પાંચ દિવસમાં ઉગે તે મધ્યમ અને સાત દિવસમાં ઉગે તે અધમ ભૂમિ જાણવી ૫, ભૂમિ રાફડાવાળી હોય તે વ્યાધિ પિલી હોય તે દારિદ્ર, ફાટવાળી હોય તો મરણ અને શલ્યવાળી હોય તે દુઃખ આપે છે. માટે શલ્ય ઘણાજ પ્રયત્નથી તપાસવું ૬” ભૂમિ ખોદતાં માણસનું હાડકું વગેરે શય નીકળે છે તેથી માણસની જ હાનિ થાય, ગધેડાંનું શલ્ય નીકળે તે રાજાદિકથી ભય ઉત્પન્ન થાય. શ્વાનનું શકય નીકળે તો બાળકનો નાશ થાય, બાળકનું શલ્ય નીકળે તે ઘરધણી મુસાફરીએ જાય. ગાયનું અથવા બળદનું સત્ય નીકળે તે ગાય બળદોને નાશ થાય અને માણસના કેશ, કપાળ ભસ્મ વિગેરે નીકળે છે તેથી મરણ થાય. ઈત્યાદિ. ઘરના ગુણદેવને શબ્દ, શુકન, સ્વપ્ન તથા દેવસ્થાનને વિચાર કરી નિર્ણય કરશે. “પહેલો અને ચોથે પહોર મૂકી બીજા અથવા ત્રીજા પહોરે ઘર ઉપર આવનારી ઝાડની અગર ધ્વજા વગેરેની છાયા સદા કાળ દુઃખ આપનારી છે, અરિહંતની પૂંઠ, બ્રહ્મા અને વિષ્ણુનું પડખું, ચંડિકા અને સૂર્ય એમની નજર તથા મહાદેવનું ઉપર કહેલું સર્વ (પૂંઠ, પડખું અને નજર) વર્જવું. ૮. વાસુદેવનું ડાબું અંગ, બ્રહ્માનું જમણું અંગ, નિર્માલ્ય બ્લવણ જળ. ધ્વજની છાયા, વિલેપન પિતાનું કલ્યાણ ઈચ્છનારે આટલાં વાનાં શંભુનાં હોય તો છોડવા પણ જિનમંદિરના શિખરની છાયા અને અરિહંતમી દષ્ટિ એટલાં વાનાં ઉત્તમ છે. ૯-૧૦. તેમજ કહ્યું છે કે–‘અરિહંતની પંઠ, સૂર્ય અને મહાદેવ એ બેની દષ્ટિ, અને વાસુદેવને વાસ એ વર્જવાં, ચંડી સર્વ ઠેકાણે અશુભ છે, માટે તેને સર્વથા વર્જવી. ૧. ઘરના જમણે પાસે અરિહંતની દષ્ટિ પડતી હોય અને મહાદેવની પૂંઠ ડાબે પાસે પડતી હોય તે તે કલ્યાણકારી છે. પણ એથી વિપરીત હોય તે બહુ દુઃખ થાય. તેમાં પણ વચ્ચે માર્ગ હોય તો કોઈષ નથી. ૨ શહેરમાં અથવા ગામમાં ઈશાનાદિ કણ દિશામાં ઘર ન કરવું, કારણકે ખુણામાં ઘર કરવું તે ઉત્તમ જાતિના લોકને અશુભ કારી છે; પણ ચંડાળ વગેરે નીચ જાતિને ઋદ્ધિકારી છે ૩. રહેવાના સ્થાનકના ગુણ તથા દેવ, શુકન, સ્વમ, શબ્દ વગેરે નિમિત્તના બળથી જાણવા. તૈયાર ઘર ખરીદવું. સારું સ્થાન પણ ઉચિત મૂલ્ય આપી તથા પાડોશીની સમ્મતિ વગેરે લઈ ન્યાયથીજ ગ્રહણ કરવું. પણ કોઈનો પરાભવ આદિ કરીને લેવું નહિ, પરાભવ કરી લેવાથી ધર્માર્થ કામનો નાશ થવાનો સંભવ છે. આ રીતે જ ઈંટે, લાકડાં, પથ્થર વગેરે વસ્તુ પણ દેષ વિનાની, મજબૂત હોય તેનું ઉચિત મૂલ્ય આપીને વેચાતી લેવી, અગર મંગાવવી. અને તે વસ્તુઓ પણ વેચનારે એની મેળે તૈયાર કરેલી લેવી પણ પિતાને માટે તેની પાસે તૈયાર કરાવીને ન લેવી. કેમકે તેથી મહાઆરંભ વગેરે દેષ લાગવાને સંભવ રહે છે. Page #388 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધવિધિ ઘણી હનિ ઉપર કહેલી વસ્તુ જિનમંદિર વગેરેની હેાય તેા લેવી નહિં. કેમકે તેથી થાય છે. એવી વાત સંભળાય છે કે, કેઈ એ વિક પાડેશી હતા. તેમાં એક પૈસાદાર હતા, તે બીજાના પગલે પગલે પરાભવ કરતે! હતા. ખીજો દરિદ્રી હાવથી પહેલાનું ઝુકશાન કેાઈ ખીજીરીતે કાંઈ કરી શકયા નહીં, ત્યારે તેણે પહેલાંનું ઘર નવુ બંધાતું હતું તેની ભીંતમાં કાઈ ન જાણે તેવીરીતે જિનમંદિરના પડેત્રે એક ઇંટના કટકા નાંખ્યા. ઘર બધાઈને તૈયાર થયું ત્યારે દરિદ્રી પાડોશીએ શ્રીમંત પાડોશીને જે વાત બની હતી તે પ્રમાણે કહી દીધી. ત્યારે શ્રીમત પાડોશીએ કહ્યું કે, ‘એટલામાં શું દોષ છે ?’એવી અવજ્ઞા કરવાથી વિદ્યુત્પાત્ વગેરે થઈ શ્રીમંત પાડોશીના સર્વ પ્રકારે નાશ થયે ય છે. કે જિનમંદિર, ફૂવા, વાવ. શ્મશાન. મઠ અને રાજદિરના સરસવ જેટલે પણ પત્થર ઈંટ કે કાષ્ઠ તજવાં, ૧ 3 ૩૦૪ શાસ્ત્રમાં જણાવેલ વિધિ મુજબ ઘર બનાવવું. પાષ ણમય સ્ત'લ, પીઠ, પાટિયા ખારસાખ વગેરે વસ્તુઓ ગૃહસ્થને વિરૂદ્ધ કારક છે પરંતુ તે ધર્મસ્થાનકે શુભ જાણવી. ૨. પાષ!ણુમય વસ્તુ ઉપર કાષ્ટ અને કષ્ટમય વસ્તુ ઉપર પાષાણુના સ્તંભ વગેરે વસ્તુએ ઘરમાં અથવા જિનમંદિરમાં પ્રયત્નથી વવી ૩. હળ, ઘાણી, શકટ વગેરે વસ્તુ, તથા રહે. આદી યંત્રો, સ કાંટાવળા વૃક્ષ, વડ આદિ પાંચ ઉંબર તથા જેમાંથી દૂધ નીકળતું ડાય એવા આકડા વગેરે ઝાડનાં લાકડાં વવાં ૪. વળી ઉપર કહેલી વસ્તુઓ, ખીજોરી, કેળ, દાડમ, મીઠાં લી’ખુ, બે જાતની હળદર, આમલી, ખાવળ, ખેરડી તથા ધતૂરા એમનાં લાકડાં પશુ વવાં, ૫. જે ઉપર કહેલ વૃક્ષાનાં મૂળા પાડાશથી ઘરની ભૂમિમાં પેસે, અથવા એ ઝાડાની છાયા ઘર ઉપર આવે, તે તે ઘરધણીના કુળને નાશ થાય છે. ૬. ઘર પૂર્વ ભાગમાં ઉંચુ હેાજ તેા ધન જતું રહે છે, દક્ષિણ ભાગમાં ઉંચુ હાય તેા ધનની સમૃદ્ધિ થાય છે, પશ્ચિમ ભાગમાં ઉંચુ' હોય તા વૃદ્ધિ થાય છે. અને ઉત્તર દિશામાં ઉંચુ હોય તેા શૂન્ય થાય છે. ૭. વલયાકારવાળુ, ઘણા ખૂણાવાળું, અથવા એક બે કે ત્રણ ખુણાવાળું, જમણી તથા ડાખી માજુએ લાંબુ એવા ઘરમાં રહેવું નહિં ૮. જે કમાડ પેાતાની મેળે ખંધ થાય, અથવા ઉધડે તે સારાં નહિ. ઘરના મૂળ ખારામાં ચિત્રમય કળશાદિકની ઘેાભા બહુ સારી કહેવાય છે. ૯. જે ચિત્રમાં ચેગિનીના નૃત્યને આરંભ, ભારત રામાયણમાંના અથવા બીજા રાજાઓના સંગ્રામ; ઋષિના અથવા દેવનાં ચરિત્ર હોય તે ચિત્ર ઘરને વિષે સારાં ન જાણવાં. ૧૦. ક્ળેલાં ઝાડ, ફુલની વેલડીએ, સરસ્વતી નવનિધાન યુક્ત લક્ષ્મી, કળશ, વધામણાં, ચૌદ સ્વપ્રની શ્રેણિ વગેરે ચિત્રા શુભ જાણવાં ૧૧. જે ઘરમાં ખજુરી, દાડમ, કેળ. ખેરડી અથવા બિજોરી એમનાં ઝાડ ઉગે છે, તે ઘરના સમૂળ નાશ થાય છે ૧૨. જે ઘરમાં દૂધ નીકળે એવાં ઝાડ હોય તેા તે લક્ષ્મીને નાશ કરે છે, જે ઘરમાં કાંટાવાળા વૃક્ષો હોય તે તે શત્રુથી ભય આપે છે. ફળવાળા હોય તે સતતતા નાશ કરે છે, માટે એમનાં લાકડાં Page #389 -------------------------------------------------------------------------- ________________ નિવાસસ્થાન ] ૩૦૫ પણું ઘર બનાવવામાં વાપરવાં નહિ ૧૩ કેઈ ગ્રંથકાર કહે છે કે, ઘરના પૂર્વ ભાગમાં વડનું ઝાડ, દક્ષિણ ભાગમાં ઉંબર, અને પશ્ચિમ ભાગમાં પિંપળે અને ઉત્તર ભાગમાં પ્લેક્ષનું ઝાડ શુભકારી છે. ૧૪. - ઘરના પૂર્વ ભાગમાં લક્ષ્મીનું ઘર (ભંડાર), અગ્નિ ખૂણામાં રસોડું, દક્ષિણ ભાગમાં સુવાનું સ્થાનક, નૈરૂત્ય ખુણામાં આયુધ વગેરેનું સ્થાનક, ૧૫ પશ્ચિમ દિશામાં ભેજન કરવાનું સ્થાનક, વાયવ્ય ખૂણામાં ધાન્યને સંગ્રહ કરવાનું સ્થાનક, ઉત્તર દિશામાં પાણિયારે અને ઈશાન ખૂણામાં દેવમંદિર કરવું ૧૬. ઘરના દક્ષિણ ભાગમાં અગ્નિ, જળ, ગાય, વાયુ અને દીપક એમનાં સ્થાનક કરવા અને ઉત્તર તથા પશ્ચિમ ભાગમાં ભેજન, ધાન્ય, દ્રવ્ય અને દેવ એમનાં સ્થાનક કરવાં ૧૭. ઘરના દ્વારની અપેક્ષાએ એટલે જે દિશામાં ઘરનું બારણું હોય તે પૂર્વ દિશા અને તેને અનુસરતી બીજી દિશાઓ જાણવી. જેમ છીંકમાં તેમ અહિં પણ જેમાં સૂર્ય ઉદય થાય છે તે પૂર્વ દિશા ન જાણવી ઈત્યાદિ ૧૮.” તેમજ ઘર બનાવનાર સૂતાર તથા બીજા મજૂર વગેરેને જે ઠરાવ કર્યો હોય, તે કરતાં પણ વધુ ઉચિત આપી તેમને રાજી રાખવા, પરંતુ કોઈ ઠેકાણે પણ તેને ઠગવા નહિં, જેટલામાં પિતાના કુટુંબાદિકને સુખે નિર્વાહ થાય, અને લેકમાં પણ શેભા વિગેરે દેખાય, તેટલેજ વિસ્તાર (લાંબા પહેળ) ઘર બંધાવવામાં કરે. સંતોષ ન રાખતાં વધારે ને વધારેજ વિસ્તાર કરવાથી નાહક ધનને વ્યય અને આરંભ વગેરે થાય છે. ઘરને બારણું પરિમિત રાખવાં. ઉપર કહ્યા પ્રમાણે કરેલું ઘર પણ પરિમિત (પ્રમાણુવાળા) દ્વારવાળું જ જોઈએ. કેમકે, ઘણાં બારણાં હોય તે દુષ્ટ લોકોની આવ જાવ ઉપર નજર ન રહે, અને તેથી સ્ત્રી, ધન વગેરેને નાશ થવાનો સંભવ રહે છે. પરિમિત (પ્રમાણુવાળા) બારણાનાં પણ પાટિયાં, ઉલાળે, સાંકળ, ભૂંગળ વગેરે ઘણુ મજબૂત કરવાં. તેથી ઘર સુરક્ષિત રહે છે, નહિ તે ઉપર કહ્યા પ્રમાણે સ્ત્રી વગેરેને નાશ થવાનો સંભવ રહે છે. કમાડ પણ સુખે વસાય અને ઉઘડાય એવી જોઈએ તેવી સ્થિતિમાં હોય તે સારા; નહિ તે અધિક અધિક જીવ વિરાધના થાય અને જવું આવવું વગેરે કાર્ય જેટલું તરતજ થવું જોઈએ તેટલું શિઘ ન થાય ભીંતમાં રહેનારી ભૂંગળ કઈ પણ રીતે સારી નહિ. કારણકે, તેથી પચેંદ્રિય વગેરે જીવની વિરાધના થવાનો સંભવ રહે છે. એવાં કમાડ પણ કદાચ વાસવાં હોય તે જીવજંતુ વગેરે બરાબર જોઈને જ વાસવાં. આ રીતે જ પાણીની પરનાળ ખાળ વગેરેની પણ યથાશક્તિ ચતના રાખવી, ઘરનાં પરિમિત બારણાં રાખવાં વગેરે સંબંધી શાસ્ત્રમાં પણ કહ્યું છે કે જે ઘરમાં વેધ આદિ દોષ ન હોય, આખું દળ (પાષણ, ઇંટ અને લાકડાં ) નવાં હોય, ઘણાં બારણું ન હોય, ધાન્યને સંગ્રહ હોય, દેવપૂજા થતી હોય, આદરથી જળ વગેરેને છંટકાવ થતો હોય, લાલ પડદે હોય, વાળવું વગેરે સંસ્કાર હમેશાં થતા હોય, ન્હાના હોટાની મર્યાદા સારી રીતે પળાતી હોય, સૂર્યનાં કિરણ અંદર આવતાં ન હોય દીપક પ્રકાશિત રહેતું હોય, રેગીની ચાકરી ઘણી સારી રીતે થતી હોય, અને થાકી ગએલા માણસોને થાક દૂર કરાતે હોય, તે ઘરમાં લક્ષમી વાસ કરે છે.” ૩૯ Page #390 -------------------------------------------------------------------------- ________________ [ શ્રાદ્ધ વિધિ બંધાવેલ ઘરમાં સ્નાત્ર પૂજા વિગેરે કર્યા પછી સ્તુ કરવું. આ રીતે દેશ, કાળ. પિતાનું ધન તથા જાતિ વગેરેને ઉચિત દેખાય એવું બંધાવેલું ઘર યથાવિધિ સ્નાત્ર, સાધર્મિ વાત્સલ્ય, સંઘપૂજા વગેરે કરીને શ્રાવકે વાપરવું. સારાં મુહૂત્ત તથાં શકુન વગેરેનું બળ પણ ઘર બંધાવવાના તથા તેમાં પ્રવેશ કરવાના વખતે જરૂર જેવું. આ રીતે યથાવિધિ બનાવેલા ઘરમાં લક્ષમીની વૃદ્ધિ વગેરે થવું દુર્લભ નથી. એમ સંભળાય છે કે, ઉજજયિની નગરીમાં દાંતાક નામના શેઠે અઢાર કોડ નેયા ખરચી વાસ્તુશાસ્ત્રમાં કહેલી રીત પ્રમાણે એક સાત માળવાળો મહેલ તૈયાર કરાવ્યો. તેને તિયાર થતાં બાર વર્ષ લાગ્યાં હતાં. તે મહેલમાં દાંતાક રહેવા ગયે, ત્યારે રાત્રિએ પડું કે? પડું કે? એ શબ્દ તેના સાંભળવામાં આવ્યો તેથી ભય પામી શેઠે મૂલ્ય તરીકે કેટલુંક ધન લઈ તે મહેલ વિક્રમરાજાને આપ્યો. વિક્રમરાજા તે મહેલમાં ગયો, અને “પડું કે? પડું કે?' એ શબ્દ સાંભળતાંજ રાજાએ કહ્યું. “પડ આ કહેતાં તુરત સુવર્ણ પુરૂષ પહે, વગેરે તેમજ વિધિ પ્રમાણે બનાવેલા અને વિધિ પ્રમાણે પ્રતિષ્ઠા કરેલા શ્રી મુનિસુવ્રત સ્વામિના રતૂપના મહિમાથી કેણિક રાજા પ્રબળ સેનાનો ધણી હતું તથાપિ તે વિશાળા નગરીને બાર વર્ષમાં પણ લઈ શકો નહિ, પણ જ્યારે ભ્રષ્ટ થયેલા કલવાલકના કહેવાથી તેણે સ્તુપ પાડી નંખા, ત્યારે તે જ વખતે તેનગરી તાબામાં આવી. આ રીતેજ એટલે જેમ ઘરની યુક્તિ કહી, તે પ્રમાણે જ દુકાન પણ સારે પાડોશ જોઈ ઘણું જાહેરનહિ, તથા ઘણી ગુપ્ત નહિ એવી જગ્યાએ પરિમિત બારણાવાળી પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવવી એજ સારું છે કારણ કે, તેથીજ ધર્મ, અર્થ અને કામ એમ ત્રણ વર્ગની સિદ્ધિ થાય છે. અતિ પ્રથમ દ્વાર સંપૂર્ણ, ૧ ૨ વિદ્યા સંપાદન કરવી. (૨) ત્રિવરિ જજ એ પદને સંબંધ બીજા દ્વારમાં પણ લેવાય છે, તેથી તેને અર્થ એ થાય છે કે ધર્મ, અર્થ અને કામ એ ત્રણની સિદ્ધિ જેથી થતી હોય, તે વિદ્યાઓનું એટલે લખવું, ભણવું વ્યાપાર વગેરે કળાઓનું ગ્રહણ એટલે અધ્યયન સારી રીતે કરવું. કારણકે, જેને કળાનું શિક્ષણ ન મળ્યું હોય, તથા તેમને અભ્યાસ જેણે ન કર્યો હોય તેને પિતાની મૂર્ખતાથી તથા હાંસી કરવા ગ્ય હાલતથી પગલે પગલે તિરસ્કાર ખમવે પડે છે. જેમ કે, કાળીદાસ કવિ પહેલાં તે ગાયો ચારવાને ધંધો કરતા હતા. એક વખત રાજાની સભામાં રારિ એમ કહેવાને બદલે તેણે ‘કુર' એમ કહ્યું એથી તે ઘણે તિરસકાર પામ્યું. પછી દેવતાને પ્રસન્ન કરી હેટ પંડિત તથા કવિ થયે. ગ્રંથ સુધારવામાં, ચિત્રસભા દર્શનાદિક કામમાં જે કળાવાન હોય તે છે કે પરદેશી હોય તે પણ વસુદેવાદિકની માફક સત્કાર પામે છે. કહ્યું છે કે, “પંડિતાઈ અને રાજાપણું એ બે સરખાં નથી કારણકે, રાજા પિતાના દેશમાંજ પૂજાય છે, અને પંડિત સર્વ ઠેકાણે પૂજાય છે.” સર્વ કળાઓ શિખવી-કેમકે, દેશ, કાળવગેરેને અનુસરી સર્વે કળાઓનો વિશેષ ઉપયોગ થવાનો સંભવ છે. તેમ ન કરે તે કદાચ માણસ પડતી દશામાં આવે છે. કહે છે કે અદાદ પણ શીખવું. કારણ કે, શિખેલું નકામું જતું નથી. “દાદરના પ્રસાદથી ગોળ અને તુંબડું ખવાય છે. સર્વે કળાએ આવડતી હોય તે પહેલાં કહેલા આ અજી વિકાના સાત ઉપાયોમાંના એકાદ ઉપાયથી સુખે નિર્વાહ થાય છે. તથા વખતે સમૃદ્ધિ આદિ Page #391 -------------------------------------------------------------------------- ________________ ૩૦૭ પાણિગ્રહણ ] પણ મળે છે. સર્વે કળાઓને અભ્યાસ કરવાની શક્તિ ન હોય તે, શ્રાવકપુત્રે જેથી આ લેકમાં સુખે નિર્વાહ અને પરલોકમાં શુભ ગતિ થાય, એવી એક કળાને પણ સમ્યક્ પ્રકારે અભ્યાસ જરૂર કરે. વળી કહ્યું છે કે-ધ્રુતરૂપ સમુદ્ર અપાર છે, આયુષ્ય થોડું છે. હાલના જીવ ઓછી બુદ્ધિના છે માટે એવું કાંઈક શિખવું કે, જે ડું અને જે સારું કાર્ય સાધી શકે એટલું હોય. આ લેકમાં ઉત્પન્ન થએલ મનુષ્યને બે વાત જરૂર શિખવી જોઈએ. એક તે જેથી પિતાને સુખે નિર્વાહ થાય છે, અને બીજી મરણ પછી જેથી સદગતિ પામે તે.” નિંધ અને પાપમય વ્યાપાર વડે નિર્વાહ કરે તે અનુચિત છે. મૂળ ગાથામાં “ઉચિત પદ છે માટે નિંદ્ય તથા પાપમય વ્યાપારને નિષેધ થયે એમ જાણવું. ઈતિ બીજું દ્વાર સંપૂર્ણ. ૨ ૩ પાણિગ્રહણું. (૩) પાણિગ્રહણ એટલે વિવાહ. તે પણ ત્રિવર્ગની એટલે ધર્મ, અર્થ અને કામની સિદ્ધિનું કારણ છે. માટે ઉચિતપણાથી કરવો જોઈએ. તે (વિવાહ) પિતાથી જુદા ગેત્રમાં થએલા તથા કુળ, સારે આચાર, શિયળ, રૂપ, વય, વિદ્યા, સંપત્તિ, વેષ, ભાષા, પ્રતિષ્ઠા, વગેરેથી પિતાની બરાબરીના હેય તેની સાથે જ કરે. બન્નેનાં કુળ, શિયળ વગેરે સરખાં ન હોય તે માહોમાંહે હીલના, કુટુંબમાં કલહ, કલંક વગેરેની પ્રાપ્તિ થાય છે. જેમ પિતનપુર નગરમાં શ્રીમતી નામે એક શ્રાવક કન્યા આદર સહિત કેઈ અન્યધમીની સાથે પરણી હતી. તે ધર્મને વિષે ઘણું દઢ હતી, પણ તેને પતિ પરધમી હોવાથી તેના ઉપર રાગ રહિત થયો. એક વખતે પતિએ ઘરની અંદર ઘડામાં સર્ષ રાખી શ્રીમતીને કહ્યું કે, “ફલાણા ઘડામાં પુષ્પની માળા છે તે લાવ.” નવકાર મરણના મહિમાથી સપની પુષ્પમાળા થઈ. પછી શ્રીમતીના પતિ વગેરે લેકે શ્રાવક થયા. બંનેના કુળ શિયળ, વગેરે સરખાં હોય તે ઉત્તમ સુખ, ધર્મ તથા મહેટાઈ આદિ મળે છે, એ ઉપર પેથડ શેઠ તથા પ્રથમિણી સ્ત્રી વગેરેનાં દષ્ટાંત સમજવાં. કન્યા તથા વરની પરીક્ષા કરવી. સામુદ્રિકાદિક શાસ્ત્રોમાં કહેલાં શરીરનાં લક્ષણ તથા જન્મપત્રિકાને તપાસ વગેરે કરીને કન્યાની તથા વરની પરીક્ષા કરવી. કહ્યું છે કે-૧ કુળ, ૨ શીળ, ૩ સગાંવહાલાં ૪ વિદ્યા, ૫ ધન, ૬ શરીર અને ૭ વય એ સાત ગુણ વરને વિષે કન્યાદાન કરનારે જેવા. એ પછી તે કન્યા પોતાના ભાગ્યના આધાર ઉપર રહે છે. ૧. મૂખ, નિર્ધન, દૂર દેશાંતરમાં રહેનારો, શૂર, મોક્ષની ઈચ્છા કરનાર અને કન્યાથી ત્રણ ગુણી કરતાં પણ વધુ ઉમ્મરવાળે એવા વરને ડાહ્યા માણસે કન્યા ન આપવી. ૨. ઘણું આશ્ચર્ય લાગે એટલી બધી સંપત્તિવાળે, ઘણોજ ઠંડે અથવા ઘણેજ ક્રોધી, હાથ, પગે, અથવા કે ૫ણ અંગે અપંગ તથા રોગી એવા વરને પણ કન્યા ન આપવી ૩.કુળ તથા જાતિવડે હીણ, પિતાના માતા પિતાથી છુટા રહેનારા અને જેને પૂર્વે પરણેલી સ્ત્રી તથા પુત્ર હોય એવા વરને Page #392 -------------------------------------------------------------------------- ________________ 302 [ શ્રાદ્ધ વિધિ કન્યા ન આપવી. ૪. ઘણું વૈર તથા અપવાદવાળા, હંમેશાં જેટલું ધન મળે તે સનું ખરચ કરનારા, આળસ્યથી શૂન્ય મનવાળા એવા વરને કન્યા ન આપવી. ૫. પેાતાના ગેત્રમાં થએલા, જુગાર, ચારી વગેરે વ્યસનવાળા તથા પરદેશી એવા વરને કન્યા ન આપવી. ૬. પેાતાના પતિ વગેરે લેાકેાની સાથે નિષ્કપટપણે વત નારી, સાસુ વગેરે ઉપર ભક્તિ કરનારી સ્વજન ઉપર પ્રીતિ રાખનારી, મવગ ઉપર સ્નેહવાળી અને હંમેશાં પ્રસન્ન મુખવાળી એવી કુળ શ્રી હેાય છે. છ. જે પુરૂષના પુત્ર આજ્ઞામાં રહેનારા તથ પિતા ઉપર ભક્તિ કરનાશ હોય, સ્ત્રી પતિના મન મુજબ વનારી હાય, અને મળેલી સારી સંપત્તિમાં સતાજ હોય તે પુરૂષને આ મત્યુલાટ સ્વર્ગ સમાન છે. વિવાહના પ્રકાર અગ્નિ તથ દેવ વગેરેની રૂબરૂ હસ્તમેળાપ કરવા, તે વિવાહ કહેવાય છે. તે લેાકમાં આઠ પ્રકારના છે, ૧ કન્યાને આભૂષણ પહેરાવી કન્યાદાન કરવું તે બ્રાહ્મવિવાહ કહેવાય છે. ર ધન ખરચીને કન્યાદાન કરવું તે પ્રાજાપત્ય વિવાહ કહેવાય છે, ૩ ગાય બળદનું જોડું આપીને કન્યાદાન કરવું તે આષ વિવાહ કહેવાય છે. ૪ યજમાન બ્રાહ્મણને યજ્ઞની દક્ષિણા તરીકે કન્યા આપે તે દૈવવિવાહ કહેવાય છે. આ ચાર પ્રકારના વિવાહ ધર્મને અનુસરતા છે. ૫ માતા, પિતા અથવા અંવગ એમને ન ગણુતાં માંહેામાંહે પ્રેમ બધા યાથી કન્યા મનગમતા વરને વરે તે ગાંધવ વિવાહ કહેવાય છે. ૬ ક્રાંઇ પણ ઠરાવ કરીને કન્યાદાન કરે, તે આસુરી વિવાહ કહેવાય છે. ૭ જખરાઇથી કન્યા હરજી કરવી તે રાક્ષસ વિવાહ રહેવાય છે. ૮ સૂતેલી અથવા પ્રમાદમાં રહેલી કન્યાનું ગ્રહણ કરવું તે પૈશાચ વિવાહ કહેવાય છે. આ ચારે વિવાહ ધર્મને અનુસરતા નથી. જે વહુની તથા વરની માંહેામાંહે પ્રીતિ હોય તેા છેલ્લા ચાર વિવાહ પણ ધર્મને અનુસરતાજ કહેવાય છે. વિત્ર સ્ત્રીના લાભ એજ વિવાહનુ' ફળ છે. પવિત્ર સ્ત્રીના લાભ થાય અને પુરૂષ તેનું જો ખરાખર રક્ષણ કરે તેા તેથી સ ંતતિ સારી થાય છે, મનમાં હંમેશા સમાધાન રહે છે, ગૃહષ્કૃત્ય વ્યવસ્થાથી ચાલે છે. કુલીનપણું જળવાઈ રહે છે. આચાર વિચાર પવિત્ર રહે છે, દેવ,અતિથિ તથા બાંધવજનના સત્કાર થાય છે અને પાપના સંબધ થતા નથી. હવે આનું રક્ષણ કરવાના ઉપાય કહીએ છીએ. તે આ પ્રમાણેઃ—1 તેને ઘરકામમાં જોડવી, ૨ તેના હાથમાં ખરચ માટે માફકસર રકમ રાખવી.૩ તેને સ્વતંત્રતા આપવી નહિ ૪ હુંંમેશાં માતા સમાન એના સહવાસમાં તેને રાખવી. આ વગેરે સ્ત્રીના સંબંધમાં પૂર્વે જે યાગ્ય આચરણુ કહ્યું છે, તેમાં આ વાતના વિચાર ખુલ્લી રીતે કહી ગયા છીએ. વિવાહ વગેરેમાં જે ખરચ તથા ઉત્સવ વગેરે કરવા, તે આપણું કુળ, ધન, લેાક વગેરેનાં ઉચિતપણા ઉપર ધ્યાન દઇ જેટલું કરવું જોઇએ તેટલું જ કરવું પણ વધારે ન કરવું, કારણ કે, વધુ ખરચ આદિ કરવું તે તે ધમ કૃત્યમાંજ ઉચિત છે. આ રીતેજ ખીજે ઠેકાણે પણ જાણવુ. વિવાહ વગેરેને વિષે જેટલું ખગ્ર થયું હોય તે અનુસારે સ્નાત્ર મહાપૂજા, Page #393 -------------------------------------------------------------------------- ________________ આલેાચના કરવી ] ૩૦૯ મહાનૈવેદ્ય, ચતુર્વિધ સંઘના સત્કાર વગેરે ધમ કૃત્યમાં પણ આર્થી ખચ કરવું, સ ંસારને વધારનાર વિવાહ વગેરે પશુ આ રીતે પુણ્ય કરવાથી સફળ થાય છે. ઇતિ ત્રીજી દ્વાર સંપૂર્ણ (૩) ૪ મિત્રાદિક કરવા. તેમજ મિત્ર તે સર્વ કામમાં વિશ્વાસ રાખવા યોગ્ય હોવાથી અવસરે મદદ આદિ કરે છે. ગાથામાં ‘ આદિ’ શબ્દ છે, તેથી વિપુત્ર, મદદ કરનાર નાકર વગેરે પણુ ધર્મ, અર્થ તથા કામના કારણ હોવાથી ઉચિતપણાથી જરૂર કરવા. તેમનામાં ઉત્તમ પ્રકૃતિ, સાધર્મિકપણુ, ધૈય', ગંભીરતા, ચાતુર્યં, સારી બુદ્ધિ આદિ ગુણુ અવશ્ય હાવા જોઈએ આ વાત ઉપરના ઢષ્ટાંત પૂર્વે વ્યવહારશુદ્ધિ પ્રકરણમાં કહી ગયા છીએ. ઇતિ ચતુર્થ દ્વાર સંપૂર્ણ (૪) ૧૪મી ગાથાના અર્થ પૂરા થયો. (મૂળાયા ) चेr पडि पट्ठा सुआइ पव्वावणार्य पयठवणां ॥ पुथलेहणवाय पोसहसालाइकारवैणं ॥ १५ ॥ [ ચૈત્ય-પ્રતિમા--પ્રતિષ્ઠા, મુતાપ્તિ પ્રવાનના પવસ્થાપના | पुस्तक लेखन वाचन - पौषधशालादि विधापनं ।। १५ ।। ] સ'ક્ષિસાર્થઃ—૫ જિનમંદિર કરાવવું, ૬ તેમાં પ્રતિમા પધરાવવી. છ જિનબિંબની પ્રતિષ્ઠા કરવી. ૮ પુત્ર વગેરેના દીક્ષાઉત્સવ કરવા, ૯ આચાર્યાદિ પદની સ્થાપના કરવી. ૧૦ પુસ્તકોનું લખાવવું, વંચાવવું, અને ૧૧ પૌષધશાળા વગેરે કરાવવું, (૧૫) ૫ જિન મંદિર બનાવવું. વિસ્તારા :—તેમજ (૫) ઉંચાં તેણુ, શિખર, મ’ડપ વગેરેથી ચાલતું, ભરત ચક્રવતી વગેરેએ જેમ કરાવ્યું તેમ રત્નમય સાનામય. રૂપામય વગેરે અથવા શ્રેષ્ટ પાષા ાર્ત્તિમય મ્હાટુ' જિનપ્રાસાદ કરાવવું. તેટલી શક્તિ ન હોય તે ઉત્તમ કાષ્ઠ. ઈંટા વગેરેથી જિનમંદિર કરાવવું, તેમ કરાવવાની પણ શક્તિ ન હાય તા જિનપ્રતિમાને અર્થે ઘાસની ઝુંપડી પણ ન્યાયથી કમાએલા ધનવડે બંધાવવી. કહ્યું છે કેન્યાયથી ઉપાર્જન કરેલા ધનના ધણી, બુદ્ધિમાન, શુભ પરિણામી અને સદાચારી એવા શ્રાવક ગુરૂની આજ્ઞાથી જિનમંદિર કરાવવાને અધિકારી થાય છે. ૧. દરેક જીવે પ્રાયે અનહિ ભવમાં અનંતાં જિનમદ્વિર અને અનતી જિનપ્રતિમાએ કરાવી પણ તે નૃત્યમાં શુભ પરિણામ ન હોવાને લીધે તેથી સમકિતના લવલેશ પણ તેને મળ્યા નહિ. ર. જેમણે જિનમદિર તથા જિનપ્રતિમા કરા વી નહિ, સાધુઓને પૂજ્યા નહિ, અને દુર વ્રત પણ અંગીકાર કર્યું નહિ, તેમણે પેાતા ના મનુષ્યભવ નકામે ગુમાવ્યેા ૩. જે પુરૂષ જિનપ્રતિમાને સારૂ એક ઘાસની ઝુંપડી પણ કરાવે, તથા ભક્તિથી પરમ ગુરૂને એક કુલ પણ અર્પણ કરે તેવા પુણ્યશાળિ પુરૂષના Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦. [ શ્રાદ્ધ વિધિ પુણ્યની ગણત્રી કયાંથી થાય? ૪ વળી જે પુણ્યશાળિ મનુષ્ય શુભ પરિણામથી હોટું, મજબૂત અને નકુર પત્થરનું જિનમંદિર કરાવે છે. તેમની તે વાતજ શી? કેમકે, તે અતિ ધન્ય પુરૂષે તે પરલોકે વિમાનવાસી દેવતા થાય છે ૫ જિનમંદિર બનાવવાની વિધિ. જિનમંદિર કરાવવાના વિધિમાં તે પવિત્ર ભૂમિ તથા પવિત્ર દળ ( પત્થર લાકડાં વગેરે) મજૂર વગેરેને ન ઠગવું, મુખ્ય કારીગરનું સન્માન કરવું વગેરે પૂર્વે કહેલ ઘરના વિધિ પ્રમાણે સર્વ ઉચિત વિધિ અહિં વિશેષે કરી સમજી લે કહ્યું છે કે –“ધર્મ કરવાને સારું ઉદ્યમાન થએલા પુરૂષે કેઈને પણ અપ્રીતિ થાય એમ કરવું નહિં, આ રીતેજ સંયમ ગ્રહણ કરે તે શ્રેયસ્કર છે. આ વાતમાં ભગવાન મહાવીર સ્વામીનું દષ્ટાંત છે. કે તેમણે “હારા રહેવાથી આ તાપસને અપ્રીતિ થાય છે. અને તે અપ્રીતિ અબાધિનું બીજ છે એમ જાણું ચેમાસાના કાળમાં પણ તાપસને આશ્રમ તજી દઈ વિહાર કર્યો. ૨. જિનમંદિર બનાવવાને અર્થે કાષ્ટ વગેરે દળ પણ શુદ્ધ જોઈએ. કેઈ અધિછાયક દેવતાને શેષ પમાડી અવિધિથી લાવેલું અથવા પિતાને સારૂ આરંભ સમા રંભ લાગે એવી રીતે બનાવેલું પણ જે ન હોય તેવાં કાષ્ઠ વિગેરે કામ આવે ૩. રાંક એવા મજૂર લેકે વધુ મજૂરી આપવાથી ઘણે સંતોષ પામે છે અને સંતોષવાળા થઈ પહેલાં કરતાં વધારે કામ કરે છે. ૪.” - જિનમંદિર અથવા જિનપ્રતિમા કરાવે ત્યારે ભાવશુદ્ધિને સારૂ ગુરૂ તથા સંઘ રૂબરૂ એમ કહેવું કે, “આ કામમાં અવિધિથી જે કાંઈ પારકું ધન આવ્યું હોય, તેનું પુણ્ય તે માણસને થાઓ.”ોડશકમાં કહ્યું છે કે જેની માલિકીનું દ્રવ્ય આ કામમાં કોઈપણ અનુચિત પણે આવ્યું હોય તો તેનું પુણ્ય તે ધણીને થાઓ આ રીતે શુભ પરિણામથી કહે, તો તે ધર્મકૃત્ય ભાવ શુદ્ધ થાય. પાયે ખોદ, પૂર, કાષ્ટનાં દળ પાડવાં, પત્થર ઘડાવવા, ચણાવવા વગેરે મહારંભ સમારંભ જિનમંદિર કરાવવામાં કરવો પડે છે, એવી શંકા ન કરવી કારણકે, કરાવનારની યતના પૂર્વક પ્રવૃતિ હોવાથી તેમાં દોષ નથી. તથા જિનમંદિર કરાવવાથી નાનાવિધ સ્થાપન, પૂજન,સંધને સમાગમ, ધર્મદેશના કરણ, સમકિતવત વગેરેને અંગિકાર, શાસનની પ્રભાવના, અનુમોદના વગેરે અનંત પુણ્યની પ્રાપ્તિ હેવાથી તેનાં સારાં પરિણામ નિપજે છે. કહ્યું છે કે–સૂત્રોક્ત વિધિને જાણુ પુરૂષ યતનાપૂર્વક કેઈ કામમાં પ્રવર્તે, અને જે કદાચ તેમાં કાંઈ વિરાધના થાય, તે પણ અધ્યવસાયની શુદ્ધિ હેવાને લીધે તે વિરાધનાથી નિર્જરાજ થાય છે. દ્રવ્યસ્તવ ઉપરકુવાનું દષ્ટાંત વગેરે અગાઉ કહી ગયા છીએ. જિર્ણોદ્ધાર કરાવ. જીર્ણોદ્ધાર કરવાના કામમાં પણ ઘણેજ પ્રયત્ન કરે. કેમકે–જેટલું પુણ્ય નવું જિનમંદિર કરાવવામાં છે, તે કરતાં આઠગણું પુણ્ય જીર્ણોદ્ધાર કરાવવામાં છે. ” જીર્ણ જિનમંદિર સમરાવવામાં જેટલું પુણ્ય છે, તેટલું નવું કરાવવામાં નથી. કારણકે, નવું Page #395 -------------------------------------------------------------------------- ________________ જિન પ્રતિમા પધરાવવી ] ૩૧૧ મંદિર કરાવવામાં ઘણા જીવોની વિરાધના તથા મહારૂં મંદિર એવી પ્રખ્યાતિ પણ ખરી માટે તેમાં જીર્ણોદ્ધારના જેટલું પુણ્ય નથી. તેમજ કહ્યું છે કે-- જિનકલ્પી સાધુ પણ રાજા, પ્રધાન, શેઠ તથા કૌટુંબિક એમને ઉપદેશ કરી જીણું જિનમંદિર સમરાવે. જે પુરૂષો જીર્ણ થયેલાં, પડેલાં જિનમંદિરને ભક્તિથી ઉદ્ધાર કરે છે. તેઓ ભયંકર સંસાર સમુદ્રમાં પડેલા પોતાના આત્માને ઉદ્ધાર કરે છે.” આ વાત ઉપર નીચે પ્રમાણે દષ્ટાંત છે. જિર્ણોદ્ધાર ઉપર વાગભટ તથા આંબડમંત્રીનું દ્રષ્ટાંત. શત્રુંજયને જીર્ણોદ્ધાર કરવાનું પિતાના પિતા ઉદયને અભિગ્રહ સહિત ધાર્યું હતું. તેથી મંત્રી વાગ્યું તે કામ શરૂ કરાવ્યું. તેની ટીપમાં મોટા મોટા શેઠીઆ લોકેએ પિતાનું ઘણું દ્રવ્ય તે કામમાં આપ્યું. છ દ્રમ્પની મૂડી રાખનાર ભીમનામે એક ઘી વેચનાર શ્રાવક હતું, તેની પાસે ફરતી ફરતી ટીપ આવી.ત્યારે તેણે ઘી વેચી જે મૂડી એકઠી કરી હતી તે સર્વ દ્રવ્ય તેમાં આપ્યું તેથી તેનું નામ સર્વેની ઉપર લખાયું, અને તેને ત્યાર પછી સુવર્ણનિધિને લાભ થયે વગેરે વાતે જાહેર છે. આ પછી કાષ્ઠમય ચૈત્યને સ્થાનકે શિલામય મંદિર તૈયાર થવાની વધામણી દેનારને મંત્રીએ બત્રીશ સુવર્ણની જીભ આપી આ પછી એક વખતે તે જિનમંદિર વીજળી પડવાથી તુટી પડયું એવી વાત કહેનારને તે મંત્રીએ ચેસઠ સુવર્ણની જીભે આપી.તેનું કારણ એ હતું કે, મંત્રીએ મનમાં વિચાર્યું કે, “ હું જીવતે છતાં બીજો ઉદ્ધાર કરવા સમર્થ થયો છું.” બીજા જીર્ણોદ્ધારમાં બે ક્રોડ સત્તાણું હજાર જેટલું દ્રવ્ય ખર્ચાયું. વાગભટે ભગવાનની પૂજાને સારૂ એવીશ ગામ અને વીશ બગીચાઓ આપ્યા, વાડ્મટ્ટમંત્રીના ભાઈ આંબડ મંત્રીએ ભરૂચમાં દુષ્ટ વ્યંતરીના ઉપદ્રવને ટાળનાર શ્રી હેમચંદ્રસૂરિની મદદથી અઢાર હાથ ઊંચો શકુનિકા વિહાર નામે પ્રાસાદનો જીર્ણોદ્ધાર કરાવ્યું અને મલ્લિકાર્જુન રાજાના ભંડારમાં બત્રીશ ધડી સુર્વણને બનાવેલ સુવર્ણકળશ શકુનિકા વિહાર ઉપર ચઢાવ્યો તથા સુવર્ણમય દંડ, વજા વગેરે આપી અને મંગળિક દીપને અવસરે બત્રીસ લાખ દ્રમ્મ યાચક જોને આપ્યા. પ્રથમ જીર્ણોદ્ધાર કરી પછી જ નવું જિનમંદિર કરાવવું ઉચિત છે. માટે જ સંપ્રતિરાજાએ પણ પહેલાં નેવ્યાશી હજાર જીર્ણોદ્ધાર કરાવ્ય, અને ત્યારબાદ નવાં જિનમંદિર છત્રીસ હજાર કરાવ્યાં. આ રીતે કુમારપાળ, વસ્તુપાળ, વગેરે ધાર્મિક લોકેએ પણ નવાં જિનમંદિર કરતાં જીર્ણોદ્ધારજ ઘણુ કરાવ્યા છે તેની સંખ્યા વગેરે પણ પૂર્વે કહી ગયા છીએ. જિન પ્રતિમા પધરાવવી. જિનમંદિર તૈયાર થયા પછી વગર વિલંબે જિનપ્રતિમા સ્થાપન કરવી શ્રીહરિભદ્ર સૂરિજીએ કહ્યું છે કે, “બુદ્ધિશાળી પુરૂષે જિનમંદિરમાં જિનબિંબની શિધ્ર પ્રતિષ્ઠા કરાવવી. કેમકે, એમ કરવાથી અધિષ્ઠાયક દેવતા તુરત ત્યાં આવી વસે છે, અને તે મંદિરની આગળ જતાં વૃદ્ધિ થતી જાય છે.” મંદિરમાં તાંબાની કુંડીઓ, કળશ, ઓરસીઓ, દીવા વગેરે સર્વે પ્રકારની સામગ્રી પણ આપવી, તથા શક્તિ પ્રમાણે મંદિરને ભંડાર કરી તેમાં Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૧૨ [ શ્રાદ્ધ નિષિ રોકડ નાણું તથા વાડી, બગીચા વગેરે આપવા. રાજા વગેરે જો મંદિરના કરાવનારા હોય તા તેણે ભંડારમાં ઘણું નાણુ તથા ગામ, ગોકુળ વગેરે આપવું જોઇએ. જિનમંદિરના નિભાવ માટે દ્રવ્ય આપવા ઉપર સિન્દુરાજ અને ચડપ્રશ્નોતનું દૃષ્ટાન્ત જેમકે માલવ દેશના જાકુડી પ્રધાને પૂર્વે ગિરનાર ઉપર કાષ્ઠમય ચૈત્યને સ્થાનકે પાષા ણુમય જિનમ ંદિર બંધાવવું શરૂ કરાવ્યું. પરંતુ પૂર્ણ થાય તે પહેલાં માઠા કમથી તે સ્વગે ગયા. પછી એકસા પાંત્રીશ વર્ષ પસાર થયાં છતાં તેપૂણૅ ન થયું. આ પછી સિદ્ધરાજ જયસિંહના ઈંડાધિપતિ સજજને ત્રણ વર્ષમાં સૌરાષ્ટ્રદેશની ઉપજ જે સત્તાવીસ લાખ દ્રમ્મ આવી હતી, તે ખરચી જિનપ્રાસાદ પૂરૂં કરાવ્યું. સિદ્ધરાજ જયસિંહે ત્રણ વર્ષનું પેદા કરેલું દ્રવ્ય જ્યારે સજ્જન પાસે માગ્યું, ત્યારે તેણે કહ્યું કે “ મહારાજ!ગિરનાર પર્વત ઉપર તે દ્રવ્યના સંગ્રહ કરી રાખ્યા છે” પછી સિદ્રરાજ ત્યાં આવ્યા અને નવું સુદર જિનમંદિર જોઈ હર્ષ પામી ખેલ્યા કે, “ આ મંદિર કોણે બનાવ્યું ?” સજ્જને કહ્યુ, “ મહારાજ સાહેએ કરાવ્યું ” આ વચન સાંભળી સિદ્ધરાજ અહુજ અજાયબ થયા પછી સજ્જને જે બની હતી તે સ વાત કહીને અરજ કરી કે, “આ સવ મહાજને આપ સાહેબનું દ્રવ્ય આપે છે તે લ્યા; અથવા જિન મંદિર કરાવ્યાનું પુણ્ય લ્યા. આપની મરજી ડાય તે મુજબ કરો.” પછી વિવેકી સિદ્ધરાજે પુણ્યજ ગ્રહણ કર્યું, અને તેણે નેમિનાથજીના મંદિરને ખાતે પૂજાને સારૂં બાર ગામ આપ્યાં " તેમજ જીવંતસ્વામિની પ્રતિમાનું મંદિર પ્રભાવતી રાણીએ કરાવ્યું, અને પછી અનુક્રમે ચંડપ્રદ્યોત રાજાએ તે પ્રતિમાની પૂજાને સારૂ ખાર હજાર ગામ આપ્યાં તે સ ંબ ંધી વાત નીચે પ્રમાણે છે. થ ચંપા નગરીમાં લંપટ એવા એક કુમારનદી નામના સાની રહેતા હતા. તે પાંચસે સાનૈયા આપીને સુંદર સ્ત્રી પણુતા હતા. આમ તે પાંચસા સ્ત્રીએ પરણ્યા આ રીતે પરણેલી પાંચસે સ્ત્રીઓની સાથે તે કુમારનઢી એક થંભવાળા પ્રાસાદમાં ક્રીડા કરતા હતા. એક વખતે પચશૈલ દ્વીપની રહીશ હાસા તથા પ્રહાસા નામની એ વ્યંતરીએ પે.તાના પતિ વિદ્યુન્મ ળી ચળ્યેા, ત્યારે ત્યાં આવી પેાતાનુ રૂપ દેખાડીને કુમારનદીને વ્યામેહ પમાડયા. કુમારનદી ભાગની પ્રાર્થના કરવા લાગ્યા, ત્યારે ” પંચૌલ દ્વીપમાં આવ ” એમ કહી તે બન્ને જણીએ નાસી ગઈ. પછી કુમારનંદીએ રાજાને સુવણૅ આપી પડતુ વજડાવ્યેા કે, “ જે પુરૂષ મને પંચશેલ દ્વીપે લઈ જાય. તેને હું કોડ દ્રવ્ય આપુ' ” પછી એક વૃદ્ધ ખલાસી હતે તેણે કૈાટી દ્રવ્ય લઇ તે પોતાના પુત્રાને આપી કુમારનદીને વહાણુમાં એસાડી સમુદ્રમાં બહુ દૂર લઇ ગયા. અને પછી કહેવા લાગ્યાકે, ‘આ વડવૃક્ષ દેખાય છે તે સમુદ્રને કિનારે આવેલી ડુંગરની તલાટીએ થએલ છે. એની નીચે આપણું વહાણુ જાય, ત્યારે તું વડની શાખાને વળગી રહેજે, અહિં ત્રણ પગવાળાં ભાર’ડપક્ષી પ ́ચશૈલ દ્વીપથી આ વડ ઉપર આવીને સૂઈ રહે છે. તેમના વચલે પગે તુ પેાતાના શરીરને વસ્રવડે મજબૂત આંધી Page #397 -------------------------------------------------------------------------- ________________ જિનપ્રતિમા પધરાવવી ] ૩૧૩ , , , , રાખીશ તે પ્રભાત થતાં ભારંડપક્ષી ઉડશે ત્યારે તેની સાથે તે પણ પંચશેલ કીપે પોંચી જઈશ. આ વહાણ તે હવે મોટા ભમરમાં સપડાઈ જશે.” આ પછી નિર્યામકના કહેવા પ્રમાણે કરી કુમારનંદી પંચશેલ કોપે ગમે ત્યારે હાસા પ્રહાસાએ તેને કહ્યું કે, “હારાથી આ શરીર વડે અમારી સાથે ભેગા કરાય નહિ, માટે અમારા નિયાણ પૂર્વક અગ્નિપ્રવેશ કર.” એમ કહી તે સ્ત્રીઓએ કુમારનંદીને હાથના તળપર બેસાડી ચંપાનગરીને ઉદ્યાનમાં મૂકો. દેવીઓથી મુગ્ધ થયેલ સનીને અગ્નિમાં પ્રવેશી મૃત્યુ ન કરવા બદલ તેના મિત્ર નાગિલ શ્રાવકે તેને ઘણે વાર્યો, તે પણ તે નિયાણું કરી અગ્નિમાં પડ્યો, અને મરણ પામી પંચલ દ્વિીપનો અધિપતિ વ્યંતર દેવતા થયા. નાગિલને તેથી વૈરાગ્ય ઉત્પન્ન થયે. અને તે પણ દીક્ષા લઈ કાળ કરી બારમા અયુત દેવલોકે દેવતા થયે. એક વખતે નંદીશ્વર દ્વીપે જનારા દેવતાઓની આજ્ઞાથી હાસા પ્રહાસા એ કુમાર નંદીના જીવ વ્યંતરને કહ્યું કે, “તું પડહ ગ્રહણ કર.” તે અહંકારથી હુંકાર કરવા લાગે; એટલામાં પડહ તેને ગળે આવીને વળગ્યો. અને કઈ પણ ઉપાયે તે (પડહ) છૂટો પડ્યો નહિ. તે વખતે અવધિજ્ઞાનથી જાણીને નાગિલ દેવતા ત્યાં આવ્યો. જેમ ધૂવડ સૂર્યના તેજથી તેમ તે દેવતાના તેજથી કુમારનંદી વ્યંતર નાસવા લાગ્યો. ત્યારે નાગિલ દેવતાએ પિતાનું તેજ સંહરીને કહ્યું કે, “તું મને ઓળખે છે?” વ્યંતરે કહ્યું “ઇંદ્ર આદિ દેવતાઓને કહ્યું ઓળખે નહિં?” પછી નાગિલ દેવતાએ પૂર્વભવના પિતાને શ્રાવકપણાને પૂર્વભવ કહી વ્યંતરને પ્રતિબંધ પમાડયા. ત્યારે વ્યંતરે કહ્યું. “હવે મારે શું કરવું?” દેવતાએ કહ્યું “હવે તું ગૃહસ્થપણામાં કાયોત્સર્ગ કરી રહેલા ભાવયતિ શ્રી મહાવીર સ્વામિની પ્રતિમા કરાવ. એમ કરવાથી તેને આવતે ભવે ધિલાભ થશે.” દેવતાનું આ વચન સાંભળી વ્યંતરે શ્રી મહાવીર સ્વામિને પ્રતિમાસ્થ જોયા. અને તે પછી નમસ્કાર કરી. મહાહિમવંત પર્વતથી લાવેલા ગશીર્ષ ચંદન વડે તેવીજ તેમની પ્રતિમા તૈયાર કરી પછી પ્રતિષ્ઠા કરાવી સર્વાગે આભૂષણ પહેરાવી તેની પુષ્પાદિક વસ્તુ વડે પૂજા કરી, અને જાતિવંત ચંદનના હાભડામાં રાખી. પછી એક વખતે તે વ્યંતરે સમુદ્રમાં એક વહાણના છ મહિનાના ઉપદ્રવ તે પ્રતિમાના પ્રભાવથી દૂર કર્યા; અને તે વહાણના ખલાસીને કહ્યું કે, “તું આ પ્રતિમાને ડાબડો સિંધુસૌવીર દેશમાંના વીતભય પાટણે લઈ જા. અને ત્યાંના ચૌટામાં દેવાધિદેવની પ્રતિમા .” એવી ઉદઘોષણા કર.” ખલાસીએ તે પ્રમાણે કર્યું. ત્યારે તાપસને ભકત ઉદાયન રાજા તથા બીજા પણ ઘણા દર્શનીઓ પિત પિતાના દેવનું સ્મરણ કરી તે ડાબડા ઉપર કુહાડા વડે પ્રહાર કરવા લાગ્યા. તેથી કુહાડા ભાગી ગયા. તે પણ ડાબડે ઉઘડ્યો નહિ. સર્વે લેકે ઉદ્વિગ્ન થયા. બપોરને અવસર પણ થઈ ગયો. આ સમયે પ્રભાવતી રાણીએ રાજાને ભોજન કરવા બોલાવવા માટે એક દાસી મેકલી. રાજાએ તેજ દાસીને હાથે સંદેશો મેકલી પ્રભાવતીને કૌતુક જેવાને સારૂ તેડાવી. પ્રભાવતી રાણીએ આવતાં જ કહ્યું કે, Page #398 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ [ શ્રાદ્ધ વિધિ “ આ ડામડામાં દેવાધિદેવ શ્રી અરિહંત છે, બીજા કાઈ નથી હમણાં કૌતુક જીવા ’ એમ કહી રાણીએ યક્ષક મવડે ડાબડા ઉપર અભિષેક કર્યો, અને પુષ્પની એક અંજલિ મૂકીને કહ્યુ કે, “ દેવાધિદેવ ! મને દર્શન આપેા. ” એમ કહેતાંજ પ્રભાત સમયમાં જેમ કમલકલિકા પેાતાની મેળે ખીલે છે તેમ ડાબડા પેાતાની મેળે ઉઘડી ગયા. નહિ સુકાઈ ગએલા ફુલની માળાવાળી પ્રતિમા અંદરથી બ્હાર દેખાઈ. આથી જૈનધર્મની ઘણી ઉન્નતિ થઇ. આ પછી પ્રભાવતી રાણી તે પ્રતિમાને પેાતાના અંતઃપુરે લઈ ગઈ, અને પાતે તે પ્રતિમાને નવા બંધાવેલા ચૈત્યમાં સ્થાપન કરી દરરાજ ત્રણ ટક પૂજા કરવા લાગી, ܕܕ ** એક વખતે રાણીના આગ્રહથી રાજા વીગ્રા વગાડતા હતા, અને રાણી ભગવાન આગળ નૃત્ય કરતી હતી. એટલામાં રાજાને રાણીનું શરીર માથા વિનાનું જોવામાં આવ્યું, તેથી રાજા ગભરાઈ ગયા. અને વીણા વગાડવાની કબિકા તેના હાથમાંથી નીચે પડી ગઈ. નૃત્યમાં રસભંગ થવાથી રાણી કેાપાયમાન થઇ ત્યારે રાજાએ યથાય જે હતું તે કહ્યું. એક વખતે દાસીએ લાવેલું વજ્ર સફેદ છતાં પ્રભાવતીએ રાતા રંગનું જોયું ક્રોધથી ૪પ વડે દાસીને પ્રહાર કર્યાં, તેથી તે ( દાસી ) મરણને શરણ થઈ. આ પછી તે વસ્ત્ર પ્રભાવતીએ ખરાખર જોયું તે સફેદજ દેખાયું, તે દુનિમિત્તથી તથા નૃત્ય કરતાં રાજાને માથા વિનાનું શરીર દેખાયુ તેથી પેાતાનું આયુષ્ય થાડું રહ્યું છે એવા રાણીએ નિશ્ચય કર્યો, અને સ્ત્રીહત્યાથી મેં પહેલા પ્રાણાતિપાત વિરમણ વ્રતના ભંગ કર્યાં, આમ વૈરાગ્ય પામી દીક્ષા લેવાની રજા લેવા સારૂ રાજા સમીપે ગઇ. રાજાએ કહ્યું “તું મરી દેવ થાય તા દેવતાના ભવમાં તું મને સમ્યક્ પ્રકારે ધર્મને વિષે પ્રવર્તાવજે” એમ કહી આજ્ઞા આપી. પછી પ્રભાવતીએ તે પ્રતિમાની પૂજાને સારૂ દેવદત્તા નામની કુાને રાખીને પાતે ઘણા ઉત્સવ સહિત દીક્ષા લીધી, અને અનશન વડે કાળ કરી સૌધર્મ દેવલે કે દેવતા થઈ, પછી પ્રભાવતીના જીવ દેવતાએ રાજાને ઘણા મેધ કર્યાં. તાપણુ ઉદાયન રાજા તાપસની ભકિત ન મૂકે, ષ્ટિરાગ તેડવા એ ઘણાજ મુશ્કેલ છે ! આ પછી દેવતાએ તાપસના રૂપે રાજાને દિવ્ય અમૃત ફળ આપ્યું. તેના રસ ચાખતાંજ લુબ્ધ થએલા રાજાને તાપસરૂપી દેવતા પે.તે વિદ્ભવેલા આશ્રમમાં લઇ ગયા. ત્યાં વૈષધારી તાપસાએ ર્જાને ઘણી તાડના કરવાથી તે (રાજા) નાઠા, તે જૈન સાધુઓના ઉપાશ્રયે આવ્યા. સાધુઓએ તેને અભયદાન આપ્યું. આથી રાજાએ જૈનધમ અંગીકાર કર્યાં. આપછી દેવતાએ પેાતાની ઋદ્ધિ દેખાડી, રાજાને જૈનધમને વિષે દઢ કર્યાં અને “ આપદા આવે મને યાદ કરજે” એમ કહી અદ્રશ્ય થયા. હવે સમય જતાં ગાંધાર નામના કોઇ શ્રાવક સČઠેકાણે ચૈત્યવંદન કરવા નીકળ્યા હતા, એક વખત ઘણા ઉપવાસ કરવાથી તુષ્ટ થએલી દેવીએ તેને વૈતાઢયપ તે લઇ જઇ ત્યાંની પ્રતિ માને વંદાવ્યા અને પેાતાની ઇચ્છા પાર પડે તેવી એકસા આઠ ગેાળીએ આપી. તેણે તેમાંની એક ગેાળી મેાંમાં નાંખીને ચિંતવ્યું કે, હું વીતભય પાટણ જાઉં.’ ચિતવતાની સાથે ગુટિકાના પ્રભાવથી તે ત્યાં આવ્યે કુબ્જા દાસીએ તેને તે પ્રતિમાને વંદાવ્યેા. પછી તે ગાંધાર શ્રાવક Page #399 -------------------------------------------------------------------------- ________________ જિનપ્રતિમા પધરાવવી | ૩૧૫ WWWWWWww ત્યાં માંદો પડ્યો. કુન્જા દાસીએ તેની સારવાર કરી, પિતાનું આયુષ્ય ઘેડું રહ્યું એમ જાણી તે શ્રાવકે બાકીની સવે ગુટિકાઓ કુજા દાસીને આપી પોતે દીક્ષા લીધી. કુન્જા દાસી એક ગુટિકા ભક્ષણ કરવાથી ઘણી સુંદર થઈ. તેથી તેનું સુવર્ણ ગુલિકા એવું નામ પ્રસિદ્ધ થયું. બીજી ગોળી ભક્ષણ કરીને તે દાસીએ ચિંતવ્યું કે “ચૌદ મુકુટધારી રાજાએએ સેવિત એ ચંડપ્રદ્યોત રાજા હારે પતિ થાઓ, એટલે ઉદાયન રાજા પિતા સમાન થશે. અને બીજા રાજાઓ તે ઉદાયનના સેવક છે.” આ પછી દેવતાના વચનથી ચંડપ્રદ્યોત રાજાએ સુવર્ણગુલિકાને ત્યાં દૂત મોકલ્ય, પણ સુવર્ણગુલિકાએ ચંડપ્રદ્યોતને બાલાવ્યાથી તે પિને અનિલગ હાથી ઉપર બેસી સુવર્ણગુલિકાને તેડવા માટે ત્યાં આવ્યો. સુવર્ણગુલિકાએ કહ્યું કે, “આ પ્રતિમા લીધા વિના હું ત્યાં ન આવું. માટે આ પ્રતિમા સરખી બીજી પ્રતિમા કરાવીને અહિં સ્થાપન કરો. એટલે આ પ્રતિમા સાથે લઈ જવાશે ” પછી ચંડપ્રદ્યતે ઉજજયિનીમાં જઈ બીજી પ્રતિમા કરાવી. અને કપિલ નામા કેવળીને હાથે તેની અંજનશલાકા કરાવી, તે પ્રતિમા સહિત પાછો વતભય પાટણ આવ્યો. નવી પ્રતિમા ત્યાં સ્થાપન કરી જુની પ્રતિમાને તથા સુવર્ણ ગુલિકા દાસીને લઈ ચંડપ્રદ્યોત કેઈન જાણે તેવી રીતે રાત્રિએ પાછે પિતાને નગરે આવ્યો. પછી સુવર્ણગુલિકા અને ચંડપ્રોત બને વિષયાસકત થયાં. આથી તેમણે વિદિશાપુરીના રહીશ ભાયલસ્વામી શ્રાવકને તે પ્રતિમા પૂજા કરવાને સારૂ આપી. એક વખતે કંબલ શંબલ નાગકુમાર તે પ્રતિમાની પૂજા કરવા આવ્યા. પાતાળમાંની જિનપ્રતિમાઓને વાંદવાની ઈચ્છા કરનાર ભાયલને તે નાગકુમારે દ્રહને માર્ગે પાતાળે લઈ ગયા, તે વખતે ભાયલ પ્રતિમાની પૂજા કરતું હતું, પણ જવાની ઉતાવળથી તે અધી પૂજા કરી તેમની સાથે પાતાળમાં ગયો. પાતાળમાં તેની અપૂર્વ જિનભક્તિથી પ્રસન્ન થએલ ધરણેને ભાયલે કહ્યું કે, “જેમ મ્હારા નામની પ્રસિદ્ધિ થાય તેમ કરે.” ધરણુંકે કહ્યું “તેમજ થશે. ચંડપ્રદ્યોત રાજા વિદિશાપુરીનું હાર નામને અનુસરી દેવકીયપુર એવું નામ રાખશે. પણ તું અધી પૂજા કરી અહિં આવ્યો તેથી ભવિષ્ય કાળમાં તે પ્રતિમા પિતાનું સ્વરૂપ ગુપ્ત રાખશે અને મિથ્યાષ્ટિઓ તેની પૂજા કરશે. “આ દિવ્ય ભાયલસ્વામી છે,” એમ કહી અન્યદર્શનીઓ તે પ્રતિમાની પ્રતિકૃતિને બહાર સ્થાપના કરશે. તું વિષાદ ન કરીશ, દુષમકાળના પ્રભાવથી એમ થશે” ભાયલ, નાગેંદ્રનું આ વચન સાંભળી જે માગે આવ્યો હતો તે માર્ગો પાછો ગયો. હવે વતભય પાટણમાં પ્રાત:કાળે પ્રતિમાની માળા સૂકાઈ ગએલી, દાસી જતી રહેલી અને હાથીના મદને સાવ થએલો જોઈ ઉદયને નિર્ણય કર્યો કે, ચડપ્રદ્યોત રાજા આવ્યું હશે. અને તેજ દાસી અને પ્રતિમ ઉપાડી ગયો લાગે છે. પછી સેળ દેશના અને ત્રણ ત્રેસઠ પુરના સ્વામી ઉદાયન રાજાએ મહાસેનાદિક દસ મુકુટધારી રાજાઓને સાથે લઈ ચંડપ્રદ્યોત ઉપર ચઢાઈ કરી. માર્ગમાં ઉન્હાળાની ઋતુને લીધે પાણી નહિ મળવાથી રાજએ પ્રભાવતીને જીવ Page #400 -------------------------------------------------------------------------- ________________ 31€ શ્રાદ્ધ વિધિ જે દેવતા હતા. તેનું સ્મરણ કર્યું. તેણે તુરત આવી જળથી પરિપૂર્ણ એવાં ત્રણ તળાવા ભરી નાંખ્યાં. અનુક્રમે યુદ્ધ કરવાના અવસર આવ્યેા. ત્યારે રથમાં બેસીને યુદ્ધ લડવાને ઠરાવ છતાં ચપ્રદ્યોત રાજા અનિલવેગ હાથી ઉપર બેસીને આવ્યા. તેથી પ્રતિજ્ઞા લગ કરવાના દોષ ચંડપ્રદ્યોતને માથે આવ્યા. યુદ્ધ ચાલ્યું, યુદ્ધમાં અનિલ વેગ હાથીના પગ શસ્રવડે વિધાયાથી તે પડયા ત્યારે ઉદાયને ચડપ્રદ્યોતને બાંધી તેના કપાળે · મ્હારી દાસીના પતિ એવી છાપ ચઢી. ત્યારબાદ ઉદાયન રાજા ચડપ્રદ્યોતને સાથે લઇ પ્રતિમા લેવાને સારૂ વિદિશા નગરીએ ગયા. પ્રતિમાને ત્યાંથી લાવવા ઘણા પ્રયત્ન કર્યાં તથાપિ તે કિંચિત્ માત્ર પણ પેાતાના સ્થાનકથી ખસી નહિ. પછી પ્રતિમાએ કહ્યું કે,‘‘રાજાઆગ્રહ ન કર.વીતભય પાટણમાં ધૂળની વૃષ્ટિ થશે, માટે હુ'આવતીનથી ” તે સાંભળી ઉદાયન રાજા પાછા વળ્યા. રસ્તામાં ચામાસું આવ્યું ત્યારે એક ઠેકાણે પડાવ કરી સેનાની સાથે રહ્યો. સંવત્સરી પર્વને દિવસે ઉદાચન રાજાએ ઉપવાસ કર્યાં. રસોઇયાએ ચડપ્રદ્યોતને પૂછ્યું કે,—માજે રસાઇ શી કરવાની છે ? ’ ચ’ડપ્રદ્યોતના મનમાં એ મને કદાચ અન્નમાં વિષ આપશે એવા ભય ઉત્પન્ન થયા, તેથી તેણે કહ્યું કે, “ તે ઠીક યાદ કરાવ્યું મ્હારે પણ ઉપવાસ છે, મ્હારા માતાપિતા શ્રાવક હતા અને હું પણુ શ્રાવક છું.” તે વાત રસેાઇયા દ્વારા ઉદાયને જાણી અને કહ્યું કે, “ એનું શ્રાવકપણું જાણ્યું, તથાપિ તે જો એમ કહેછે, તે તે નામ માત્રથી પણ મ્હારા સામિ થયા, માટે તે બંધનમાં ડાય ત્યાં સુધી મ્હારૂં સંવત્સરી પ્રતિક્રમણ કેવી રીતે શુદ્ધ થાય ?” એમ કહી ઉદાયને ચડપ્રદ્યોતને ધનપણાથી મુક્ત કર્યાં, ખમાવ્યા, અને કપાળે લેખવાળેા પટ્ટ બાંધી તેને તેના અવતી દેશ પાછે આપ્યા. ઉદાયન રાજાના ધર્મિષ્ઠપણાની તથા સ ́ાષ વગેરેની જેટલી પ્રશંસા કરીએ તેટલી ઘેાડી છે. ચામાસુ` પુરૂં થયા પછી ઉદાયન રાજા વીતભય પાટણે ગયા. સેનાને સ્થાનકે આવેલા વિષ્ણુક લેાકેાના રહેઠાણુથી દશપુર નામે એક નવું નગર વસ્યું તે નગર ઉદ્યાયન રાજા એ જીવંતસ્વામિની પૂજાને માટે અપણુ કર્યું. તેમજ વિદિશા પુરીને ભાયજ્ઞસ્વામીનું નામ દઈ તે તથા ખીજા ખાર હજાર ગામ જીવંતસ્વામિની સેવામાં આપ્યાં. હવે ઉદાચન રાજા, પ્રભાવતીના જીવ જે દેવતા થયા હતા તેના વચનથી કપિલ કેવળીએ પ્રતિષ્ઠા કરેલી પ્રતિમાનું નિત્ય પૂજન કરતા હતે. એક વખતે પક્ષ્મી પૌષધ હાવાથી તેણે રાત્રિજાગરણ કર્યું, ત્યારે તેને એકદમ ચારિત્ર લેવાના દૃઢ પરિણામ ઉત્પન્ન થયા. પછી પ્રાઃકતાળે તેણે કપિલ કેવળીએ પ્રતિòિત કરેલ પ્રતિમાની પૂજાને સારૂ ઘણુાં ગામ, આકાર, પુર વગેરે આપ્યાં. “ રાજ્ય અંતે નરક આપનારૂં છે, માટે તે પ્રભાવતીના પુત્ર અભીચિને શી રીતે આપુ?” એવા મનમાં વિચાર આવ્યાથી રાજાએ કેશિનામના પેતાના ભાણેજને રાજ્ય આપ્યું, અને કેશિ રાજાએ કરેલ દિક્ષા ઉત્સવ પૂર્વક ઉઢાયન રાજાએ શ્રીવીર ભગવાન પાસે ચારિત્ર લીધુ. એક સમયે અકાળે અપથ્ય આહારના સેવનથી ઉદાયન રાષિના શરીરે મહા વ્યાધિ ઉત્પન્ન થયે!. “ શરીર એધમનું' મુખ્યસાધન છે. ” એમ વિચારી વૈદ્ય લક્ષણ Page #401 -------------------------------------------------------------------------- ________________ જિનપ્રતિમા પધરાવવી ] ૬૧૭ wwwwwwwwwwww કરવા કહેલા દહિંગ થાય તે માટે ગોવાળના ગામમાં મુકામ કરતાં કરતાં તે વિજય પાટણે ગયા. કેશી રાજા ઉદાયન મુનિનો રાગી હતે, તે પણ તેના પ્રધાનવગે તેને સમજાવ્યું કે, “ ઉદાયન રાજ્ય પાછું લેવા માટે અહિં આવ્યો છે.”પ્રધાનની વાત ખરી માનીને કેશી રાજાએ ઉદાયન મુનિને વિષમિશ્ર દહિં અપાવ્યું, પ્રભાવતી દેવતાએ વિષ અપહરી ફરીથી દહિં લેવાની મના કરી દહિં બંધ થવાથી પાછો મહાવ્યાધિ વળે, દહિંનું સેવન કરતાં ત્રણ વાર દેવતાએ વિષ અપહર્યું. એક વખતે પ્રભાવતી દેવતા પ્રમાદમાં હતું ત્યારે વિષમિશ્ર દહિં ઉદાયન મુનિના આહારમાં આવી ગયું ક્ષમાપૂર્વક એક માસનું અનશન કરી કેવળજ્ઞાન પામી ઉદાયન રાજર્ષિ સિદ્ધ થયા. આ પછી પ્રભાવતી દેવતાએ રાષથી વીતભય પાટણ ઉપર ધૂળની વૃષ્ટિ કરી પણ ઉદાયન રાજાને જે એક શય્યાતર કુંભાર હતે તેને સિનપલ્લીમાં લઈ જઈ તે પલ્લીનું નામ કુંભારકૃત પલ્લી એવું રાખ્યું ઉદાયન રાજાને પુત્ર અભીચિ, પિતાએ ગ્યતા છતાં રાજ્ય આપ્યું નહિ તેથી દુખી થયો, અને તેની માસીના પુત્ર કેણિક રાજાની પાસે જઈ સુખે રહ્યો, ત્યાં સમ્યક પ્રકારે શ્રાવક ધર્મની આરાધના કરતું હતું, તે પણ “પિતાએ રાજ્ય ન આપી મ્હારૂં અપમાન કર્યું.” એમ વિચારી પિતાની સાથે બાંધેલા વૈરની આલોચના કરી નહિ. અભિચિ સમય જતાં પંદર દિવસ અનશન વડે મરણ પામી એક પલ્યોપમના આયુષ્યવાળો શ્રેષ્ઠ ભવનપતિ દેવતા થયે. ત્યાંથી એવી મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે. સમય જતાં કુમારપાળ રાજા થયે તેમણે હેમચંદ્રસૂરિના વચનથી પ્રભાવતી દેવતાએ ધૂળની વૃષ્ટિ કરી ત્યારે નગર સાથે કપિલ કેવળી પ્રતિષ્ઠિત પ્રતિમા પણ તેમાં દટાઈ ગઈ છે તે વાત જાણી. પછી તેણે પ્રતિમા જ્યાં દટાઈ હતી તે જગ્યા ખેદાવી, ત્યારે અંદરથી પ્રતિમા જાહેર થઈ, અને ઉદાયને આપેલે તામ્રપટ્ટ પણ નીકળે, યથાવિધિ પૂજા કરી કુમારપાળ તે પ્રતિમાને ઘણા ઉત્સવથી અણહિલ્લપુર પાટણે લઈ આવ્યું. અને નવા કરાવેલા સ્ફટિકમય જિનમંદિરમાં તે પ્રતિમાની તેણે સ્થાપના કરી, ઉદાયન રાજાએ તામ્રપટ્ટમાં જેટલાં ગામ, પુર વગેરે આપ્યાં હતાં, તે સર્વ કબૂલ રાખી ઘણા વખત સુધી તે પ્રતિમાની પૂજા કરી, આ પ્રતિમાને તે રીતે સ્થાપન કરવાથી રાજા સર્વ પ્રકારે ઋદ્ધિ સિદ્ધિ પામ્યો. આ રીતે દેવાધિદેવની પ્રતિમા તથા ઉદાયનરાજા વગેરેને સંબંધ કહ્યો છે, આવી રીતે દેવને ગરાસ આપવાથી નિરંતર ઉત્તમ પૂજા વગેરે તથા જિનમંદિરની જોઈએ તેવી સાર સંભાળ, રક્ષણ આદિ પણ સારી યુક્તિથી થાય છે. કહ્યું છે કે–જે જિન. મંદિરને પિતાની યથાશક્તિ એશ્વર્યવાળું કરે, તે પુરૂષ દેવલોકમાં દેવતાઓથી વખણાય છતે ઘણુ કાળ સુધી પરમ સુખ પામે છે.” પાંચમું દ્વાર સમાપ્ત. ૬ જિન પ્રતિમા ભરાવવી, ૬ તેમજ રત્નની, સુવર્ણની, પત્ની, ચંદનાદિક કાષ્ઠની, હસ્તિદંતની, શિલાની અથવા માટી વિગેરેની જિનપ્રતિમા યથાશક્તિ કરાવવી. તેનું પરિમાણ જઘન્ય અંગુઠા Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૧ટ [ શ્રાદ્ધ વિધિ પ્રમાણ જેટલુ અને ઉત્કૃષ્ટ પાંચસેા ધનુષ્ય જાણવું. કહ્યું છે કે—જે લેાકેા સારી કૃતિકાનું નિળ શિક્ષાનું, હસ્તિનૢ તનું, રૂપાનું, સુત્રનું, રત્નનું, માણેકનું અથવા ચંદનનું સુંદર જિનબિંબ શક્તિ માફક આ લેાકમાં કરાવે છે, તે લોકો મનુષ્યલેાકમાં તથા દેવલાકમાં પરમ સુખ પામે છે, જિન ત્રિખ કરાવનાર લેાકેાને દારિદ્ર, દુર્ભાગ્ય, નિ ંદ્ય જાતિ, નિદ્ય શરીર, મઠી ગતિ, દુર્મુદ્ધિ, અપમાન, રોગ અને શેાક એટલાં વાનાં ભાગવવાં પડતાં નથી. વાસ્તુશાસ્ત્રમાં કહેલ વિધિ પ્રમાણે તૈયાર કરેલી શુભ લક્ષણુવાળી જિનપ્રતિમાએ આ લેકમાં પણ ઉદય વગેરે ગુણ પ્રકટ કરે છે, કહ્યું છે કે—અન્યાયથી ઉપાર્જન કરેલા ધનથી કરાવેલી, પારકી વસ્તુના દળથી કરાવેલી તથા એાછા અથવા અધિક અંગવાળી પ્રતિમા પેાતાની તથા પરની ઉન્નતિના વિનાશ કરે છે.’ ૧. જે મૂઇ નાયકજીનાં મુખ, નાક, નયન, નાભિ અથવા કિટ એટલામાંથી કાઇ પણ અવયવના ભંગ થયેા હોય તે તે મૂળનાયકજીના ત્યાગ કરવે, પણ જેનાં આભૂષણ, વસ્ત્ર, પરિવાર, લંછન અથવા આયુષ એમના ભંગ થયેા હાય, તે પ્રતિમા પૂજવાને કાંઇ પણુ હરકત નથી ૨. જે જિનભેખ સેા વર્ષ કરતાં વધારે જુનું હાય તથા ઉત્તમ પુરૂષે પ્રતિષ્ઠા કરેલુ હોય તે ખિંખ કદાચ અંગહીણુ થાય, તે પણ તેની પૂજા કરવી કારણકે તે ખંખ લક્ષણ હીણુ થતું નથી ૩. પ્રતિમાના પરિવારમાં અનેક જાતની શિલાઓનું મિશ્રણ હેાય તે શુભ નહિ. તેમજ એ, ચાર, છ આદિ સમ આંશુલવાળી પ્રતિમા કાઇ કાળે પણ શુભ કારી ન થાય ૪. એક આંગળથી માંડી અગિઆર આંગળ પ્રમાણુની પ્રતિમા ઘરમાં પૂજવા ચેાગ્ય છે. અગિઆર આંગળ કરતાં વધારે પ્રમાણની પ્રતિમા જિનમંદિરે પૂજવી. એમ પૂર્વાચાર્યોં કહી ગયા છે ૫. નિયાવલી સૂત્રમાં કહ્યું છે કે—લેપની, પાષાણુની, કાષ્ઠની, ઈતની તથા લેઢાની અને પરિકર વિનાની અથવા પ્રમ!ણ વિનાની પ્રતિમા ઘરમાં પૂજવા ચેાગ્ય નથી . ઘર દેરાસરમાંની પ્રતિમા આગળ મલિના વિસ્તાર (નૈવેદ્ય ઘણું મુકવું) ન કરવા, પણ દરરેાજ ભાવથી હૅવણુ અને ત્રણ ટંક પુજા તે જરૂર કરવી. છ. ,, સર્વે પ્રતિમાએ મુખ્ય માગે તે પરિકર સહિત અને તિલકાપ્તિ આભૂષણુ સહિત કરવી. મૂળનાયકજીની પ્રતિમા તે અવશ્ય પરિકર અને આભૂષણ સહિત હેાવી જોઇએ, તેમ કરવાથી વિશેષ શેાલા દેખાય છે. અને પુણ્યાનુંધિ પુણ્યના અંધ વગેરે થાય છે. કહ્યું છે કે— • જિન પ્રાસાદમાં બિરાજતી પ્રતિમા સર્વ લક્ષણ સહિત તથા આભૂષણ સહિત હાય તા, મનને જેમ જેમ આહ્લાદ ઉપજાવે છે, તેમ તેમ ક નિરા થાય છે.' જિનમ ંદિર, અને જિનબિ વગેરેની પ્રતિષ્ઠા કરાવવામાં બહુપુણ્ય છે કારણકે, તે મ ંદિર અથવા પ્રતિમા વગેરે જ્યાં સુધી રહે, તેટલા અસખ્યાત કાળ સુધી તેનું પુણ્ય ભાગવાય છે. જેમકે, ભરતક્રિએ ભરાવેલી અષ્ટાપદજી ઉપરના દેરાસરની પ્રતિમા. ગિરનાર ઉપર બ્રહ્મેન્દ્રે કરેલ કાંચનખલાનકાદિ દેરાસરની પ્રતિમા, ભરતચક્રવર્તિની મુદ્રિકામાંની કુલ્યપાક તીથૅ વિરાજતી માણિકયસ્વામિની પ્રતિમા તથા સ્તંભનપાર્શ્વનાથ વગેરેની પ્રતિમા હજી સુધી પૂજાય છે. કહ્યું છે કે—જળ, ઠં ́ડુ અન્ન, ભેાજન, માસિક આજીવિકા, વસ્ત્ર, વષૅની આજીવિકા, જાવ Page #403 -------------------------------------------------------------------------- ________________ જિનપ્રતિમા ભરાવવી). ૩૧૯ જજીવની આજીવિકા એ વસ્તુઓના દાનથી તેમજ સામાયિક, પોરિસી, ઉપવાસ, માસ ખમણ, અભિગ્રહ અને વ્રત વિગેરે કરવાથી અનુક્રમે ક્ષણવાર, એક પહોર, એક દિવસ, એક માસ) છ માસ, એક વર્ષ અને જાવજજીવ સુધી ભેગવાય એટલું પૂણ્ય થાય છે? પરત જિનમંદિર. જિનપ્રતિમા વગેરે કરાવવાથી તે તેનાં દર્શન વિગેરેથી થએલું ૫ અસંખ્યાત કાળ સુધી ભગવાય છે. માટે જ આ વીશીમાં પૂર્વકાળે ભરત ચક્રવત્તિએ શત્રુંજય પર્વત ઉપર રત્નમય ચતુર્મુખથી વિરાજમાન રાશી મંડથી શોભતું, એક ગાઉ ઉંચુ, ત્રણ ગાઉ લાંબું એવું જિનમંદિર જ્યાં પાચ ક્રોડ મુનિ સહિત શ્રીપુંડરિકસ્વામિ જ્ઞાન અને નિર્વાણ પામ્યા હતા ત્યાં કરાવ્યું. ભારત, હરિણ, સંપ્રતિ મહારાજા, આમરાજા, કુમારપાળ વસ્તુપાળ અને પેથડે ભરાવેલ જિનબિંબો. તેમજ બાહુબલિની તથા મરૂદેવી વગેરેની ટુંકને વિષે, ગિરનાર ઉપર, આબુ ઉપર, વિભાર પર્વતે, સમેત શિખરે તથા અષ્ટાપદ વગેરેને વિષે પણ ભરતચકવતીએ ઘણુ જિન પ્રસાદ, અને પાંચસો ધનુષ્યના પ્રમાણવાળી તથા સુવર્ણ વગેરેની પ્રતિમાઓ કરાવી. દંડવીય, સગર ચક્રવતી આદિ રાજાઓએ તે મંદિરોના તથા પ્રતિમાઓના ઉદ્ધાર પણ કરાવ્યા. હરિઘેણુ ચક્રવતીએ જિનમંદિરથી પૃથ્વીને સુશોભિત કરી, સંમતિ રાજાએ પણ સો વર્ષના આયુષ્યના સર્વે દિવસની શુદ્ધિને માટે છત્રીસ હજાર નવાં તથા બાકીના જીણોદ્ધાર મળી સવા લાખ જિનદેરાસર બનાવ્યાં. સુવર્ણ વગેરેની સવાકોડ પ્રતિમાઓ ભરાવી. આમરાજાએ ગવદ્ધન પર્વત ઉપર સાડા ત્રણ ક્રોડ સેના હેર ખરચી સાત હાથ પ્રમાણે સુવર્ણની પ્રતિમા યુક્ત એક મહાવીર સ્વામીનું દેરાસર કરાવ્યું. તેમાં મૂળ મંડપમાં સવા લાખ સુવર્ણ તથા રંગમંડપમાં એકવીસ લાખ સુવર્ણ લાગ્યું. કુમારપાળે તે ચૌદસે ચુંમાલીશ નવાં જિનમંદિર તથા સોળસે જીર્ણોદ્ધાર કરાવ્યા. તેમજ છનું ક્રોડ દ્રવ્ય ખરચીને પિતાના નામથી બનાવેલા ત્રિભુવન વિહારમાં એક પચીશ આંગળ ઉંચી મૂળ નાયકજીની પ્રતિમા, અરિષ્ઠરત્નમયી ફરતી બહાર દેરીઓમાં ચૌદ ભાર પ્રમાણની વીશ રત્નમણી, વીશ સુવર્ણમયી અને વીશ રૂપામયી. પ્રતિમાઓ બનાવી પ્રતિષ્ઠિત કરી વસ્તુપાળ મંત્રીએ તેરસો તેર નવાં જિનમંદિર અને બાવીસો જીર્ણોદ્ધાર કરાવ્યા. તથા સવા લાખ જિન બિંબ ભરાવ્યાં. પેથડ શાહે ચોરાશી જિનપ્રાસાદ કરાવ્યાં. તેમાં સુરગિરિને વિષે ચૈત્ય ન હતું તે બનાવવાનો વિચાર કરી વીરમદ રાજાના પ્રધાન વિઝ હેમાદેના નામથી તેની પ્રસન્નતાને સારૂ પેથડ શાહે માંધાતાપુરમાં તથા એંકારપુરમાં ત્રણ વર્ષ સુધી દાનશાળા મંડાવી. હેમાદે તુષ્ટમાન થયે અને સાત રાજમહેલ જેટલી ભૂમિ પેથડને આપી. પાયે ખોદ્યો એટલે મીઠું પાણી નીકળ્યું, ત્યારે કોઈએ રાજા પાસે જઈ ચાડી ખાધી કે, “મહારાજ! મીઠું પાણી નીકળ્યું છે માટે વાવ બંધાવે.” તે વાત જાણતાંજ રાતે રાત પેથડ શાહે બાર હજાર ટંકનું મીઠું પાણીમાં નંખાવ્યું. આ ચિત્ય બનાવવા સારૂ સનેયાથી ભરેલી બત્રીશ ઊંટડીઓ પેથડશાહે મોકલી. પાયામાં રાશી Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૨૦ [ શ્રાદ્ધ વિધિ હજાર ટંકનું ખરચ થયું, ચૈત્ય તૈયાર થયું ત્યારે વધામણી આપનારને ત્રણ લાખ ટંક આપ્યા. અને આ રીતે પેથડ વિહાર બન્યા. વળી તે પેથડેજ શત્રુંજય પર્વત ઉપર શ્રીૠભદેવ ભગવાનનું ચૈત્ય એકવીશ ઘડી પ્રમાણુ સુવર્ણ થી ચારે તરફ મઢાવીને મેરૂપર્વતની માફક સુવણુ - મય કયું'. ગિરનાર પર્વત ઉપરના સુવર્ણમય ખજ્ઞાનકના (ઝરૂખાના)સબંધ નીચે પ્રમ!ણે છેઃ— ગઈ ચાવીશીમાં ઉજ્જયિની નગરીને વિષે ત્રીજા શ્રીસાગર તીથરની કેવળી પદા જોઈ નરવાહન રાજાએ પુછ્યું કે, “હે ભગવન્ ! હું કયારે કેવળી થઇશ ?’’ ભગવાને કહ્યું ‘‘આવતી ચેાવીશીમાં બાવીશમા તીર્થંકર શ્રીનેમિનાથ ભગવાનના તીથમાં તું કેવળી થઈશ.” તે સાંભળી નરવાહન રાજાએ દીક્ષા લીધી, અને આયુષ્યને અંતે ઘેંદ્ર થઈ શ્રીનેમિનાથ ભગવાનની વમૃત્તિકામય પ્રતિમા કરી દશ સમારાપમ સુધી તેણે તેની પુજા કરી. પોતાના આયુષ્યના અંત નજીકઆવ્યા, ત્યારે ગિરનાર પર્યંત ઉપર સુવર્ણરત્ન મય પ્રતિમાવાળા ત્રણ ગભારા કરી તેની આગળ એક સુવર્ણ મય ખજ્ઞાનક (ઝરૂખા) કર્યા; અને તેમાં તે વાસ્મૃતિકામય પ્રતિમાની સ્થાપના કરી. અનુક્રમે સ ંઘવી શ્રીરત્નેશ્રેષ્ઠી મ્હોટા સંધ સહિત ગિરનાર ઉપર યાત્રા કરવા આવ્યા, ઘણા હર્ષોંથી સ્નાત્ર કરવાથી ત્યાં રહેલ મૃત્તિકામય (લેષ્મમય) પ્રતિમા ગળી ગઇ. તેથી રત્નત્રેષ્ટિ ઘણા ખેદ પામ્યા. તેણે સાઠ ઉપવાસની તપશ્ચર્યા કરી. તે તપ કરવાથી પ્રસન્ન થએલ અંબા દેવીના વચનથી સુવર્ણમય ખલાનકમાંથી જે કાચા સૂત્રથી વીંટાયલી હતી તે પ્રતિમા લાવ્યેા. ચૈત્યના દ્વારમાં આવતાં પાછળ જોયું તેથી તે પ્રતિમા ત્યાંજ સ્થિર થયું. પછી તેણે ચૈત્યનું તે દ્વાર ફેરવી નાંખ્યું. અને તે હજુ સુધી તેમજ છે. કેટલાક એમ કહે છે કે, સુવર્ણમય ખલાનકમાં ખડાંત્તેર મ્હોટી પ્રતિમા હતી. તેમાં અઢાર સુવ મયી અઢાર રત્નમયી, અઢાર રૂપામયી અને અઢાર પાષાણમયી હતી; આ રીતે શ્રીગિરનાર ઉપરના શ્રીનેમિનાથ ભગવાનના પ્રમધ છે. અત્રે છઠ્ઠું દ્વાર સમાપ્ત થયું, છ પ્રતિષ્ઠા તથા અ’જન શલાકા કરાવવી. ૭ તેમજ પ્રતિમાની પ્રતિષ્ઠા અંજનશલાકા શિઘ્ર કરાવવી, કેમકે ષોડશકમાં કહ્યુ છે કે—પૂર્વે કહેલ વિધિ પ્રમાણે બનાવેલી જિનપ્રતિમાની પ્રતિષ્ઠા તત્કાળ દશ દિવસની અંદર કરવી. તે પ્રતિષ્ઠા સ ંક્ષેપથી ત્રણ પ્રકારની છે. એક વ્યક્તિ પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્ર પ્રતિષ્ઠા અને ત્રીજી મહા પ્રતિષ્ઠા સિદ્ધાંતના જાણુલેાકેા એમ કહે છે કે, જે સમયમાં જે તી"થકરને વારા ચાલતા હોય, તે સમયમાં તે તીથ કરની એકલી પ્રતિમાની પ્રતિષ્ઠા હાય તે વ્યક્તિ પ્રતિષ્ઠા કહેવાય છે, ઋષભદેવ આદિ ચાવીશ ભગવાનની પ્રતિષ્ઠા તે ક્ષેત્ર પ્રતિષ્ઠા કહેવાય છે, અને એકસા સિત્તેર ભગવાનની પ્રતિષ્ઠાને મહાપ્રતિષ્ઠા કહેવાય છે. બૃહદ્ભાષ્યમાં કહ્યુ` છે કે—એક વ્યક્તિ પ્રતિષ્ઠા, બીજી ક્ષેત્ર પ્રતિષ્ઠા અને ત્રીજી મહા પ્રતિષ્ઠા તે અનુક્રમે એક, ચાવીશ અને એકસો સિત્તેર ભગવાનની જાણવી.’ સર્વે પ્રકારની પ્રતિષ્ઠાની સામગ્રિ સંપાદન કરવી. જુદા જુદા સ્થળના સંઘ તથા શ્રીગુરૂ મહારાજને ખેલા વવા તેમના પ્રવેશ વગેરે ધણા ઉત્સવથી કરી સમ્યક્ પ્રકારે તેમની આગતા સ્વાગતા કરવી, લેાજન Page #405 -------------------------------------------------------------------------- ________________ પ્રતિષ્ઠા મહાત્સલ કરવા ] ૩૨૧ વસ્ત્ર વગેરે આપી તેમના સર્વ પ્રકારે સત્કાર કરવા. દીવાનાને છેાડાવવા. અમારિ પ્રવર્તાવવી. કોઈ ને પશુ હરકત ન પડે એવી દાનશાળા ચલાવવી. સૂતર વગેરેના સત્કાર કરવા. ઘણા ઠાઠથી સંગીત આદિ અદ્ભુત ઉત્સવ કરવા. અઢાર સ્નાત્ર-અભિષેક કરવા. વગેરે પ્રતિષ્ઠા વિધિ પ્રતિષ્ઠાકલ્પ દિ ગ્રંથાથી જાણવી. પ્રતિષ્ઠામાં સ્નાત્રને અવસરે ભગવાનની જન્માવસ્થા ચિતવવી તથા ફળ, નૈવેદ્ય, પુષ્પ, વિલેપન, સંગીત વગેરે ઉપચારને વખતે કુમાર આદિ ઉત્તરાત્તર અવસ્થા ચિતવવી. છદ્મસ્થપણાના સૂચક વસ્ત્રાદિકવડે શરીરનું ઢાંકવું કરવું વગેરે ઉપચાર વડે ભગવાનની શુદ્ધ ચારિત્રાવસ્થા ચિતવવી. અજનશલાકાવડે મૈત્રનું ઉઘાડવું કરતાં ભગવાનની કેવ ળી અવસ્થા ચિંતવવી, તથા પૂજામાં સર્વ પ્રકારના મ્હોટા ઉપચાર કરવાને અવસરે સમવસરણમાં રહેલી ભગવાનની અવસ્થા ચિતવવી આ પ્રમાણે શ્રાદ્સામાચારીવૃત્તિમાં કહ્યું છે પ્રતિષ્ઠા કર્યાં પછી બાર માસ સુધી મહિને મહિને તે દિવસે ઉત્તમ પ્રકારે સ્નાત્ર વગેરે કરવું. વર્ષ પુરૂં થાય ત્યારે અટ્ઠાઇ ઉત્સવ કરવા. અને આયુગ્રંથિ-વČગાંઠ બાંધવી. તથા ઉત્તરાત્તર વિશેષ પૂજા કરવી, વષૅ ગાંઠને દિવસે સાધર્મિક વાત્સલ્ય તથા સંઘપૂજા વગેરે શકિત પ્રમાણે કરવું. પ્રતિષ્ઠાષાશકમાં તા વળી કહ્યું છે કે—ભગવાનની આઠ દિવસ સુધી એક સરખી પૂજા કરવી. તથા સવ* પ્રાણિઓને યથાશક્તિ દાન આપવું.' આ રીતે સાતમું દ્વાર સમાપ્ત થયું. છ ૮ પુત્રાદિકના દીક્ષા ઉત્સવ ઉજવવા. તેમજ પુત્ર, પુત્રી, ભાઇ, ભત્રીજો, પેાતાના મિત્ર, સેવક આદિના દીક્ષાના તથા વડીદીક્ષાના ઉત્સવ ઘણા આડંબરથી કરવા. કહ્યું છે કે—‘ભરત ચક્રવર્તીના પાંચસેા પુત્ર અને સાતસા પૌત્ર એટલા કુમારે એ ઋષભદેવ ભગવાનના સમવસરણમાં સાથે દીક્ષા લીધી.’ શ્રીકૃષ્ણે તથા ચેટક રાજાએ પેાતાની સંતતિને ન પરણવાના નિયમ કર્યાં હતા, તથા પેાતાની પુત્રી આદિને તથા બીજા થાવચ્ચા પુત્ર વગેરેને ઘણા ઉત્સવથી દીક્ષા અપાવી તે વાત પ્રસિદ્ધ છે. દીક્ષા અપાવવી એમાં ઘણું પુણ્ય છે. કહ્યું છે કે—જેમના કુળમાં ચારિત્રધારી ઉત્તમ પુત્ર, થાય છે, તે માતા, પિતા અને સ્વજનવગ ઘણા પુણ્યશાળી અને ધન્યવાદને ચેાગ્ય છે.' લૌકિક શાસ્ત્રમાં પણ કહ્યું છે કે—‘જ્યાં સુધી કુળમાં કોઈ પુત્ર પવિત્ર સન્યાસી થતા નથી, ત્યાં સુધી પિંડની ઇચ્છા કરનારા પિતરાઈઓ સંસારમાં ભમે છે.' આર્ટનું દ્વાર સમાપ્ત થયું. ← આચાર્ય પદ વિગેરેના ઉત્સવ કરવા. તેમજ પદસ્થાપના એટલે ગળુ, વાચનાચાય, વાચકાચાય વિગેરે પદની સ્થાપના કરવી, દીક્ષા લીધેલા પેાતાના પુત્ર આદિ તથા ખીજા પણ જે ચાગ્ય હાય, તેમની પદ સ્થાપના શાસનની ઉન્નતિ વગેરેને સારૂ ઘડ્ડા ઉત્સવથી કરાવવી, સંભળાય છે કે, અરિહંતના પ્રથમ ૪૧ Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩રર [ શ્રાદ્ધ વિધિ સમવસરણને વિષે ઇન્દ્ર પાતે ગણધર પદની સ્થાપના કરાવે છે, વસ્તુપાળમંત્રીએ પશુ એકવીશ આચાર્યોની પદ સ્થાપના કરાવી. નવમું દ્વાર સમાપ્ત થયું. આગમગ્રંથા વિગેરે પુસ્તક લખાવવાં. ૧૦ તેમજ શ્રીકલ્પ આદિ આગમ, જિનેશ્વર ભગવાનનાં ચરિત્ર વગેરે પુસ્તકા ન્યાયથી સંપાદન કરેલા દ્રવ્યવડે શુદ્ધ અક્ષરે સારાં પાનાં વગેરેમાં યુકિતથી લખાવવાં. તેમજ વાંચના એટલે સવેગી ગીતાર્થ એવા મુનિરાજ પાસે ગ્રંથના આરંભ થાય, તે દિવસે ઘણા ઉત્સવ વગેરે કરી અને દરરોજ બહુમાનથી પૂજા કરી વ્યાખ્યાન કરાવવું. તેથી ઘણા ભન્ય જીવા પ્રતિમાષ પામે છે. તેમજ વ્યાખ્યાન વાંચનાર તથા ભગુનાર સુનિરાજોને કપડાં વગેરે વહેારાવી તેમને સાહાચ્ય કરવી. કહ્યુ` છે કે—જે લેાકેા જિન શાસનનાં પુસ્તક લખાવે, વ્યાખ્યાન કરાવે, ભણે, ભણાવે, સાંભળે અને પુસ્તકાની ઘણી યતનાથી રક્ષા કરે, તે લેાકા મનુષ્ય લેકનાં, દેવલેાકનાં તથા નિર્વાણુનાં સુખ પામે છે. ' જે પુરૂષ કેવળી ભાષિત સિદ્ધાંતને પાતે ભળે, ભણાવે અથવા ભણનારને વસ્ત્ર, ભેાજન, પુસ્તક વગે૨ે આપી સહાય કરે, તે પુરૂષ આ લેાકમાં સર્વજ્ઞ થાય છે.' જિનભાષિત આગમની કેવળજ્ઞાન કરતાં પણ શ્રેષ્ઠતા દેખાય છે. કહ્યું છે કે—એધથી શ્રતાપયેગ રાખનાર શ્રુતજ્ઞાની સાધુ જો કદાચ અશુદ્ધ વસ્તુ વહારી લાવે તે તે વસ્તુને કેવળી ભગવાન પણુ ભક્ષણ કરે છે. કારણ કે, એમ ન કરે તે શ્રુતજ્ઞાન અપ્રમાણુ થાય,’ સભળાય છે કે, અગાઉ દુષમકાળના વશથી બાર વર્ષ સુધી દુકાળ પડયા. તેથી તથા ખીજા અનેક કારણેાથી સિદ્ધાંત ઉચ્છિન્ન પ્રાય થયેલા જોઈ ભગવાન નાગાર્જુન, સ્પંદિલાચાર્ય વગેરે આચાર્યાએ તેને પુસ્તકારૂઢ કર્યો. માટે સિદ્ધાંતને માન આપનાર શ્રાવકે તે સિદ્ધાંતને પુસ્તકને વિષે લખાવવું, તથા રેશમી વસ્ર આદિ વસ્તુ વડે તેની પૂજા કરવી. સભળાય છે કે, પેથડશાહે સાતક્રોડ તથા વસ્તુપાળમત્રીએ અઢાર ક્રોડ દ્રવ્ય ખરચીને ત્રણ જ્ઞાનભંડાર લખાવ્યા. થરાદના સંઘવી આભુએ ત્રણક્રોડ ટંક ખરચીને સર્વાં આગમની એકેક પ્રત સુવર્ણ મય અક્ષરથી અને બીજી સર્વ ગ્રંથની એકેક પ્રત શાહિથી લખાવી. દસમું દ્વાર સમાપ્ત. ૧૦ ૧૧ પાષધશાળા બનાવવી. ૧૧ તેમજ પૌષધશાળા એટલે શ્રાવક વગેરેને પૌષધ લેવાને સારૂ ખપમાં આવતી સાધારણ જગ્યા. આ પૌષધશાળા પણ પૂર્વે કહેલ ઘર બનાવવાની વિધિ માફ્ક કરાવવી. સાધમિઓને સારૂ કરાવેલી તે પૌષધશાળા સારી સગવડવાળી અને નિરવદ્ય ચેાગ્ય સ્થાનક હાવાથી અવસર ઉપર સાધુઓને પણ ઉપાશ્રય તરીકે આપવી, કારણકે તેમ કરવામાં ઘણું પુન્ય છે, કહ્યું છે કે—જે પુરૂષ તપસ્યા તથા બીજા ઘણા નિયમ પાળનાર એવા સાધુ મુનિરાજોને ઉપાશ્રય આપે, તે પુછ્યું વસ્ત્ર, અન્ન, પાન, શયન-અશન વગેરે સ Page #407 -------------------------------------------------------------------------- ________________ જાવજીવ સમકિત પાળવું ૩૨૩ વસ્તુએ મુનિરાજને આપી એમ સમજવું.' વસ્તુપાળ મંત્રીએ નવસા ચારાશી પૌષધશાળાઓ કરાવી. સિદ્ધરાજ જયસિંહના મુખ્ય મંત્રી સાન્તુએ પેાતાના નવા મહેલ વાદિ દેવસૂરિને દેખાડીને કહ્યું કે, “ આ કેવા છે ? ” ત્યારેતેમના શિષ્ય માણિકયે કહ્યું કે, “ જે એની પૌષધશાળા કરાતા અમે એને વખાણીએ. ” મંત્રીએ કહ્યુ, એ પૌષધશાળા આ પૌષધશાળાની બહારની પરશાળમાં ધર્મધ્યાન કરી રહ્યા પછી શ્રાવકાને પેાતાનુ મુખ જેવા પુરૂષ પ્રમાણુ માટાએ આરિસા શખ્યા હતા. અગિઆરસુ દ્વાર સંપૂર્ણ. 65 થાએ. ” (મૂલ્યાથા) आजम्मं सम्मेतं जहसत्ति वयाइदिरुख है अहवा । आरंभचाउ भ" पर्डिमाइ अंतिआरहणी ॥ १६ ॥ [ आ जन्म सम्यकत्वं यथाशक्ति व्रतानि दीक्षाग्रहः अथवा । आरंभत्यागः ब्रह्म प्रतिमादि अंतिमाराधना ॥ १६ ॥ ] સંક્ષેપા— ૧૨ જાવવ સમક્તિ પાળવું. ૧૩ યથાશક્તિ વ્રત પાળવાં, ૧૪ અથવા દીક્ષા લેવી. ૧૫ આરંભના ત્યાગ કરવા ૧૬ બ્રહ્મચર્ય પાળવું, ૧૭ શ્રાવકની પ્રતિમા વહેવી, ૧૮ તથા અંતે આરાધના કરવી. ॥ ૧૬ ૫ ૧૨ ૧૩ સમકિત તથા અણુવ્રતનું પાલન કરવુ. વિસ્તારા :- ૧૨ ૧૩ અજન્મ એટલે ખાલ્યાવસ્થાથી માંડીને જાવજીવ સુધી સમક્તિ અને અણુવ્રત આદિ યથાશક્તિ પાળવાં, આનું સ્વરૂપ અદીપિકામાં કહ્યુ છે, માટે અહિં કહ્યું નથી. ૧૪ દીક્ષા ગ્રહણ કરવી. ૧૪ તેમજ દીક્ષા ગ્રહણ એટલે અવસર આવે ચારિત્ર સ્વીકારવું. એને ભાવાથ એ છે કે—શ્રાવક ખાલ્યાવસ્થામાં દીક્ષા ન લેવાય તે પાતે પાતાને ઠગાયેલાની પેઠે સમજે, કેમ કે —જેમણે સવ* લેાકને દુઃખદાયી કામદેવને જીતીને કુમાર અવસ્થામાં જ દીક્ષા લીધી, તે માળ સુનિરાજોને ધન્ય છે.’ શ્રાવકે પોતાના કના વશથી મળેલું ગૃહસ્થપણું, સવ વિરતિના પરિણામને એકાગ્રચિત્તથી અહર્નિશ રાખીને પાણીનું બેડું માથે ધારણ કરનારી સામાન્ય સ્ત્રીની માફક પાળવું. કહ્યું છે. કે— એકાગ્ર ચિત્તવાળા ચેાગી અનેક કમ કરે, તે પણ પાણી લાવનારી સ્ત્રીની માફ્ક તેના દોષથી લેપાય નહિ ૧. જેમ પર પુરૂષને વિષે આસત ચએલી સ્ત્રી ઉપરથી પતિની મરજી રાખે છે, તેમ તત્ત્વજ્ઞાનમાં રાચી રહેલા ચેાગી ઉપર ઉપરથી સંસારને અનુસરે છે ર. જેમ શુદ્ધ વેશ્યા. મનમાં પ્રીતિ ન રાખતાં આજે અથવા કાલે એને છેાડી દઈશ ' એવા ભાવ રાખી જાર પુરૂષને સેવે છે ૩. અથવા જેના પતિ પરદેશ ગયા છે; એવી કુલીન સ્રી પ્રેમરંગમાં રહી પતિના ગુણ્ણાનું Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ [ શ્રાદ્ધ વિધિ સ્મરણ કરતી છતી ભાજન પાન વગેરેથી શરીરના નિર્વાહ કરે છે, તેમ સુશ્રાવક સવ વિરતિના પરિણામ નિત્ય મનમાં રાખી પેાતાને અધન્ય માનતા છતા ગૃહસ્થપણું પાળે. ૪–૫, જે લેાકાએ પ્રસરતા માહને રોકીને જૈની દીક્ષા લીધી, તે સત્પુરુષાને ધન્ય છે, અને તેમના વડે આ પૃથ્વી મંડળ પવિત્ર થએલું છે ૬.’ ભાવશ્રાવકનાં લક્ષણ પણ આ રીતે કહ્યાં છે—૧ સ્ત્રીને વશ ન થવું; ર્ ઇન્દ્રિયા વશ રાખવી, ૩ ધન અનથ નાહેતુ છે એમ માનવું, ૪ સંસાર અસાર જાણવે, ૫ વિષયના અભિલાષ રાખવા નહિ, છ આરંભ તજવા. છ ગૃહવાસ બંધન સમાન ગણવા, ૮ આજન્મ સમકિત પાળવું, ૯ સાધારણ માણુસા ગાડરિયા પ્રવાહે ચાલે છે, એમ ન ચાલવું પણ વિચારીને ચાલવું, ૧૦ આગમના અનુસારે સવ ઠેકાણે પ્રવર્તવું ૧૧ દાનાદિ ચતુર્વિધ ધમ યથાશક્તિ આચરવા, ૧૨ ધમ કરતાં કાર્ય અજ્ઞ જન હાંસી કરે તે તેની શરમ ન રાખવી, ૧૩ ગૃહકૃત્યા રાગદ્વેષ રાખ્યા વિના કરવાં, ૧૪ મધ્યસ્થપણું રાખવું, ૧૫ ધનાર્દિક હાય તા પણ તેમાં જ લપટાઈ ન રહેવું, ૧૬ ઇચ્છા વિના કામેાપભાગ સેવવા, ૧૭ વેશ્યા સમાન ગૃહવાસમાં રહેવું, આ સત્તર પદવાળું ભાવ શ્રાવકનું લક્ષણ સંક્ષેપમાં જાણવું. હવે પ્રત્યેક પદાના ખુલાસા વિસ્તારથી જણાવે છે. ૧ અનર્થ ને ઉત્પન્ન કરનાર, ચંચળ ચિત્તવાળી અને નરકે જવાના રસ્તા સરખી એવી સ્ત્રીને જાણી પેાતાનું હિત વાંચ્છનાર શ્રાવકે તેના વશમાં ન રહેવું, ૨ સંસારનું સ્વરૂપ યથાણુ પણે જાણનાર શ્રાવકે સમ્યગ્ જ્ઞાનરૂપ લગામ વડે જે ઇંદ્રિયરૂપ ચપળ અશ્વો હુંમેશાં દુર્ગતિને માગે દોડે છે તેમને ખાટા માર્ગે જતા અટકાવવા. ૩ બધા અનર્થોનું, પ્રયાસનું તથા ફ્લેશનુ કારણ અને અસાર એવું ધન જાણીને બુદ્ધિશાળિ પુરૂષ અલ્પ માત્ર પણ દ્રવ્યને લાભ ન રાખવા. ૪ સંસાર દુ:ખરૂપ, દુઃખદય ફળ આપનાર પરિણામે પશુ દુઃખની સંતતિ ઉત્પન્ન કરનાર, વિટંબણારૂપ અને અસાર છે એમ જાણી બુદ્ધિમાને તેના ઉપર પ્રીતિ રાખવી નહિં ૫ વિષ સરખા વિષયા ક્ષણ માત્ર સુખ દેનારા છે. એવા હમેશાં વિચાર કરનારા પુરૂષ સૉંસારથી ડરનારા અને તત્ત્વ।। જાણુ થવાથી તેમની અભિલાષા ન કરે. ૬ તિવ્ર આરંભ વજે, નિર્વાહ ન થાય તે સર્વે જીવ ઉપર દયા રાખી અનીચ્છાએ થાડા આરંભ કરે. અને નિરારભી સાધુએની સ્તુતિ કરે. છ ગૃહવાસને પાશ સમાન ગણતા તેમાં દુઃખથી રહે, અને ચારિત્રમેાહનીય ક્રમ ખપાવવાના ઘણા ઉદ્યમ કરે. ૮ બુદ્ધિશાળી પુરૂષ મનમાં ગુરૂભક્તિ અને ધમાઁની શ્રદ્ધા રાખીને ધર્માંની પ્રભાવના, પ્રશંસા વગેરે કરતા છતાનિર્મળ સમકિત પાળે ૯ વિવેકથી પ્રવૃત્તિ કરનારેશ ધીર પુરૂષ ‘સાધારણ માણસા ગાડરીયા પ્રવાહથી એટલે જેમ એકે કર્યું તેમ બીજાએ કર્યું" એમ અસમજથી ચાલનારા છે,' એમ જાણી પાતે લેાકસ’જ્ઞાના ત્યાગ કરે. ૧૦ એક જિનાગમ મૂકીને ખીજું કંઇ પ્રમાણ નથી, અને ખીજો માક્ષ માગ પણ નથી, એમ જાણી જાણ પુરૂષ સર્વે ક્રિયાએ આગમને અનુસારે કરે. ૧૧ જીવ પાતાની શક્તિને ન ગેાવતાં Page #409 -------------------------------------------------------------------------- ________________ ભાવશ્રાવકનાં લક્ષણ ] ૩૨૫ જેમ ઘણાં સંસારનાં કૃત્ય કરે છે, તેમ બુદ્ધિમાન પુરૂષ શક્તિ ન ગેપવતાં દાનાદિ ચતુર્વિધ ધર્મ જેમ આત્માને બાધા પીડા ન થાય તેવી રીતે આદરે. ૧૨ ચિંતામણિ રત્નની માફક દુર્લભ એવી હિતકારી અને નિરવદ્ય ધર્મક્રિયા પામીને સમ્યફ પ્રકારે આચરણ કરતાં આપણને જોઈ અજ્ઞાન લેકે આપણું હાંસી કરે, તે પણ તેથી મનમાં લજજા લાવવી નહિં.૧૩ દેહ સ્થિતિનાં મૂળ કારણ એવી ધન, સ્વજન, આહાર, ગૃહ વગેરે સંસારગત વસ્તુઓને વિષે રાગદ્વેષ નહિ રાખી સંસારમાં રહેવું. ૧૪ પિતાનું હિત વાંછનાર પુરૂષ મધ્યસ્થપણામાં રહી તથા તથા નિત્ય મનમાં સમતાને વિચાર રાખી રાગ દ્વેષને વશ ન થાય તથા કદાગ્રહને પણ સર્વથા છોડી દે. ૧૫ નિત્ય મનમાં સર્વ વસ્તુઓની ક્ષણભંગુરતાને વિચાર કરનાર પુરૂષ ધનાદિકને ધણી છતાં પણ ધર્મકૃત્યને હરકત થાય એવો તેમને સંબધ ન રાખે. ૧૬ સંસારથી વિરક્ત થયેલે શ્રાવક ભેગેપભેગથી જીવની તૃપ્તિ થતી નથી, એમ વિચા રી સ્ત્રીના આગ્રહથી પરાણે કામગ સે. ૧૭ વેશ્યાની માફક આશંસા રહિત શ્રાવક આજે અથવા કાલે છેડી દઈશ એમ વિચાર કરતે પારકી વસ્તુની માફક શિથિલ ભાવથી ગૃહવાસ પાળે. આ રીતે સત્તર ગુણવાળો પુરૂષ, જિનાગમમાં ભાવ શ્રાવક કહેવાય છે અને એજ ભાવશ્રાવક શુભ કર્મના વેગથી શિધ્ર ભાવ સાધુપણું પામે છે. આ રીતે ધર્મશાસ્ત્રમાં કહ્યું છે. ઉપર કહેલી રીતે શુભ ભાવના કરનારે, પૂર્વે કહેલ દિનકૃત્યને વિષે તત્પર એટલે “આ નિગ્રંથ પ્રવચનજ અર્થરૂપ તથા પરમાર્થરૂપ છે, બાકી સર્વ અનર્થ છે, એવી સિદ્ધાંતમાં કહેલી રીતિ મુજબ સર્વ કાર્યોમાં સર્વ પ્રયત્નથી યતનાવડે પ્રવૃત્તિ કરનારે, કેઈ ઠેકાણે પણ જેનું ચિત્ત પ્રતિબંધ પામ્યું નથી એ અને અનુક્રમે મોહને જીતવામાં નૈપુણ થયેલ પુરૂષ પોતાના પુત્ર, ભત્રીજા વગેરે ઘરને ભાર ઉપાડવા લાયક ત્યાંસુધી અથવા બીજા કોઈ કારણસર કેટલેક વખત ગૃહવાસમાં ગાળી, ઉચિત સમયે ચારિત્ર પાળવાની તુલના કરે. પછી ચારિત્ર લેવાને અવસરે જિનમંદિરે અઠ્ઠાઈ ઉત્સવ ચતુર્વિધ સંઘની પૂજા, અનાથ વગેરેની યથાશક્તિ અનુકંપા દાન અને મિત્ર સ્વજન આદિને ખમાવવું વગેરે કરીને સુદર્શન આદિ શેઠની માફક વિધિ પૂર્વક ચારિત્ર ગ્રહણ કરે. કહ્યું છે કે–“કંઈ પુ. રૂષ સર્વથા રત્નમય એવા જિનમંદિરવડે સમગ્ર પૃથ્વીને અલંકૃત કરે, તે પુણ્ય કરતાં પણ ચારિત્રની અદ્ધિ અધિક છે. તેમજ ચારિત્રમાં પાપકર્મ કરવાની પ્રવૃત્તિ નથી, ખરાબ સ્ત્રી, પુત્ર તથા ધણી એમનાં દુર્વચન સાંભળવાથી થનારું દુઃખ નથી, રાજા આદિને પ્રણામ કરવો પડતું નથી, અન્ન, વસ, ધન સ્થાન એની ચિંતા કરવી પડતી નથી, જ્ઞાનની પ્રાપ્તિ થાય છે, લેકથી પૂજાય છે. ઉપશમ સુખમાં રતિ રહે છે અને પરલોકે મોક્ષ વગેરે પ્રાપ્ત થાય છે. ચારિત્રમાં આટલા ગુણ રહ્યા છે. માટે હે બુદ્ધિશાળી પુરૂષ ! તમો તે ચારિત્ર આવરવાને અર્થે પ્રયત્ન કરે.” ચોદમું દ્વાર સંપૂર્ણ. આરંભને ત્યાગ કર. ૧૫ હવે કદાચ કોઈ કારણથી અથવા પાળવાની શક્તિ વગેરે ન હોવાથી શ્રાવક Page #410 -------------------------------------------------------------------------- ________________ 3३६ ( શ્રાદ્ધ વિધિ જે ચારિત્ર ન આદરી શકે, તે આરંભ વર્જનાદિક તે જરૂર કરે. તેજ વાત કહે છે. એટલે દીક્ષા આદરવાનું ન બને તે આરંભને ત્યાગ કરે. તેમાં પુત્રાદિક કેઈ પણ ઘરને સર્વ કારભાર નભાવે એ હેય તે સર્વ આરંભ છે. અને જે તેમ ન હોય તે સચિત્ત વસ્તુને આહાર વગેરે કેટલેક આરંભ જેમ નિર્વાહ થાય તેમ તજ. બની શકે તે પિતાને સારૂ અને પાક વિગેરે પણ ન કરે કે કરાવે કહ્યું છે કે—“જેને માટે અનપાક (રસાઈ) થાય, તેને માટેજ આરંભ થાય છે. આરંભમાં જીવહિંસા છે, અને જીવહિંસાથી દુર્ગતિ થાય છે.” એમ પંદરમું દ્વાર સમાપ્ત. ૧૬ બ્રહ્મચર્યનું પાલન કરવું. ૧૬ શ્રાવકે ચાવજીવ બ્રહ્મચર્ય પાળવું. જેમ પિથષ્ટિએ બત્રીશમે વર્ષે બ્રહ્મચર્ય વ્રત સ્વીકાર્યું અને પછી તે ભીમસેનીની મઢીમાં ગયા. બ્રહ્મચર્ય વગેરેનું ફળ અર્થદીપિકામાં કહ્યું છે. ઈતિ સેળયું દ્વારા ૧૭ શ્રાવકની પ્રતિમા વહેવી. ૧૭ તેમજ શ્રાવકે પ્રતિમાદિ તપસ્યા કરવી આદિ શબ્દથી સંસારતારણાદિક કઠણ તપસ્યા વિશે પણ જાણવી. તેમાં એક માસિકી આદિ ૧૧ પ્રતિમાઓ કહી છે. તે બતાવે છે - दसण १ वय २ सामाइअ ३ पोसह, ४ पडिमा ५ अबंभ ६ सच्चित्ते ७॥ आरंभ ८ पेस ९ उद्दिट्ठवज्जए १० समणभूए ११ अ॥१॥ ' અર્થ–૧ પહેલી દર્શન પ્રતિમા તે રાજાભિમેગાદિ છ આગાર રહિત, શ્રદ્ધાન પ્રમુખ ચાર ગુણે કરી સહિત એવા સમકિતને ભય, લોભ, લજજા આદિ દોષવડે અતિચાર ન લાગે તેમ એક માસ સુધી પાળવું, અને ત્રિકાળ દેવપૂજા વગેરે કરવું તે રૂ૫ . જાણવી. ૨ બીજી વ્રતપ્રતિમા તે બે માસ સુધી ખંડના તથા વિરાધના વગર પાંચ અણુવ્રત પાળવાં, તથા પ્રથમ પ્રતિમાની ક્રિયા પણ સાચવવી, તે રૂપ જાણવી. ૩ ત્રીજી સામાયિક પ્રતિમા તે ત્રણ માસ સુધી ઉભયકાળ પ્રમાદ તજી બે ટંક સામાયિક કરવું તથા પૂર્વે કહેલ બે પ્રતિમાની ક્રિયા પણ સાચવવી તે-રૂપ જાણવી. ૪ ચોથી પૌષધ પ્રતિમા, તે. પૂર્વોકત પ્રતિમાના નિયમ સહિત ચાર માસ સુધી ચાર પર્વતિથિએ અખંડિત અને પરિપૂર્ણ પૌષધ કરે તે રૂપ જાણવી ૫ પાંચમી પ્રતિમા એટલે કાત્સર્ગ પ્રતિમા તે પૂર્વોકત પ્રતિમાની ક્રિયા સહિત પાંચ માસ સુધી સ્નાન વઈ, રાત્રિએ ચીંવિહાર પચ્ચકખાણ કરી, દિવસે બ્રહ્મચર્ય પાળવું. તથા કાછડી છૂટી રાખી ચાર પર્વ તિથિએ ઘરમાં, ઘરના દ્વારમાં અથવા ચૌટામાં પરીસહ કે ઉપસર્ગથીન ડગમગતાં આખી રાત સુધી કાઉસગ્ન કરે તે રૂપ જાણવી. હવે કહીશું તે સર્વ પ્રતિમામાં પણ પૂર્વોકત પ્રતિમાની ક્રિયા સાચવવી તે જાણી લેવું, ૬ છઠ્ઠી બ્રહ્મચર્ય પ્રતિમા તે છ માસ સુધી નિર તિચાર બ્રહ્મચર્ય પાળવા સ્વરૂપ જાણવી. ૭. સાતમી સચિત્ત પરિહાર પ્રતિમા તે, સાત માસ સુધી સચિત્ત વર્જવી તે રૂપ જાણવી. ૮ આઠમી આરંભ પરિહાર પ્રતિમા તે આઠ Page #411 -------------------------------------------------------------------------- ________________ આભુશેઠનું દષ્ટાન્ત ] ૩ર૭ માસ સુધી પોતે કાંઈ પણ આરંભ ન કરે તે રૂપ જાણવી. ૯ નવમી પ્રેષણ પરિહાર પ્રતિમા તે નવ માસ સુધી પિતાના નેકર વગેરે પાસે પણ આરંભ ન કરાવે તે રૂપ જાણવી. ૧૦ દશમી ઉષ્ટિ પરિહાર પ્રતિમા તે દસ માસ સુધી માથું મુંડાવવું, અથવા ચોટલીજ માત્ર રાખવી, નિધાનમાં રાખેલા ધન સંબંધી કોઈ સ્વજન સવાલ કરે છે તે જાણમાં હેય તે દેખાડવું, અને ન હોય તે હું જાણતો નથી એમ કહેવું, બાકી સર્વ ગૃહકૃત્ય તજવું. તથા પિતાને સારૂ તૈયાર કરેલો આહાર પણ ભક્ષણ કરો નહિં તે રૂપ જાણવી. ૧૧ અગ્યારમી શ્રમણભૂત પ્રતિમા તે અગિઆર માસ સુધી ઘર આદિ છોડવું, લચ અથવા મુંડન કરાવવું, આઘે, પાત્રો આદિ મુનિવેષ ધારણ કરે, પિતાની આધીનતામાં રહેલાં ગેકુલ વગેરેને વિષે વાસ કરે, અને “પ્રતિમવાણ મળવાય મિશાં ’ એમ કહી સાધુની માફક આચાર પાળો, પણ “ધર્મલાભ” શબ્દ ન ઉચ્ચારો તે રૂપ જાણવી. આ રીતે અગિઆર શ્રાવક પ્રતિમાનું સ્વરૂપ કહ્યું છે. ઈતિ સત્તરમું દ્વાર સંપૂર્ણ. અંત સમયે આરાધના કરવી. ૧૮ તેમજ અંતે એટલે આયુષ્યને અંત સમીપ આવે, ત્યારે આગળ કહીશું તે પ્રમાણે સલેખના આદિ આરાધના વિધિ સહિત કરવી, એને ભાવાર્થ એ રીતે છે કે – “ શ્રાવક અવશ્ય કરવા યોગ્ય કાર્યને ભાંગ થએ છતે અને મૃત્યુ નજદીક આવે છતે પ્રથમ સંલેખના કરી પછી ચારિત્ર સ્વીકાર કરે વગેરે ગ્રંથોકત વચન છે. માટે શ્રાવક અવશ્ય કર્તવ્ય-જે પૂજા પ્રતિક્રમણ વગેરે ક્રિયા તે કરવાની તેનામાં શકિત ન હોય તે અથવા મૃત્યુ નજદીક આવી પહોંચે ત્યારે દ્રવ્યથી તથા ભાવથી બે પ્રકારે સંલેખન કરે, તેમાં અનુક્રમે આહારનો ત્યાગ કરે તે દ્રવ્ય સંલેખ ના અને કોધાદિ કષાયનો ત્યાગ કરે તે ભાવ સંલેખનના કહેવાય છે.” કહ્યું છે કે –“શરીર સંલેખનવાળું ન હોય તે મરણ વખતે સાત ધાતુને એકદમ પ્રકેપ થવાથી જીવને વિરતિ પરિણામ ન હોવાથી આર્તધ્યાન ઉત્પન્ન થાય છે. હું હારૂં આ (શરીર) વખાણતું નથી. શરીર કેવું સારું છે? જરા નજર કરી નિહાળ હારી આંગળી ભાંગી ગઈ કે શું? માટે હે જીવ! તું ભાવ સંલેખના કર. સ્વમ શકુન તથા દેવતાના વચન વગેરેથી પિતાનું મરણ નજીક છે કે કેમ તે વિચારવું કહ્યું છે કે માઠાં સ્વ” પોતાની હમેશની પ્રકૃતિમાં થયેલી જૂદી રીતને ફેરફાર, માઠાં નિમિત્ત અવળા ગ્રહ, સ્વરના સંચારમાં વિપરીતપણું એટલા કારણેથી પુરૂષે પિતાનું મરણ નજીકજ આવેલું છે તે જાણવું. આ રીતે સંખના કરી સકળ શ્રાવક ધર્મના ઉઘાપનને સારૂજ હેયની શું એવી રીતે અંતકાળને વિષે પણ ચરિત્ર ગ્રહણ કરે કહ્યું છે કે–જીવ શુભ પરિણામથી એક દિવસનું પણ શુદ્ધ ચારિત્ર પાળે તે કદાચ મોક્ષ ન પામે તે પણ વૈમાનિક તે જરૂર થાય છે.” અંત સમયે દીક્ષા લેવા ઉપર કુબેરપુત્ર, હરિવહન અને આભુશેઠનું દૃષ્ટાન્ત. નળ રાજાના ભાઈ કુબેરને પુત્ર નવે પર હતું, તે પણ હવે “તારું આયુષ્ય પાંચ દિવસ છે.” એમ જ્ઞાનીનું કહેવું સાંભળીને તત્કાળ તેણે દીક્ષા લીધી અને છેવટે Page #412 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ [ શ્રાદ્ધવિધિ. તે સિદ્ધપદને પામ્યા. હરિવહન રાજા જ્ઞાનીના વચનથી પિતાનું આયુષ્ય નવ પહેર બાકી જાણી દીક્ષા લઈ સર્વાર્થસિદ્ધિવિમાને પહોંચ્યો.સંથારાને અવસરે (અંત વખતે) શ્રાવક દીક્ષા લે, ત્યારે શાસનપ્રભાવના વગેરેને અર્થે શકિત પ્રમાણે ધર્મમાં ધનને વ્યય કરે થરાદના આભુ સંઘવીએ જેમ આતુર દીક્ષાને અવસરે (અંત વખતે) સાતક્ષેત્રોમાં સાતકોડ ધન વાપર્યું. - હવે અંતઃકાલે સંયમ લેવાનું જેનાથી ન બને, તે શ્રાવક અંતસમય આવે સંલેખના કરી શત્રુંજય આદિ શુભ તીર્થે જાય, અને નિર્દોષ થંડિલને વિષે (જીવ જતુ રહિત ભૂમિને વિષે) શાસ્ત્રોકત વિધિ પ્રમાણે ચતુર્વિધ આહારનું પચ્ચખાણ કરી આનંદાદિક શ્રાવકોની માફક અનશન સ્વીકારે કહ્યું છે કે–તપસ્યાથી અને વ્રતથી મોક્ષ થાય છે, દાનથી ઉત્તમ ભેગ મળે છે, દેવપૂજાથી રાજ્ય મળે છે, અને અનશન કરી મરણ પામવાથી ઇંદ્રપણું પમાય છે” લૌકિકશાસ્ત્રમાં પણ કહ્યું છે કે “હે અજુન! વિધિપૂર્વક પાણીમાં અંત વખતે રહે તે સાત હજાર વર્ષ સુધી, અગ્નિમાં પડે તે દસ હજાર વર્ષ સુધી, પૃપાપાત કરે તે સેળ હજાર વર્ષ સુધી, મહેટા સંગ્રામમાં પડે તે સાઠ હજાર વર્ષ સુધી, ગાય છેડાવવાને સારૂ દેહ ત્યાગ કરે તે એંશી હજાર વર્ષ સુધી, શુભ ગતિ ભોગવે, અને અંતકાળે અનશન કરે તે અક્ષય ગતિ પામે.” પછી સર્વ અતિચારના પરિહારને સારૂ ચાર શરણરૂપ આરાધના કરે. દશ દ્વાર રૂપ આરાધના આ રીતે કહી છે.–૧ અતિચારની આલોયણા કરવી, ૨ ગ્રતાદિક ઉચ્ચરવાં, ૩ જીવને ખમાવવા, ૪ ભાવિતાત્મા એ શ્રાવક અઢાર પાપસ્થાનકને સિરા, ૫ અરિહંત આદિ ચારે શરણ કરવાં, ૬ કરેલા દુષ્કૃતની નિંદા કરવી, ૭ કરેલા શુભ કર્મોની અનુમોદના કરવી, ૮ શુભ ભાવના ભાવવી, ૯ અનશન આદરવું, અને ૧૦ પંચપરમેષ્ટિ નવકાર ગણવા. એવી આરાધના કરવાથી પણ જે તેજ ભવમાં સિદ્ધ ન થાય, તે પણ શુભ દેવતાપણું તથા શુભ મનુષ્યપણું પામી આઠ ભવની અંદર સિદ્ધ થાય છે. કારણકે સાત અથવા આઠ ભાવ ગ્રહણ કરે, તેથી વધારે ન કરે એવું આગમ વચન છે. ઇતિ અઢારમું દ્વાર તથા સલમી ગાથાને અર્થ સંપૂર્ણ. હવે પ્રકરણને ઉપસંહાર કરતાં દિનકૃત્યાદિકનું ફળ કહે છે (મૂત્રાણા) . एवं गिहिधम्मविहिं, पइदिअहं निव्वहंति जे गिहिणो । इह भवि परभवि निव्वुइसुहं लहुं ते लहंति धुवं ॥ १७ ॥ [rā વિધિ રિવિવાં નિર્વત્તિ ૨ કિ હું મને પરમ નિવૃત્તિમુર્વ યુ તે મને પુર્વ . ?૭ ] સંક્ષેપાર્થ –જે શ્રાવકે આ ગ્રન્થમાં કહેલા શ્રાવક ધર્મની વિધિને દરરોજ આચરે તે શ્રાવક આ ભવમાં નિવૃત્તિ સુખ અને અનુક્રમે પરભવમાં શિધ્ર મુક્તિ સુખ અવશ્ય * પામે છે. ૧૭ Page #413 -------------------------------------------------------------------------- ________________ ઉપસંહાર ] ૩૨૯ વિસ્તારાથ:–આ ઉપર કહેલો દિનકૃત્ય આદિ છ દ્વારવાળે શ્રાવકને જે ધર્મ વિધિ, તેને નિરંતર જે શ્રાવકે સમ્યક પ્રકારે પાળે છે, તેઓ આ વર્તમાન ભવને વિષે સારી અવસ્થામાં રહી સુખ પામે છે, તથા પરાકે સાત આઠ ભવની અંદર પરંપરાએ મુકિતસુખ તત્કાળ જરૂર પામે છે. શ્રી રત્નશેખર સરિવિરચિત શ્રાદ્ધવિધિ વિધિકૌમુદી નામની ટીકા સહિત સંપૂર્ણ. विख्याततपेत्याख्या जगति जगचन्द्रसूरयोऽभूवन् ॥ . श्रीदेवसुन्दरगुरू-तमाश्च तदनु क्रमाद्विदिताः ॥१॥ અર્થ: આ જગતમાં તપ એવું પ્રખ્યાત નામ ધારણ કરનાર શ્રી જગચંદ્રસૂરિ થયા. તેમના પછી અનુક્રમે પ્રખ્યાત શ્રીદેવસુંદર ગુરૂ મહારાજ થયા. पञ्च च तेषां शिष्या-स्तेष्वाद्या ज्ञानसागरा गुरवः ॥ विविधावचूर्णिलहरि-प्रकटनतः सान्वयावानाः ॥२॥ અર્થ –શ્રીદેવસુંદર ગુરૂવર્યના પાંચ શિષ્યો હતા. તેમાં પ્રથમ શિષ્ય શ્રીજ્ઞાનસાગર શુરૂ થયા. વિવિધ પ્રકારની અવર્ણિ (અવસૂરિ) રૂપ લહેરો પ્રકટ કરી તેમણે પોતાનું જ્ઞાનસાગર નામ યથાર્થ કર્યું. श्रुतगतविविधालापक-समुद्धृताः समभवंश्च सूरीन्द्राः॥ कुलमण्डना द्वितीयाः, श्रीगुणरत्नास्तृतीयाश्च ।। ३॥ અથર–શાસ્ત્રમાં રહેલાં વિવિધ આલાપાના ઉદ્ધાર કરનારા કુલમંડનનામા સૂરીન્દ્ર બીજા શિષ્ય થયા અને શ્રીગુણરત્ન નામા ત્રીજા શિષ્ય થયા. ૩ षड्दर्शनवृत्ति-क्रियारत्नसमुच्चयविचारनिचयसृजः ॥ श्रीभुवनसुन्दरादिषु, भेजुविद्यागुरुत्वं ये ॥४॥ અથ –જે શ્રીગુણરત્ન ગુરૂવર્ય પડદશનસમુચ્ચયવૃત્તિ અને ઝિયારત્નસમુચ્ચય ગ્રંથના રચનારા હતા અને શ્રી ભુવનસુંદર વિગેરે આચાર્યોના વિદ્યાગુરૂ થયા. ૪ श्रीसोमसुन्दरगुरु-प्रवरास्तुर्या अहार्यमहिमानः॥ - येभ्यः संततिरुच्चै रभववेधा सुधर्मभ्यः ॥५॥ અર્થ –ઉત્કૃષ્ટ મહિમાવાળા શ્રી સોમસુંદર ગુરૂવર્ય ચોથા શિષ્ય થયા. દ્રવ્યથી તથા ભાવથી ભલા ધર્મવંત એવા જે ગુરૂવર્યથી ઘણી શિષ્યસંતતિ વૃદ્ધિ પામી ૫ Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ [ શ્રાદ્ધ વિધિ ww. यतिजीतकल्पविवृत-श्च पञ्चमाः साधुरत्ननरिवराः॥ " यैर्मादृशोऽप्यकृष्यत, करप्रयोगेण भवकूपात् ॥६॥ અથ–પતિજીતક૯૫ની વ્યાખ્યા કરનારા શ્રી સાધુરત્નસૂરિવર પાંચમા શિષ્ય થયા. જેમણે મ્હારા જેવાને સંસાર રૂપ કૂવામાંથી હસ્તગવડે ઉદ્ધાર કર્યો. ૬ श्रीदेवसुन्दरगुरोः, पट्टे श्रीसोमसुन्दरगणेन्द्राः ॥ युगवरपदवी प्राप्ता-स्तेषां शिष्योश्च पञ्चे ते ॥७॥ અર્થ:-શ્રી દેવકુંદર ગુરૂની પાટે યુગપ્રધાન પદવી પામેલા શ્રીમસુંદર ગુરૂ થયા. તેમને આ પાંચ શિખ્યો થયા. ૭ मारीत्यवमनिराकृति-सहस्रनामस्मृतिप्रभृतिकृत्यैः । श्रीमुनिसुन्दर गुरव-श्चिरंतनाचार्यमहिमभृतः ॥ ८॥ અર્થ –મારી, ઈતિ પ્રમુખ ઉપદ્રવનું વારવું તથા જિનસહસ્ત્ર નામ સ્મરણ કરવું ઈત્યાદિ કૃત્યોવડે આ શ્રીમુનિસુંદર ગુરૂ ચિરંતન આચાર્યનો મહિમા ધારણ કરનારા થયા ૮ श्री जयचन्द्रगणेन्द्रा निस्तन्द्राः संघगच्छकार्येषु । श्रीभुवनसुन्दरवरा, दूरविहारैर्गणोपकृतः ॥९॥ અર્થ–બીજા સંઘના તથા ગચ્છના કાર્યમાં પ્રમાદ ન કરનારા એ શ્રી જયચંદ્ર આચાર્ય થયા તથા ત્રીજા દૂર વિહાર કરીને સંઘ ઉપર ઉપકાર કરનારા શ્રીભુવનસુંદરસૂરિ થયા. છે ૯ છે विपममहाविद्यात--द्विडम्बनाब्धौ तरीव वृत्तियः । विदधे यज्ज्ञाननिधि, मदादिशिष्या उपाजीवन् ॥१०॥ અથ–જેમણે વિષમ મહાવિદ્યાના અજ્ઞાનથી વિટંબણારૂપ સમુદ્રમાં પડેલા લોકોને નાવ સમાન એવી મહાવૃત્તિ કરી અને જેમના જ્ઞાનનિધિને પામી મ્હારા જેવા શિષ્ય પિતાને નિર્વાહ કરી રહ્યા. ૧૦ एकाङ्गा अप्येकादशाङ्गिनश्च जिनसुन्दराचार्याः । निर्ग्रन्था ग्रन्थकृतः, श्रीमजिनकीर्तिगुरवश्च ॥११॥ અર્થચેથા એક અંગ (શરીર) ધારણ કરનાર છતાં પણ અગિઆર અંગ (સૂ) ધારણ કરનારા શ્રી જિનસુંદરસૂરિ તથા પાંચમાં નિગ્રંથ (ગ્રંથ-પરિગ્રહ વિનાના) છતાં પણ ગ્રંથ રચના કરનારા એવા શ્રી જિનકીર્તિ ગુરૂ થયા. ૧૧ Page #415 -------------------------------------------------------------------------- ________________ પ્રશસ્તિ ] હાં શ્રીમુપુળાં, સાતઃ પત્તિનિમતે (૧૦૬) વર્ષોં ! श्राद्धविधिसूत्रवृत्ति, व्यधित श्रीरत्नशेखरः सूरिः ॥ १२ ॥ ૩૩૧ અર્થ:-શ્રી રત્નશેખરસૂરિએ ઉપર કહેલા શ્રી ગુરુએના પ્રસાદથી વિક્રમ સંવત ૧૫૦૬ માં શ્રાદ્ધવિધિ સૂત્રની વૃત્તિ કરી. ॥ ૧૨ ॥ अत्र गुणसत्र विज्ञावतंस जिनहंसर्गाणवरप्रमुखैः । शोधनलिखनादिविधौ, व्यधायि सांनिध्यमुद्युक्तैः ॥ १३ ॥ અથઃ–પરમ ગુણવંત અને વિદ્વદ્રત્ન શ્રીજિનસંહગણિ પ્રમુખ વિદ્વાનાએ આ ગ્રંથના સાધન અને લેખન વિગેરે કાર્ય માં પરિશ્રમ લઈ સાહાત્મ્ય કરી. ॥ ૧૩ ॥ विधिवैविध्याच्छ्रुतगत - नैयत्यादर्शनाच्च यत्किंचित् । ત્રોૠગમસૂર્યંત, તમિથ્યાદુષ્કૃત મેઽસ્તુ ॥ Âષ્ટ અ:વિધિની વિવિધતાથી તથા સિદ્ધાંતમાં નિશ્ચિત વાતને નહિ દેખાવાથી આ ગ્રંથમાં મેં જે કાંઇ ઉત્સૂત્ર રચના કરી હોય, તા તે મ્હારૂં દુષ્કૃત મિથ્યા થાઓ. ૫૧૪ા विधिकौमुदीति नाम्न्यां वृत्तावस्यां विलोकितैर्वर्णैः । श्लोकाः सहस्रषट्कं, सप्तशती चैकपष्टयधिका ।। १५ ।। અથ :-વિધિકૌમુદી નામની આ વૃત્તિમાં અક્ષરે અક્ષરની સંખ્યા કરતાં આ ગ્રંથની શ્લેાક સંખ્યા ૬૭૬૧ થાય છે. ૫ ૧૫ ॥ श्राहितार्थं विहिता, श्राद्धविधिप्रकरणस्य सूत्रयुता । वृत्तिरियं चिरसमय, जयताज्जयदायिनी कृतिनाम् ॥ १६ ॥ અઃ-શ્રાદ્ધવિધિ નામના મૂળગ્રંથ સહિત તેની આ વૃત્તિ મેં શ્રાવકાના હિતાર્થે રચી. તે ( વૃત્તિ ) કુશલ પુરૂષને જય આપનારી થઈચિરકાળ જયવ'તી વતો. ॥ ૧૬૫ શ્રી રત્નશેખરસૂરિ રચિત શ્રાદ્ધ વિધિ સ ંપૂર્ણ સમાપ્ત. Page #416 -------------------------------------------------------------------------- ________________ શ્રી રત્નશેખરસૂરિવિરચિત શ્રાદવિધિ સંપૂર્ણ