SearchBrowseAboutContactDonate
Page Preview
Page 352
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૮ [ શ્રાદ્ધ વિધી પડિલેહણા કરી દધિ સંવિસાવા એમ કહેવું. પછી વસ્ત્ર, કબળ વગેરે પડિલેહી, પૌષધશાળા પ્રમા, કાજી ઉપાડીને પરઠવવા. તે પછી ઇરિયાવહી પડિક્કમી ગમણા ગમણે આલેાઇ એક ખમાસમણુ દઇ માંડલામાં બેસે, અને સાધુની માફક સ્વાધ્યાય કરે. પછી પાણી પેારિસી થાય ત્યાં સુધી ભણે ગણે અથવા પુસ્તક વાંચે પછી એક ખગ્રાસણ દઈ સુહપત્તિ પડિલેહી કાલવેળા થાય ત્યાં સુધી પૂર્વાંની પેઠે સ્વાધ્યાય કરે. જો દેવ વાંદા હોય તો આવાસ કહી જિનમંદિરે જઈ દેવ વાંદે. જો આહાર કરવા હાય તે પચ્ચ ખાણ પૂર્ણ થયે એક ખમાસમણુ દઈ મુહુપત્તિ પડિલેડી, પાછુ એક ખમાસમણુ દઈ કહે કે, પાવદ રિકી પુમિઠ્ઠો વા વગદાર જો તિāાર નો થા માસિ, નિષિપા મારુંવિઙેળ ચાલશે પાળાતિનું વા ના ારે વેલા તીપ આ રીતે કહી; દેવ વાંઢી, સ્વાધ્યાય કરી, ઘેર જઈ, જો ઘર સે હાથ કરતાં વધારે દૂર હોય તેા ઇરિયાવહી પઢિકમી આગમન આલેાઈ સભવ હાય તે પ્રમાણે અતિથિસ વિભાગ વ્રત સાચવે. પછી સ્થિર આસને એસી, હાથ પગ તથા મુખ પડિલેહી એક નવકાર ગણી પ્રાસુક અન્ન રાગદ્વેષ ન રાખતાં જમે, અથવા પૂર્વે હી રાખેલા સ્વજને લાવેલું અન્ન ખાય; પરંતુ ભિક્ષા ન માગે, પછી પૌષધશાળાએ જઈ ઇરિયાવહી પડિમી, દેવ વાંદી, વાંદણાં દઈ તિવિહારનું અથવા ચવિહારનું પચ્ચક્ખાણ કરે. જો શરીરચંતા કરવી હોય તો વસ્તુનું કહી સાધુની માફક ઉપયોગ રાખતા જીવ રહિત શુદ્ધ ભૂમિએ જઈ વિધિ માફ્ક મળમૂત્રના ત્યાગ કરી, શુદ્ધતા કરી પાષધશાળાએ આવે. પછી ઇરિયાવહી પડિમી એક ખમાસમગ્ર દઈ કહે કે, ફેંકાવનારે સવિનય મવન મળશમાં આહેર '' પછી ‘ન’ કહી “આવનારૂં” કરી વસતિથકી પશ્ચિમ તથા દક્ષિણ દિશાએ જઈ દિશ આ જોઈને અનુજ્ઞાનદ મનુદ્દો એમ કહે. પછી સંડાસગ અને સ્થલિ પ્રમાઈને વડી નીતિ તથા લઘુનીતિ વાસિરાવે. તે પછી નિલિદી કહીને પૌષધશાળામાં પ્રવેશ કરે અને આવંત સંતતિ * અત્તિ" નું વિનિ' તજ્જ્ઞ મિચ્છામિ દુધી, એમ કહે, પછી પાછલે પહેાર થાય ત્યાં સુધી સ્વાધ્યાય કરે. તે પછી એક ખમાસમણુ દઈ પડિલેહણુના આદેશ માગે. બીજી ખમાસમણુ દઈ પૌષધશાળા પ્રમાજવાના આદેશ માગે. પછી શ્રાવકે મુહપત્તિ, પુછ્યું, પહેરવાનું વસ્ત્ર પડિલેહવું, અને શ્રાવિકાએ મુહપત્તિ, પુછણ, ચણિયા, કાંચળી અને એઢેલું વસ પડિલેહવું. સ્થાપનાચાય ની પડિલેહણા કરી પૌષધશાળા પ્રમાજીને એક ખમાસમણુ દઇ ઉપધિ . પડિલેહણ કરી એક ખમાસમણુ દઇ મંડળીમાં ઢીંચણુ ઉપર બેસી સ્વાધ્યાય જા દઈને પચ્ચખાણુ કરે. એ ખમાસમણુ દઇ ઉપષિ પડિલેહવા આદેશ મળી વગેરે પડિલેહીને જે ઉપવાસ કર્યો હોય તે સવ ઉપધિને શ્રાવિકા તે પ્રભાતની માફક ઉપધનું ડિલેહણ કરે. સાંજ અંદર તથા માહિર બાર ખાર માત્રાની તથા સ્થહિલની P દેખો દેશ 4. સ × કરીને ચાગ હોય તે સાધુની સેવા કરી એક નાધ્યાય કરે. પાશિસ પૂરી થાય ત્યારે એક
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy