SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ દરાજ નવીન અભ્યાસ કરવા ] ૧૪૫ કરવું, અને મ્હારી કાયા અજરામર છે, એમ જાણી વિદ્યા અને ધનનું ઉપાર્જન કરવું. જેમ જેમ ઘણી રૂચિથી સાધુ મુનિરાજ નવા નવા શાસ્રમાં પ્રવેશ કરે, તેમ તેમ પેાતાના સંવેગીપણા ઉપર નવી નવી શ્રદ્ધા ઉત્પન્ન થવાથી તેમને ઘણાજ હર્ષ થાય છે. જે જીવ આ મનુષ્યભવમાં દરરોજ નવું નવુ' ભણે છે, તે પરભવે તીર્થંકરપણું પામે છે, હવે જે બીજાને સમ્યજ્ઞાન ભણાવે તેના ફળની તે વાત જ શું કરવી ?” થેાડી બુદ્ધિ હાય તા પણ પાઠ કરવાના નિત્ય ઉદ્યમ કરે તે માષતુષાદિક પેઠે તેજ ભવે કેવળજ્ઞાનાદિકના લાભ થાય એમ જાણવું. (આ રીતે છઠ્ઠી ગાથાના અથ કહ્યો છે.) ધર્માનુષ્ઠાન બાદ પાતાના ઉચિત વ્યવહારમાં લાગવું. ઉપર કહ્યા પ્રમાણે ધર્મક્રિયા કરી રહ્યા પછી રાજા આદિ હાય તા પેાતાના રાજમંદિર જાય. મંત્રી આદિ હાય તા ન્યાયસભાએ જાય, અને વણિક આદી હોય તા પેાતાની દુકાને અથવા બીજો જે ઉદ્યમ કરતા હાય તે ઉદ્યમે જાય. આ રીતે પોતપોતાના ઉચિત સ્થાનકે જઈ ધર્મને વિરાધ ન આવે, તે રીતે દ્રવ્ય સંપાદન કરવાના વિચાર કરવા. ન્યાયપૂર્વક વ`વાથી રાજાએ પણ ધર્મ પાળી શકે છે. “જો રાજાએ દરિદ્રીને અને ધનવાને, પેાતાના માન્ય પુરૂષને અને સામાન્ય પુરૂષને તથા ઉત્તમને અને અધમને મધ્યસ્થ વૃત્તિ રાખી સરખી રીતે ન્યાય આપે તે તેમના કાર્ય માંધમ નો કેાઇ વિરાધ નથી એમ જાણુવું.” આ વિષય ઉપર નીચે દૃષ્ટાંત આપ્યું છે. ન્યાય ઉપર યશાવર્માનું દૃષ્ટાન્ત કલ્યાણુકટક પુરમાં ઘણા ન્યાયી યશે।વર્મા નામે રાજા હતા. તેણે પેાતાના રાજમંદિરના દ્વારમાં ન્યાયઘટા નામે એક ઘટા બંધાવી હતી. એક વખતે રાજાની ન્યાયીપણાની પરીક્ષા કરવાને અર્થે રાજ્યની અધિષ્ઠાયિકા દૈવી તત્કાળ પ્રસૂત થએલી ગાયનું અને વાછરડાનું રૂપ પ્રકટ કરી રાજમાગમાં બેઠી. એટલામાં રાજપુત્ર ઘણા વેગથી દોડતા એક ઘાડી ઉપર બેસી ત્યાં આવી પહોંચ્યેા. વેગ ઘણા હાવાથી વાછરડાંના એ પગ ઘેાડીની ૩૯ માસતુષ મુનિની થા એક આભીરના પુત્રે માટી ઉમરમાં દીક્ષા લીધી. આવશ્યકના ચેાગાધ્વહન પછી ઉત્તરાધ્યયનના ચાગ વખતે તેને પૂ`સંચિત જ્ઞાનાવરણીય કમના ઉદય થયા તેથી તેને ઘણી મહેનત કર્યાં છતાં કાંઈ આવડયું નહિ. આથી ગુરૂએ “ માત્ર આ સુપ ” એટલે કાઈપણુ ઉપર ક્રોધ ન કરવા કે પ્રેમ ન રાખવા' એ પદ ગાખવાનું આપ્યું. આ પદ સતત મોટા અવાજથી મુનિ ગાખવા લાગ્યા પણ તે ખરાખર યાદ ન રહેતાં મારુષ મા તુષ' ને બદલે માસ તુષ માસ તુષ ' ગાખતાં છેકરાઓએ તેમનુ નામ નિંદા અને હાસ્યથી ‘માસ તુષ’ પાડયું. લેાકાના હાસ્ય અને નિંદાથી ક્રોધ ન કરતાં પેાતાના પૂર્વ ને સભારી મુનિ ગાખ્યું પણ શુદ્ધ કંઠસ્થ ન થયું પણુ હૃદયગત વણાઈ ગયા અને મુનિ સવ. જ્ઞાન મેળવી કેવળજ્ઞાન પામ્યા. : C સ ંવેગમાં સ્થિર થયા. ખાર ખાર વર્ષ સુધી આ પદ તેના ભાવ. ૮ ક્રોધ ન કર અને પ્રેમ ન કર’તે તે ક્ષપક શ્રેણિ પામી આ જ મ તુષ પદના જ્ઞાન સાથે
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy