SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ . " [ શ્રાદ્ધવિધિ ઉપવાસનું ફળ અવશ્ય મળે છે. ૧૧નંદ્યાવર્ત, શંખાવર્ત, ઈત્યાદિ પ્રકારથી હસ્ત જપ કરે, તે પણ ઈષ્ટસિદ્ધિ આદિક ઘણા ફળની પ્રાપ્તિ થાય છે. કહ્યું છે કે–“જે ભવ્ય હસ્તજપને વિષે નંદ્યાવર્ત બાર સંખ્યાએ નવ વાર એટલે હાથ ઉપર ફરતાં રહેલાં બાર સ્થાનક (વેડા)ને વિષે નવ ફેરા અર્થાત એક સો આઠ વાર નવકાર મંત્ર જપે, તેને પિશાચાદિ વ્યંતરો ઉપદ્રવ કરે નહિ. બંધનાદિ સંકટ હેય તે નંદ્યાવર્તને બદલે તેથી વિપરીત (અવળા) શંખાવર્તથી અથવા મંત્રના અક્ષરના કિંવા પદના વિપરીત ક્રમથી નવકાર મંત્રને લક્ષાદિ સંખ્યા સુધી પણ જપ કરે. એટલે લેશને નાશ વગેરે તુરતજ થાય. ઉપર કહેલ કમળબંધ જપ અથવા હસ્ત જપ કરવાની શક્તિ ન હોય તે, સૂત્ર, રત્ન, રૂદ્રાક્ષ ઇત્યાદિકની કરવાની પિતાના હૃદયની સમશ્રેણિમાં રાખી પહેરેલા વસ્ત્રને કે, પગને સ્પર્શ કરે નહિ, એવી રીતે ધારણ કરવી. અને મેરૂનું ઉલ્લંઘન ન કરતાં વિધિ પ્રમાણે જપ કરે. કેમકે-“અંગુલિના અગ્રભાગથી, વ્યગ્રચિત્તથી, તથા મેરૂના ઉલ્લંઘનથી કરેલો જપ, પ્રાયે અલ્પ ફળને આપનારે થાય છે. લોક સમુદાયમાં જપ કરવા કરતાં એકાંતમાં જપ કરે તે, મંત્રાક્ષને ઉચ્ચાર કરીને કરવા કરતાં મૌનપણે કરે છે, અને મૌનપણે કરવા કરતાં પણ મનની અંદર કરે તે શ્રેષ્ઠ છે.” એ ત્રણે જપમાં પહેલા કરતાં બીજે અને બીજા કરતાં ત્રીજો શ્રેષ્ઠ જાણ. “જપ કરતાં થાકી જાય તે ધ્યાન કરવું અને ધ્યાન કરતાં થાકી જાય તે જપ કરે. તેમજ બે કરતાં થાકી જાય તે સ્તોત્ર - ૧૧ હસ્તજપ ૧ આવૃત્ત, ૨ શંખાવૃત્ત, ૩ નંદાવૃત્ત, ૪ વૃત્ત અને ૫ હવૃત્ત એ રીતે પાંચ પ્રકારે થાય છે. આ આવૃત્ત જમણા હાથની આંગળીઓથી ગણા જોઈએ. હાથમાં ચાર આંગળી અને એક અંગુઠો હોય છે, દરેક આંગળીમાં ત્રણ વેઢા તેમાં કનિષ્ઠા આંગળીના મૂળના વેઢાથી આ રીતે નવકાર ગણવા. ૧ અવૃત્ત * |- | | ૧૦ -l=1" 1-1 -le તર્જની. અનામિકા, મધ્યમાં, ૨ શખવૃત્ત | | * || ૧૨ મધ્યમાં, અનામિકા, તર્જની,
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy