SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ર કારણકે ગ્રંથકારે પ્રશસ્તિમાં પિતે “દોડવ્યર્થત કરો મા પર આ શબ્દથી સંસારમાંથી કાઢનાર સાધુરત્નસુરિ તેમના દીક્ષા ગુરૂ છે અને વિર ચારવિધિ મારિશિષ્યા કાકીન’ આ પદથી ભુવનસુંદર તેમના વિદ્યાદાતા ગુરૂ છે. અને જેમના શાસનકાળમાં સદા ગ્રંથકારે ઉન્નતિ સાધી છે તે મુનિસુંદરસુરિ ગચ્છનાયક તથા આચાર્ય પદ દાતા હોવાથી તેમણે તેમના પણ શિષ્ય તરીકે પોતાને ગણાવ્યા છે. શ્રાદ્ધવિધિમાં દરેક દ્વારના અંતે તિગ્રી તપાછાઘિs શ્રીમહુવાર, શ્રી मुनिसुंदरसूरि-श्रीजयचन्द्रसूरि-श्रीभुवनसुंदरसूरि-शिष्य श्रीरत्नशेखर सूरिविरचितायां શ્રાવિધિનવૃત્ત નિત્ય સારા પ્રથમ પ્રારા ” આ પ્રમાણે લખ્યું છે. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે તેમના દીક્ષા દાતા ગુરૂ આધુરત્નસુરિ ભલે હોય પણ તેમના ઉપર ઉપકાર તે સેમસુંદરસૂરિ, મુનિસુંદરસુરિ જયચન્દ્રસુરિ અને ભુવનસુંદરસુરિન છે. | વિક્રમ સં. ૧૪૯૬માં સેમસુંદરસૂરિએ રત્નશેખરસુરિને ઉપાધ્યાય પદવી આપી આ સંબંધમાં સેમસૌભાગ્ય મહાકાવ્યમાં નીચેના થકે છે. श्री रत्नशेखरस्य प्राज्ञशिरः शेखरस्य विबुधविधोः। श्री गुरुरदात्तदानीं वाचकपदमतुलशुभलग्ने ॥ ६७॥ स्वच्छं श्री तपगच्छं समग्रमपि पर्यधापयन्मुदितः । વર્મહાવિવો, નૃવસભ્ય મોડસૌ . ૬૮ અર્થ–તે સમયે અનુપમ શુભલગ્નમાં પ્રાજ્ઞ પુરૂષના મસ્તક મુગુટરૂપ રત્નશેખર સુરિને વાચકદ અર્પણ કર્યું. અને રાજાના માનવંત મહાદેવ શેઠે હર્ષ પામી સ્વચ્છ એવા સમગ્ર તપાગચ્છને વસ્ત્રની પહેરામણી કરી. આ રીતે આ. રત્નશેખરસુરિ સોમસુંદરસૂરિ મહારાજના શાસનકાળમાં સાધુપણામાં ઉછર્યા હતા અને ઉપાધ્યાયાદિ પદપ્રદાન પણ તેમણે તેમનાથી મેળવ્યું હતું માટે તેમણે તેમનું સ્મરણ કર્યું છે. આ પછી તેમણે સેમસુંદરસુરિના પાંચ શિષ્યોનાં નામ પ્રશસ્તિમાં આપ્યા છે અને मारमा वम एषां श्री गुरुणां प्रसादतः षट्खतिथिमिते श्राद्धविधिसुत्रविवृति व्यधित રત્નરોત્તરરિા આ પદથી આ પાંચે આચાર્યો તેમના અતિ ઉપકારક છે તેમ જણાવ્યું છે. આ પાંચ આચાર્યો તે- ૧ મુનિસુંદરસૂરિ, ૨ જયચંદ્રસુરિ, ૩ ભુવનસુંદરસૂરિ, ૪ જિનસુંદરસુરિ ૫ જિનકીર્તિસૂરિ. ૧ મુનિસુંદરસુરિ. સેમસુંદરસૂરિ પછી ૨૧મી પાટે મુનિસુંદરસુરિ થયા છે તેમને જન્મ. વિ. સં. ૧૪૩૬માં, દીક્ષા ૧૪૪૩માં, ઉપાધ્યાયપદ ૧૪૬૬માં અને આચાર્યપદ વિ. સં. ૧૪૭૦માં થયું હતું. તેમનું સ્વર્ગગમન ૧૫૦૩માં થયું હતું.
SR No.023444
Book TitleShraddhvidhi Pprakaran
Original Sutra AuthorN/A
AuthorMafatlal Zaverchand Pandit
PublisherMafatlal Zaverchand Pandit
Publication Year1949
Total Pages416
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size38 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy