SearchBrowseAboutContactDonate
Page Preview
Page 340
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૬ [ શ્રાદ્ધ વિધી ૨ કપાય પ્રમુખ દોષના જયને ઉપાય વિચાર કષાયાદિ દેષના જયને ઉપાય તે તે દેશના પ્રતિપક્ષને સેવવાથી થાય છે. ૧. ક્રોધને જય ક્ષમા કરવાથી, ૨. માનને જય નિરભિમાનપણું રાખવાથી, ૩ માયાને જય સરળતા કરવાથી, ૪ લોભને જય સંતોષ રાખવાથી, પ રાગને જય વૈરાગ્યથી, પિતાએ મળી એટલી માગણી કરી કે “પુત્ર! જે આઠ કન્યાઓ સાથે વિવાહ કર્યો છે. તેની સાથે તે લગ્ન કર. આ લગ્ન પછી તારે દીક્ષા લેવી હોય તે સુખેથી બીજે દિવસે દીક્ષા લે જે.” આમ કહેવામાં તેઓની ધારણા હતી કે પરણ્યા પછી એ સ્ત્રીઓના પ્રેમમાં લપેટાઈ આપે આપ દીક્ષાને વિચાર માંડી વાળશે. પરણ્યા પહેલાં કન્યાઓને માત પિતાને જાહેર કરવામાં આવ્યું કે પરણ્યા પછી તુર્ત જંબુકુમાર દીક્ષા લેવાની ભાવના રાખે છે કન્યાઓના માતપિતાએ આ ખબર કન્યાઓને આપી. તેમણે પ્રત્યુત્તરમાં કહ્યું કે તેમની ઈચ્છા હોય તે પ્રમાણે ભલે કરે. અમારાથી બનશે તે અમે સમજાવી તેમને દીક્ષા નહિ લેવા દઈએ, અને આમ છતાં પણ અમારાથી નહિ સમજે તે તેમની સાથે અમે પણ દીક્ષા લઈશું.” લગ્નોત્સવ ઉજવાયો. એક એક કન્યાના દાયજામાં નવ નવક્રાડ સેના મહેર જંબુકુમારને આપવામાં આવી આઠ ક્રોડ સોના મહેર કન્યાઓના મોસાળ તરફથી મળી. એક કોડ સોનામહોર જંબુકુમારને પિતાના મોસાળ તરફથી મળી. અને અઢાર ક્રોડ સેના મહેર પ્રમાણ મિલકત પિતાના પિતાની હતી. આમ નવ્વાણું કોડ સોના મહારને અધિપતિ જ બુકુમાર થયો. જંબુકુમાર પ્રથમ રાત્રિએ આઠવધૂઓ સાથે શયનગૃહમાં દાખલ થયો. સ્ત્રીઓએ ઘણા હાવભાવ કર્યા પણ જબુકુમાર સ્થિર રહા આ પ્રસંગે ચેરી કરવા પ્રભવ નામે ચોર પિતાના પાંચ સાથીદારો સાથે દાખલ થયો. તેણે જંબુકુમારના ઘરમાંથી ધન ઉપાડી જવા ગાંસડીઓ બાંધી પણ ઉઠાવી જાય તે પહેલાં તે જંબુકુમારે ગણેલ નવકાર માહાસ્યથી કેઈ દેવતાએ તેમને સ્તબ્ધ કર્યા અને તે આઠે સ્ત્રીઓ સાથે જંબુકુમારને વાર્તાલાપ સાંભળવામાં તલ્લીન બન્યો આ પછી તેણે જંબુકુમારને કહ્યું “ભાગ્યશાળિ! હું તમારી ચોરી કરવા માગતો નથી પણ તમારી પાસે જે સ્તબ્ધ કરનારી વિદ્યા છે તે મને આપે અને હું મારી પાસે અવસ્વાપિની અને તાલેદ્દઘાટિની નામની જે બે વિદ્યા છે. તે હું તમને આપું છું' જવાબમાં જંબુકુમારે કહ્યું “મેં તમને સ્તબ્ધ કર્યા નથી. મારે કઈ વિદ્યાએની જરૂર નથી. હું તે તૃણની માફક આ સર્વ ઋદ્ધિ અને ભેગેને તજી પ્રાત:કાળે દીક્ષા ગ્રહણ કરવાને છું. કારણ કે આ ભેગે મધુબિંદુ જેવા છે.” પ્રભવે કહ્યું “મધુબિદુનું દષ્ટાંત શું છે?” આ પછી જંબુકુમારે મધુબિન્દુનું દાત કહી તેને પ્રતિબોધ કર્યો અને તેમની પ્રથમ સ્ત્રી સમુદીને તેણે આપેલ ખેડૂતના દષ્ટાંતને પ્રત્યુત્તર કાગડાનું દષ્ટાન્ત આપી આવે અને તેને પ્રતિબંધિત કરી. આ પછી પદ્મશ્રી, પદસેના કારણે, નાસેિના કમાઇશ્રી પછી અમે હાજી અનુક્રમે નિરાઈનુમહિલાનું દષ્ટાંત કણબીનું
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy