SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ ધમ દત્તની કથા ] મિત્ર હતા. અને તેને નામથી એક અક્ષરે આછે, પણ ઋદ્ધિથી ખરાખરીના એવા સુમિત્ર નામે એક ધનાઢય વિષ્ણુપુત્ર મિત્ર હતા. અને તે સુમિત્રને ધન્ય નામે સેવક હતા. તે ધન્ય એક દિવસે ન્હાવા સારૂ સાવરે ગયા. સારાં કમળ, સારી શાભા અને સારૂં જળ ધરાવનારા તે સરેાવરમાં હાથીના બચ્ચાની પેઠે જળક્રીડા કરતાં તે ધન્યને દિવ્ય કમળ સરખું ઘણું સુગંધી હજાર પાંખડીવાળુ કમળ મળ્યું. પછી તેને લઇ સાવરમાંથી નીકળી ઘણા હર્ષોંથી ચાલતા થયા. અનુક્રમે માગે જતાં ફૂલ ઉતારીને જતી માલીની ચાર કન્યાઓ તેને મળી. પૂર્વના ઘણા પરિચય હાવાથી તે કન્યાઓએ કમળના ગુણ જાણી ધન્યને કહ્યું કે, “ હે ભદ્ર ! ભદ્રશાલ વનમાંના વૃક્ષનું ફૂલ જેમ અહિં દુંભ છે, તેમ આ કબળ પણ દુČભ છે. આ ઉત્તમ વસ્તુ ઉત્તમ પુરૂષનેજ માટે છે, માટે એના ઉપયાગ જેવા તેવા પાત્રને વિષે કરીશ નહી.” ધન્યે કહ્યું. “જરૂર હું આ કમળનેા ઉત્તમ પુરૂષને વિષેજ ઉપચાગ કરીશ. ” ઊર વાત ત્યારબાદ ધન્યે વિચાર કર્યો કે, “સુમિત્ર સર્વે સજ્જનામાં શ્રેષ્ઠ છે, અને મ્હારે પૂજ્ય છે, ” કહ્યુ છે કે ‘જેની આજીવિકા જે માણસથી ચાલતી હેાય, તેને તે માણસ કરતાં બીજો ભાગ્યેજ વધુ સારા લાગે છે,' ભેાળા સ્વભાવના ધન્યે એમ વિચારી જેમ કેાઇ દેવતાને ભેટછુ' આપવું હોય, તેમ સુમિત્રની પાસે જઈ વિનયથી નમસ્કાર કરી તેને યથા કહી, પેલુ કમળ ભેટ કર્યું. ત્યારે સુમિત્રે કહ્યુ` કે, “મ્હારા શેઠ વસુમિત્ર સર્વેમાં ઉત્તમ હોવાથી તેમનેજ આ ઉત્તમ વસ્તુ આપવા ચેાગ્ય છે. તેમના મ્હારા ઉપર એટલા અધા ઉપકાર છે કે, હું અહોનિશ તેમનું દાસપણુ' કરૂં તાપણું તેમના ઋણમાંથી મુક્ત ન થાઉં, ” સુમિત્રે એમ કહ્યાથી ધન્યે તે કમળ વસુમિત્રને ભેટ આપ્યું, ત્યારે વસુમિત્રે કહ્યું કે “આ લેાકમાં મ્હારાં સર્વ કાર્ય સફળ કરનારા એક ચિત્રમતિ મંત્રીજ સર્વાંમાં ઉત્તમ છે.” વસુમિત્રના આ વચનથી ધન્યે તે કમળ ચિત્રમતિ મંત્રીને નજરાણા તરીકે આપ્યું, ત્યારે ચિત્રમતિએ કહ્યું કે, “ મ્હારા કરતાં શ્રેષ્ઠ કૃપ રાજા છે. કારણકે તે પૃથ્વીના અને પ્રજાના અધિપતિ હાવાથી તેની દૃષ્ટિના પ્રભાવ અદ્ભુત છે. કેમકે તેની ક્રૂરષ્ટિ જો કેાઈની ઉપર પડે તે ઘણા માતબર હોય તાપણું કંગાળ જેવા થઈ જાય છે, અને તેની કૃપાદૃષ્ટિ જેની ઉપર પડે તે તે કંગાળ હોય તો પણ માતબર થાય છે.” ચિત્રમતિનાં આવાં વચનથી ધન્યે તે કમળ કૃપ રાજાને આપ્યુ. કૃપ રાજા પણ જિનેશ્વર ભગવાનની અને સદ્ગુરૂની સેવા કરવામાં મુખ તત્પર હતા, તેથી તેણે કહ્યું કે, “ જેના ચરણકમળને વિષે મ્હારા જેવા રાજાએ ભ્રમરની પેઠે તદ્દીન રહે છે, તેજ સદ્ગુરૂ સમાં શ્રેષ્ઠ છે, પણ તેમના ચાગ સ્વાતિ નક્ષત્રના જળની પેઠે ભાગ્યેજ મળે છે.” કૃપ રાજા એમ કહે છે, એટલામાં કાઇ ચારણ મુનિ શમાંથી ઉતર્યા. ઘણી આશ્ચર્યની વાત છે કે, આશા રૂપ છે! કૃપ રાજા આદિ લેકે તે મુનિરાજને બહુમાનપૂર્વક પોતપોતાને ઉચિત સ્થાનકે બેઠા. પછી ધન્ય વિનયથી ૧૩ દેવતાની પેઠે આ પ્રમાણે આકા વેલડી કેવી રીતે સફળ થાય આસન દઈ, વંદના આદિ કરી તે કમળનુંમુનિરાજ આગળ
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy