Book Title: Jain Darshan no Karmvada
Author(s): Khubchand K Parekh
Publisher: Khubchand K Parekh
Catalog link: https://jainqq.org/explore/011519/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ THE FREE INDOLOGICAL COLLECTION WWW.SANSKRITDOCUMENTS.ORG/TFIC FAIR USE DECLARATION This book is sourced from another online repository and provided to you at this site under the TFIC collection. It is provided under commonly held Fair Use guidelines for individual educational or research use. We believe that the book is in the public domain and public dissemination was the intent of the original repository. We applaud and support their work wholeheartedly and only provide this version of this book at this site to make it available to even more readers. We believe that cataloging plays a big part in finding valuable books and try to facilitate that, through our TFIC group efforts. In some cases, the original sources are no longer online or are very hard to access, or marked up in or provided in Indian languages, rather than the more widely used English language. TFIC tries to address these needs too. Our intent is to aid all these repositories and digitization projects and is in no way to undercut them. For more information about our mission and our fair use guidelines, please visit our website. Note that we provide this book and others because, to the best of our knowledge, they are in the public domain, in our jurisdiction. However, before downloading and using it, you must verify that it is legal for you, in your jurisdiction, to access and use this copy of the book. Please do not download this book in error. We may not be held responsible for any copyright or other legal violations. Placing this notice in the front of every book, serves to both alert you, and to relieve us of any responsibility. If you are the intellectual property owner of this or any other book in our collection, please email us, if you have any objections to how we present or provide this book here, or to our providing this book at all. We shall work with you immediately. -The TFIC Team. Page #2 --------------------------------------------------------------------------  Page #3 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનો કર્મવાદ લેખક અને પ્રકાશક માસ્તર ખુબચંદ કેશવલાલ ધાર્મિક અધ્યાપક-શ્રી પાર્શ્વ જૈન પાઠશાળા સિહી (રાજસ્થાન) કિંમત ચાર રૂપિયા Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક: માસ્તર ખુબચંદ કેશવલાલ. ધાર્મિક અધ્યાપક, શ્રી પાર્જન પાઠશાળા. સિડી (રાજસ્થાન) વીર સંવત ૨૪૮૮ વિ. સં. ૨૦૧૮ પ્રથમવૃત્તિ-નકલ ૧૦૦૦ મુદકઃ મણિલાલ છગનલાલ શાહ, ધી નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ, ઘીકાંટા રોડ – અમદાવાદ. Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧ લું ૨ જાં ૩ માં ૪ થું પામુ ૐ ૮ મુ ૯ મુ સુ --- ... --- 904 : : : ... ... 449 અનુક્રમણિકા વિષય આત્માની સ્વભાવશા આત્માની વિભાવશા પુદ્ગલ વણુાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા તત્ત્વજ્ઞાનદ્દારા પટ્ટાના મૌલિક તત્ત્વની સમજ પુદ્ગલ ગ્રહણ અને પરિણમન પ્રકૃતિબંધ ક પ્રકૃતિનું વિવિધ રીતે વર્ગીકરણ સ્થિતિમ–રસબધ અને પ્રદેશમધ કન્ધના હેતુ સવ-નિર્જરા અને મેક્ષ ... ... ... ... ... ... ... ... ... ... પૃષ્ઠ ૧ ૨૧ થી ૨૦ થી ૬૮ ૬૯ થી ૧૦૪ ૧૦૫ થી ૧૨૫ M/s. Mohanlal Dahyabhal & Sold, Share Bazzar, Manok Chewly AHMEDABAD-380 GU ' ૧૨૬ થી ૧૪૩ ૧૪૪ થી ૨૮૫ ૨૮૬ થી ૩૦૫ ૩૦ થી ૩૫૭ ૩૫૮ થી ૪૦૬ ૪૦૭ થી ૪૨૪ Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય નિવેદન આ સમગ્ર જગત અનેક વિચિત્રતાથી ભરપૂર છે. પ્રાણિ માત્રને વિવિધ શરીર રચના, વિવિધ ચિતન્યશક્તિ, આધ્યાત્મિક દૃષ્ટિએ વસ્તુ સ્વભાવની સત્યાસત્ય માન્યતામાં વિચારભિન્નતા, પ્રાણિઓમાં વતતી રાગદ્વેષની અનેકવિધ વિચિત્રતા, ઇકિયેની જૂનાધિકતા, સમાન ઈન્દ્રિ આદિ સગો હોવા છતાં બુદ્ધિમાં વિવિધતા, સંસારિક સુખદુઃખના સંગેની અનુકુળતા તથા પ્રતિકુળતા, આત્મબળની હાનિ વૃદ્ધિ વિગેરે અનેક વિચિત્રતાઓ જોતાં વિચારશીલ માનવીને જરૂર વિચાર ઉદ્દભવે કે આવી બધી વિચિત્રતા શાથી? આ વિચિત્રતા હવામાં મૂળ કઈ વસ્તુ ભાગ ભજવી રહી છે, તે શોધવામાં સમજુ આત્મા જરૂર પ્રયત્નશીલ બને તે સ્વભાવિક છે. આ બધી બાબતેને સચોટ નિચેડ કાઢવા માટે આ પૃથ્વી પર અનાદિકાળથી મનુષ્ય અનેકવિધ પ્રયત્ન કરતે જ આવ્યો છે. એવા પ્રયત્નના પરિણામે પ્રાપ્ત થતા માર્ગને આધુનિક ભાષામાં વિજ્ઞાન કહેવાય છે. અને તેવા વિજ્ઞાનને આવિષ્કારક તે વૈજ્ઞાનિક કહેવાય છે. પૃથ્વીપટપર એવા વૈજ્ઞાનિક અનેક થઈ ગયા છે. અને તેઓએ અનેક આવિષ્કારે કર્યો છે. પરંતુ વસ્તુને સચોટ નિડતે હજુ સુધી કઈ લાવી શક્યા નથી. વસ્તુના સચોટ નિચેડની પ્રાપ્તિ તે કેવળજ્ઞાન દિવાકર, સર્વ તત્વરહસ્ય ભેદી, વિશ્વોપકર્તા અને જગદુદ્ધર્તા શ્રી શ્રમણ Page #7 -------------------------------------------------------------------------- ________________ ભગવાન શ્રી મહાવીરદેવે પ્રતિપાદન કરેલ જેના દર્શનના કર્મવાદથી જ પ્રાપ્ત થાય છે. ભારતની સમસ્ત દાર્શનિક અને નૈતિક વિચારધારાઓમાં કોઈને કોઈ પ્રકારે પણ કર્મવાદ વિદ્યમાન છે જ. તથાપિ તેનું સુવિકસિત રૂપ જૈન પરંપરામાં જેવું ઉપલબ્ધ છે, તેવું અન્યત્ર નથી. એટલે સૃષ્ટિ નિર્માણના મૂળ તત્વની સાચી સમજ જૈન દર્શનથી જ મળી શકે છે. કર્મવાદના પૂર્ણ રહસ્યને નહિ સમજી શકનારાઓ સષ્ટિ નિમણમાં ઈશ્વરવાદની માન્યતા ધરાવે છે. પરંતુ જૈન દર્શન તે કહે છે કે નિરંજન નિરાકાર કૃતાર્થ સ્વરૂપમણુ અખંડાનંદી એવા પરમાત્માને આ અનેક ઉપાધિમય જગચ્ચક્ર ચલાવવાની ઉપાધી ઉભી કરવાનું શું પ્રોજન હોય ? માટે સુષ્ટિ વિચિત્રતા અને સષ્ટિ નિર્માણના કારણે તરીકે ઈશ્વરને માનો તે ઈશ્વરપણામાં અત્યંત ખામી જણુવનારૂં છે. અને જીવોની વિચિત્રતામાં તથા તે સિવાયના દ્રશ્ય પદાર્થોની વિચિત્રતામાં તે પુદગલ પરિણામ જ કારણિક છે. જૈન દર્શનમાં માન્ય સ્વતઃ સિદ્ધ (કાઈ એ પણ નહિં બનાવેલ એવા) જીવાસ્તિકાય, ધમસ્તિકાય, અધમસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદગલાસ્તિકાય અને કાળ એ છ મૌલિક પદાર્થો પૈકી આકાશ–પુદગલ અને જીવ એ ત્રણનું અસ્તિત્વતો અય દર્શનમાં પણ પ્રસિદ્ધ છે. જૈન દર્શન કહે છે કે કેમ એ અન્ય કોઈ ચીજ નહિં હોતાં આત્મા સાથે સંબંધ પામેલ પુગલદ્રવ્યનું જ પરિણામ છે. કમને પુદ્ગલ દ્રવ્યના જ પરિણામ તરીકે સિદ્ધ કરવાની, જીવ અને કર્મના થતા સંબંધના કારણની, તે સાગના અનાદિપણુની, ચૌદરાજકમાં સર્વ સ્થળે વર્તતી વિવિધ મુદ્દગલ વર્ગણુઓ પૈકી Page #8 -------------------------------------------------------------------------- ________________ કમ ગ્ય વર્ગણાની, કર્મબંધ અને ઉદય (કમને ભેગ્યકાળ) ની, ઉદયમાં આવવા પહેલાં પણ બદ્ધકર્મો પર છવદ્વારા થતી વિવિધ ક્રિયાની, કર્મબંધના કારણની અને નિર્જરાછવથી કર્મને અલગ કરવાની) ના ઈલાજની, કર્મના કારણે આવૃત થતી આત્માની શક્તિઓની, કઢ અને શિથિલબંધના કારણની, કમબધાદિકના વિષયમાં ભાગ ભજવતી આત્માની આંતરિક શુભાશુભ ભાવના અને દેહજનિત બાહ્યશુભાશુભ ક્રિયાના વિષયની, કર્મના કારણે આત્માને પ્રાપ્ત થતી સંસારિક અનુકૂળ-પ્રતિકૂળતાની, પ્રાણિની વિવિધ પ્રકારે થતી શરીર રચનાની, તથા પાણી–અગ્નિ–પહાડ–નદી–સૂર્ય_ચંદ્ર આદિમાં પણ સંસારી જીવ હોવાની અને તે તે સ્વરૂપે વર્તતી શરીર રચનામાં તે તે શરીરને ધારણ કરનાર જીવના જ પ્રયત્નની, ઈત્યાદિનું વાસ્તવિક અને વિશદ વર્ણન જૈન દર્શનકથિત કર્મવાદદ્વારા જેટલું જાણવા મળે છે, તેટલું ઈતરદર્શન સાહિત્યમાં મળી શકતું નથી. આત્માની વિકસિત દશાને જાણે તેને પ્રાપ્ત કરવાની જેટલી. આવશ્યક્તા છે, તેટલી જ આવશ્યક્તા આત્માના વિકાસનો રોધ કરનાર કર્મના વિષયને પણ યથાર્થપણે સમજવાની છે. કર્મ એ તો પર દ્રવ્ય છે, માટે તેના આશ્રવ-બંધ–નિર્જરાના કારણોને સમજવામાં ઉપેક્ષા વૃત્તિ રાખી, તેના હેય-ય અને ઉપાદેયના વિવેકને ચૂકી જઈ કેવળ રોડ રોડ ઈત્યાદિ શબ્દોચ્ચારની શોભાને ધારણ કરનાર શુષ્ક અધ્યાત્મવાદીઓ પણ આત્મવિકાસને સાધી શકતા નથી. બાહ્ય શરીરની આરેગ્યતાને ઈચ્છક, કેવળ શરીરની આરોગ્ય દશાની જ સમજ રાખીને બેસી રહે, પરંતુ આરોગ્યને બગાડનાર વિવિધ બિમારીઓથી, તે બિમારીઓને પેદા કરનાર વિવિધ સંગથી, બિમારીઓથી બચવા રાખવી જોઈતી સાવચેતીઓથી, ઉપસ્થિત બિમા Page #9 -------------------------------------------------------------------------- ________________ છે એ ભૂલાઈ સાથે એ પણ રીને હટાવવા માટે કરવા જોઈતા ઉપાયોથી, જો અનભિજ્ઞ હેય, અગર તે બાબતેનું જ્ઞાન ધરાવનાર નિષ્ણાત વૈદ્યની નિશ્રા નહિં સ્વીકારનાર હોય, તો કેવળ આરોગ્ય ! આરોગ્ય ! એમ શબ્દચ્ચારની શોભાથી શારીરિક આરોગ્યતા ટકી શકતી નથી. એવી રીતે અવિકસિત દશામાં વર્તતી આત્માની સ્થિતિના ખ્યાલની, અવિકસિત દશાની પ્રાપ્તિના કારણની, વિકસિત દશા પ્રાપ્ત કરવાના ઉપાયની, ઈત્યાદિ તલસ્પર્શી સમજણ વિનાને કે તે સમજ ધરાવનાર સદ્ગુરૂઓની નિશ્રાએ નહિં રહેનારે, સારૂઓના કહ્યા મુજબ પ્રયત્ન નહિં કરનારે, યા વિપરીત પ્રયત્ન કરનારે કેવળ આત્મા! આત્મા! એમ પિકારવા માત્રથી આત્મ વિકાસ સાધી શકતો નથી. એટલે આત્મવાદના જ્ઞાનની સાથે કર્મવાદના જ્ઞાનની પણ અત્યંત આવશ્યક્તા છે, એ ભૂલાઈ જવું ન જોઈએ. પરંતુ સાથે સાથે એ પણ ચોક્કસ વાત છે કે કર્મવાદનું વિશદ વર્ણન જૈન દર્શનમાં જેવું મળી શકે છે, તેવું અન્યથિત કર્મવાદમાંથી મળવું અત્યંત મુશ્કેલ છે. જૈનદર્શન કહે છે કે કર્મ એ પુદ્ગલ પરિણમનની જ એક અવસ્થા છે. જગતમાં જે કંઈ દ્રષ્ટિગોચર ફેરફારે યા પુદ્ગલ પરમાશુઓની અચિંત્ય શક્તિઓનો પ્રાદુર્ભાવ જોવામાં આવે છે, તે પુદ્ગલના દશ પ્રકારના પરિણામથી જ છે. આ દશ પ્રકારના પરિણામથી પુગલનાં અનેક રૂપાન્તરે થયા કરે છે. તે વિવિધ રૂપાન્તરોમાં વિવિધ શક્તિઓ પણ પ્રગટ થાય છે. પરંતુ પુગલના અન્ય રૂપાન્તરના વર્ણનથી તે કમરૂપે થતા રૂપાન્તરનું વર્ણન જૈનદર્શનમાં અગ્રસ્થાને છે. તેનું કારણ એ છે કે આત્માની અનંત શક્તિઓને આવરનાર તો કર્મ સ્વરૂપે જ ચતું પુદ્ગલનું રૂપાન્તર છે. જગતના આધ્યાત્મિકક્ષેત્રમાં, વૈજ્ઞાનિકક્ષેત્રમાં કે અન્ય કોઈ વ્યવહારિક ક્ષેત્રમાં આગળ વધનાર આત્માઓ સ્વાત્મા સાથે સંબંધિત કમ પુગલરૂપ આવરણનો ક્ષયોપશમ પામવાદ્વારા જ જૈન દર્શનમાં Page #10 -------------------------------------------------------------------------- ________________ આગળ વધે છે. ભૌતિક વિજ્ઞાનને અવિષ્કાર, તેને ઉપયોગ, તે દ્વારા પ્રાપ્ત થતી ઈચ્છિત અનુકુળતા, આ બધામાં કમરૂપે રૂપાન્તર પામેલ પુદગલને હિસ્સે પણ જરૂર છે. જો કે આથી કદાચ કઈ એવી પણ માન્યતા સ્વીકારી લે કે “જૈનદર્શન તે માત્ર કમવાદી જ છે. એટલે સમજવું જરૂરી છે કે જેનદર્શન કર્મવાદી તો છે જ, પરંતુ “માત્ર કર્મવાદી જ છે,” એમ માની લેવું તે ભૂલ ભરેલું છે. કેમકે કાર્યની ઉત્પત્તિમાં જૈનદર્શન માત્ર કર્મને જ માનનાર નહિં હતાં કાળ, સ્વભાવ, નિયતિ, પ્રારબ્ધ અને પુરૂષાર્થ એ પચે સમવાય કારણેને માનનાર અનેકાન્તવાદી દર્શન છે. આમ છતાં કેટલાકને માત્ર કર્મ વાદીની જ બ્રિાન્તમાન્યતા ઉદ્દભવવાનું મુખ્ય કારણ એ છે કે ઉપરોક્ત પાંચ કારણે પૈકી કર્મનું સ્વરૂપ શેષ ચાર કારણે કરતાં અતિ વિશાળરૂપે જૈનશાસ્ત્રમાં વર્ણવાયેલું જોવામાં આવે છે. વર્તમાન જૈન આગમાં કર્મવાદનું સ્વરૂપ તો અમુક પ્રમાણમાં જ વર્ણવેલ છે, કર્મવિચારનું મૂળ તે જૈનદર્શનમાં લુપ્ત થયેલ મનાતા દ્રષ્ટિવાદ નામના બારમા અંગના, ચૌદ પૂર્વવાળા ચોથા ભેદમાં છે. તેમાં કર્મપ્રવાદ નામનું એક આખું પૂર્વ છે. આ પૂર્વે પણ લુપ્ત થયેલ છે. પરંતુ તેમાંના કેટલાક વિચારો પરંપરાએ ઉતરી આવેલ છે, અને સંધરાઈ રહ્યા છે. ઉપરોક્ત શાસ્ત્રના આધારે પૂર્વાચાર્યોએ નિર્માણ કરેલ કર્મવાદના સાહિત્ય દ્વારા આજે પણ કર્મવાનું સ્વરૂપ સંપૂર્ણ પણે તે નહિં, પણ અમુક અંશે તે જાણું–સમજી શકાય છે. વર્તમાનકાળે આ રીતે અમુક અંશે વિદ્યમાન આ કર્મવાદને વિષય પણ અન્ય દર્શનમાં કહેલ કર્મવાદ કરતાં અત્યંત વિશાળ, બુદ્ધિગમ્ય અને હૃદયસ્પર્શી છે. ગણધર ભગવંતએ કરેલ રચના બાદ રચાએલ કર્મવાદ વિષયક સાહિત્યમાં મુખ્યત્વે તે કર્મપ્રકૃતિ, પંચસંગ્રહ, પ્રાચિન –અર્વાચિન કર્મગ્રંથ, અને તેના ઉપર રચાએલ ચૂર્ણિ, ભાગ્ય, ટીકા, Page #11 -------------------------------------------------------------------------- ________________ અવચર્ણિ ટિપ, ટબાઓ આદિ કર્મ સાહિત્ય, વેતાંબર આચાર્યોએ રચિત છે. અને કમપ્રકૃતિપ્રાભૂત, કવાયકાભૂત, ગમ્મસાર, લબ્ધિસાર, ક્ષપણુસાર, વગેરે સાહિત્ય દિગંબર આચાર્યો રચિત છે. આ રીતે જૈનદર્શન માન્ય કર્મવાદને પુષ્ટ બનાવવામાં શ્વેતાંબર અને દિગંબર ઉભય સંપ્રદાયે અમુલ્ય ફાળો આપ્યો છે. ઉપરોક્ત કર્મવાદ વિષયક ગ્રંથને હું કંઈ ખાસ અભ્યાસી નથી. મહેસાણા જૈન પાઠશાલામાં રહી કર્મગ્રંથનો અભ્યાસ કરી ત્રીસેક વર્ષ ધાર્મિક શિક્ષક તરીકે જીવન વ્યતીત કરતાં કર્મગ્રંથન અભ્યાસીઓને કમને વિષય સમજાવતાં આ વિષય પર ચિત્ત વધુ પરેવાયું. આ વિષયની ઊંડી વિચારણા દ્વારા વિષયને દઢ કરી જીવનમાં ઉપયોગી બનાવવાની ભાવનાએ કમીમાંસા અને સૃષ્ટિમીમાંસા નામની એ પુસ્તિકાઓ લખી. ઉપરાંત ગુજરાતી કલ્યાણમાસિકમાં છેલ્લા આઠ દસ વરસથી આ વિષયની એક લેખમાલા ચાલુ રાખી. મારૂં મૂળ વતન તે “વાવ” (વાયા ન્યુ ડીસા–બનાસકાંઠા જીલ્લો. ઉ. ગુજરાત) હેવા છતાં નોકરી અંગે અહીં સિરોહી (રાજસ્થાન)માં આઠ વરસથી રહેવાનું બન્યું. અને ઉપરત લેખમાળા લખવામાં મને અહીંના સ્થાનની અનુકુળતા પણ સારી મળી. મૂર્તિપૂજા, આત્મ સ્વરૂપ વિચાર, કમબીમાસા, સૃષ્ટિમીમાંસા અને તે ઉપરાંત બીજાં પણ બે ત્રણ પુસ્તક લખી પ્રગટ કરવાની અનુકુળતા અહિં જ મળી. છેવટ કર્મવાદની લેખમાળાને પણ કંઈક વિસ્તૃત બનાવી તેને પુસ્તકરૂપે પ્રગટ કરવાની ભાવના ઉદ્દભવી. આવા સાહિત્યના નિર્માણમાં પુસ્તકને ખર્ચ સમાજ પાસેથી મેળવવાનું ગૃહસ્થ જીવનમાં અને તેમાં પણ મારા જેવા ધાર્મિક શિક્ષકને કેટલું મુશ્કેલ પડે છે, એ તો સ્વયં અનુભવ જ કહી શકે. તેમ છતાં મારી પાસે કમગ્રંથનો અભ્યાસ કરતાં સાધ્વીજીઓ (પહેલાના સમુદાયના)નાં ગુરૂજી શ્રી કંચનશ્રીજી અને રંજનશ્રીજી (મારવાડનાં)નું આ અંગે લક્ષ્ય ખેંચાયું અને પિતાનાં Page #12 -------------------------------------------------------------------------- ________________ સ્વર્ગસ્થ ગુરૂણીજી શ્રી અને પશ્રીજી મહારાજની પુણ્યસ્મૃતિ નિમિતે આ પુસ્તકની પાંચસો નકલ સ્વર્ગસ્થ સાધ્વીજી મહારાજના સંબંધિઓની આર્થિક સહાય દ્વારા અગાઉથી ખરીદ લેવાનું નક્કી કરી આપી કર્મવાદના આ પુસ્તકને છપાવી પ્રગટ કરવામાં તેઓ મને ઉત્સાહપ્રેરક થયાં. ઉપરાંત એક નકલ ખરીદી લેવાનું વચન અમારી અત્રેની પાઠશાળાના મુખ્ય કાર્યવાહક શેઠ શ્રીમાન મંછાલાલજી જગરૂપજી એ આપ્યું. કેટલાકને આ પુરતકની કિમત કદાચ વધુ જણાશે. પરંતુ પહેલી પિસાની જરૂરીઆતના હિસાબે ઉપરોક્ત છસે નકલે તે ઓછી કિંમત આપી છે. શેષ ચાર નકલ સંપૂર્ણ ન ખપે તે ખર્ચની રકમનું પણ પુરૂં ઉત્પાદન ન થાય, એ હિસાબે પુસ્તકની કિંમત વધુ રાખવી પડી છે. આ કર્મવાદને વિષય એટલે બધા ગહન છે કે તે લખવા માટે મારી શક્તિ કે લાયકાત પણ નથી. પરંતુ શું ચાર્જિવાની, એ મહાપુરૂષોના કથન અનુસાર મેં લખવાની ઉત્કંઠા કરી છે. વાચક ને મારું આ લખાણ ગ્ય લાગશે કે કેમ ? તે તે વાંચકે સ્વયં વિચારવાનું છે. મારામાં અભ્યાસની કચાશના હિસાબે ક્ષતિઓ પણ બહુ હશે, અને ભાષા દોષ પણ હશે. વાંચકે તે માટે મને ક્ષમા કરે, અન હિત બુદ્ધિએ મને સલાહ સૂચના આપવાની પણ કૃપા કરે. અને આ પુસ્તકમાં મારા ક્ષયોપશમ દેષે કરી, યા પ્રમાદે કરી, સર્વદેવ કથિત આગમ વિરૂદ્ધ કંઈ લખાઈ ગયું હોય તો ત્રિવિધ ત્રિવિધે મિથ્યાદુષ્કૃતં દઈ આ પુસ્તકમાં પ્રેસદેપથી થએલ અશુદ્ધિની નોધ કરી આપનાર આચાર્યદેવશ્રી વિજય ભક્તિ સૂરીશ્વરજી મહારાજના શિષ્ય. પંન્યાસજી મહારાજ શ્રી કનકવિજયજી મહારાજને, તથા આ પુસ્તકનાં Page #13 -------------------------------------------------------------------------- ________________ ૧૧ મુદ્રિત પેઈજ તપાસીને પ્રસ્તાવના લખી આપનાર પૂજ્ય પંન્યાસજી. મહારાજ શ્રી રાજેન્દ્રવિજયજી મહારાજ (ડહેલાવાળા)નો આભાર, માનું છું. ફાલ્ગન શુકલ એકાદશી વિ. સં- ૨૦૧૮ પાશ્વ જૈન પાઠશાળા સિરોહી (રાજસ્થાન) લિં– માસ્તર ખુબચંદ કેશવલાલ. વાવ (વાયા ન્યુ ડીસાબનાસકાંઠા) વાળા. Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રસ્તાવના વિશ્વભરના તમામ આસ્તિક નામાં શ્રી જન દાન સર્વોચ્ચ કાટીનું અને સર્વગ્રાહી હેાવામાં કાઈ નવાઈ નથી. કારણ કે તે સન કથિત છે. જગતભરના તમામ જીવે સુખની ચાહનાવાલા અને દુઃખના દ્વેષી હાય છે. પરંતુ સુખ અને દુ:ખનુ મૂળ કારણ શું છે? તેના વિચારક ઓછા હોય છે. એમાં પણ કેટલાક નસીબભાગ્ય એટલું કહી અટકી જાય છે. જ્યારે એવું સારૂ કે ખાટુ ભાગ્ય શાથી થયું ? ક્રમ એ શું છે ? શુભાશુભ કમ બાંધવાના કયાં કારણેા છે ? પૌદગલીક સુખની સાનુકૂળતા શાથી પ્રાપ્ત થાય છે? પ્રતિકુળતા શાથી પ્રાપ્ત થાય છે? આ બધુ જાણ્યા વગર સુખ માટેની જીવની પ્રવૃત્તિ વિપ રીત પરિણામ લાવે તે તદ્દન સ્વભાવિક છે. બધી દિશામાં અંધિયાર કુવા વિગેરે ભયસ્થાનેા વાલા જ'ગલમાં, અધના ગમન જેવી એ પ્રવૃત્તિ છે! ખરેખર આ રીતે અનાદિકાળથી જ્વ શુભ આશાએ પરંતુ અજ્ઞાન પ્રવૃત્તિની ભૂલેા કરતા સંસાર અટવીમાં રખડી રહ્યો છે. આ સૌંસારચક્રમાંથી મુકત થઇ, અક્ષય અમર શાશ્વત સુખ પ્રાપ્ત કરવા માટે સર્વોથા કર્માંના ક્ષય શું અનિવાર્ય છે? એ માટે ઉપાયા છે ખરા ? હા, જરૂર ઉપાયેા છે. જીનેશ્વર ભગવતએ કૈવલ્ય જ્ઞાનથી જાણી એ ઉપાયા દર્શાવ્યા છે. જેને જાણી, આચરીને અન"ત આત્માઆ અવિચળ સિદ્ધિ સુખને પામ્યા છે. આ ઉપાય. જૈન ફીલેાસેાફીમાં વિશદ રીતે વર્ણવ્યા છે. Page #15 -------------------------------------------------------------------------- ________________ તેમાં વળી અનેક જૈનેતરે પણ જે તરફ વિશેષ આકર્ષાઈ રહ્યા છે. તે છે જેનકર્મ ફલેસાણી. ખેદની વાત એ છે કે જેને કેટલોક વર્ગ આ ફીલેસેીિ માટે ફક્ત ગૌરવ લેવામાં જ ઈતિકર્તવ્યતા માની બેઠેલ છે ! ભયંકર રોગથી પીડાતો આત્મા ઘરમાં રહેલ પૂર્ણ આરગ્યપ્રદ અમૃતપાના દર્શન માત્રથી જ સંતોષ માને એના જેવું જ આ કહેવાય. આજે દેશ પરદેશના અનેક જીજ્ઞાસુઓ “જૈન કર્મ સિદ્ધાંત” જાણવા આતુર છે. એ માટે સરલ ભાષામાં સમજાય તેવા ગ્રંથની સમયની માગ છે. લેકેની ભૂખ છે, એવા અવસરે, માસ્તર ખૂબચંદ ભાઈએ “જૈન દર્શનને કર્મવાદ” નામે આ ગ્રંથ લખી. બહાર પાડી, અવસરચિત સુંદર કાર્ય કર્યું છે. તેઓ કર્મગ્રંથાદિ કવ્યાનુગના અભ્યાસી શિક્ષક છે, અને સદર વિષયની તેમની લેખમાલા પ્રસિદ્ધ કલ્યાણ માસકમાં આદર પ્રશંસાને પામી છે. ભૌતિક ભૂતાવળમાં ભરાયેલા ભવ્યાત્માઓને જાણે “રૂક જાવ” ને આદેશ આપી આ ગ્રંથ ચીમકી રૂ૫ સર્ચલાઈટ ધરે છે. દુર્લભ અને ઉત્તમ માનવ ભવની સાચી સાર્થકતા જીવનમાં કઈ રીતે થાય. તે માટે, અધ્યાત્મિક દીવાદાંડી બતાવે છે. જો કે જેના દર્શનના કર્મવાદને વિષય એટલે ઉડે, ગહન અને વિવિધતાથી ભરેલો છે કે કોણ તેને પાર પામી શકે? એમાં કેટલીક એવી ઝીણું વાતે આવે છે કે સામાન્યા કોટીના આત્માઓ પાછા પડે અને કંટાળી જાય. રખે અને સંપૂર્ણ કર્મવાદ માની લેતા! સિંધુના બિંદુ જેમ આમાં મુખ્ય વિષયો બહુ સરસ રીતે સમજાય તેમ વર્ણવ્યા છે. કમગ્રંથની ગહનતાના હિસાબે ભાષા સરલ છે. વાંચકને જાણવાનું વિચારવાનું ને આચરવાનું આમાંથી ઘણું મળશે. કેમકે પહેલા જ પ્રકરણમાં આત્માની સ્વભાવદશા અને બીજામાં વિભાવ દશા કોને કહેવાય તે સ્પષ્ટ વર્ણવી છે. તે વિભાવ દશા જ સંસારી જીવને દુઃખનું કારણ હોઈ વિભાવદશા પ્રાપ્ત થવાના કારણે Page #16 -------------------------------------------------------------------------- ________________ બીજા પ્રકરણમાં જણાવ્યાં છે. જ્યારે ત્રીજા પ્રકરણમાં “પુદગલ વર્ગશુઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનીક 'વિચારણા” આજના વિજ્ઞાન અને બુદ્ધિવાદના જમાનામાં ખાસ મનન પૂર્વક જાણવા જેવી છે. વિજ્ઞાન ગમે તેટલું આગળ વધે છતાં, કેટલું પાંગળું અસ્થિર અને અધુરું છે તે બરાબર સમજાવા સાથે, આજના જેવા લેબોરેટરીના વૈજ્ઞાનિક સાધને ન હોવાં છતાં, અગણિત વર્ષો પૂર્વે અણું પુલવાદનું આટલું બધું સૂક્ષ્મ જ્ઞાન કઈ રીતે થયું હશે? આત્મશક્તિ અને સર્વજ્ઞતા, ભૌતિક વિજ્ઞાન કરતાં સદા સર્વદા અનંત ગુણ બલિષ્ઠ છે, એ નહિ સમજનાર, આશ્ચર્ય સાગરમાં ડુબે એમાં કાંઈ નવાઈ નથી! અધ્યાભવાદ સર્વકાળે ચઢીયાતે રહ્યો છે ને રહેવાને જ. એના વગર જગતને કદી ચાલી જ ન શકે. એ ન હોય તો વિશ્વમાં કોઈ કાળે શાન્તિ રહી શકે જ નહીં. આ પ્રકરણ દઢપણે સાબિત કરે છે કે અનંત જ્ઞાનવાળા સર્વજ્ઞ વિશ્વમાં થયા જ છે. અને એમના દર્શાવેલા માર્ગે પ્રયાણ કરનાર, કાલાદિ સામગ્રીને પ્રાપ્ત કરી, અંતે જરૂર સર્વજ્ઞ થઈ શકે છે. આ શ્રદ્ધા વિવેકી વાંચકને થયા વગર નહિ રહે. ચોથા પ્રકરણમાં સમગ્રલકના સર્વે જડ અને ચેતન પદાર્થોને છ વિભાગમાં સમાવી તેના દ્રવ્ય ગુણ અને પર્યાનું જન તત્વજ્ઞાનની દષ્ટીએ સુંદર નિરૂપણ કર્યું છે. પુદગલ, પરમાણું, ધનું વર્ણન અને પરિણમનની પ્રક્રીયાને પણ ઠીક પ્રમાણમાં ચર્ચા છે. જેથી પાંચમા પ્રકરણમાં કાર્મણ વર્ગણાદિ પુગલનું ગ્રહણ અને પરિણમન કઈ રીતે થાય છે તે બરાબર સમજી શકાય છે. કમ બાંધવાના હેતુઓ પ્રહેતુઓ સમજાવીને, છઠ્ઠા “પ્રકૃતિ બંધ” પ્રકરણમાં એ કર્મબંધ વધુમાં વધુ આઠ વિભાગમાં કઈ રીતે વહેચાય છે, અને તે કમ ઉદયકાળે કેવા ફળને આપે છે, તે આઠ કર્મનું સ્વરૂપ તેના પેટભેદ -સાથે સૈદ્ધાંતિક રીતે સમજાવ્યું છે. જે મનન પૂર્વક વાંચતાં, જગતમાં સુખ, દુઃખ, જ્ઞાન અજ્ઞાન, રોગ, જન્મ, મરણ, શુભાશુભગતી, યશ, Page #17 -------------------------------------------------------------------------- ________________ અપયશ, આદિ વિશ્વભરના છમાં જે વિચિત્રતા દેખાય છે તેનું કારણ સતિષ પૂર્વક સમજાઈ જશે. પછીના પ્રકરણમાં સ્થિતિ, રસ, પ્રદેશ બંધની સમજ વિસ્તારથી આપી બંધના હેતુઓ, સંવર, નિર્જરા અને મેક્ષનું સુંદર વર્ણન જુદા જુદા પ્રકરણમાં કર્યું છે. જે ખાસ વાંચવા ચોગ્ય છે. મુમુક્ષુ આત્માઓને એમાં ઘણું જાણવા જેવું મળશે. - માનવ અને માનવેતર અસંખ્ય પ્રાણીઓની શરીર રચના, તેની આકારાદિ અનેક વિવિધતા, શાથી છે ? નાનામાંથી મોટું કઈ રીતે થાય છે? એનો કાચો માલ કયાંથી કેવી રીતે આવે છે ? યથાવત એનું કામ કેવી રીતે ચાલે છે ? એનું વિસર્જન કેમ થાય છે ? કાન જ શબ્દને સાંભળે છે, આંખ જ જુવે, મેટું (છમ) બોલે, પગ દેડે–સલામત સ્થાને જાય, આ બધું કેવી રીતે થાય છે ? સંદેશે એકબીજાને કેણિ પહોંચાડે છે ? આ બધું વિશ્વતંત્ર, શરીરતંત્ર આદિથી અંત સુધી કઈ રીતે ચાલે છે? આ બાબત ઉંડો વિચાર કરનારને ખરેખર ગજબનાક આશ્ચય થશે! આ બધી બાબત સાદ્યન્ત સંપૂર્ણ તે સર્વજ્ઞ જ જોઈ જાણી શકે, તેથી તેઓ જ સાચા પૂર્ણ વિજ્ઞાન વેત્તા છે. તેમની જ જણાવેલી થીયરીમાંથી આ ગ્રંથમાં ઉપરોક્ત બાબત યથાશકય ટુંકમાં સમજાવી છે. જે ધ્યાનપૂર્વક વાંચવાથી આધુનિક રેકેટ વિજ્ઞાન, ગંજાવર યંત્ર સામગ્રી આદિજે માનવ સર્જીત અને સંચાલીત છે, માનવ તેને કાચો માલ મેળવે છે, તૈયાર કરે છે, ગોઠવે છે એમાં ભારે નવાઈ નહિ લાગે. પણ વિરાટ કહેવાતું તે વર્તામાન વિજ્ઞાન, વામન અને શુદ્ધ લાગશે. એની એક સૂક્ષ્મ નલીકાની પણ ભૂલ બધું કામ બગાડી નાખે છે. જ્યારે વિશ્વતંત્ર સદાકાળ ધારાબદ્ધ પ્રવાહે ચાલ્યા જ કરે છે અને ચાલ્યા કરશે. એને જાણવા જેમ મથશો તેમ અદ્દભુત રસથી તરબોળ ચશે, અકસ્થ આશ્ચર્ય થશે. જેની પાસે માનવ સર્જીત વિજ્ઞાન મેરૂ પાસે રાઈ કરતાં પણ નાનું લાગશે Page #18 -------------------------------------------------------------------------- ________________ આ પ્રસ્તાવનામાં દરેક પ્રકરણનું વિશેષ વિવરણ કરવા જતાં, ઘર કરતાં બારસાખ મોટું થવા જેવું થશે, એટલે ટુંકમાં દરેક પ્રકરણે મનનીય છે. ખરી રીતે આસ્તિક માત્રને કર્મવાદનું જાણવું અનિવાર્ય છે. આત્માને પિતાની પ્રત્યેક પ્રવૃત્તિમાં સાવધાની રાખનાર અને માર્ગદર્શક આવા ગ્રથનું પઠન પાઠન આર્યકુલામાં જરૂરી છે. અજ્ઞાનતાથી જાણે અજાણે કેટલાય પાપકર્મો બંધાઈ જાય છે, જેનાં મહાકટુ ફળ જીવને અનેક ભવ સુધી ભોગવવી પડે છે. આ ગ્રંથ પ્રવૃત્તિમાં વિવેક લાવનાર અને ઉપકારક છે જેથી પ્રત્યેક ઘરમાં હોય તે કુટુંબમાં પણ જાગતી રહે. હલકી કેરીની આધુનિક નોવેલેના શેખને છેડી ગુણાનુરાગી જેને જૈનેતર કર્મવાદના આ પુસ્તકને પિતાની અને સાર્વજનીક લાયબેરીઓમાં સ્વદ્રવ્યને સદ્વ્યય કરી સંગ્રહિત કરશે તે સ્વપરના ઉપકાર માટે થશે. આપણું જન શ્રીમંત, કર્મવાદ જેવા ગહન વિષયને સરલ ભાષામાં સમજાવતા આ ગ્રંથની પુનરાવૃત્તિઓ પુનઃ પણ લેખક પાસે સુધારાવધારા પૂર્વક છપાવી આ પુસ્તકની નકલે દેશ પરદેશમાં બહોળા પ્રચાર કરવા માટે પોતાના દ્રવ્યનો સહકાર આપશે, તે તેઓએ જૈનશાસનની મહાન સેવા બજાવી ગણાશે. આજે દ્રવ્યાનાગ વિષયના લેખકે સમાજમાં બહું અલ્પ મળી શકે છે. એટલે એટલે જે લેખકે આ વિષયના લેખનમાં બહુ જ ઉત્સાહી છે, તેમના દ્વારા થતાં આવાં પ્રકાશમાં વધુને વધુ દ્રવ્ય સહાયક થવું એ જેના તરીકેની આપણી પ્રથમ ફરજ છે. અંતમાં જૈન દર્શનના કર્મવાદને જાણું વિચારી સહુ કોઈ અક્ષય સુખના ભક્તા બને એજ શુભાભિષ. એજ લી. (ડહેલાવાલા) પૂજ્ય સુરેન્દ્રસૂરીશ્વરજી ચરણરેણું ૫. રાજેન્દ્ર વિજય. ફાગણ શુકલ પંચમી. સુરેન્દ્રનગર Page #19 -------------------------------------------------------------------------- ________________ શુદ્ધિપત્રક લીટી ૧૪ ૧૫ ૨૧ – - ૨૨ – અશુદ્ધ અનન્નદર્શન અનન્તા માન્યતાઓ ચતન્ય ચતન્ય કારણવલંબી લેક તથા અલકાકાશના પ્રરમેશ્વર આવરણુહિત અને તદર્શન અનન્તતા માન્યતા ચૈતન્ય ચિતન્યા કારણુવલંબી કાકાશન પરમેશ્વર આવરણુરહિત વઈ થઈ શ્રતનિશ્રિત શ્રતજ્ઞાનને શ્રતજ્ઞાન ચતન્યશકિત ચતન્યશકિન શ્રતજ્ઞાન શ્રત શ્રત કૃતનિશ્રિત શ્રુતજ્ઞાનને શ્રુતજ્ઞાન ચિતન્યશક્તિ ચૈતન્યશક્તિ શ્રુતજ્ઞાન શ્રત Page #20 -------------------------------------------------------------------------- ________________ ૨ - ૧૯ -- | | | | | | | | | | 1 1 | નમી – નથી અંગબાહ્યશ્રત અંગબાહ્યશ્રત પ્રતિપાત્તિ પ્રતિપત્તિ પ્રકાર ૨૩ – શ્રતજ્ઞાન – શ્રુતજ્ઞાન વિપરિત વિપરિત ૨ – વિપરિત – વિપરિત ૧૭ – શ્રત . – શ્રત ૧૯ – અ - આ • 0 – પુદગલ .. – પુદગલ- ૨૨ – . મનવાળ. – મનવાળા દસા . ! દશા ; ૮૨ - = - ૭ - અને .... – અને તે અંશ જન . . જૈન ૨૭ – – ૧૧ , ૨ : જન જેના ૧૦૦ – ૨૪ – જિનદર્શન – જૈનદર્શન૧૦૫" માટીદુપ માટીરૂપ, -- ૨૨ - જિનદર્શનની , – જિનદર્શનની ૧૧૭ - ૨૩ --- જનદર્શનમાં – જૈનદર્શનમાં ૧૧૮ , - •-૨૩ - શરિરાદિનું. – શરીરાદિતું નારાધમાં - — -રોધમાં : ૧૧ - જનદર્શનકાર – જૈનદર્શનકાર ૧૯ – જનાદર્શનમાં – જૈનદર્શનમાં ૧૧ – પુણે - *_ પૂર્ણ ૧૯ – જનશાસ્ત્ર – જૈનશાસ્ત્ર ૧૨૬ - ઈત્યાદિ .. ?- ઈત્યાદિ i i liiiitumii iiiiumu | | - જ ૧૨૦ : – ' | | | | | | | | | | ' . . . ૧૨૪ , .. *_ Page #21 -------------------------------------------------------------------------- ________________ ૧૨૭. ૧૨૯ ૧૩૧ ૧૩૩ ૧૩૪ ૧૩૪ ૧૪૨ ૧૪૭ ૧૪૮ ૧૫૦ ૧૫૦ ૧૫૦ ૧૫૦ ૧૫૦ ૫૦ ૧૫૦ ૧૫૩ ૧૫૬ ૧૫૭ ૧૫૯ ૧૬૪ ૧૬૨ he -૧૬૮ ૧૬૮ ૧૭૭ * w ' & ' + ૧૫ ૧ ૨૨ ? Re ૨૨ .. ૨૧ ૧૪ ނ so ૧૦ ૧૧ . . . ૧૬ ૨૦ m ૧૬ ૧૦ . ૧૯ ' ૧૯ ૧૩ p ROCCA) - ક - ૧૯ પૌદ્ગુલિક - - વીયોતરાય ? ક્ષયે પશકિ નિદ્રાવસ્થામાં પ્રદેસા પ્રસે વરે ગમજી શ્રુતજ્ઞાનાવરણીય ખીસ્કુલ “. નિદ્રાના નિદ્રાદ્વારા નિદ્રા નિદ્રાને નિદ્રારૂપે નિદ્રાવસ્થાત નિદ્રાવસ્થામાં એન્દ્રયા તિચગતિમાં શ્રદ્ધાન सचं વિચારતું. દનન્તરાય નિષ્પાક્ષપાત દાનન્તરાય નિષ્પાક્ષપાત જતે - ૐ - સુયૅાપમિક C નિદ્રાવસ્થામાં --- H C Rimante -- પૌદ્ગગલિક “ વીર્યોતરાય -- પ્રદેશ ક “પ્રદેશાવર્ડ સમજી શ્રુતજ્ઞાના - વષૅ બિલકુલ નિદ્રાને નિદ્રાદ્વારા નિદ્રા નિદ્રાને નિદ્રારૂપે નિદ્રાવસ્થાને નિદ્રાવસ્થામાં એકેન્દ્રિય તિય ચગતિમાં 33 શ્રદ્ધાન सध વિચારનુ* --- દાના તરાય નિષ્પક્ષપાત દાનાન્તરાય - નિષ્પક્ષપાત જૈને Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૭t T – ૧૭૮ | | | | | જનેતર જનદર્શનમાં જનકુળમાં જનસાધુપણું ૧૭૮ ૧૭૮ ૧૭૮ | | | | | જનેતર જનદર્શનમાં જનકુળમાં જૈન સાધુપણું - જેન ST ૨૦૨ ૨૦૬ ૨૧૧ | | | | ૨૧૩ અભ્યાસથી અસદ અભ્યાસથી કિતષ્ટને કિતને આશ્રમ આશ્રય ભાવિતવ્યતા ભવિતવ્યતા તે ચારિત્ર – ચારિત્ર મેહનીય કર્મ – મેહનીય કમ અનંતાનું બંધી – અનંતાનું . બંધી કષાના કષાયે થોંડું જ થોડું જ કરાવવાનું કરાવવાવાળું ૨૧૫ | ૨૧૬ ૨ | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | ૨૬૫ ૨૫ અંતમું એકેન્દ્રિ પર્યાપ્ત પરિણામ શુભકામના ભવમાં ગોત્રમાં કર્મપ્રકૃતિઓનાં પાપાનુબંધિપુય અંતર્મુહૂર્ત એકેન્દ્રિય અપર્યાપ્તા સ્થિરપરિણામ અશુભકમને ભવમાં ગોત્રમાં કર્મપ્રકૃતિઓના – પાપાનુબંધિ ૨૭૫ - ૨૯૮ ૩૦૧ પુન્ય Page #23 -------------------------------------------------------------------------- ________________ ૨૧ ३०३ ૩૧૦ પ્રવ શકતો ૩૧૫ વાળું ૩૨૨ ૩૨૭ છે ૨૮ ૩૩૦ કેડિપારું મૃતધર્મ પુરૂષાથને રસા દીર્ધદષ્ટિથી સમૂહ ગુણ છે مم પ્રવર્તી શકતા વળું કેડિપિણું શ્રતધર્મ પુરૂષાર્થને રસ દીધદષ્ટિથી સભૂક. ગુમ ભદો અનુભાગધ્વ ગાધ્યાય પ્રાશ્વાત્ય લેયા રૂપ રાગદષના છે مم જ - ઝ ૩૩૮ ભેદો ૨૪૭ | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | | ૨૪૭ ૩૪૮ અનુભાગાધ્ય ગાધ્યવસાય પાશ્વાત્ય લેયારૂપ રાગષના પૂર્વે પશ્ચાતાપ ૨૪૯ ૩૫૧ પૂર્વ ૩૫૧ જ મરે એ છે જે ૫શ્રતા૫ મારે પરંતુ થાય અનાભિગ્રહિત પાખડી જને મૂરછભાવ મેઈન ઈદ્રિયોને છે ૩૭૨ પરંતુ કવાયહીન અનાભિહિક પાખંડી - નો મૂછ ભાવ મીનીમમ ઈદિને ૩૭૭ ३८५ Page #24 -------------------------------------------------------------------------- ________________ ૭ – ૨૮૭ - - દ્રવ્યજ થ ‘માસ્યની સાવધાનતારૂપ ૪૦૦ . – મત્સ્યની – આ અવ.. ધાનતારૂપ નથી તે, .. – રમણતારૂપે . – વૃત્તિઓને – ચારિત્ર જ ૪૦૨ , નથી. તે ૪૧૪ – ૧૯ – સ્મરણતારૂપ ૪૫ – ૧૬ – તિઓને ૪૧૭ – ચારિત્રસંવરને ૬ – આવેશકરી – આવેગેકરી ; આ ઉપરાંત અન્ય કોઈ સ્થળે દૃષ્ટિ દેષથી અશુદ્ધિ રહી જવા પામી હેય તે વાંચકે સુધારી વાંચવા વિનંતી છે. Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી પદ્મપ્રભમ્ભગવાનનું સ્લેવન પડાપ્રભજિન તુજ આંતર કિમ ભાંજે ભગવાd કરમ વિપાકે કારણ જોઈને રે, કેઈ કહે મતિમંત. ', ચંદ્ર- ૧ પાંઈ કિઈ એણુભાગ પ્રદેશથી રે, મૂળ ઉત્તર બહુ ભેદ' ' ' ઘાતી અધતી હોબધોય ઉંધીણું રે, સત્તા કમ વિચ્છેદ. પર્વર કનકાપલવતું પયડી પુરૂષ તણી રે.જોડી અનાદિ સ્વભાવ; " અન્ય સંજોગી જિહાંલગે આતમારે, સંસારી કહેવાય. પ૩ કારણે જેને બધું બંધને રે, કારણું મુગતિ મુકાય:આશ્રવ સંવર નામ અનુક્રમે રે, હેય ઉપાદેય સુણાય. પાંડ ૪ ચૂંજન કરણે હે અંતર તુજ પડ્યો રે, ગુણ કરણે કરી ભંગ; ગ્રંથ ઉકત ડરી પંડિત જન કહ્યો રે, અંતર ભંગ સુસંગ પ૫ તુજ મુજ અંતરં અંતર ભાંજસે રે, વાજસે મંગલ સૂર; જીવ સરેવર અતિસય વાંધસેરે, આનંદઘન રસપૂર. પવ૬ ભાવાર્થ-હે પાપ્રભુ પરમેશ્વર ! તમારા અને મારા વચ્ચે જે અંતર પડે છે, તે શી રીતે ભાગે ? આ પ્રશ્નના જવાબમાં કઈ બુદ્ધિવાન કારણને જોઈને એમ કહે છે કે કેમ વિપાકે આ અંતર ભાંગે. ૧ કર્મની પ્રકૃતિ, સ્થિતિ, અણુભાગ, અને પ્રદેશબંધ, તેમાં પણ મૂળભેદ અને ઉત્તરભેદ ઘણું છે. વળી તેમાં પણ ઘાતી કર્મો અને અઘાતી કર્મોને ભેદ, આ બધાના બંધ, ઉદય, ઉદીરણું અને સત્તા એમ ભેદ પડે છે. તે બધાને જ્યારે વિચ્છેદ થાય ત્યારે પદ્મપ્રભુ ભગવાનનું અને તમારું અંતર ભાંગે એમ મતિમાને કહે છે. ૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ ૨૪. જેમ સુવર્ણ અને પાષાણ અનાદિથી ખાણમાં જોડાયેલા (મળેલા) છે, તેમ પુરૂષ અને પ્રકૃતિ (એટલે જીવ અને કર્મ) અનાદિથી જોડાયેલાં છે. અને જ્યાં સુધી અન્ય એટલે પુગલ અથવા કમંદળના સંગવાળો આત્મા છે, ત્યાંસુધી તે સંસારી કહેવાય છે. ૩. કારણો મળવાથી (આત્મા) કમને બધ બાંધે છે. તેજ પ્રમાણે કારણે મેળવવાથી ( આત્મા ) કર્મોની નિર્જરા કરી મુકત થાય છે. એટલે બંધથી છુટા પડે છે. અહિં બંધ કરવાના કારણોનું નામ આશ્રવ છે. અને મુક્ત થવાના કારણેનું નામ સંવર છે. આશ્રવ . તજવા યોગ્ય છે, અને સંવર ગ્રહણ કરવા લાયક છે. ૪. કર્મસંઘાતે મળવું તે યંજનકરણ. એ યુજનકરણ કરવાથી તમારે અને પ્રભુને અંતર પડે છે. તે અંતર, ગુણકારણે એટલે ગુણરૂપ આત્મા થતાં ભાંગે. અને અંતર ભાંગવાનો એજ સારો ઉપાય છે. એમ પંડિત પુરૂષેએ આગમોના પ્રમાણથી કહ્યું છે. ૫ હે પ્રભુ! હું આશા ધરૂં છું કે આપની અને મારી વચ્ચે અથવા આપને અને ભારે ફરક ભાંગશે; અને જ્યારે તેમ થશે ત્યારે માંગલિક વાંજા વાગશે અને જીવરૂપ સરોવર આનંદ સમુહના રસના પૂરથી અત્યંત વૃદ્ધિ પામશે. ૬ Page #27 -------------------------------------------------------------------------- ________________ પૂ. આ. વિજય સુરેન્દ્રસૂરીશ્વરજી મ. ના શિષ્ય પૂ. આ. વિજય રામસૂરીશ્વરજી મહારાજ - { " ," જ હતી કરી ( S એ - Creaalainenavaval cacao ' ' * * : ? છે દિક્ષા વિ. સં. ૧૯૮૬ વૈશાખ વદ ૧૦ – અમદાવાદ, ગણપદ -વિ. સં. ૧૯૯૯ આસો વદ ૩ – જામનગર. સૂરી પદ -વિ. સં. ૨૦૦૭ વૈશાખ સુદ ૫ પાટણ. પન્યાસપદ વિ. સં. ૨૦૦૭ વૈશાખ સુદ ૩ પાટણ. આ , છે કti iઇ *" . " * Oriencavaunaval જન્મ : વિ. સં. ૧૯૭૩ મહા સુદ ૫–અમદાવાદ, Page #28 --------------------------------------------------------------------------  Page #29 -------------------------------------------------------------------------- ________________ __ श्री संखेश्वर पार्श्वनाथाय नमः સાધ્વીજી મહારાજ શ્રી અને પશ્રીજી મહારાજનું જીવન વૃત્તાંત મારવાડમાં ધર્મપ્રેમી તરીકે પ્રસિદ્ધિ પામેલ તખતગઢ શહેરથી નજદીકમાં આવેલ વલદરા ગામમાં સુશ્રાવક ચેનાજીનાં ધર્મપત્ની સમીબાઈની કુક્ષિએ સં. ૧૯૫૦ ના માગસર સુદિ બીજના દિવસે આ પુન્યશાળી આત્મા જન્મ પામ્યાં હતાં. માતપિતાએ જન્મનામ એટીબાઈ આપ્યું હતું. આ ઓટીબાઈને ટીપુબાઈ નામે એક બેન અને વીરચંદજી તથા પ્રતાપચંદજી નામે બે બધુઓ હતા. પાદરલી નિવાસી શ્રી જીવરાજજી જેકોજી સાથે સોળ વર્ષની ઉંમરે એટીબાઈ લગ્નગ્રંથીથી જોડાયાં, પુત્રીનાં લગ્ન કરી માતપિતાએ સંતોષ અનુભવ્યો. કુદરતની ભીતરમાં ભાવિનું રહસ્ય શું છુપાયેલું હોય છે, તે મોહગ્રસ્ત પ્રાણી વિચારી શકતું નથી. ભૌતિક અનુકુળતાની અનેક વાસનાઓથી વાસિત માનવીનું લક્ષ, ફકત પદગલિક સામગ્રીની આકાંક્ષામાં જ તલ્લીન બની રહે છે. જે સામગ્રી નશ્વર છે, અસ્થાયી છે, અને દુઃખદાયી છે, એવી સામગ્રીઓ ઢગલાબંધ દ્રષ્ટિ સન્મુખ પડી હોવા છતાં મહાપ ક્ષણ માત્રમાં તેને ઠોકરે મારી આત્મસમૃદ્ધિના સાધના માટે ચાલ્યા જાય છે, તે જ સામગ્રીના નશામાં ચકચુર બોલે માનવી અંધ બની તેને જ સર્વસ્વ સુખનું સાધન માની વળગી રહે છે. પરંતુ છેવટે તે સામગ્રી જ તેને ધક્કો મારી ચાલી જાય છે, ત્યારે મહાધમાનવી તે સામગ્રીના વિયોગમાં કલ્પાંત કરી આરૌદ્રધ્યાની બની પિતાના સંસારની પરંપરા વૃદ્ધિ પામે એ રીતનાં ઘર અશુભ કમેં ઉપાર્જન કરે છે. લગ્ન થયા પછી પાંચ વરસના ટુંક સમયમાં જ એટીબાઈના પતી સ્વર્ગવાસ પામ્યા. પુત્રીને નાની ઉંમરમાં જ વૈધવ્ય પ્રાપ્ત થવાથી માતપીતાના હૃદયને અત્યંત દુઃખ થયું. બાલ્યવયમાં જ થયેલ પુત્રના મૃત્યથી ઓટીબાઈનાં સાસુ-સસરો પણ અત્યંત શોકમગ્ન બન્યાં, Page #30 -------------------------------------------------------------------------- ________________ “ દુઃખનું ઔષધ દહાડા” એ કહેવતને અનુસારે ધીમે ધીમે શેકની છાયા ઓસરવા લાગી. મહાપુરૂષોએ કહ્યું છે કે ઉચ્ચકુળની પ્રાપ્તિ, એ પણ એક પુન્યોદય છે, જે કુળ, વીતરાગ ધર્મની આરાધનામાં શ્રદ્ધાળુ હોય, આત્મા–પુન્ય-પાપ-પરભવ અને ધમને દ્રષ્ટિમાં રાખવાના સંસ્કાર વડે યુકત હોય, તેવા કુળને પ્રાપ્ત મનુષ્યની દ્રષ્ટિ, દુઃખના સંગમાં ધમ તરફ જ વળે છે. સારા કુળને પામેલ આત્મા, દુઃખના સંયોગોમાં ધમરાધન માટે સજાગ બની જાય છે, પ્રાપ્ત સંસારીક સામગ્રી જ્યારે ચાલી જાય છે ત્યારે ધમિ આત્મા તો એમજ સમજે છે કે પુન્ય વિના ચાહે તેટલે પ્રયત્ન કરવા છતાં ટકી નહીં રહેનારી સામગ્રી માટે કલ્પાંત કરવા કરતાં આત્મકલ્યાણના માર્ગને જ ગ્રહણ કરો હિતકારી છે. “સારા ઘરનો રંડાપ પણ ક્યાંથી” એ લેકેતિ અનુસાર ઓટીબાઈને વૈધવ્ય અવસ્થામાં શ્વસુરકુળનું ધાર્મિક વાતાવરણ વૈરાગ્ય પ્રેરક બન્યું. સંસાર છોડી સાધુ જીવનની સાધના કરવામાં જ ટીબાઈનું ધ્યાન ખેંચાયું. આજનાં કેટલાંક માબાપનું લક્ષ, પિતાની પુત્રીઓનું વેવીશાળ ધર્મસંસ્કારથી રંગાએલ કુટુંબમાં કરવાને બદલે ધનિક કે ભૌતિક કેળવણીને પામેલ કુટુંબમાં કરવાનું વધારે હોય છે. ધર્મસંસ્કારહીન વાતાવરણમાં જતી પુત્રીઓની આત્મદશા કેવાં વિપરિત પરિણામને પામે છે, તે બાબત અંગે લેશમાત્ર પણ ખ્યાલ જૈન કહેવાતાં કેટલાંક માબાપને હતો પણ નથી. કૃષ્ણ મહારાજાની માફક પિતાની પુત્રીઓને સંયમ માર્ગ ન વાળી શકે તો પણ જૈનધર્મના સંસ્કારથી ભ્રષ્ટ કુટુંબમાં પોતાની પુત્રીને મુકવાવાળાં માબાપ જૈન કહેવરાવવા છતાં પણ વાસ્તવીક રીતે જૈનશાસનને પામ્યા જ નથી, સમજ્યા જ નથી. જ્યાં આચાર વિચાર–ખાનપાન વિગેરે બાહ્યથી જ જૈનશાસનથી વિપરીત દેખાતાં હોય તેવાં કુટુંબ કદાચ જૈન કહેવાતાં હોય કે બાહ્ય કીર્તિની ખાતર Page #31 -------------------------------------------------------------------------- ________________ * રાક જૈન ધર્મને અનુરૂપ કાર્યોમાં દિવ્ય સહાયક થતા હોય તો પણ તેવા સ્થાનને સંસર્ગ, સર્વજ્ઞકથિત માર્ગથી તો ભ્રષ્ટ જ કરે છે, આજે આ બધું આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ અને અનુભવીએ છીએ. આજે અગ્નિસ્નાનાદિ આપઘાતના થતા સ્ત્રીઓના કિસ્સાઓ તે મુખ્યત્વે ને ધર્માધ અને અધ્યાત્મસંસ્કારહીન સાસરીયાંના અત્યાચારેનું જ પરિણામ છે. % મને બળવાળી સમજુ મહિલા તેવા અત્યાચારને સહન કરીને પણ આપઘાતનુ દુષ્કૃત્ય કરવા નો પ્રેરાય તે પણ અજ્ઞાન સાસરીઓનાં હેણું ટાણું સાંભળી, ઘાટી જેવી પાકી મજુરી કરવાની સજા તો તેમને ભોગવવી જ પડે છે. આવા સમયે બાલ્યવયમાં માતાપિતાને ત્યાં પામેલ ધર્મસંસ્કારને વિકસીત કરવાના સમયની તો આશા જ કયાંથી રખાય ? ઓટીબાઈને સાસરાપક્ષ ધાર્મિક સંસ્કારોથી વાસિત હતે. પિતાની પુત્રવધુ તે ભગવાન જિનેશ્વરદેવે કથિત સંયમમાર્ગે પ્રયાણ કરે તેમાં તેઓએ ગૌરવ માન્યું. પિતાની પુત્રવધુની ઈચ્છાને સત્કારી અને પ્રોત્સાહન આપ્યું. અને ઓટીબાઈ એ સં. ૧૯૭૬ના વૈશાખ સુદિ તેરસે બડી ધામધૂમપૂર્વક પાદરલી મુકામે પરમપારમેશ્વરી પ્રવજ્યા અંગીકાર કરી સાધ્વીજી મહારાજશ્રી ધનશ્રીજી (ડહેલાવાળા)નાં શિષ્યા શ્રી જ્યાશ્રીજી મહારાજનાં અનોપત્રીજી નામે શિષ્યા બન્યાં. સયમ ગ્રહણ કર્યા બાદ પ્રકરણ-કર્મગ્રંથ આદિને પણ અભ્યાસ સાર કર્યો. જ્ઞાન પ્રાપ્તિના ફળસ્વરૂપે ગુરૂશુશ્રુષાને મહાન સદ્ગુણ તેમનામાં અતિ વિકાસ પામે. ગુરૂભકિતને તેમણે જીવનને મંત્ર બનાવ્યા. ગુરૂભકિતની જ મહાન તપશ્ચર્યામાં પોતાનું જીવન ઝુકાવ્યું. કેટલીક વખત વડીલે તરફથી વરસની કટુ શબ્દોની ઝડી સમયે પણ તેના પ્રત્યુત્તરમાં “સાહેબ ભૂલ થઈ માફ કરે.” આવા તેમના માયાળુ અને નમ્રતાભર્યા શબ્દ, પ્રત્યક્ષ સાંભળનારને ચંદરૌદ્રાચાર્ય તથા તેમના નુતન શિષ્યના દ્રષ્ટાંતનું ભાન કરાવતા. પિતાનાં દાદીગુરૂ ધનશ્રીજી મહારાજની ત્રણ વરસની બિમારીમાં રાત-દિવસ અતુલ Page #32 -------------------------------------------------------------------------- ________________ ૨૮ સેવા બજાવી. ધનશ્રીજી મહારાજ દેવલોક થયાબાદ, ગુરૂ જયાશ્રીજી મહારાજની તબીયત પણ બગડી. ચક્ષુઓનું તે જ નષ્ટ નયું. મગજની પણું અસ્થિરતા થઈ અને પથારી વશ બન્યાં. આ સ્થિતિમાં ઠલ્લા ભાત્રાનું પણ ભાન નહિં, ગોચરી વાપરવાનું કે બેસવાનું પણ ભાન નહિ. કમની ગતિ કેવી વિચિત્ર છે ? આવા સમયે અને પશ્રીજી મહારાજને પણ ડાયાબીટીઝની બિમારીને ઉદય થયો. તે બિમારીની અતિ તકલીફ હોવા છતાં દશ વરસ સુધી રાત અને દિવસ પિતાનાં ગુરૂણુજીની વૈયાવશ્ય ખડે પગે કરી. આ વૈયાવચ્ચનું વર્ણન શબ્દોથી તે થઈ શકે જ નહિં. મારવાડનાં વતની અને સંસ્કૃત-પ્રાકૃતના જ્ઞાન વિનાનાં પણ આ અનોપ શ્રીજી મહારાજે ગુરૂવૈયાવચ્ચ પદ્વારા અનેક કર્મોને ભૂકો ઉડાડી દીધો તેમની સેવાને આ વારસે તેમની શિષ્યા સમુદાય સાધ્વીઓમાં પણ સારો ઉતર્યો. જયાશ્રીજી મહારાજ કાળધર્મ પામ્યા પછી પૂરા બાર મહિના પણ ન થયા ત્યાં અનોપત્રીજી મહારાજ સાદડી મુકામે સં. ૨૦૧૬ ના પિષ વદી ૧ (મારવાડી) ના દીવસે દેવલોક પામ્યાં. ધન્ય હે ! અગણિત વંદન ! ગુરૂભકતશ્રી અને પશ્રીજીને પોતાની પુત્રીઓ માફક જ સંભાળ રાખી સંયમ પાલનમાં ઉત્સાહપ્રેરક આવા ગુણરત્નને વિગ થ. હાલે અપશ્રીજી મહારાજનાં શિષ્યા સાધ્વીજી કંચનશ્રીજી (વાગરાવાળાં) કનકપ્રભાશ્રીજી અને ભકિતશ્રીજી છે. કંચનશ્રીજીનાં શિષ્યા શ્રી રંજનશ્રીજી છે. અને રંજનશ્રીજીના શિષ્યાશ્રી મંજુલાશ્રીજી હેમપ્રભાથીજી, બળવંતશ્રીજી, તથા ચંદ્રયશાશ્રીજી છે. તેમાં બળવંતશ્રીજી આ ચાતુર્માસમાં જ ભંડાર મુકામે કાળધર્મ પામ્યાં, ઉપરકન સાતે ઠાણ આજે એક સંપથી અને અને શ્રીજી મહારાજના સદગુણોને સંભાળતાં શ્રી કંચનશ્રીજી મહારાજની નિશ્રાએ વિચરે છે. ધન પોષ વદી અનોપત્રીજી જાન પામ્યા પછી એમાં પણ વિ. સં. ૨૦૧૮ ચૈત્ર, શુકલ પ્રતિપદા લી. મંજુલાશ્રીજી હેમપ્રભાશ્રીજી ચયશાશ્રીજી Page #33 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનો. કર્મવાદ પ્રકરણ ૧ લું આત્માની સ્વભાવ દશા અસંખ્ય પ્રદેશી એવું છવદ્રવ્ય તે જ્ઞાન-દર્શન–અને ચારિત્રાદિ અનંત ગુણયુક્ત છે. તેના પ્રત્યેક ગુણમાં અનંત પર્યાય છે. તે સર્વ જીવદ્રવ્યની સાથે અવિનાશી ભાવથી સંબંધિત છે. દરેક જીવે પોતાના આત્માના વિષયમાં એવુ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ આત્માને બન્ધનથી મુક્ત કરવાને માટે પ્રયાસ કરી શકાય છે. જેમ લક્ષ વિના છોડેલું બાણ નિરર્થક છે, તેમ આત્મસ્વરૂપના લક્ષ વિના કરાતી સર્વ પ્રવૃત્તિઓ નિરર્થક બને છે. આત્મ સ્થિતિ પર વિચાર કરવાના સમયે, દષ્ટિ બે સ્થિતિઓ પર જાય છે. (૧) સ્વભાવ સ્થિતિ અને (૨) વિભાવ સ્થિતિ. શુદ્ધચેતના ભાવની મર્યાદામાં આત્માની જે સ્થિતિ હોય છે, તે સ્વભાવ સ્થિતિ છે. એવી સ્વભાવ સ્થિતિની વિપરીત જે સ્થિતિ વતે છે, તે વિભાવ સ્થિતિ છે. સ્વભાવ સ્થિતિને વિચાર જાગૃત થાય તે જ. બ્રિભાવ સ્થિતિને વિભાવ રૂપમાં સમજી શકાય છે. પ્રકાશના સ્વરૂપને સમજે Page #34 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનો કર્મવાદ - - - - - - તેજ અંધકારને અંધકાર રૂપમાં સમજી શકે. તેવી રીતે જે જીને સ્વભાવ સ્થિતિનું જ્ઞાન પ્રાપ્ત થયું નથી, એ જીવ, વિભાવ સ્થિતિમાં હોવા છતાં પણ, વિભાવતા સમજી શક્તિ નથી. તેઓને એ ખ્યાલ નથી હોતો કે એ વિભાવ સ્થિતિ ત્યાજ્ય છે. અને તેથી જ વિભાવ સ્થિતિનીં ભયંકરતા તથા તેના ફળ સ્વરૂપે ભેગવાતી દુઓની પરંપરાનું જ્ઞાન તેમને પેદા થતું નથી. તેવા જ્ઞાનના અભાવે તે અજ્ઞાની જીવ દેહાદિ પરભાવના વિષયમાં આત્મભાવની કલ્પના કરે છે. - વિપરીત કલ્પનાના કારણથી પરભાવ નિમિત્તથી રાગ -દ્વેષ-મહાદિ વિભાવ ઉત્પન્ન થાય છે. 'મન-વચન અને કાયાગની પ્રવૃત્તિઓ પણ પરભાવ-વિભાવને અનુકુલ થાય છે. અને તેના પરિણામ સ્વરૂપ કર્મબન્ધનની જાળમાં જીવ ફસાતે જ જાય છે. માટે તે બન્ધનોથી મુક્ત બનાવી, સ્વભાવ સ્થિતિમાં રાખી પરમ સુખને ભક્તા બનાવવાને માટે આત્મદ્રવ્યના ગુણ અને પર્યાયને વિચાર કરે જોઈએ. - “હું આત્મા છું” એવી પ્રબલધારણાની વૃદ્ધિ કરવી, આત્માની અનન્ત શક્તિ અને તેના જ્ઞાતા–દષ્ટા આદિનો. વિચાર કરે. આત્માના પ્રત્યેક અંશમાં “હું” અનન્ત બળવાન, જ્ઞાનવાન આત્મા છું, એવી જાગૃતિ રાખવી. એવી જાગૃતિ લાવવાને માટે સર્વ પ્રથમ આત્માના અનન્ત ગુણોનું સ્વરૂપ સમજવું જોઈએ. કારણકે તે અનન્ત ગુણના પ્રગટીકરણને જ આત્માની સ્વભાવ દશા કહેવાય છે. Page #35 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દશા . ' આત્મ સ્વભાવમાં અનન્ત જ્ઞાનાદિની રમણતાનું નામ જ સ્વભાવ ધર્મ છે. પિતાના આત્માના જ્ઞાનાદિ જે ગુણ છે, તેને શુદ્ધ ઉપગમાં પ્રવૃત્ત રાખવા તેજ આત્મધર્મ છે. - કેવળજ્ઞાન અને કેવળદર્શન, તેજ અનન્તજ્ઞાન તથા અનન્તદર્શન છે. એ બને એક એક છે, તે પણ રેય . (જાણવા લાયક પદાર્થ) અનન્ત હોવાથી અનન્ત શેયના વિશેષ ધર્મ અને સામાન્ય ધર્મને જાણવાવાળું કેવળજ્ઞાન અને કેવળદર્શન એક એક હોવા છતાં પણ તેને અનન્તજ્ઞાન અને અનન્તદર્શન કહેવાય છે. અર્થાત્ તે બનેનું અનન્તપણું અનંતયને અવલંબી છે. ત્રણે લેકમાં રહેલા દ્રવ્યેની અતીત–અનાગત અને વર્તમાન કાળની ઉત્પાદ–વ્યય અને ધૃવરૂપ ત્રણે પ્રકારની પરિણતિ સકળ સમયમાં જેના વડે જીવ જાણી શકે છે, તેને અરહિત અનન્તજ્ઞાન અને અનન્નદર્શન કહેવાય છે. વસ્તુને ભાવ તે વિશેષ અને સામાન્ય એમ બને યુક્ત હોય છે. કેમકે સર્વ પદાર્થ સામાન્ય અને વિશેષરૂપે છે દ્રવ્યમાં વિદ્યમાન વિશેષ ધર્મ અનત હેવાથી સામાન્ય ધર્મ પણ અનન્ત છે. સામાન્ય વિના વિશેષ હોઈ શકતું નથી, અને વિશેષ રહિત સામાન્ય હોતું નથી. પરંતુ એ અને વસ્તુમાં સંલગ્ન છે. માટે બનેની અનન્તતા છે. અનન્ત શેયના વિશેષ ધર્મને જાણવાવાળો- આત્માને જે ગુણ છે તે અનન્ત જ્ઞાન છે. એ પ્રમાણે અનન્તર્યના સામાન્ય ધિર્મને જાણવાવાળા જે ગુણ આત્માને છે તે અનન્ત દર્શન Page #36 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને કર્મવાદ - - - - - - - - છે. જ્ઞાન આત્માને મુખ્ય ગુણ છે. યને જાણવું તે જ્ઞાનને ધર્મ છે. વિવક્ષિત સમયમાં કેવળજ્ઞાન વડે અનન્ત અતીત -વર્તમાન અને અનાગત ધર્મ સમજી શકાય છે. તેમાં જે હુઆ–હસે અને છે તે ધર્મ ફેયના છે. પરંતુ તે સર્વને જાણવાનો ધર્મ જ્ઞાનમાં છે. તે જ્ઞાન દ્વારા જ આત્મા, બ્રૂત-ભવિષ્ય અને વર્તમાન કાળમાં છતા અને અછતા સર્વ પદાર્થોને એક સાથે જાણે છે, અને દેખે છે. જે અતીત કાળમાં હુઆ છે; અને ભવિષ્ય કાળમાં હશે તે અછતા પદાર્થ કહેવાય છે. અતીત અને ભાવિ સર્વ પદાર્થ પિતતાના સમયમાં જે પ્રકારે રહે છે તે પ્રકારે વર્તમાન કાળમાં કેવળજ્ઞાની, કેવળજ્ઞાન દ્વારા જાણે છે. જે એ જ્ઞાન એક જ સમયમાં એકી સાથે સર્વ પદાર્થોને જાણી શકતું ન હોય તે તે એક પણ પદાર્થને કેઈસમયે. જાણી શકે નહીં. કેમકે એક પદાર્થમાં અનન્ત પર્યાય હોય છે, તે સર્વને કેવળજ્ઞાન જે એક પછી એક ક્રમથી જાણવા માંડે છે. તે દીર્ઘકાળ સુધી પણ જાણી ન રહે માટે ત્રણે કાળના સર્વ પદાર્થોને એક સમયમાં જ કેવળજ્ઞાન જાણું શકે છે. જ્ઞાનઉપયોગ, અને દર્શનઉપયોગ દ્વારા આત્મા, પિતાની શક્તિને પ્રકાશિત કરે છે. અને વિશ્વના સમસ્ત પદાર્થોને જ્ઞાન અને દર્શન દ્વારા જાણે છે. તથા દેખે છે. આટલે વિકાસ જ્યારે આત્માને થઈ જાય ત્યારે તેને પૂર્ણ વિકાસ થયે સમજે. અને ત્યારે જ તે પૂર્ણજ્ઞાની ચા Page #37 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દશા ૫ - - સર્વત્તા અને સર્વ દશી કહેવાય છે. હવે ચારિત્ર અને વિચારતાં, અનન્ત વસ્તુઓ પ્રત્યે ક્રોધાદિ કષાયના સર્વથા ત્યાગને અનન્ત ચારિત્ર કહેવાય છે. ચારિત્રગુણ અનઃ પર્યાય ચુકત છે. પિતાના આત્માના સર્વ પૂર્યાય તે સ્વધર્મ છે, તથા પિતાથી ભિન્ન એવા અજીવ દ્રવ્યના ધર્મ તે ૫ર ધર્મ છે. સ્વધર્મમાં મગ્ન અને પરભાવ નિવૃત્તિ એજ ચારિત્રની પરિણતિ છે. પરરમણુતા નિવારી, સ્વશક્તિ ચેતના વીર્યાદિની પરિપુતિને પર ભાવથી રેકી સ્વરૂપમાં રાખવી તેજ ચારિત્રની અનન્તતા છે. સર્વ જીવોથી અનતગુણું ચારિત્રના ખુલ્લા વિભાગની એક વર્ગનું થાય. એવી અનેક વર્ગણુઓને એક પદ્ધક થાય છે. એ સર્વ સંચમ સ્થાનકનાં અસંખ્યષત્રુણુવિધિથી અસંખ્ય ષષ્ણુણ કરવાથી સર્વોત્કૃષ્ટ સંયમ સ્થાનક થાય છે. તે ચારિત્રના અવિભાગની અનન્તતા છે. તે સર્વચારિત્ર ગુણ નિરાવરણ થવાથી ચારિત્રની અનન્તા થાય છે. એ પ્રમાણે કષાય તથા પુગલ ફળ આશંસા રૂપદેષરહિત એવું સ્વરૂપ સ્થિરતારૂપ જે ચારિત્ર, અનન્ત પર્યાયાત્મક, અકષાયતા, અસંગતા, પરમક્ષમા, પરમમાઈલ, પરમઆર્જવ, પરમ નિર્લોભતા રૂપ સ્વરૂપ એક, ચારિત્ર ધર્મ, આત્માના અસંખ્યાત પ્રદેશમાં વ્યાપકપણાથી રહે છે. એવી રીતે આત્માનું જે સર્વોત્કૃષ્ટવીર્ય, તેના બુદ્ધિરૂપ શસ્ત્રથી ખેડ કરવામાં આવે તે અનન્તસૂક્ષ્મ ભાગ તેમાં હોય છે. માટે તેને અનન્તવીર્ય -કહેવાય છે , • અનન્તાન, અનન્તદર્શન, અનન્તચારિત્ર અને અનન્ત Page #38 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - - જૈન દર્શનનો કર્મવાદ વીર્યની પ્રવૃત્તિ, અન્ય ગુણને સહાયરૂપે પ્રવર્તે છે. તેમાં વીર્યગુણ સર્વગુણોને સહાય કરે છે. જ્ઞાનગુણના ઉપગ વિના વીર્યની પ્રવૃતિ થઈ શકતી નથી. માટે વીર્યને સહાય: કરનાર તે જ્ઞાન ગુણ છે. તથા જ્ઞાનમાં મગ્ન રહેવાનું ચારિત્રની સહાયતાથી થાય છે. અને પરરમણ ન થાય તે ચારિત્રને જ્ઞાનની સહાય છે. એ પ્રમાણે એક ગુણને અનન્ત ગુણ સહાયક હોય છે. આ અનનો ગુણનિધાનને સમૂહ, સંસારી અને સિદ્ધ સર્વ જીવોમાં છે. સંસારી જીવોમાં આ ગુણનિધાન, કર્યાવરણથી આચ્છાદિત છે. અને સિદ્ધ પરમાત્મામાં કર્યાવરણથી રહિત છે અર્થાત્ પ્રગટ રૂપે છે. " - જે એને આ અનંત ચતુષ્કગુણે પ્રગટ થઈ ગયેલ છે, તે જેમાં પણ પ્રગટ થયાની પહેલાં અનાદિ કાળથી તે ગુણે કર્યાવરણે દ્વારા આચ્છાદિત હતા. પરંતુ એ આવરણે હંટી જવાથી તે ગુણે તેઓમાં પ્રગટ થઈ ગયા છે. આ અનન્ત ગુણેને અધિપતિ આ આત્મા પાંચ લબ્ધિ સંહિત છે. તેમાં જ્ઞાનાદિ અનન્ત ગુણની પ્રવૃત્તિમાં અન્ય ગુણ જે સહાય કરે છે. તે “દાનલબ્ધિ છે. જે ગુણને જે ગુણની સહાયરૂપ શક્તિની પ્રાપ્તિ તે “લાભલંબ્ધિઓ છે. પિતાના જ્ઞાનાદિ અનન્ત ગુણને ભોગવવા તે “ગલબ્ધિ. જ્ઞાનાદિ અનન્ત ગુણેના પર્યાને સમયે સમયે ઉપભેગ કરાવે તે “ઉપગ” લબ્ધિ. સર્વગુણની પ્રવૃત્તિરૂપ સ્વરૂપ રમણમાં અપ્રયાસે–સહજપણે અનન્ત આત્મશક્તિની કુણું થાય, અર્થાત્ જીવના સર્વ ગુણોની પ્રવૃત્તિમાં આત્મશક્તિની સહાયતા તે “વીર્યલબ્ધિ છે. Page #39 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દશા - તાત્પર્ય એ છે કે સ્વરૂપનું દાન, સ્વરૂપને લાભ, સ્વગુણને ભેગ, સ્વપર્યાયોને ઉપલેગ, સ્વ સર્વ પરિણતિ સહકાર શક્તિરૂપ વીર્ય, એ પ્રમાણે પાંચે લબ્ધિઓ આત્મામાં હેય છે. આ આત્મિક અનન્ત ગુણોનું અસ્તિત્વ, કેવળજ્ઞાની પુરુષોને જ અનુભવજન્ય છે. છટ્વસ્થ યા અસર્વજ્ઞ જીવને તે તે આપ્ત પુરૂના વચન વિશ્વાસે અને અનુમાન પ્રમાણ દ્વારા જ માન્ય થાય છે. જગતની સર્વ વસ્તુના અસ્તિત્વની સિદ્ધિ કેવળ પ્રત્યક્ષ પ્રમાણથી જ સિદ્ધિ થઈ શકતી નથી. તેની સાબિતિમાં પ્રત્યક્ષ પ્રમાણ ઉપરાંત પક્ષ પ્રમાણ પણ હોઈ શકે છે. જગતમાં પ્રત્યક્ષ પ્રમાણથી જ સર્વવસ્તુની સાબિતિ થતી હોત તે ઈન્દ્રિયાતીત અનેક પદાર્થો અંગે જે વિચાર ભિન્નતા પ્રવર્તે છે, તે પ્રવત શત નહીં. - આત્માના અનંત ચતુષ્ક ગુણોને સ્વીકાર, છસ્થ છે માટે આપ્ત પુના વચન વિશ્વાસ ઉપરાંત અબાધિત અનુમાન પ્રમાણથી પણું કેવી રીતે થઈ શકે તે વિચારીએ.’ આ જગતમાં જીવ અને અજીવ અથવા ચેતન અને જડ આ બે પદાર્થોનું જ અસ્તિત્વ છે. જે લાગણી યુક્ત અને સુખ–દુઃખના અનુભવ યુક્ત પદાર્થ છે તે પદાર્થને જીવ કહેવાય છે. લાગણુ રહિત સર્વ પદાર્થો જડ છે. , આહાર, ભય, મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લેભ, સુખ, દુઃખ વગેરે શુભ–અશુભ, શુદ્ધ-અશુદ્ધ - લાગણુઓ તથા પદાર્થ સ્વરૂપને ખ્યાલ, જગતના પ્રાણિમાત્રમાં ન્યુના Page #40 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને કર્મવાદ - - - - ધિક પ્રમાણમાં પણ જોવામાં આવે છે. એકના એક જીવમાં પણું એકથી અન્ય સમયમાં આ લાગણીઓનું યુનાધિકપણું હોય છે. એક સમયે અનુભવેલી તે લાગણીઓનું અન્ય સમયે સમરણ પણ થયા કરે છે. આવી લાગણીઓ-પદાર્થ સ્વરૂપનો ખ્યાલ–અને ભૂતપૂર્વ લાગણીઓનું સ્મરણ જીવને અનુભવવામાં જીવને ચૈતન્ય ગુણ અર્થાત્ જ્ઞાનગુણુ છે. જ્યાં જ્ઞાનગુણ થા ચૈતન્ય ગુણ છે ત્યાં જ આ બધા અનુભવ છે. જ્ઞાનગુણના અભાવે જડપદાર્થમાં તેવી લાગણીઓને અનુભવ હોઈ શકતો નથી. આ જ્ઞાનગુણ એ જીવમાં જ હિય. જીવ સિવાય જ્ઞાનગુણ હોય જ નહીં, અને જ્ઞાનગુણ વિનાને જીવ પણ ન હોય. ગુણ અને ગુણને અભેદ સંબંધ હોય છે. - જીવે ધારણ કરેલ શરીરના કેઈ અવયવને એ જ્ઞાનગુણ હોઈ શકતું નથી. શરીરમાંથી જીવ ચાલ્યા ગયા પછી, શરીર તેના સંપૂર્ણ અવય સહિત પડ્યું હોય છે. પરંતુ તેમાં ઉપરોક્ત લાગણીઓ પ્રગટાવનાર ચૈતન્યપણું હતું નથી. એટલે માનવું જ પડે છે કે ચૈતન્ય એ શરીરને નહીં પરંતુ જીવને જ ગુણ છે. કેટલાક માણસો ઉપરોક્ત લાગણુંએને સમજવાનું વિચારવાનું, યાદ રાખવાનું, આગળ પાછળની વાતોની મેળવણું કરવાનું, અમુકવાતને જીવનમાં અમલ કરવાનું, ત્યાગ કરવાનું એ વીગેરેને નિર્ણય કરનાર તે જીવનું મગજ છે એમ માને છે. પરંતુ આ માન્યતાઓ ભૂલ ભલી છે. કારણકે હજારે, કે લાખ વર્ષનાં મડદાને પણ મગજ હોય છે. તાત્કાલિક મૃત્યુ પામેલ એક સારા વિદ્વાન બુદ્ધિશાળી મનુષ્યના મૃતદેહમાં પણ મગજતે વિદ્યમાન Page #41 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દશા - - - - - - - - - - - - - - - - - - - - - - - - - હોય છે. એટલે ઉપરોક્ત લાગણીઓને અનુભવવાને આ મગજને જ જે સ્વભાવ હેય તે મૃતદેહવાળા મગજમાં એવી લાગણીઓ કેમ અનુભવાતી નથી ? વસ્તુને ગુણ-સ્વભાવ કે લક્ષણ તેને જ કહેવાય કે તે તે ગુણ સ્વભાવ કે લક્ષણ તે તે વસ્તુમાં સદાને માટે વિદ્યમાન હોય. અને તે વસ્તુની જાત સિવાય અન્ય જાતવાળી વસ્તુમાં કદાપી ન જ હોય. માટે ઉપરોક્ત લાગણીઓ પ્રગટાવનાર ચૈતન્ય ગુણ એ મગજન ગુણ હતા તે મૃતદેહના મગજમાંથી એ લાગણુઓ નષ્ટ પામીશક્ત જ નહીં. માટે માનવું પડશે કે ચૈતન્ય તે શરીર યા શરીરના કેઈપણ અવયવોને ગુણ નહીં હોતાં જીવને જ ગુણ છે. જીવને એ લાગણીઓ પિતાના ચૈતન્ય ગુણુ વડે અનુભવવામાં મગજ અને તેની સાથે જોડાયેલ શરીરના બીજા તંતુઓને સાધનરૂપ–મદદરૂપ છે. તંતુઓ તે જ્ઞાનતંતુઓ કહેવાય છે. તે અગજ સાથે સંયુક્ત બની રહી શરીરમાં સર્વ સ્થળે ફેલાયેલા હોવાથી આખા શરીરની ઉપર કે અંદર થતી અસરકારક હીલચાલના સમાચાર તે જ્ઞાનતંતુઓ મગજમાં પહોંચાડે છે. મગજદ્વારા તે સમાચાર મનને પહોંચે, અને મન તે તાંતણાના તાર ઇદ્રિને જોડે છે. આ બધાને સંચાલક તે જીવ છે. જીવવિના મૃત દેહમાં આવું સંચાલન થઈ શકતું નથી. એટલે લાગણી ઉત્પન્ન કરનાર ચૈતન્ય એ જીવમાં જ હોઈ શકે છે. આ ચત૨ ચા જ્ઞાનગુણનો વિકાસ દરેક જીવમાં વ્યા તા એકના એક જીવમાં એક સમયથી અન્ય સમયમાં ન્યૂના Page #42 -------------------------------------------------------------------------- ________________ ૧૦ જૈન દર્શનનો કર્મવાદ - ક વિક રીતે પણ લેવામાં આવે છે. અને તેથી જ એક પદાર્થના સ્વરૂપને ઈન્દ્રિ દ્વારા અનુભવતાં ચા કે અન્ય દ્વારા સમજતાં તે પદાર્થ સ્વરૂપને ખ્યાલ કેઈ સામાન્યપણે અને કેઈ અધિકાધિક પણે પામી શકે છે. વળી કેઈન મનુષ્યને તે પદાર્થને થયેલ ખ્યાલ ઘણા દીર્ઘ ટાઈમ સુધી પણ ટકી શકે છે, અને કોઈને અલ્પ ટાઈમ સુધી સ્મૃતિમાં રહી બાદમાં વિસ્મૃત પણ થઈ જાય છે. કોઈને વિસ્મૃત યાલ પુનઃસ્મૃતિમાં આવે છે. વળી એક ભવમાં અનુભવેલ. પદાર્થના જ્ઞાનની સ્મૃતિ અન્ય ભવમાં પણ કેટલાક જીનેથાય છે. આ ઉપરાંત ઇંદ્રિયપ્રત્યક્ષ થયા વિના ઈદ્રિયોથી પર રહેલી કેટલીક વસ્કૃદિગુણયુક્ત રૂપી વસ્તુના સ્વરૂપને અનુભવવાની ચૈતન્યશક્તિ પણ કેટલાક જીવમાં હોય છે. આવી વગર જોયેલી અને વગર જાણેલી વસ્તુઓ વિષે સાચેસાચું બતાવી દેવાની જ્ઞાનશક્તિને અંગ્રેજીમાં “સિકસથસેંસ” એટલે છઠ્ઠી ઇંદ્રિય કહેવામાં આવે છે. તદુપરાંત આગળ વધીને કહીયે તો કેટલાક એવા પદાર્થો પણ જગતમાં વિદ્યમાન છે કે જે વર્ણ –ગંધ–ર–અને સ્પર્શ રહિત હોવાથી તે પદાર્થો મનુષ્યની નજીક યા બ્રહ્માંડમાં દૂર દૂર કયાંય પણું હોવા છતાં ઇન્દ્રિય પ્રત્યક્ષ થઈ શકતા નથી. તેમ છતાં તેવા પદાર્થોના સ્વરૂપને પણ જાણી શકનારા–અનુભવનારા એવા મહાન પુરૂષે જંગતમાં હોઈ શકે છે. તેવા પદાર્થોનું સ્વરૂપ તે તે આપ્તપુરૂષના વચનાનુસારે અબાધિત અંનુમાન દ્વારા આપણે સ્વીકૃત પણ કરીએ છીએ. આ રીતે પદાર્થ જ્ઞાનની પ્રાપ્તિની વિવિધતામાં તન્ય-જ્ઞાનગુણના વિકાસની. Page #43 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દશા ન્યૂનાધિકતાર્જ કારણભૂત છે. પણ કેઈ જીવ બકુલ ચૈતન્ય ગુણરહિત તે હોઈ શકતું જ નથી. - - હવે જ્ઞાનગુણની ન્યૂનાધિક વિકાસતાના હિસાબે તે. જ્ઞાનગુણની પ્રકર્ષતા અર્થાત્ સંપૂર્ણપણનું પણ અનુમાન કરી શકાય છે. કારણ કે જે જે વસ્તુના વિકાસમાં હાનિવૃદ્ધિ દેખાય તે તે વસ્તુમાં પ્રકર્ષતા–સંપૂર્ણતા યા અતિમ વિકાસ પણ હોવો જ જોઈએ. માટે અનન્તયના વિશેષ ધર્મને જણાવનાર ગુણને પૂર્ણપ્રકર્ષ તે કેવળજ્ઞાન અને અનન્તયના સામાન્ય ધર્મને જણાવનાર ગુણને જે પૂર્ણ પ્રકર્ષ તે કેવળદર્શન છે. હવે ચારિત્ર અંગે વિચારીએ તે વસ્તપ્રત્યેના ક્રોધાદિ કષાયના ત્યાગને જ ચારિત્ર કહેવાય. આ કષાયના ત્યાગરૂપ ચારિત્રગુણની માત્રા પણ ઉપરોક્ત જ્ઞાનગુણની માફક સંસારી જીવમાં ન્યૂનાધિક રીતે જોવામાં આવે છે. ક્રોધાદિ કષાયની અધિકતામાં ચારિત્રની ન્યુનતા અને ક્રિોધાદિ કષાયની ન્યુનતાએ ચારિત્રની ઉત્કર્ષતા વસે છે. આ રીતે ચારિત્રની ઉત્કર્ષતાને પણ ક્યાંક અંત હવે જોઈએ. કે જે ઉત્કર્ષતાથી આગળ વધીને ઉત્કર્ષતાને. સંભવ જ ન હોય. એટલે જે ચારિત્રની ઉત્કર્ષૉમાં રાગશ્રેષને સંપૂર્ણ અભાવ જ હોય એવી અન્તિમ ઉત્કર્ષતારૂપ અનન્ત ચારિત્રને પણ બુદ્ધિમાન પુરૂષોએ સ્વીકાર કરે જ જોઈએ કહ્યું છે કે – ' . . - ' ' . * . , Page #44 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન કવાદ - - - - - द्रष्टो रागाद्य सद्भावः क्वचिदथें यथाऽत्मनः । तथा सर्वत्र कस्यापि, तभावे नास्ति बाधकम् ॥ કેઈ એક વિષયને વિષે પિતાના આત્માને રાગ દૂર થતે જે પ્રત્યક્ષ અનુભવાય છે, તે સર્વ વસ્તુને વિષે કઈ મહાપુરૂષને રાગ નાશ પામી જાય છે તેમાં કાંઈ પણ બાધક નથી. એ પ્રમાણે જ્ઞાન-દર્શન–ચારિત્ર અને વીર્યની તરતમતાના હેતદ્વારા સર્વોચ્ચ કેટિના જ્ઞાન-દર્શન–ચારિત્ર અને વીર્યની માન્યતા પણ સ્વીકાર્ય અને સત્ય જ છે. અને તેજ અનતજ્ઞાન-અનંત દર્શન–અનંતચારિત્ર અને અનંતવીર્ય કહેવાય છે. આવા સંપૂર્ણકટિની પરાકાષ્ટાએ પહોંચેલા જ્ઞાનાદિ ગુણેને રેગ્ય પ્રય અને સાધનો દ્વારા પ્રત્યેક ભઠ્ય આત્માઓ મેળવી શકે છે. આ અનંત ચતુષ્ક ગુણની સિદ્ધિ સાથે તે તે અનંતગુણોને ધારણ કરનારાઓની પણ સિદ્ધિ થઈ જાય છે. કારણ કે ગુણ વિના ગુણ રહી શકે નહિ. સૂક્ષ્મદર અને આંતરિત પદાર્થોનું યથાર્થ વર્ણન જે શાસ્ત્રોમાં આજે પણ મળી આવે છે, તે શાસ્ત્રને કહેનારા કેવળજ્ઞાનિ સિવાય બીજા કોઈ પણું હોઈ શકે નહિ. એ વાત આપોઆપ સિદ્ધ થઈ જાય છે. ઉપરોક્ત અનત ચતુષ્કાદિગુણે આપણને જેમ અનુમાન સિદ્ધ છે, તેમ તે તે ગુણોની અનંતતાને ધારણ કરનારા મહાપુરૂષોને અનુભવ સિદ્ધ છે. એટલે તે તે પુરૂષોએ તેને ગુણેને સ્વયઅનુભવી, છઘસ્થ (અસવ7) આત્મામાં પણ તે ગુણે સત્તા સ્વરૂપે Page #45 -------------------------------------------------------------------------- ________________ ૧૩ અમાની સ્વભાવ દશા અપ્રગટપણે લેવાથી તે ગુણેને પ્રગટ કરવા માટે આપણને માર્ગદર્શક બન્યા છે. જ્ઞાનાદિ ગુણેની અનન્તતા, આત્મિક નિમલતા, સમકિતી જીવને શ્રદ્ધાચર છે, પૂર્વધને પક્ષભાસન ગોચર છે, અને કેવલિને પ્રત્યક્ષ ગોચરે છેઆત્મા દ્રવ્યના. અસંખ્યાd પ્રદેશ છે. એક એક પ્રદેશમાં અનન્ય જ્ઞાનાદિ ગુણ છે. એક એક ગુણના એક્તિ પર્યાય છે. અને તેમાં અનંત સ્વભાવ છે. પરંતુ તે સર્વને કેવળજ્ઞાનથી જ જાણ શકાય છે. જેવી રીતે સ્વયંભૂરમણ. સમુદ્રના પ્રબલ જળને. -અંજલીથી માપવું તથા સમુદ્રમાં ઉડતી તરગેલે ગણવી એ અસંભવ છે. તે પણ કલ્પનાથી માની લઈએ કે એ પણ શક્તિવાન કેઈકદાચ હોય. પરંતુ તેવા શક્તિવાનથી આત્માના ગુણેની અનંતતા ગણું શકાતી નથી. તે ગુણોની અનન્તતાને કેવળી ભગવાન જાણતા હોવા છતાં પણું વચન ગથી સંપૂર્ણ રૂપમાં વ્યક્ત કરી શકતા નથી. માટે તે ગુણ અનંત છે. એક આત્મામાં જ્ઞાનગુણ દર્શનગુણુ, ચારિત્રગુણ, વિગુણ, દાનગુણુ, લાભગુણ, ગગુણ, અરૂપીગુણ, અગુરુલઘુગુણ, અવ્યાબાધગુણ ઈત્યાદિ. અનન્ત ગુણ છે. તે સગુણ ભિન્ન ભિન્ન પરંતુ સમુદાય રૂપ છે. કેઈન સમયે તે ભિન્ન ક્ષેત્રી હોઈ શકતા નથી તે અનન્ત ગુણ પર્યા . એક પિંડ.એ આત્મા છે. માટે એક રૂપ છે. છવધ્યમાં જેટલા ગુણ છે તે સર્વે પૃથક પૃથકરૂપે પિતાનું કાર્ય કરતા-જ રહે છે. દર્શન દેખવાનું કામ કરે છે, જ્ઞાન, જાણવાનું કામ કરે છે, સમ્યકત્વ-નિર્ધાર કરવાનું કામ કરે. Page #46 -------------------------------------------------------------------------- ________________ ૧૪ જૈન દર્શનને કર્મવાદ છે. અમૂર્તગુણ અરૂપી પણાનું કામ કરે છે. એ પ્રમાણે સર્વ ગુણ પિતતાના કાર્યને કર્તા છે. કાર્ય ભેદ પણ અલગ અલગ છે. પરંતુ તે કાર્યધર્મનું કારણ કેઈ દ્રવ્ય તથા ક્ષેત્રમાં અલગ નથી. માટે અભેદરૂપે છે. જેવી રીતે સુવર્ણમાં પીળાપણું ગુરૂતા, સ્નિગ્ધતા, તે કાર્ય કરી ત્રણ પ્રકારે છે. પરતુ કેઈ સમયે તે ત્રણે ભિન્ન હોતા નથી. ત્રણેનું હવા પણું પ્રતિસમય સુવર્ણમાં અભિન્ન છે. તેવી રીતે જીવના અનન્તગુણ ભિન્ન ભિન્ન કાર્ય કરતા હોવા છતાં વસ્તધર્મથી ભિન્ન નથી. જો કે કાર્ય ભિન્ન ભિન્ન હોવા છતાં પણ ભેદ રહિત છે. તેમાં આત્માના જ્ઞાનદર્શન ગુણ મુખ્ય છે અને વીર્યાદિ તે ગુણની પ્રવૃત્તિરૂપ ધર્મ છે, આ -આત્મા છએ દ્રવ્યના ગુણ–પર્યાય, ઉદયિકાદિક ભાવને જ્ઞાતા છે, પિતાના જ્ઞાનાદિ અનતગુણ લક્ષ્મીને કર્તા છે, અનન્ત ગુણરૂપ પર્યાયને ભોક્તા છે, પરિણતિરૂપ ઘરને “રમતા છે, જ્ઞાનાદિ ગુણ સમુહને “ગ્રાહક” છે, સ્વધર્મમાં વ્યાપ્ત છે, સ્વપરિણતિને ધારણ કરનારે છે. અર્થાત્ ગ્રાહક, રક્ષક, વ્યાપક, ધારક, સ્વધર્મ સમુહને જ છે. એ સર્વશક્તિ આત્મામાં સહજરૂપે પ્રવર્તનીય હોય છે. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય અને જીવા. સ્તિકાય એ પંચાસ્તિકામાં ચાર અસ્તિકાય “અકર્તા છે. જીવાસ્તિ કાય સ્વતંત્ર કર્તા છે. જે સ્વતંત્રરૂપે કારણુવલંબી અની કાર્ય કરે તે “કર્તા કહેવાય છે. એ રીતે જ્ઞાનાદિ - કાર્યનો કર્તા જીવ છે. અન્ય દ્રવ્ય તે ઉત્પાદ–વ્યય એવ . કુંવરૂપે પરિણમિત છે, પરંતુ કર્તા નથી. તેનું કારણુંએ Page #47 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દશા ૧૫ છે કે જીવ સિવાય અન્ય દ્રવ્યોના ધર્મ તે તે દ્રવ્યના પ્રતિ પ્રિદેશમાં છે. તે પ્રદેશમાં રહ્યા છતાં જ પ્રવૃત્તિ કરે છે. પરંતુ એક પ્રદેશને અન્ય પ્રદેશ સહાયકરૂપે વર્તાવારૂપ એકત્રિત પ્રવર્તન નથી. જીવદ્રવ્યના સર્વ પ્રદેશ સમુદાય મળીને પ્રવૃત્તિ કરે છે માટે તે છવદ્રવ્ય કર્તા છે. કર્તાપણું એ જ ઈશ્વરતા છે. અજીવ દ્રામાં પણ અનન્ત ગુણ તથા અનઃ પર્યાય . છે. પરંતુ તે પિતાના ગુણોને જાણતા નથી. અને આત્મા પિતાના જ્ઞાનાદિ આત્મ ગુણોને તથા અનન્ત પર દ્રવ્ય અને તેના પણ અનન્તગુણને જાણ શકે છે. જાણવું એ અસાધારણ ધર્મ છે. તથા સ્વચારિત્રગુણ દ્વારા આત્મા પિતાના ગુણેમાં રમણ કરે છે માટે આત્મા સ્વરૂપનુભવી છે. જે કર્તા હોય છે તે જ ભોક્તા હોઈ શકે છે. પરંતુ જે કર્તા નથી તે ભોક્તા હોઈ શકતું નથી. જે. કર્તા–જ્ઞાતા–ચારિત્ર વંત અને ભોક્તા છે તેજ પરમેશ્વર છે. પરમેશ્વર ચેતનરાજ ઉપરોક્ત જ્ઞાનાદિના અનન્તનિધિને પ્રગટરૂપે ભેગા કરે છે, તે જ આત્માની સંપૂર્ણ સ્વભાવ દશા છે. આત્માના જ્ઞાનાદિ ગુણોની સંપૂર્ણ સત્તા આત્મામાં જે તિભાવી પણ છે, તે નિરાવરણ સકલ યુગલ સંગ રહિત હોતે. છતે પ્રગટ થાય છે. સ્વભાવદશાની પ્રગટતામાં પ્રાપ્ત, આત્માના અવ્યા- આધસુખના પ્રમાણને સ્પષ્ટ કરતાં શ્રી વીરવિજયજી મહા- રાજે એક સ્તવનમાં કહ્યું છે કે – તુમ સુખ એક પ્રદેશનું રે, નવિ. માવે. લોકકોશ.” આત્માના એક એક પ્રદેશમાં. અનન્તગુણે, અનન્ત Page #48 -------------------------------------------------------------------------- ________________ -- - -- -- . .... જૈન દર્શનને કર્મવાદ પર્યાય છે. તે એક પ્રદેશમાં પણ જે અવ્યાબાધ ગુણ રહેલે છે તે અનન્ત છે. કેવળજ્ઞાનીની બુદ્ધિથી પણ જે એક ખંડના બે ખંડ ન થઈ શકે તે ખંડને અવિભાગ કહે છે. અવ્યાબાધ સુખના એવા અવિભાગેનું પ્રમાણુ બતાવતાં શ્રી સર્વજ્ઞ દેવે કહ્યું છે કે લેક તથા અકાકાશના એક એક પ્રદેશમાં સુખને એક એક અવિભાગ રાખવામાં આવે તે પણ લોકાલેકરૂપ સર્વ આકાશમાં સમાઈ શકે નહીં. અર્થાત આકાશાસ્તિકાયના સર્વ પ્રદેશથી પણ આત્માના એક પ્રદેશમાં રહેલ સુખના અવિભાગ અશે અનન્તગુણ છે. અર્થાત્ આત્મિક સુખ અનત છે. જગતના અજ્ઞાનિ પ્રાણિઓ વાસ્તવિક સુખથી અનભિન્ન હોવાથી આત્મિક સુખનું સ્વરૂપ સમજી શકતા નથી. એક માત્ર ઈદ્રિય જન્ય સુખને જ સુખ માનીને સુખની અભિલાષાથી માની લીધેલ સુખની પ્રાપ્તિ માટે પ્રયત્નશીલ હોવાથી સુખના બદલે, દુઃખ જ પામે છે. કારણ કે ઇન્દ્રિયજન્ય સુખ તે સ્વાધિન નથી. તેતે પરાધીન છે. ઉપચરિત છે. એ સુખતે પુગલકમને. વિપાક છે. પર વસ્તુના કારણે દ્વારા ઉત્પાદિત સુખ તે શાશ્વત હોઈ શકતું નથી. કેમ કે તે સગિક સુખ હોવાથી સંગના વિયોગમાં તેજ સુખ, દુઃખનું કારણ બની જાય છે, એટલે એવા સુખને સુખ માનવું તે અજ્ઞાનતા જ છે. જે સુખ કઈ પણ ટાઈમે દુઃખનું કારણ બની શકતું નથી જે સુખથી વધીને બીજું સુખ હોઈ શકે જ નહિ, જે સ્વભાવિક છે, જે કોઈ અન્ય દ્વારા ઉત્પાદિત નથી, તે સુખ જ સત્ય સુખ છે. એવું આત્મિક સુખ જ પરમ આનંદને Page #49 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દશા - - - - - -- દેવાવાળું છે. એવું સુખ આત્મામાં હમેંશના માટે સત્તારૂપે રહેલું છે. બહારથી આવવાવાળું નથી. અર્થાત્ મુદ્દે પિતાનામાંથી પ્રગટ થાય છે. તે સુખ પોતાનામાં જ હવા છતાં પણ જીવ અજ્ઞાનતાથી જ્ઞાનશૂન્ય થાય છે, જેથી તેને અનુભવ પણું અજ્ઞાની જીવ ને માટે કઠિન છે. આ વાસ્તવિક સુખને કેાઈ પણ ઉપમા આપી શકાતી નથી. જેઓએ તે સુખને પ્રાપ્ત કર્યું છે તેઓને જ તે અવ્યક્ત સુખને ' અનુભવ હોઈ શકે છે. તે નીચેના દૃષ્ટાન્તથી સ્પષ્ટ થઈ શકે છે. એક મહાઅરણ્યવાસી પ્લેચ્છ અરણ્યમાં રહેતે હતે એક વખત પોતાના અશ્વવડે ખેંચાઈને ભૂલે પડેલે એક રાજા તે અટવીમાં આચ્ચે. પ્લે છે તેને જે. સત્કારપૂર્વક તે રાજાને પિતાના સ્થાને લઈ જઈ વિશ્રાંતિને માટે તે રાજાની બહેજ ચાકરી કરી. ત્યારબાદ નગરમાં જવા ટાઈમે રાજાએ સ્વેચ્છને પણ પિતાની સાથે લીધું. અને સ્વેચ્છને ઉપકારી સમજી તેને બહુ જ સત્કાર કર્યો. રાજસમૃદ્ધિનો ઉપભેગ કરતા તે સ્વેચછને એક વખત પોતાના નિવાસસ્થાન અરણ્યનું સ્મરણ થવાથી રાજાની આજ્ઞા લઈ પિતાના નિવાસસ્થાને આવ્યું. અરણ્યવાસિઓએ તેને પુછયું કે નગર કેવું હતું? ત્યાં કેવું સુખ છે? મ્લેચ્છ તે સર્વ વાત જાણતા હોવા છતાં પણ તે સુખની ઉપમા, અરણ્યમાં કેઈ નહીં હોવાથી તે સુખ બતાવી શકશે નહિ. આ પ્રમાણે આત્માનું અવ્યાબાધ સુખ પણ અનુપમ Page #50 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન દર્શનને કર્મવાદ છે. કેમકે તે સુખને કઈ પણ ઉપમાથી સમજાવી શકાય તેવું નથી. જેમ જન્માંધમનુષ્ય સૂર્યાદિકની વ્યાખ્યા કરી શકતે નથી, તેમ અજ્ઞાની જીવ પણ આત્મિક સુખની વ્યાખ્યા કરી શકતો નથી. કેમકે તેને તેનું લેશમાત્ર પણ જ્ઞાન નથી. જેમ યતિનું સુખ વિશેષ પ્રકારના ક્ષયોપશમ ભાવયુક્ત હોવાથી યતિસિવાય બીજે કઈ તેને અનુભવ કરી શકતું નથી, આરોગ્ય સુખને રોગગ્રસ્ત પ્રાણ સમજી શકતો નથી, તેમ આત્મિક–અવ્યાબાધ સુખનું તાત્વિક સ્વરૂપ બુદ્ધિગમ્ય નહીં હોવાથી સર્વથા અચિત્ય અર્થાત્ બુદ્ધિથી અવર્ણનીય છે. જે આત્માના અનંત ચતુષ્કાદિ ગુણે બિલકુલ નિરાવરણ બની પ્રગટ થયા છે, તે જ આ અવ્યાખાધ સુખનો ભક્તા છે. તે જ પ્રરમેશ્વર છે. અનન્તગુણોની પ્રત્યક્ષતા તે જ ઈશ્વરતા છે. અનન્તગુણોનું પ્રગટરૂપે મળવું તે જ ઈશ્વર શેધન યા ઈશ્વર પ્રાપ્તિને તાત્પર્ય છે. આત્માના અનન્તગુણનું સ્વરૂપ તે જ ઈશ્વરત્વ યા ધર્મ છે. મેક્ષપ્રાપ્તિ અગર કૈવલ્ય પ્રાપ્તિ સમયે ઈશ્વરત્વની પૂર્ણતાને પામેલ તે આત્મા ઈશ્વર બને છે. સર્વ સંસારી આત્માઓમાં પણ આ રીતે ઈશ્વરતા તિભાવે વિદ્યમાન છે. પિતાના જ્ઞાનદર્શનાદિગુણ ક્ષાર્મિકભાવે પ્રગટ થાય ત્યારે જ પિતાની અનન્ત રિદ્ધિને આત્મા પ્રત્યક્ષરૂપે દેખે છે. જેમ પિતાની નાભિમાં રહેલી કસ્તુરીને માટે મૃગ અહીંતહીં દેડ્યા જ કરે છે. કેમકે તેને એ ભ્રમ છે કે આ સુગધ બીજેથી આવી રહી છે. તેવી રીતે અજ્ઞાની આત્મા પણું, પિતાની અનન્ત રિદ્ધિને ખ્યાલ નહીં હોવાથી અન્ય સ્થાને સુખ Page #51 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દશા -- --- - પ્રાપ્તિ માટે વ્યર્થ દેરડધામ કરે છે. અધ્યાત્મી ગિવર્ય શ્રી આનંદઘજી મહારાજે કહ્યું છે કે'પરમ નિધાન પ્રક્ટ સુખ આગળ, જગત ઉલ્લંધી હે જાય જિનશ્વર ન્યોતિ વિના જુએ જગદીશની, - અધધ પુલાય જિનેશ્વર . આત્મ હિતની અભિલાષા પ્રાયઃ સર્વ આત્માઓને હોય છે. પરંતુ અજ્ઞાનતાને કારણે આત્માને, રથાને સ્થાને શોધતા ફરે છે. કહે છે કે આત્મા અથવા બ્રહ્નનું સ્વરૂપ કેવું છે? કેવી રીતે પ્રાપ્ત થઈ શકે છે? આ પ્રશ્નોના વાસ્તવિક ઉત્તર નહીં જાણવાવાળા અને જ્ઞાનદષ્ટિથી રહિત પુરૂ વેચ્છાનુસાર માર્ગ બતાવી દે છે. આ પ્રમાણે જ્ઞાનચક્ષુહીનગુરુ અને શિષ્યની મંડળી બની જાય છે. જેથી સ્વદેહમાં રહેલ આત્મ તત્વરૂપ નિધાન પ્રાપ્ત કરી શકતા નથી. સ્વયં શુદ્ધ ચૈતન્ય છે. પરંતુ વિભાવમાં પ્રવર્તવાથી જીવ, પુદ્ગલના સંગથી પોતાનું ભાન ભૂલી ગયો છે. અને તેથી જ પિતે પરમાત્મા સદૃશ હોવા છતાં ભિક્ષુક બની પરમાત્માની શોધમાં ઘૂમ્યા જ કરે છે. પરમનિધાનરૂપ આત્મત્વ સ્વયંમાં હોવા છતાં પણ સ્વયંને ઓળખતે નથી. અને અન્ય સ્થાન પર પરમાત્માની શોધ કરે છે. માટે જેમ પ્રકાશત્પાદક વસ્તુની સહાયતાથી કઈ પણ વસ્તુ જોઈ શકાય છે, તેમ આત્મતત્ત્વને જેવાને–સમજવાને માટે ૫રમાત્માની દિવ્ય જ્યોતિ જોઈએ કે જેના દ્વારા જ Page #52 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન દર્શનને કર્મવાદ - - - - R સ્વ સ્વરૂપને ખ્યાલ આવી શકે. પરમાત્મારૂપ તિ વિના કેવળ અજ્ઞાનીઓના કથનરૂપ અજ્ઞાન દષ્ટિથી તે સુખના સાધનરૂપ પરમનિધાન સન્મુખ હોવા છતાં પણ જગત તેને ઉલ્લંઘીને જ ચાલી રહ્યું છે. જ્યાં સુધી આત્માને એ ખ્યાલ નથી કે સ્વયં જ પરમાત્મા છે, ત્યાંસુધી વાસ્તવિક ધર્મ પ્રાપ્ત નહીં થવાથી કર્મબન્ધનની વૃદ્ધિ થયા જ કરે છે. કર્મની વૃદ્ધિ થવાથી આત્મા, વધુને વધુ વિભાવ દશામાં સૂકાય છે. આત્માની વિભાવદશા એજ દુદખે છે. જેમ જેમ વિભાવ દશા વધુ, તેમ તેમ દુખ પણ વધુ પામે છે. આત્મા, સ્વભાવ દશા અને વિભાવ દશાને સમજે, વિભાવ દેશના દુઃખને અને સ્વભાવ દશાના સુખનો ખ્યાલ કરે, સ્વભાવ દશાની પૂર્ણતામાં કેટલી ન્યુનતા છે તે વિચારે, સ્વભાવ દશાની પૂર્ણતા પ્રકટ કરવા કોશિષ કરે, અને સ્વભાવ દશાની પૂર્ણતાને પ્રાપ્ત પરમાત્માને દષ્ટિ સન્મુખ રાખે, તેજ આત્મા વિભાવ દશાના બંધનમાંથી મુકત બની, આત્માના અનંત ચતુષ્કાદિ ગુણેને પ્રગટ કરી શાશ્વત સુખને જોતા બની શકે છે. Page #53 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૨ જું આત્માની વિભાવ દશા આત્માના અનંત ચતુષ્કાદિ ગુણેની પ્રગટતામાં જેટલા જેટલા અંશે ન્યુનતા તેટલા તેટલા અંશે આત્માની વર્તતી દશાને વિભાવ દશા કહેવાય છે. જગતના પ્રાણિઓને સુખ દુઃખનું જે કંઈપણ કારણ હોય તે વિભાવ દશા છે. સ્વભાવ દશા અને વિભાવ દશાને સમજી નહીં શકનાર પ્રાણિને સુખ–દુઃખ પ્રાપ્તિને, તેના સ્વરૂપને અને તેની પ્રાપ્તિના કારણને વાસ્તવિક ખ્યાલ નહીં હોવાથી સુખ પ્રાપ્તિ માટે પ્રયત્ન હોવા છતાં પણ વધુ ને વધુ દુઃખની ગર્તામાં ધકેલાય છે. જીવને મુળ ગુણ ઉપગ છે. પરંતુ તે ઉપગ જ્યારે વસ્તુના વિશેષ ધર્મગ્રહણમાં પ્રવૃત હોય છે, ત્યારે તેને “જ્ઞાને પગ” કહેવાય છે. અને વસ્તુના સામાન્ય ધગ્રહણમાં પ્રવૃત્ત હોય છે ત્યારે તેને દર્શને પગ કહેવાય છે. આમાં જ્ઞાન, દર્શન તથા ઉપગ સર્વથા ભિન્ન નથી. તે પણ સર્વત્ર જ્ઞાનનું માહાસ્ય અતિશય હોવાથી જ્ઞાનની મુખ્યતા બતાવવાને માટે, જીવના વિશેષ ઉપયોગ રૂપ જ્ઞાનને સર્વથી મુખ્ય માન્યું છે. વસ્તુમાં વિદ્યમાન વિશેષ ધર્મને જાણવાની આત્મશક્તિ “જ્ઞાન” અને વસ્તુમાં વિમાન સામાન્ય ધર્મને જાણવાની આત્મશકિત “દર્શન” Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૩ જૈન દનના વાદ તથા તે મનેને કામમાં લેવાં તેને ઉપચાગ ” કહેવાય છે. જ્ઞાનતિના ઉપચાગ તે “ જ્ઞાનપંચાગ ” અને દનશક્તિના ઉપયાગ તે “દનાચાગ ” છે. જીવ દ્વારા રાગદ્વેષની પરાધીનતા રહિત ઉપયેાગ જ્યારે હોય છે ત્યારે તેને “ ચારિત્ર ” કહેવાય છે. કના સર્વાંથા આવરણહિત એટલે ક્ષાયિક ભાવે વ તુ જ્ઞાન અને દર્શન, સ જીવામાં સદાના માટે એક સરખુ’ જ હાય છે. એવા જ્ઞાન-દર્શનને ક્રમશઃ કેવળજ્ઞાન અને કેવળ દન કહેવાય છે. સ્વભાવિક દશામાં આત્મા, સર્વજ્ઞ અને સદેશી હાય છે. કેવલજ્ઞાન પ્રાપ્ત સર્વ આત્માનુ સર્વજ્ઞત્વ અને સદ ન્યુનાધિક હાઈ શકતું જ નથી. અર્થાત્ સઅેમાં ખરાખર હાય છે. વિભાવિક દશામાં આત્માના તે સાન દેશ નગુણુ, પુદ્ગલ પરમાણુઓના સમુહથી આચ્છાદિત હોય છે. આચ્છાદિત પણે વતી તે જ્ઞાન-દર્શનની પ્રભા ‘વિભાવિક” અથવા ક્ષચેાપશમિક જ્ઞાન—ર્દેશન કહેવાય છે. જેમ જેમ તે પ્રભા વિશેષરૂપે ખાડિત હાય છે, તેમ તેમ ક્ષયે પશમ ઘટતા જાય છે. અને જેમ જેમ તે પ્રભા, આછી ખડિત હોય છે તેમ તેમ ક્ષયાપશમની વૃદ્ધિ થતી જાય છે. કમ થી આચ્છાદિત દશામાં જ્ઞાન અને દર્શનના ક્ષયાપશમ અનેક પ્રકારના હાય છે. અનેકવિધ ક્ષયાપશમને અનુલક્ષીને કમ ઉપાધિઓના ભેદાનુસાર જ્ઞાન–દર્શનના પણ અનેકલેદ વત્તતા ડાવા છતાં સ્થુલપણે ક્ષયાપશમીક જ્ઞાનના મતિ વીગેરે સાતભેદ અને ક્ષયે પશમીક દર્શનના ચક્ષુ—અચક્ષુ—અવધિ દર્શોન એમ ત્રણ ભેદ શાસ્ત્રમાં પાડવામાં આવ્યા છે. તેમાં ક્ષાયિક ભાવનુ Page #55 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ દશા ૨૩ - - - - કેવળજ્ઞાન અને કેવળદનને એક એક ભેદ ગણતાં સ્વભાવિક અને વિભાવિક એમ બને મળી આઠ ભેદ જ્ઞાનના અને ચાર ભેદ દર્શનના છે. શપથમિક જ્ઞાન-દર્શન યુક્ત આત્મદશા તે વિભાવિક અને ક્ષાયિક જ્ઞાન-દર્શન યુક્ત આત્મદશા તે સ્વભાવિક દશા છે. ત્રણે લોકમાં રહેલ રૂપી–અરૂપી સર્વદ્રવ્યની ત્રણેકાળ અંગેની ઉત્પાદ–વ્યય અને ધૃવરૂપ ત્રણે પ્રકારની પરિણતિ સકળ સમયે જાણવાની આત્મામાં જ્ઞાન શક્તિ હોવા છતાં પણ કર્મ પુદ્ગલથી આચ્છાદિત તે જ્ઞાનશક્તિ, અરૂપી (વર્ણ ગંધ, રસ અને સ્પર્શ રહિત) પદાર્થને તે સાક્ષાત્ આત્માથી જાણ અનુભવી શકતી જ નથી. કર્મપુદ્ગલથી આચ્છાદિત તે જ્ઞાન શક્તિ અનેક પ્રકારની હોવાથી તેમાં કેટલીક જ્ઞાનશક્તિની માત્રાઓ તે પદાર્થને મનયુક્ત ઈન્દ્રિ દ્વારા જ જાણી શકે છે. આંખથી જોવાય છે, જીભથી ચખાય છે, નાકથી સુંઘાય છે, કાનથી સંભળાય છે અને ચામડીથી અડાય છે, તે બધા જ્ઞાનમાં આવા પ્રકારની જ્ઞાન શક્તિ જ કામ કરી રહી છે. તર્કશક્તિ, અનુમાન કરવાની શક્તિ, સ્મૃતિમાં લાવનાર શક્તિ આ બધી શક્તિઓ આવા પ્રકારની જ્ઞાનશક્તિના પ્રકારે છે. આ જ્ઞાનશક્તિની માત્રાઓને જૈન દર્શનકારીએ મતિજ્ઞાન”ની સંજ્ઞા આપેલી છે. આ મતિજ્ઞાનને ઉપચેગ પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠ મનથી જ પ્રવર્તે છે. અમુક ઈન્દ્રિયથી અમુક વિષયને જ ગ્રહણ કરી શકાય છે. જે વિષય જે ઈન્દ્રિયનો હોય તે વિષયને યાલ તેજ ઈન્દ્રિય Page #56 -------------------------------------------------------------------------- ________________ ૨૪ જૈન દનના કવાદ રે થાય છે, નહી કે અન્ય ઈંન્દ્રિય વડે. સ્પર્શેન્દ્રિયના વિષય સ્પર્શીને જ જાણવાના છે. પદાર્થના સ્પર્શને અનુભવવા ટાઈમે મતિજ્ઞાનરૂપ ચૈતન્ય શક્તિ સ્પર્શેન્દ્રિય દ્વારાજ સ્પર્શીને અનુભવે છે. પદાના રસને અનુભવવા ટાઈમે મતિજ્ઞાનરૂપ ચૈતન્યશક્તિ રસનેન્દ્રિય દ્વારાજ રસને અનુભવે છે. એ રીતે ગધને ઘ્રાણેન્દ્રિદ્વારા, રૂપને ચક્ષુદ્વારા, શબ્દને કાનદ્વારા અનુભવે છે. પદાર્થના રૂપ-રસ—ગ ધાદિ વિષયને અનુભવવા માટે જે ટાઈ મે જે જે ઇન્દ્રિયની મદદ લેવાય છે, તે તે ટાઈમે તે તે ઈન્દ્રિયનુ મતિજ્ઞાન કહેવાય છે. વિચાર કરવા દ્વારા પ્રવૃત્ત ચૈતન્ય શક્તિને મનનુ મતિજ્ઞાન કહેવાય છે. આ રીતે પાંચ ઇન્દ્રિય અને મનને આશ્રયી છ પ્રકારે મતિજ્ઞાન છે. તે પ્રત્યેક મતિજ્ઞાનના પ્રકાશ ઉત્પત્તિક્રમના હિસાબે વિવિધ પ્રકારે છે. પદાર્થ અનુભવવા ટાઈમે ઈન્દ્રિય દ્વારા જ્યારે આત્માના ઉપયોગ વર્તે છે ત્યારે આંખ અને મન સિવાય અન્ય ઇન્દ્રિયેાને પુદ્ગલ *સ્યા વિના તે પટ્ટાના સ્પર્શ-રસ-ગધ અને શબ્દના ખ્યાલ આવી શકતા નથી. એટલે તે ઈન્દ્રિયના વિષય “ પ્રાપ્યકારી ” કહેવાય છે. મન અને ચક્ષુના વિષય તે અપ્રાપ્યકારી છે. એટલે તેતેા પુદ્ગલ અણુફરસ્યું પણુ જાણે છે. શબ્દ, રસ, ગધ અને સ્પર્ધાને લાયક પદાના અણુ સ્કાની ઇન્દ્રિયાને સ્પર્ધાના થવા છતાં પણ સ્પેશિત થયેલા અણુસ્કાના વિષયાંશેનું પ્રમાણ ઇન્દ્રિય જાણી શકે તેટલા 1 • Page #57 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ દશા ૨૫ -- - - -* જથ્થા પ્રમાણ હોય તે જ વિષય જાણી શકાય છે. જો કે સ્પષ્ટ અણુસ્ક ન્યુન પ્રમાણમાં હોવા ટાઈમે વિષયને જાણું તો શકે છે, પરંતુ બહુ જ અલ્પ રીતે જાણવાથી તે જ્ઞાન વ્યવહાર્ય થઈ શકતું નથી. કોઈ પ્રાણિઓની અમુક ‘ઈન્દ્રિયો વધુ સતેજ હોય છે તેઓ તે ન્યુન પ્રમાણ અણુ ધોથી પણ વ્યવહાર્ય થઈ શકે તે રીતે વિષયજ્ઞાન કરી શકે છે. એટલે કેઈ પ્રાણિની અમુક ઈન્દ્રિય સતેજ હોય છે તે કેઈ પ્રાણિની અન્ય ઇન્દ્રિય સતેજ હોય છે. આ પ્રમાણે ઇન્દ્રિયની તાકાત અનુસાર પદાર્થના પૃષ્ટ આણંસ્કો દ્વારા મણિ, વિષયને જાણી શકે છે. એક અણુ પણ ઇન્દ્રિયને સ્પશે તે ટાઈમે તે જાણવા માટે જ્ઞાન પ્રયત્ન કર્યા વિના તે રહેતું જ નથી. જ્ઞાનના તે પ્રયત્નને ઉપગ કહેવાય છે. તે ઉપગમાં વિષય પકડાયા છતાં પણ તે વિષયની -વનંતી અવ્યક્ત અસરને “વ્યંજનાવગ્રહ” કહેવાય છે. અહીં વ્યંજનાવગ્રહ એટલે ગ્રહણવિષયની આત્મામાં થતી અવ્યકત અસર. તે ટાઈમે પ્રવૃત્ત મતિજ્ઞાન ને “ વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન” કહેવાય છે. એ રીતે મન અને ચક્ષુ સિવાય શેષ ચાર ઇન્દ્રિયેને ધૃષ્ટ પદાર્થનું અવ્યક્તજ્ઞાન તે, તે ઈન્દ્રિયેના સંબધ વાળું વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન કહેવાતું હોવાથી ચાર ઈન્દ્રિય આશ્રયી વ્યંજનાવગ્રહ મતિ જ્ઞાન ચાર પ્રકારે હોય છે. (૧) સ્પર્શેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૨) રસનેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૩) ધ્રાણેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન (૪) શ્રોત્રેન્દ્રિય વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન. Page #58 -------------------------------------------------------------------------- ________________ 1 'જૈન દર્શનના કુવાદ આ વ્યંજનાવગ્રહે, ઇન્દ્રિયને સૃષ્ટ પુટ્ટુગલા અંગે જ હાય છે. એટલે મન અને ચક્ષુને વ્યંજનાવગ્રહ હાઈ શકતા નથી. કારણ કે તે તે-'પુદ્ગલ અણુકરસ્ય પોતાના વિષયને ગ્રહણ કરી શકે છે. ૨૬ શબ્દ–રસ-ગધ અને સ્પર્ધાને લાયક પદાર્થના અણુ સ્કંધા, ઇન્દ્રિયસૃષ્ટ વર્જાતા હેાવા છતાં પણ તે અણુ સ્કંધાને ઇન્દ્રિય ખરાખર જાણી ન શકે ત્યાં સુધી ઉપયાગ સ્વરૂપે વત્તતા જ્ઞાનને વ્યંજનાવગ્રહ કહેવાય છે. એ ઉપયાગમાં પકડાતા વિષયની જ્યારે વ્યક્ત અસર થાય છે, એટલે કે શબ્દાનુ વ્યવહાય વઈ શકે એટલા જત્થા પ્રમાણુ પટ્ટાના અણુ''ધા ઇન્દ્રિયાને ફરસે છે તે ટાઇમે ઉપયાગરૂપે પ્રવૃત્ત જ્ઞાનને અર્થાવગ્રહ કહેવાય છે. વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહ તે અનુક્રમે વસ્તુ ધ્યાનમાં ન આવે તેવી સ્થિતિનુ અને વસ્તુ ધ્યાનમાં આવે તેવી સ્થિતિનું જ્ઞાન છે. આ. અને પ્રકારના જ્ઞાનમાં પદાર્થ સ્કધાને ચક્ષુ અને મન સિવાયની ચાર ઈન્દ્રિયા સાથે સખધતા છેજ. પરંતુ ઇંદ્રિયા સાથે સંબધ પામેલી વસ્તુની અપૂર્ણ હાલતને ન્ય′જન કહેવાય છે, અને ઈન્દ્રિયા સમજી શકે તેવી સ્થિતિમાં વસ્તુના થતા સંબધ તે અથ કહેવાય છે. ચક્ષુ તથા મનને દૃશ્ય તથા ચિંતનીય પદાર્થાના સ્પશ થતા નથી તેપણ વસ્તુની વ્યક્ત અસર થવારૂપ અર્થાવગ્રહ તે તે બન્નેથી થાય છે. તેમાંય મન- દૂરદૂરની વસ્તુ ઉપરાંત ભૂતકાળમાં થયેલી વસ્તુના પણ વિચાર કરી શકે છે. - Page #59 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ દશા રૂપના વિષયને અર્થાવગ્રહ, વસ્તુના પ્રતિમિમ મારકૃત જ આંખથી થઈ શકે છે. પ્રતિખિસ્મ ન પડે તે અર્થા‘ વગ્રહ થઈ શકતા નથી. એટલે પાછળ રહેલી વસ્તુના રૂપના કે દૃષ્ટિથી પર રહેલી વસ્તુના રૂપના, અગર અધારામાં પડેલી કે કોઈ અન્ય વસ્તુથી આચ્છાદિત વસ્તુના રૂપના ચક્ષુદ્વારા અર્થાવગ્રહ થઈ શકતા નથી. આ અર્થાવગ્રહમતિજ્ઞાન તે પાંચ ઈન્દ્રિય અને મન આશ્રયી છ પ્રકારના છે. RE વ્યંજનાવગ્રહ અને અર્થાવગ્રહરૂપ ઉપયેગક વિસ્તરવા માંડે એટલે તે વસ્તુની નિણૅયાભિમુખી વિચારણા ટાઇમે. વત્તતા ઉપચાગને ઈહા ” કહેવાય છે. સભાવનાની વિચારણાના પરિણામે નિર્ણયાત્મક એટલે આજ વસ્તુ છે. એવા પ્રકારના વિસ્તરેલ ઉપયાગ તે “ અપાય ” કહેવાય છે. અપાયથી નિર્ણિત થયેલ પદાનું કાલાન્તરે પણ સ્મરણ થઈ શકે એ પ્રકારના સસ્કારવાળા જ્ઞાન ઉપયોગને ,, ધારણા કહેવાય છે. આ ધારણામતિજ્ઞાનની ત્રણ અવસ્થા છે. નિર્ણયાત્મક ઉપયાગ એવા ને એવા થોડા વખત ટકી રહે તે અવિચ્યુતિ ધારણા” છે. પછી તે વસ્તુ થોડી થોડી ભૂલાતાં ભૂલાતાં બિલ્કુલ ભૂલાઈ જાય છે તે પણ કયારેક કયારેક તે વસ્તુ યાદ આવી જાય છે, એટલે. તેનું સ્મરણ થઈ આવે છે; ભૂલાઈ ગયેલી અવસ્થામાં તે વસ્તુનુ' જ્ઞાન સર્વથા નાશ પામતુ નથી. કેમકે નાશ પામતુ હાય તે તે ક્રીથી જોયા વિના પણ તે વસ્તુનુ સ્મરણ. '' Page #60 -------------------------------------------------------------------------- ________________ ૨૮ જૈન દર્શનને કર્મવાદ થઈ ન શકે. જેથી ભુલાઈ ગયેલી અવસ્થામાં ક્ષપશમરૂપે તેના સંસ્કાર ટકી રહે છે તેને “વાસના ધારણા” કહેવાય છે. વાસનાના બળથી ભૂલાઈ ગયેલી વસ્તુનું પણ જ્યારે સ્મરણ થઈ આવે છે તેને “સ્મરણ ધારણું” કહેવાય છે. આ રીતે અવિસ્મૃતિ, વાસના અને સ્મૃતિ એમ ત્રણ પ્રકાર ધારણામતિજ્ઞાનના છે. પૂર્વ ભવનું સ્મરણ એ ધારણા મતિજ્ઞાનને ત્રીજો પ્રકાર છે. ઈહિ, અપાય અને ધારણા એ ત્રણે પાંચ ઈન્દ્રિય અને મન આશ્રયી છ છ પ્રકારે છે. એટલે ચાર પ્રકારે વ્યંજનાવગ્રહ મતિજ્ઞાન, છ છ પ્રકારે અર્થાવગ્રહ ઈહ–અપાય અને ધારણામતિજ્ઞાન એમ કુલ ૨૮ ભેદ થયા. આ પ્રમાણે પાંચ ઈન્દ્રિય અને છઠ્ઠા મન વડે થતા મતિજ્ઞાનના અવઝહાદિ તે, તે તે ઈન્દ્રિયના મતિજ્ઞાનને ઉત્તિ કેમ છે. આ વ્યંજનાવગ્રહાદિ સ્વરૂપે વર્તતે મતિજ્ઞાનને ઉપગ ક્યારેક ધીમે ધીમે પણ વતે છે અને ક્યારેક ત્વરાએ પણ વતે છે. તેમાં ત્વરા અને મંદતાને આધાર વસ્તુના પરિચય અને અપરિચય ઉપર છે. ધીમે ધીમે પ્રાપ્ત થતા વ્યંજનાવગ્રહમાં પણ વધુમાં વધુ ૨ થી ૯ શ્વાસેચ્છવાસ લાગે છે. અર્થાવગ્રહમાં તો માત્ર એક જ સમય અને બાકીનાઓમાં અંતમુહુર્ત જ લાગે છે. ક્ષયે પશમરૂપે ટકી રહેલ વાસનાનું પ્રમાણ સંખ્યાતા અને અસંખ્યાતા ભવ સુધીનું હોય છે. તેથી જ તે જાતિસ્મરણજ્ઞાનરૂપે સંખ્યાતા અને અસંખ્યાતા ભવેની સ્મૃત્તિ થઈ આવે છે. Page #61 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવદશા ૨૯તે સ્મૃતિ પણ અમુક ટાઈમ સુધી ટકી શકે છે. અપર્યાપ્ત સૂક્ષ્મનિગેદના જીવની અલ્પમાંઅ૫ જ્ઞાનમાત્રાઓથી પ્રારંભી કેવળજ્ઞાનરૂપ સંપૂર્ણ જ્ઞાનમાત્રાપર્વતની તમામ ચૈતન્ય માત્રાઓને સમાવેશ, મતિ–શ્રત–અવધિ–મન ૫ર્યાવ અને કેવળ એમ પાંચ વિભાગમાં જ કરવામાં આવ્યું છે. તેમાં અમુક જથ્થામાં અમુક વિશિષ્ટતાવાળી ખુલ્લી થયેલ જ્ઞાનમાત્રામાં રહેલ પ્રધાનતાની વિવલાએ મતિજ્ઞાનાદિ નામ પાડેલાં છે. જે જીવને જે જે જ્ઞાનની જેટલી જ્ઞાનશક્તિ ખુલ્લી હોય તેને તે તે જ્ઞાનલબ્ધિ કહેવાય છે. દરેક ખુલ્લી થયેલ જ્ઞાનમાત્રાની બે અવસ્થા હોય છે. લબ્ધિરૂપે અને પ્રવૃત્તિરૂપે. તેમાં પ્રવૃત્તિરૂપજ્ઞાન તે ઉપગ કહેવાય છે. જીવને પદાર્થને ખ્યાલ કેવળ લબ્ધિરૂપસ્થિત જ્ઞાનદ્વારાજ થતો નથી, પરંતુ પ્રવૃત્તિરૂપ જ્ઞાન દ્વારા થાય છે. પ્રવૃત્તિ તે લબ્ધિની જ છે. એટલે લબ્ધિવિના પ્રવૃત્તિરૂપ ઉપગજ્ઞાન હૈઈ શકતું નથી. માટે જે જ્ઞાનમાત્રાને ઉપગ છે ત્યાં તેની લબ્ધિ છે જપરંતુ લબ્ધિ છે. ત્યાં તેને ઉપગ હોય પણું ખરે અને ન પણ હોય. કેટલાક પદાર્થોના જ્ઞાનને ઉપયોગ ન પ્રવર્તતે હેય તે. પણ તે વિષેનાં ઘણાં જ્ઞાને તેને શક્તિરૂપે હિઈ શકે છે. આમાં પાંચ ઈન્દ્રિય અને મનદ્વારા પ્રવર્તાતા જ્ઞાનેપચેગને. મતિજ્ઞાનેપગે કહેવાય છે. ઉપરોક્ત અવગ્રહાદિ તે એકજઉપગનાં કાળભેદે અંનુક્રમે જુદાં જુદાં નામ છે. વ્યંજનાવગ્રહે, અર્થાવગ્રહ, ઈહા, અપાય અને ધારણા, Page #62 -------------------------------------------------------------------------- ________________ ૩૦ જૈન દર્શનને કર્મવાદ એ ભેદેમાં પૂર્વવત ભેદે તે ઉત્તરવતી ભેદેની ઉપત્તિમાં કારણરૂપ છે. અને ઉત્તરવત્તભેદે તે કાર્યરૂપે છે. જેથી પૂર્વવત સિવાય ઉત્તરવતભેદની ઉત્પત્તિ થઈ શક્તી નથી. માટે ઉત્તરવત્ત ભેદની પહેલાં પૂર્વવત્તી ભેદની ઉત્પત્તિ થવી જ જોઈએ. પરંતુ પૂર્વવત્તભેદની ઉત્પત્તિ થયાબાદ ઉત્તરવતભેદોની ઉપત્તિ થાય પણ ખરી અને ન પણ થાય. આ હકિકત સ્વયં બુદ્ધિથી વિચારવાથી મતિજ્ઞાનને વ્યંજનાવગ્રહાદિ ઉત્પત્તિકમ સમજી શકાય તેવે છે. વ્યંજનાવગ્રહાદિક જ્ઞાનનું સામર્થ્ય પણ દરેક જીવને અને એક જીવને પણ સદાકાળ માટે એક સરખું હોઈ શકતું નથી. તેમાં પણું બહુ, અબહુ, વગેરે વિવિધ પ્રકારે જ્ઞાનશક્તિ હોવાથી પૂર્વોક્ત ૨૮ ભેદમાં દરેકના બહુ, અબહુ વિગેરે બારબાર ભેદ કરતાં મતિજ્ઞાનના ૩૩૬ ભેદ થાય છે. આ ઉપરાંત વિકટ સમસ્યાના ઉકેલમાં તાત્કાલિક સહજબુદ્ધિની થતી ઉત્પત્તિરૂપ ઔત્પાતિકીબુદ્ધિ, ગુરૂને વિનય અને સેવા કરતાં ઉપ્તન થવા વાળી વિનાયકી બુદ્ધિ, શિલ્પ અને કર્મથી સંસ્કાર પામેલી કર્મજા બુદ્ધિ, અને લાંબા વખતના અનુભવથી ઘડાયેલી અર્થાત્ દીર્ઘ કાળના પૂર્વાપર અર્થના અવલોકનરૂપ પરિણામિકી-બુદ્ધિ એમ ચાર પ્રકારની બુદ્ધિને પણ જૈનશાસ્ત્રમાં મતિજ્ઞાન તરીકે જણાવી છે. આ ચાર પ્રકારની બુદ્ધિમાં પણ વ્યંજનાવગ્રહાદિત પ્રવર્તે Page #63 -------------------------------------------------------------------------- ________________ ૩૧ આત્માની વિભાવદશા છે. પરંતુ પૂર્વોક્ત ૨૮ ભેદની માફક આ ચાર પ્રકારની બુદ્ધિમાં રેજના વ્યવહારમાં આવતા જાણીતા પદાર્થોનું મતિજ્ઞાન નથી. તેમાં તે, સહજ રીતે નવે ખ્યાલ, ઉત્પન્ન કરવાવાળું મતિજ્ઞાન હેવાથી અછૂતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય છે. અને પૂર્વોક્ત ૨૮ ભેદમાં રેજના વ્યવહારમાં આવતા જાણીતા પદાર્થોનું મતિજ્ઞાન હોવાથી તેને શ્રતનિશ્ચિત મતિજ્ઞાન કહેવાય છે એમ ઉપરોક્ત ૩૩૬ ભેદમાં આ ચાર બુદ્ધિ ભેળવતાં કુલ્લ ૩૪૦ ભેદે મતિજ્ઞાન જૈનશાસ્ત્રમાં બતાવ્યું છે. આ બધો સૂફમવિચાર વ્યવસ્થિત રીતે અને તે પણ ગ્ય પારિભાષિક શબ્દો સાથે જૈનશાસ્ત્રમાં કરવામાં આવેલ હોવાથી મતિજ્ઞાનનું સ્વરૂપ, જૈનશાસ્ત્ર દ્વારા જ સારી રીતે સમજી શકાય છે. અહીં બહ, અબહુ આદિનું તથા ચાર બુદ્ધિનું સ્વરૂપ નદીસૂત્રમાં બહુ જ સ્પષ્ટતાથી વિસ્તારપૂર્વક દૃષ્ટાંત સહિત જણાવ્યું છે. આ રીતે જીવેમાં વિવિધ પ્રકારે વર્તતી મતિજ્ઞાનરૂપ ચૈતન્યતાને ખ્યાલ–જૈનશાસ્ત્રો દ્વારા સમજ જરૂરી છે. હવે કૃતજ્ઞાન અંગે વિચારીએ તે પૂર્વોક્ત ધારણા સ્વરૂપે જે ઈન્દ્રિયના જે વિષયનો ઉપયોગ જ્યાંસુધી ચાલી રહ્યો છે, ત્યાંસુધી તો તે ઉપયોગ મતિજ્ઞાનેપગ તરીકે કહેવાય છે. ત્યાંથી આગળ વધીને તે વસ્તુના ત્રિકાલિક વિષયમાં પ્રવૃત્ત થવાવાળ અર્થાત્ તે વસ્તુના પૂર્વપરિચયના ગ્યાલસહિત વર્તતે તે ઉપગ કૃતજ્ઞાનોપચેગ કહેવાય છે. અને તે -ઉપગ કૃતલબ્ધિ-જ્ઞાનથી જ વર્તે છે. પૂર્વે જાણેલી અનુભવેલી વસ્તુને પુનઃ પ્રત્યક્ષ .. સંબધ થાય છે, ત્યારે Page #64 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને કર્મવાદ પ્રથમ તે તેને અવગ્રહથી માંડીને ધારણા સુધીને મતિજ્ઞાનપગ વર્તે છે. અને પછી “તેજ વસ્તુ આ છે” એમ યાદ આવે છે, તે શ્રતજ્ઞાનને ઉપયોગ છે. રસ્તામાં જતાં સામે એક માણસ આવતે આપણને દેખાય છે, ત્યારે પ્રથમ તે તેને અવગ્રહ ઉપયોગ થાય, અને પછી તે શું છે એમ નિર્ણયાભિમુખી ઉપયોગરૂપ “હા, માણસ હોવું જોઈએ એવી સંભાવનાના ઉપયોગરૂપ અપાય, માણસ જ એવી નિર્ણયાત્મક ઉપયાગરૂપ ધારણું. અનુક્રમે વર્તે છે. ત્યાં સુધી તે મતિજ્ઞાનને ઉપયોગ છે. અને પછી યાદ આવે કે આ માણસ તે અમુક ટાઈમ પહેલાં જોયેલા ફલાણાભાઈ તેજ આ. એમ પ્રત્યક્ષ અને સ્મૃતિ બનેય જે જ્ઞાનમાં ભાસે તે શ્રતજ્ઞાન કહેવાય છે. કઈ માણસના પગ નીચે સર્પ આવ્યું, ત્યારે પ્રથમ તે સર્પના સ્પર્શ થવાના સમયે જ અવ્યક્ત ખ્યાલ રૂપે સ્પર્શેન્દ્રિયને વ્યંજનાવગ્રહ થયે, મારા પગ નીચે કંઈક છે તે વ્યક્ત ખ્યાલ આવ્યું તે સ્પર્શેન્દ્રિય અર્થાવગ્રહ, કેવા સ્પર્શવાળી તે વસ્તુ છે એવી વિચારણું તે અપાય, મૃદુસ્પર્શવાળી જ એવી નિર્ણયાત્મક વિચારણા તે ધારણા, અહીં સુધી તે મતિજ્ઞાન, અને ત્યારબાદ આ તે મૃદુસ્પર્શવાળું જાનવર છે એવી જાનવર અંગેની પૂર્વસમજણને ખ્યાલ પેદા થવા રૂપ ઉપગ પ્રવર્તાવનાર જ્ઞાન તે શ્રુતજ્ઞાન છે. ત્યારબાદ આ જાનવર તે સર્પજ, કે જે માણસને કરડે તે માણસ મરી જાય, અરે ! ભાગો ! એમ એકદમ Page #65 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવદશા ૩૩ કુદીને ખસી જાય. વીગેરે જ્ઞાનેપગ, આગળ આગળ ઉત્પન્ન થયે જાય છે. એમ પ્રથમનું શ્રત, ઉત્તરોત્તર શ્રત જ્ઞાનના નિમિત્તભૂત મનને વિષય બનતું જાય છે. આ પ્રમાણે ઈન્દ્રિયથી થયેલા શ્રુતજ્ઞાન વખતે વાસ્તવિક રીતે મનનું મતિજ્ઞાન અને પછી શ્રુતજ્ઞાન એમ ચાલતી પરંપરાઓમાં મનના વ્યાપારની મુખ્યતા હોવાથી શ્રતની ઉત્પત્તિનું નિમિત્ત મન છે. એટલે સ્મૃતિમાં આવેલ વસ્તુની વિચારણું ચાલે તે શ્રતજ્ઞાન છે. શ્રુતજ્ઞાને પગમાં મનોવ્યાપારની પ્રધાનતા હોવાથી વિચારાંશ અધિક અને સ્પષ્ટ હોય છે. વળી તેમાં પૂર્વાપરનું અનુસંધાન પણ હોય છે. સ્પર્શાદિક વિષયુક્ત પદાર્થોનું મતિજ્ઞાન થયા બાદ, પદાર્થનું કે તે વિષયના શબ્દનું ભાષામાં ઉચ્ચાર કરવારૂપ જ્ઞાન ન હોય, અગર તે તે પદાર્થને કઈ અચાન્ય ભાષાથી સંબોધતું હોય છતાં પણ તે પદાર્થ અને તે વિષય અંગે વપરાશ કરવાને કે તેનાથી નિવૃત્ત થવાનો ખ્યાલ જીવમાં જે ચતન્યશક્તિ-જ્ઞાનવડે હોય છે તે જ્ઞાન, શ્રતજ્ઞાન કહેવાય છે. કીડી કે એકેડી તે સાકર અને ગોળના શબ્દનું જ્ઞાન ધરાવતી નથી છતાં “ આ વસ્તુ મારે ખાવા જેવી છે ? એવું ભાન તેને જે થાય છે તે તેના શ્રતજ્ઞાનથી જ થાય છે. . શ્રતે પગ ઉત્પન્ન કરાવનાર શ્રુતજ્ઞાન લબ્ધિ જ કહેવાય છે. આ શ્રુત જ્ઞાનમાં પ્રત્યક્ષ અને સ્મૃતિ બને છે. Page #66 -------------------------------------------------------------------------- ________________ -૩૪ જૈન દર્શનને કર્મવાદ - - - એટલે ઈન્દ્રિય તથા મનજન્ય જ્ઞાનવ્યાપારના પ્રાથમિક અપરિપક્વ અંશને મતિજ્ઞાન અને ઉત્તરવસ્તી પરિપક્વ અથવા સ્પષ્ટ અંશને શ્રતજ્ઞાન કહેવાય છે. શબ્દજન્ય કે સંકેતજન્ય પદાર્થને ખ્યાલ એટલે કે શોદ શ્રવણ દ્વારા, લેખિત શબ્દ જેવા દ્વારા, અથવા તે શિર કંપન–હસ્તધૂનન આદિ અન્ય કરેલા સંકેત દ્વારા પદાર્થને ખ્યાલ જેનાવડે જીવને આવે, અગર તે ઈન્દ્રિચેના સ્પર્શરસ–ગંધ અને રૂપના વિષયેનું મતિજ્ઞાન થયા બાદ તે વિષયયુક્ત પદાર્થના શબ્દનો ખ્યાલ–અર્થની ઉપસ્થિતિ–અર્થને બેધ જે ચેતન્ય શક્તિવડે થાય તેને શ્રત જ્ઞાન કહેવાય છે. અહિં શબ્દને સાંભળવે તે શ્રોત્રેન્દ્રિયનું અવગ્રહાદિ મતિજ્ઞાન છે. સંસાક્ષર, ચેષ્ટા, સંકેત, નજરે આવે કે પદાર્થના રસ–સ્પગંધને ઈન્દ્રિય સાથે સંબંધ થાય તે પણ તે તે ઈન્દ્રિયનું અવગ્રહાદિ મતિ જ્ઞાન છે. પણ તે દ્વારા અર્થબોધ થાય તે મૃત જ્ઞાન છે. વાચક શબ્દ ઉપરથી વાચ્યનું જ્ઞાન કરાવવાવાળી અગર વાચ્ચ ઉપરથી વાચક શબ્દનું જ્ઞાન કરાવવાવાળી ચૈતન્યશક્તિ તે શ્રત જ્ઞાન છે. શાંતિલાલ શબ્દ જે મનુષ્ય માટે વપરાતું હોય તે મનુષ્યને ખ્યાલ, શબ્દ શ્રવણથી જે તન્ય શક્તિ વડે આવે છે તે ચૈતન્ય શક્તિને શ્રત જ્ઞાન કહેવાય છે. Page #67 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવદશા શાંતિલાલ નામના પરિચિત માણસ રસ્તામાં મળવા ટાઈમે તિ જ્ઞાનવડે ચક્ષુઈન્દ્રિયથી તેને જોયા પછી, આ તા શાન્તિલાલ કે જે મારા મિત્ર છે એવા ખ્યાલ પેદ્યા કરાવનાર તે શ્રત જ્ઞાન છે. ૩૫ જે વસ્તુના લાભાલાભ કે સંબધ, પૂર્વે કારેય પણ અનુભવ્યેા હાય તે જ વસ્તુનુ. પુનઃ પુનઃ મતિજ્ઞાન થતાં પુનઃ પુનઃ તે વસ્તુના લાભાલાભ કે સબંધના યાલ આવી શકે છે. તે ખ્યાલ પેદા કરનાર શ્રત જ્ઞાન જ હાવાથી શ્રુત જ્ઞાને પયોગ વડે જ જીવ પેાતાના જીવનવ્યવહારની જરૂરી ચીજોને ઓળખી શકે છે. મતિ અને શ્રુત એ અને જ્ઞાનાપયેાગથી જ જીવ, પાતપાતાના જીવન વ્યવહાર ચલાવી શકે છે. માટે સૂક્ષ્મમાં સૂક્ષ્મ જીવને પણ મતિ અને શ્રુત જ્ઞાન અમુક અંશે પણ હાય તા છે જ. આહાર-ભય આદિ સજ્ઞાઓ દ્વારા, એકેન્દ્રિયથી ચઉરિદ્રિયવાળા જીવેાના શ્રત જ્ઞાનનેા ખ્યાલ આપણને આવી શકે છે. તેમાં શ્રત જ્ઞાન ન હોત તે વનસ્પતિઓમાં પાણી અને ખાતર ચુસવાની, અને કીડી–મકાડીમાં ગેાળ કે સાકરની સુગધથી આકર્ષાઈ તેની નજીક આવી તે ગેાળ કે સાકરને ચાંટી જવાની પ્રવૃત્તિ હાઈ શકત નહીં. પણ ઉપરાસ્ત જીવનમાં આ બધી પ્રવૃત્તિએ આપણે સ્પષ્ટ રીતે જોઈએ છીએ. એટલે તેવા જીવેામાં પણ મતિ અને શ્રુત જ્ઞાન છે એમ સાખીત થાય છે. Page #68 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કમ વાદ જેટલા વિષયેાનુ` મતિ જ્ઞાન થાય તેટલાનું શ્રુત જ્ઞાન થાય જ એવુ હાઈ શકતું નમી. ઘણી વખત અજાણી ચીજોનું મતિ જ્ઞાન થવા છતાં પણ તેનું શ્રુત જ્ઞાન થતુ નથી. આ હકિકત વિશેષ શ્રુત જ્ઞાન રૂપે સમજવાની. ૩ સામાન્ય રૂપે તે શ્રુત જ્ઞાનાપયોગ, દરેક મતિ જ્ઞાનાપયાગ પછી હાય જ છે. કારણ કે અનાદિકાળથી જીવ મતિ અને શ્રુત સહિત તેા છેજ. જેમકે એક અજાણ્યા માણસે સીતાફળ જોયું–ચાખ્યું, તે ઉપરથી આ કોઈ ખાવાની ચીજ છે, મીઠી છે, એટલા સામાન્ય શ્રુતપયેગ તે તેને વર્તે છે. પર’તુ આ ચીજને સીતાફળ કહેવાય, અગર દેશાચાર પ્રમાણે તેને કાઈ ખીજા શબ્દથી સમાધાય એવુ વિશેષ શ્રુત જ્ઞાન તેને તે સીતાફળ અંગે કદાચ હાઈ શકતુ પણ નથી. આ રીતે જીવનવ્યવહારાપયેાગી શ્રુત જ્ઞાન ઉપરાંત શાસ્ત્રના જ્ઞાનને પણ શ્રુત જ્ઞાન કહેવાય છે. આપ્ત પુરૂષ દ્વારા પ્રણિત શાસ્ત્ર યા અન્ય શાસ્ત્રાના અભ્યાસથી અગર શ્રવણથી કેટલાક શબ્દો અને તેના અર્થાનું જે જ્ઞાન થાય તેને પણ શ્રુત જ્ઞાન કહેવાય છે. શાસ્ત્રની ઉત્પત્તિ સાંભળીને થઈ હાવાથી, શાસ્ત્ર તે સાંભળેલી વસ્તુ હોઈ તેને શ્રુત કહેવાય છે. અને તેનુ જે જ્ઞાન તે શ્રુત જ્ઞાન કહેવાય છે. ' શાસ્ત્ર વચનાત્મક હાવાથી શ્રુતજ્ઞાન શ્રવણ જરૂરી છે. શબ્દ શ્રવણુ એ શ્રોત્રને મતિની અન્તગત છે. શબ્દશ્રવણ એ * થવામાં શબ્દ વિષય હોવાથી મતિજ્ઞાન છે, અને ' Page #69 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ દશા ૩૭ ઉત્પન્ન થવાવાળો બેધ તે કૃતજ્ઞાન છે. માટે મતિજ્ઞાન કારણુ છે અને શ્રુતજ્ઞાન કાર્ય છે. શ્રુતજ્ઞાનનું વાસ્તવિક કારણે તે શ્રતજ્ઞાનાવરણને ક્ષોપશમ છે. માટે મતિજ્ઞાનને તેનું બ્રાહ્મનિમિત્ત કારણ જ ગણું શકાય છે. કારણ કે શાસ્ત્રોના શબ્દોનું શ્રવણ કરવા છતાં પણ શ્રુતજ્ઞાનાવરણનો સોપશમ ન હોય તે શ્રતજ્ઞાન થઈ શકતું નથી. તેથી જ શાસ્ત્ર વચન સાંભળનારા દરેકને કૃતજ્ઞાન થાય જ એ નિયમ નથી. જ્ઞાનત્પત્તિનું સાધન હોવાથી શાને પણ શ્રત કહેવાય છે. તે શાસ્ત્રશ્રત અંગબાહ્ય અને અંગપ્રવિષ્ટ રૂપથી બે પ્રકારે છે. તેમાંથી અંગ બાહ્યશ્રત તે ઉત્કાલિક-કાલિકભેદથી અનેક પ્રકારે અને અંગ પ્રવિષ્ટકૃત તે આચારાંગ, સુયગડાંગ આદિ બાર પ્રકારનું છે. શ્રી તીર્થકરદે કેવળજ્ઞાન પ્રાપ્ત કરી તેમની પહેલવહેલી દેશનામાં તેમના જે શિષ્ય બને છે તેઓને મુખ્ય શિષ્ય બનાવી શાસનની સ્થાપના સમયે તેઓને “વેજોવ, વિવા, પુરૂવા” એ ત્રણ વાક્યોની ત્રિપદી આપી, વિશ્વના પદાર્થની મૂળભૂત સ્થિતિના તત્વજ્ઞાનનું જિક આપે છે. આ મુખ્ય શિષ્યના નેતૃત્વ નીચે બીજા મુનિઓના ગણ (પરિવાર સમુહ) હેવાથી તેઓ જૈનશાસનના ગણધર કહેવાય છે. આ સાક્ષાત્ તીર્થંકરદ્વારા. પ્રકાશિત થયેલા જ્ઞાનને, પઠન-પાઠનમાં અનુકુળ પડે તેવી Page #70 -------------------------------------------------------------------------- ________________ ૩૮ જૈન દર્શનને કર્મવાદ: રીતે તેની દરેક વસ્તુ ગોઠવીને ગણધરે, દ્વાદશાંગી એટલે બાર વિભાગરૂપે સૂત્રબદ્ધ કરે છે, તેને અંગપ્રવિણશ્રુત કહેવાય છે. (૧) આચારાંગ (૨) સૂત્રકૃતાંગ (૩). સ્થાનાંગ (૪) સમવાયાંગ (૫) વિવાહેપન્નત્તિ (ભગવતી સૂત્ર). (૬) જ્ઞાતા ધર્મ કથાગ (૭) ઉપાસગદશાંગ (૮) અન્નકૃતદશાંગ (૯) અનુત્તરપપાતિક (૧૦) પ્રશ્ન વ્યાકરણ (૧૧) વિપાકસૂત્ર (૧૨) દષ્ટિવાદ. એ બાર અગનાં નામે છે. આયુ, બળ, બુદ્ધિ આદિની ક્ષીણ અવસ્થા દેખીને ગણધરની પછી થયેલ બુદ્ધિમાન આચાર્યોએ સર્વ સાધારણ હિતને માટે અંગપ્રવિણ ગ્રન્થના આધારે ભિન્ન ભિન્ન વિષ પર જે ગ્રન્થ લખેલા છે તે અંગબાહ્યશ્રત કહેવાય છે. સર્વજ્ઞ દેએ પ્રકાશિત અને ગણધરરચિત શ્રત, તથા. તેના આધારે અન્ય શુદ્ધ બુદ્ધિ આચાર્યોએ લેખિત શ્રત સિવાય, જેનેતર દર્શનકાએ લખેલાં કે રચેલાં શાસ્ત્રો પણ અપેક્ષાએ શ્રુતજ્ઞાન છે. જે શાસ્ત્રો એકાન્ત દષ્ટિવાળાં કે સત્યાસત્યથી મિશ્રિત અગર પદાર્થોનું અયથાસ્થાને વર્ણન કરવાવાળાં હોવા છતાં પણ અંશતઃ કૃતાનુસારી હેવાથી તે આંશિક શ્રુતતે કહેવાય જ છે. પદાર્થ નિરૂપણમાં એકાંત દ્રષ્ટિ તે મિથ્યાદષ્ટિ છે અને અનેકાન્તદષ્ટિ તે સમ્યગુદણિ છે. સમ્યગ્દષ્ટિપ્રતિક્ષત તે સમ્યકકત છે અને મિથ્યાષ્ટિ પ્રણિતશ્રત તે મિથ્યાશ્રત છે. સમ્યકકૃત મોક્ષ પ્રાપ્તિમાં ઉપગી બને છે, જ્યારે મિથ્યાશ્રુત મોક્ષપ્રાપ્તિમાં નિરપગી બને છે. Page #71 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દશા ૩૯ - -- - - - જો કે એક્ષપ્રાપ્તિમાં ઉપગી કે નિરૂપયેગી બનવામાં શાસ્ત્રને જ નિયત સ્વભાવ નથી, પરંતુ તેને આધાર અધિકારીની ગ્યતા પર છે. સમ્યગૃષ્ટિ પ્રણિત તથા મિથ્યાષ્ટિ પ્રણિત શાસ્ત્ર પણ સમ્યગદષ્ટિ પાસે આવ્યું તે યથાવસ્થિત ભાવના અવગમથી સમ્યકકૃત કહેવાય, અને મિથ્યાષ્ટિના હાથમાં આવેલું યથાવસ્થિત બોધના અભાવથી મિથ્યાશ્રત કહેવાય છે, તે પણ વિષય અને પ્રણેતાની ચેગ્યતા તથા અગ્યતાની દૃષ્ટિથી શાનું વિશેષત્વ અને હીનત્વ અવશ્ય છે. શારોથી પ્રાપ્ત થતે બેધ તેજ શ્રતજ્ઞાન છે. પરંતુ શાસ્ત્રો તેનું સાધન હોવાથી ઉપચારથી શાસ્ત્ર પણ શ્રતજ્ઞાન કહેવાય છે. તે શાસ્ત્રરૂપ શ્રતજ્ઞાન પ્રકાશિત કરવામાં કાગળ, શ્યાહી, કલમ, પેન, પાટી, અક્ષર વગેરે સાધને પણ ઉપચારથી શ્રુત કહેવાય છે. શ્રુતજ્ઞાનના ચૌદ અથવા વીસ પ્રકાર છે. અક્ષરઅનક્ષર–સંજ્ઞી અસંજ્ઞી–સમ્ય-મિયા–સાદિક-અનાદિકસપર્યવાસિત–અપર્યવાસિત–ગમિક–અગમિક – અંગપ્રવિણઅંગબાહ્ય આ વૈદ ભેદ છે. અને પર્યાય-અક્ષર–પદ–સંઘાતપ્રતિપારિ–અનુગ–પ્રાભૃતપ્રાભૂત-પ્રાભૂત–વસ્તુ અને પૂર્વ એ દસને સમાસ સહિત કરતાં વીસ પ્રકાર છે. પ્રથમના ચૌદ ભેદતે અક્ષર, ધ્વનિ, સંજ્ઞા વગેરે ભેદેથી છે. પાછળના વીસ ભેદ તે આગમના અક્ષરે–વાક -પ્રકરણો વગેરેને અંગે છે. Page #72 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને કર્મવાદ આમાં બુદ્ધિરૂપ મતિ, સ્મરણ-ચાદી રૂપ સ્મૃતિઆહાર, ભય, મિથુન, નિદ્રા વગેરે રૂપ સંજ્ઞા, વિચારણારૂપ ચિન્તા, ઈન્દ્રિયોથી થતા પદાર્થના બોધરૂપ અભિનિબોધ, હેતુ અને સાધ્યની એક ઠેકાણે વ્યાપ્તિ જોવામાં આવવાથી બધે ઠેકાણે તે વ્યાપ્તિ લાગુ કરવાને તર્ક, અને પ્રામાણિક વક્તાના શબ્દો ઉપરથી થતા સાચા જ્ઞાનરૂપ આગમ પ્રમાણ યા શબ્દ પ્રમાણ આ બધાં લેક વ્યવહારમાં જ્ઞાનનાં પસિદ્ધ નામે મતિ અને શ્રત જ્ઞાનમાં સમાવેશ થાય છે. શબ્દ ભેદમાં અર્થ ભેદ નથી પણ હવે એ હિસાબે આ બધા જુદા જુદા અર્થના નહિ પરંતુ એક જ અર્થના શબ્દો હોઈ તે બધાં મતિજ્ઞાન અને શ્રત જ્ઞાન જ છે. આમાં અભિનિબોધ શબ્દ જૈન સૂત્રોમાં પ્રસિદ્ધ છે અને બીજા શબ્દો લોકપ્રસિદ્ધ પણ છે. આ પ્રમાણે જ્યાં સુધી પદાર્થ જ્ઞાનમાં જીવને ઈન્દ્રિય સહાયતાની જરૂર રહે ત્યાં સુધી તે જીવની ચૈતન્યશક્તિ મતિ અને શ્રત” સંજ્ઞાથી ઓળખાય છે. પણ તેથી આગળ વધીને ચિતન્યશક્તિને વિકાસ વિશેષરૂપે થાય ત્યારે તે ચૈતન્યશક્તિને, વિષય ગ્રહણ કરવામાં ઈન્દ્રિય સહાયની જરૂર નહિ રહેતાં, આત્મ-પ્રત્યક્ષ જ પદાર્થ સ્વરૂપને જુવે છે. આ રીતની ચૈતન્યશકિત જ્યાં સુધી રૂપી (રૂપ-રસગધ-સ્પર્શયુક્ત) પદાર્થને જ જાણવાવાળી હોય ત્યાં સુધી તેને અવધિજ્ઞાન તરીકે ઓળખાય છે. અવધિને વિષય કેવળ રૂપી પદાર્થ સુધી જ સીમિત હોવાથી તેને સીમિત Page #73 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ દશા –સીમાન્યા અવધિજ્ઞાન કહેવાય છે. અવધિ શબ્દ સીમા સૂચક છે. અરૂપી પદાર્થોમાં અવધિની પ્રવૃત્તિ હેઈ શકતી નથી. જગતના મૌલિક છ દ્રવ્યમાં એક પુદ્ગલ દ્રવ્ય જ રૂપી છે. એટલે પુદ્ગલ દ્રવ્ય જ અવધિનો વિષય થઈ શકે છે. પુદગલ દ્રવ્ય સિવાય આત્મા આદિ પાંચ દ્રવ્ય અવધિને વિષય થઈ શક્તાં નથી. * અવધિ જ્ઞાન તે બે રીતે પ્રગટ થાય છે. (૧) ભવ પ્રત્યય અને (૨) ગુણ પ્રત્યય. અમુક ભવમાં જન્મ લેતાની સાથે જ પ્રગટ થાય એવા જન્મ સિદ્ધ અને જીવન પર્યત રહેવાવાળા અવધિજ્ઞાનને ભવપ્રત્યય અવધિજ્ઞાન કહેવાય છે. અને જન્મ લીધા બાદ વ્રત–નિયમ આદિ ગુણેના પાલનથી પ્રાપ્ત થતું અવધિજ્ઞાન તે ગુણપ્રત્યય અવધિજ્ઞાન કહેવાય છે. ભવ પ્રત્યય અવધિજ્ઞાનના અધિકારી, દેવ અને નારક છે. દેવ અને નારકને ભવ જ એ છે કે ત્યાં પેદા થતાંની સાથે જ અવધિજ્ઞાન થઈ જાય છે. મનુષ્ય અને તિર્યંચના અંગે એ નિયમ નહીં હોવાથી તેઓ તે ગુણપ્રત્યય અવધિજ્ઞાનના જ અધિકારી છે. તીર્થકર ભગવાનને જન્મ લેવા ટાઈમે અવધિજ્ઞાન હોય જ છે. પરંતુ ત્યાં તેની પ્રગટતા નવી નથી. પૂર્વ ભવથી જ સાથે આવેલ હોય છે. અવધિજ્ઞાનની પ્રગટતામાં અવધિજ્ઞાનના આવરણને પશમ જ આવશ્યક છે. પરંતુ દેવ અને નારકને તે ક્ષપશમ ભવજન્ય જ થાય છે. અને મનુષ્ય-તિયાને વ્રત-નિયમ–તપ આદિ ગુણના Page #74 -------------------------------------------------------------------------- ________________ ૪૨ જૈન દર્શનનો કર્મવાદ - - - - - - - - - - - - - - - - - - - - - પાલનથી જ થાય છે. દેવ–નારને અવધિજ્ઞાનની પ્રગટતામાં વ્રત–નિયમાદિની અપેક્ષા રહેતી નથી. ગુણ પ્રત્યય અવધિજ્ઞાનના છ ભેદ છે. અનુગામ, અનનુગામી, વર્ધમાન, હીયમાન, અવસ્થિત અને અનવસ્થિત. ૧. જે અવધિજ્ઞાન, ઉત્પત્તિક્ષેત્રને છોડીને બીજી જગ્યાએ જવા છતાં પણ નષ્ટ પામે નહીં અને સાથે સાથે આવે તે અનુગામી અવધિજ્ઞાન કહેવાય છે. ૨. ઉત્પત્તિ સ્થાનને ત્યાગ કરી અન્ય સ્થાને જતાં જે અવધિજ્ઞાન નષ્ટ પામી જાય તે અનનુગામી અવધિજ્ઞાન કહેવાય છે. ૩. ઉત્પત્તિ સમયથી અન્ય સમયે ક્ષેત્ર, શુદ્ધિ આદિ દષ્ટિથી ક્રમશઃ વૃદ્ધિ પામવાવાળું હોય તે વર્ધમાન અવધિજ્ઞાન કહેવાય છે. ૪. ઉત્પત્તિના સમયબાદ પરિણામોની વિશુદ્ધિમાં ન્યુનતા થતી રહેવાના કારણે ક્રમશઃ અલ્પવિષયક થતું જાય તે હીયમાન અવધિજ્ઞાન છે. ૫. અવધિજ્ઞાન જન્માંતરમાં પણ આત્મામાં કાયમ રહે અગર કેવળ જ્ઞાનની ઉત્પત્તિ પર્યત આજન્મ ટકી રહે તે અવસ્થિત, યા અપ્રતિપાતિ અવધિજ્ઞાન છે. ૬. જે ક્યારેક ઘટી જાય, ક્યારેક વધી જાય, આવી ચાલ્યું જાય, ફરીવાર ઉત્પન્ન થાય, અને પાછું અલોપ Page #75 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ દશા ૪૩ થાય એવુ' જલતર’ગ જેવુ... અથવા વીજલીના જમકારા જેવુ" અવધિજ્ઞાન તે અનવસ્થિત, યા પ્રતિપાતિ અવધિજ્ઞાન: કહેવાય છે. અવધિજ્ઞાન પ્રાપ્ત થવાના ગુણની દૃષ્ટિએ આ છ ભેદ છે. દ્રવ્યની દૃષ્ટિએ અન તારૂપી દ્રવ્યથી સરૂપી દ્રવ્ય જાણવા વાળુ, ક્ષેત્રની દૃષ્ટિએ અગુલના અસખ્યાતમા ભાગથી માંડીને અસ`ખ્ય ચેાજનેા સુધીનુ, કાળની દૃષ્ટિએ આવલિકાના અસખ્યાતમા ભાગથી માંડીને અસંખ્ય વર્ષો પ તનુ,. ભાવની દૃષ્ટિએ અનતા ભાવ જાણવાવાળુ એમ દ્રવ્ય-ક્ષેત્ર કાળ અને ભાવથી અનેક પ્રકાર અવધિજ્ઞાનના છે. ચેતના શક્તિના પર્યાય સ્વરૂપ મતિ-શ્રુત વીગેરે પાંચે. જ્ઞાનનુ કામ પોતપાતાના વિષયને પ્રકાશિત કરવાનું હાઈ તે સને જ્ઞાન કહેવાય છે. પરતુ પહેલાં ત્રણ જ્ઞાનમાં પ્રત્યેક જ્ઞાન તે જ્ઞાન અને અજ્ઞાન એમ અખે સ્વરૂપે છે. જેમકે મતિજ્ઞાન–મતિઅજ્ઞાન–શ્રુતજ્ઞાન–શ્રુતઅજ્ઞાન –અવધિજ્ઞાન—અધિઅજ્ઞાન અર્થાત્ વિભગજ્ઞાન. અહી’-- જ્ઞાન—અજ્ઞાનરૂપ ભેદ જ્ઞેય વિષયના આધારે નહી. પરંતુ જ્ઞાનના હિસાબે છે. જ્ઞેય વિષયની જ્ઞાનશક્તિ ભિન્નભિન્ન જ્ઞાતાઓમાં સમાનપણે વત્તતી હાવા છતાં પણ મિથ્યાવિપરીત શ્રદ્ધાવાળા જ્ઞાતાનુ મતિ તથા શ્રુત અને અવિધ તે અનુક્રમે મતિઅજ્ઞાન–શ્રુતઅજ્ઞાન અને વિલ ગજ્ઞાન કહેવાય છે. અને સમ્યગૢશ્રદ્ધાવાળા જ્ઞાતાનુ મતિ, શ્રુત અને અવધિ તે અનુક્રમે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાન કહેવાય. Page #76 -------------------------------------------------------------------------- ________________ ૪૪ જૈન દર્શનને કર્મવાદ છે. લૌકિક સંકેત અનુસાર તે મતિ–કૃત–અવધિ તે જ્ઞાન જ છે. પરંતુ આધ્યાત્મિક સંકેતથી તે ત્રણે, જ્ઞાન અને અજ્ઞાન એમ બનને સ્વરૂપે હોય છે. એટલે આત્મ વિકાસમાં ઉપયોગી થવાવાળું જે જ્ઞાન તે સમ્યગજ્ઞાન, અને આત્મવિકાસમાં નડતરરૂપ જે જ્ઞાન તે અસમ્યગ જ્ઞાન યા અજ્ઞાન કહેવાય છે. વાસ્તવિક રીતે અસમ્યગ્રજ્ઞાન એટલે અજ્ઞાન પણ, છેતે જ્ઞાન સ્વરૂપેજ. સમ્યગજ્ઞાન અને અસભ્ય જ્ઞાન (અજ્ઞાન) માં ચૈતન્યશક્તિ તે એક જ જાતની હોવા છતાં મિથ્યાભાવ સહકૃત જ્ઞાને પગને અજ્ઞાન રૂપે અને સમ્યગભાવ સહેકૃત જ્ઞાનેપગને જ્ઞાન રૂપે જણાવ્યું છે. અજ્ઞાન એ જ્ઞાનને વિપર્યય છે. તેના કારણથી જગતમાં મતમતાં તરે અને ધર્મશાસ્ત્રના ભેદે વતે છે. જગતના જીવોની દષ્ટિ અને લક્ષ બે પ્રકારે છે. (૧) આધ્યાત્મિક દ્રષ્ટિ અને (૨) વ્યવહારિક દષ્ટિ. (૧) આત્માથી સંબંધિત વિષય પર વિચાર કરવાવાલી દૃષ્ટિ–લક્ષ્ય યા જાગૃતિનું નામ આધ્યાત્મિક દષ્ટિ છે. (૨) આત્મા સિવાય અન્ય તત્વો પર મનન કરવાવાળી તે વ્યવહારિક અથવા ઓઘદૃષ્ટિ કહેવાય છે. આધ્યાત્મિક દૃષ્ટિવાળા જીવનું ચિંતન તે આત્માના તાત્વિક સ્વરૂપ અને તેને સ્પષ્ટ પ્રતીત કરવાના સાધન અને અંતિમ સાધ્ય મેક્ષાદિની પ્રાપ્તિમાં મુખ્યપણે વતે છે. અને વ્યવહારિક દૃષ્ટિવાળા જીવનું ચિંતન, તે વ્યવહારિક Page #77 -------------------------------------------------------------------------- ________________ ૪૫. આત્માની વિભાવ દશા જીવનમાં પિતાનું સ્થાન શું છે? ધન, કીર્તિ–આબરૂ, ઇન્દ્રિયના વિષયની પ્રાપ્તિ, પુત્ર, પરિવાર આદિમાં પોતે કેટલે આગળ વધી રહ્યો છે એ વીગેરે વિષયે અંગે મુખ્યપણે વર્તતું હોય છે. આ બન્ને દષ્ટિઓને અનુલક્ષીને સંસારી જીવેનું વર્ગીકરણ નીચે મુજબ ત્રણ વિભાગેમાં કરી શકાય છે. (૧) જેના જીવનમાં વ્યવહારિક દૃષ્ટિની મર્યાદાવાળા જ્ઞાન-વિજ્ઞાનને વિકાસ પુષ્કળ પ્ર... ણમાં હોય અને આધ્યાત્મિક દૃષ્ટિનું પ્રગટીકરણ અને વિકાસ બીલકુલ હેય જ નહિં, એ જીવ. (૨) જેના જીવનમાં વ્યવહારિક જ્ઞાનનો વિકાસ બહુ જ ઓછા હોય, પરન્તુ આધ્યાત્મિક દૃષ્ટિનું પ્રગટીકરણ અને વિકાસ વધુ હોય એવા જીવ. (૩) જેઓમાં અને દૃષ્ટિઓથી સંબંધિત વિદ્યાઓ સુપ્રમાણમાં વિકસિત છે એવા જીવ. ઉપરોક્ત ત્રણે પ્રકારના જે પૈકી પહેલા પ્રકારના જેના જ્ઞાન-વિજ્ઞાનને જ્ઞાની મહાત્માઓએ અજ્ઞાનટિમાં ગયું છે. એ જ્ઞાન-વિજ્ઞાનને અજ્ઞાન કહેવાનું કારણ એ છે. કે આધ્યાત્મિક દૃષ્ટિરહિત જ્ઞાન-વિજ્ઞાનને ઉપગ. આત્મશુદ્ધિના વિકાસમાં બલકુલ નહિં હવાથી જગતમાં શાન્તિને બદલે અશાન્તિની જ્વાલાઓ દિન પ્રતિદિન પ્રગટકરવામાં નિમિત્તભૂત થાય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને કર્મવાદ ભૂતકાળમાં ભારત દેશનું ગૌરવ ઉચ્ચ સંસ્કાર અને ઉચ્ચ જીવનચર્યાથી જ અલંકૃત હતું. વ્યવહાર જીવનમાં ધનની આવશ્યક્તા રહેતી હોવા છતાં પણ છલ–અન્યાયકપટ–સંહાર કરીને ધન કમાવાનું કે દેશને સમૃદ્ધ બના-વવાનું ઉદાહરણ આર્ય સંસ્કૃતિમાં ક્યાંય પણ મળતું નથી. નિર્ધન અગર સત્તાધીશના સિંહાસન રહિત હોવા છતાં પણ સંસ્કારી જીવન વ્યતીત કરતા રહેતાવાળાઓની યશગાથા ગાવામાં ભૂતકાલીન કવિવએ ક્યારેય પણ સંકેચ કર્યો નથી. એ સંસ્કારી જીવન અન્ય કઈ પ્રકારનું નહિં હતું, પરંતુ કેવલ આધ્યાત્મિક દૃષ્ટિ એવં વિકાસવાળું હતું. આથી એ માલુમ પડે છે કે પુરાતનકાલમાં ધન યા સત્તાથી જીવનની ચિતા મનાતી નહીં હતી. પરંતુ વિચારધન એવું આધ્યાત્મિક સંસ્કાર ધન જ મૂળ -ધન યા સાચું ધન હતું. એ અવિનાશી ધનની રક્ષા કરવાને માટે જ નિરંતર જાગૃત રહેવાનો ભારતના મહાન પુરુષોને આદેશ હતું. તે આદેશના પાલનથી જ ભારતદેશ સુખશાંતિથી સમૃદ્ધિવંત હતે. આવા પ્રકારની આધ્યાત્મિક દૃષ્ટિને રેકી ભૌતિક -દષ્ટિમાં જ જીવને સ્થિર રાખવાવાળા જીવને મિથ્યાભાવ છે. મિથ્યાવાસિત દશામાં જીવને ખરા–ટા યા હિતાહિતનું જ્ઞાન જ હોતું નથી. સચ્ચી શ્રદ્ધા નહિ હોવાથી ડુિં ઘણું જ્ઞાન હોય છે તે પણ વિપરિત પ્રકાશ કરવા Page #79 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ દશા ૪૭ -- ------- - - - - - - - - - - - વાળું અને પાપાચરણમાં લીન બનાવવાવાળું હોય છે. આવા જ્ઞાનવાળા જીવને ધાર્મિક કાર્ય કરવાનું સુઝતું જ નથી. અને જે તે ધાર્મિક કાર્ય કરતા હોય તે ફક્ત સંસાર સુખની પ્રાપ્તિ માટે જ યા દુનિયાના આવકાર–આકર્ષણ આદિને માટે જ કરે છે. અહીં શ્રદ્ધા વિપરીત હોવાથી ભાવના પણ વિપરીત હોય છે. જે કારણથી તેવા પ્રકારની ક્રિયા કર્તાને લાભ ન થતાં હાનિ જ થતી જાય છે. કેમકે તે સમયે સંસાર તરફ જમનને ઝકાવ હોવાથી હતભાગી આત્મા સંસારના તુચ્છ ફળની પ્રાપ્તિ માટે જ ધર્મક્રિયા કરે છે. જેમ વિષ મિશ્રિત ભજન વિનાશકારી થાય છે તેમ ઘર મિથ્યાત્વદશામાં જીવ દ્વારા કરાતાં શુભ અનુષ્ઠાને પણ તેને માટે આધ્યાત્મિક તાનાં વિનાશક બને છે. સત્યસુખના ભંડાર અને દુઃખના લવલેશ વિહેણું મેક્ષ પ્રત્યે અથવા તેના અચૂક સાધન પ્રત્યે અને મોક્ષના અકસીર ઈલાજમાં પ્રયત્નશીલ સંતપુરુષે પ્રત્યે તેને અરૂચિ થાય છે. અર્થાત્ મોક્ષ સાધક અને મેક્ષને જ ઉપદેશ દેવાવાલા તથા ભૌતિક સામગ્રીઓને તુચ્છ દષ્ટિથી દેખવાવાળા સંતાનો તે મિથ્યાત્વી જીવે સમાગમ કરતા નથી. જતર, મંત્ર, ચા ચમત્કાર બતાવી કંચન–કામિની–પુત્રાદિકની સામગ્રી બતાવવાવાળા અધ્યાત્મ શૂન્ય કૃત્રિમ પગ મળી જાય તે તે એવા લેકેને પરિચય સહર્ષ કરે છે. એ પ્રકારે અનર્થને અર્થરૂપે, ત્યાજ્યને ગ્રહણ સ્વરૂપે, ગ્રહણ ગ્યને ત્યાજ્ય ગ્ય રૂપે માનીને તે અત્યન્ત બરબાદ થાય છે. આ પ્રમાણે અનંતકાળસુધી ચક Page #80 -------------------------------------------------------------------------- ________________ ४८ જૈન દર્શનને કર્મવાદ - - ચાલ્યા જ કરે છે. જ્યાં સુધી મિથ્યાત્વને ઉદય વિદ્યમાન. હોય ત્યાં સુધી સત્યજ્ઞાન પ્રાપ્ત થતું નથી. પરંતુ વિપરિત વિચાર ઉત્પન્ન થાય છે. મોક્ષના વિષયમાં અરૂચિ રહે છે. આત્માની તરફ દૃષ્ટિ જતી નથી. પાપ તરફ ઝુકાવ રહે છે. અને સંસારી સુખ જ સારાં લાગે છે. કેવલ વર્તમાન ભવ પૂરતી જ દૃષ્ટિ રાખીને તેને જ વિકસિત કરવાને માટે જીવ. અનેક પ્રયત્ન કરે છે. માટે સંસારાભિમુખ આત્માનું જ્ઞાન લૌકિક દષ્ટિથી ગમે તેટલું વિશાલ અને સ્પષ્ટ હોય તે પણ સમભાવનું નહિં હોવાથી જેટલા પ્રમાણમાં સંસારિક વાસનાનું પિષક હોય છે તેટલા પ્રમાણમાં અજ્ઞાન કહેવાય છે. આત્માના વિષયમાં અજ્ઞાત રાખવાવાળું લૌકિકજ્ઞાન આધ્યાત્મિક દષ્ટિથી અજ્ઞાન જ છે. આત્મજ્ઞાનીના છેડા પણ જ્ઞાનને. ઉપગ આત્મિક તૃપ્તિમાં થતો હોવાથી તે જ્ઞાનને આધ્યાત્મિક દૃષ્ટિથી જ્ઞાન જ કહેવાય છે. જ્ઞાન આત્મશાંતિકારક, * છે. જ્યારે અજ્ઞાન અશાંતિકારક છે. મતિ, શ્રત અને અવધિજ્ઞાન તે સમ્યગ્ર અને મિથ્યાત્વના હિસાબે જ્ઞાન તથા અજ્ઞાન એમ બે સ્વરૂપે હોઈ શકે છે. મન ૫ર્યવજ્ઞાન તથા કેવલજ્ઞાનમાં મિથ્યાત્વ હોઈ તું જ નથી એટલે તેના જ્ઞાન અને અજ્ઞાન રૂપ ભેદ નથી. અઢી દ્વીપ (મનુષ્ય ક્ષેત્રોમાં રહેલ સંક્ષિપર્યાપ્ત પંચે Page #81 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ દશા ૪૯ ન્દ્રિય પ્રાણિના ચિતિત અર્થને જાણી શકવાની જ્ઞાનશક્તિને. મન:પર્યવજ્ઞાન કહેવાય છે. - જગતમાં કેટલાક જ સંગ્નિ છે અને કેટલાક અસંગ્નિ છે. ભૂતકાળમાં શું બન્યું? અમુક કાર્યનું શું પરિણામ આવ્યું હતું, હવે આનું શું પરિણામ આવશે? અને હવે શું કરવું? ઈત્યાદિ દીર્ઘકાળના વિચારપૂર્વક કાર્યમાં પ્રવૃત–નિવૃત્ત થવાની સંજ્ઞાવાળા જે જીવે છે, તે સંજ્ઞિ કહેવાય છે. આ સંક્સિજ મને વિજ્ઞાનવાળા છે. જે જીવે, વર્તમાનકાળના વિષયનાજ ઉપગવાળા * છે, તે અસંજ્ઞિ કહેવાય છે. આજીને ભૂત–ભવિષ્યની વિચારશક્તિવાળું મને વિજ્ઞાન નહી હોવાથી વર્તમાન ઉપદવવાળા સ્થાનથી ખસી જાય છે, પરંતુ ભૂતકાળના દુઃખને કે ભાવિકાળમાં દુઃખદાયીસ્થાનને તેમને ખ્યાલ પેદા થઈ શકતે નથી. . સંપિચેન્દ્રિય વિચાર કરવા ટાઈમે પિતાના આત્મવીર્યથી અને કાયમનાબળથી મને વર્ગણાના પુદુગલેને આકષીને વિચારવામાં કામ આવે તેવા મનપણે પરિણુમાવી તેનું મન બનાવી, વિચાર કરવામાં તેને ઉપગ કરી, પછી તરત જ મનના તે યુગલને છોડી દે છે. અ. રીતે હરેક ટાઈમે વિચાર કરવામાં મને વર્ગણાના પુદ્ગલે. “ઉપર રહેણું, પરિણમન–અવલંબન અને વિસર્જન એ ચારે વગ દ્વારાજ. મનથી વિચાર કરી શકાય છે. મનવાળ Page #82 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને કર્મવાદ - - સંપિચેન્દ્રિયજીવ કેઈપણ વસ્તુને વિચાર આ પ્રમાણે બનેલા મનથી જ કરે છે. વિચારવામાં મનને ઉપયોગ થતી વખતે મનની ભિન્નભિન્ન આકૃતિ થાય છે તેને મનના પર્યાયે કહેવાય છે. મન એ એક પ્રકારનું પીગલિકદ્રવ્ય છે એટલે મનના પર્યાયે તે પુદ્ગલદ્રવ્યના જે પર્યાય છે. આ માનસિકઆકૃતિઓરૂપ પુદ્ગલદ્રવ્યના પર્યાયને ઇન્દ્રિયની અપેક્ષાવિના સાક્ષાત્ આત્માથી જાણી શકવાની ચિત-જ્ઞાનશક્તિને મન:પર્યવ જ્ઞાન કહેવાય છે. એવા જ્ઞાનવિકાસને પ્રાપ્ત કરનાર મનુષ્ય, મન ૫ર્યવજ્ઞાનિ કહેવાય છે. મન પર્યવજ્ઞાનિ તેં માનસિક આકૃતિઓને પ્રત્યક્ષ કરે છે, પરંતુ તેના અર્થજ્ઞાનને અર્થાત્ ચિંતનીય વસ્તુને પ્રત્યક્ષ કરી શક્તા નથી. મન ૫ર્યવજ્ઞાનિ જે મનના સંપૂર્ણ વિષચેનું સાક્ષાત્ જ્ઞાન કરી શક્તા હોય તે તે અરૂપી દ્રવ્ય પણ મન:પર્યવજ્ઞાન વિષય બની જાય. અને એ રીતે બને તે કેવળજ્ઞાન અને મન:પર્યવજ્ઞાનમાં કઈ ફેર રહે જ નહી. પરંતુ મન:પર્યવજ્ઞાન તે રૂપીદ્રવ્યને જ સાક્ષાત્કાર કરે છે અને તે પણ સર્વરૂપીયુગલને સાક્ષાત્કાર નહીં કરી શતાં સર્વ રૂપીદ્રને અનંત ભાગ- અર્થાત્ માનુષોત્તર ક્ષેત્રની મર્યાદામાં જ મનની ભિન્ન ભિન્ન આકૃતિરૂપ પુદ્ગલ પિર્યાને જ પ્રત્યક્ષ કરે છે. અને તે ઉપરથી અર્થજ્ઞાનનું એટલે કે ચિંતનીય વસ્તુનું અનુમાન કરે છે. એટલે મનઃ Page #83 -------------------------------------------------------------------------- ________________ ૫૧ આત્માની વિભાવ દશા પર્યાવજ્ઞાનમાં મન પર્યાય અર્થાત માનસિક વિવિધ આકૃતિચોનું પ્રત્યક્ષજ્ઞાન છે અને ચિંતનીયવસ્તુનું અનુમાન જ્ઞાન છે. - આ મન ૫ર્યવજ્ઞાન બે પ્રકારે છે. (૧) રાજુમતિ અને (૨) વિપુલમતિ. બાજુમતિની અપેક્ષાએ વિપુલમતિનું જ્ઞાન વિશુદ્ધત્તર છે. કેમકે ત્રાજુમતિ કરતાં વિપુલમતિ તે મનના સૂક્ષ્મતર પરિણમેને પણ જાણી શકે છે. વળી ત્રાજુમતિ ઉત્પન્ન થયા બાદ ચાલ્યું પણ જાય છે. વિપુલમતિ ચાલ્યું નહિં જતાં કેવલજ્ઞાનની પ્રાપ્તિ સુધી અવશ્ય રહે છે. અવધિ અને મનઃસ્પર્યવ એ બને જ્ઞાનની સીમા, રૂપીદ્રવ્ય પુરતી જ હોવા છતાં પણ વિશુદ્ધિ, ક્ષેત્ર, સ્વામી અને વિષય એ ચાર દષ્ટિથી તે બનેમાં અન્તર છે. ૧. મન:પર્યવજ્ઞાન પિતાના વિષયને અવધિજ્ઞાનની તુલનામાં વધુ સ્પષ્ટરૂપે જાણે છે. કારણકે મનના પર્યાને અવધિજ્ઞાન દ્વારા દ્રવ્યરૂપે જાણું શકાય છે, પરંતુ ચિંતનીય વસ્તુને ખ્યાલ તે મનઃ૫ર્યવજ્ઞાન સિવાય આવી શકતો નહીં હોવાથી અવધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાન વિશુદ્ધતર છે. , ૨. અંગુલના અસંખ્યાતમા ભાગથી માંડી સમગ્ર લેકના સમગ્ર રૂપીદ્રવ્યને આત્મ પ્રત્યક્ષરૂપે જાણવામાં અને સંખ્ય પ્રકારનું તારતમ્ય હોવાથી, અવધિજ્ઞાન અસંખ્ય દે છે. ઉચ્ચતમ અવધિજ્ઞાને આખા લેકના સર્વ રૂપી પદાર્થોને Page #84 -------------------------------------------------------------------------- ________________ પર જૈન દર્શનને કર્મવાદ સ્પર્શે છે–જાણે છે. જ્યારે મન પર્યાવજ્ઞાનનું ક્ષેત્ર, મનુષ્ય લેકમાં રાા આંગલ વધુ અઢીદ્વીપમાં જે સંજ્ઞી જી હાય તેનાજ વિચારે જાણી શકે છે. ૩. અવધિજ્ઞાનિ તે ચારે ગતિના સમકિતી–મિથ્યાત્વી –સંયમી કે અસંયમી જી હાઈ શકે છે. જ્યારે મન પર્યવિજ્ઞાનને સ્વામી ફિક્ત સર્વવિરતમનુષ્ય અને તે પણ સાતમાં ગુણસ્થાનકે ગયેલ કેઈકને જ હોય છે. ૪. અવધિજ્ઞાનને વિષય, સમગ્ર રૂપીદ્રવ્યો છે. જ્યારે મન ૫ર્યવજ્ઞાનને વિષય, મદ્રવ્ય અને તેમાં પણ અઢીદ્વીપનાજ સંગ્નિ પંચેન્દ્રિય જીવોએ વિચાર કરવામાં વાપરેલા મને દ્રવ્ય પૂરતો જ હાઈ, અવવિજ્ઞાનથી અનંતમા ભાગે રૂપીદ્રવ્ય પૂરતો જ છે. ' અવધિજ્ઞાન કરતાં મન:પર્યવજ્ઞાનને વિષય ન્યૂન સેવા છતાં પણ તીવ્રતર અને સૂક્ષમતામાં મન:પર્યવજ્ઞાનની અધિકતા છે. ! મન ૫ર્યવજ્ઞાન –મને દ્રવ્યને પ્રત્યક્ષરૂપે જેવા દ્વારા ચિંતનીયવસ્તુનું અનુમાન કરવાની શક્તિરૂપ છે. આ મન:પર્યવ જ્ઞાનને વિષય મનદ્રવ્ય સિવાય અન્ય રૂપી દ્રવ્યને પ્રત્યક્ષરૂપે જાણવાનું નથી. પરંતુ જેઓ મદ્રવ્ય દ્વારા ચિંતનીય વસ્તુનું અનુમાન કરવાની શક્તિવાળા અને મને દ્રવ્ય સિવાયું અન્ય પણ રૂપીને પ્રત્યક્ષ જાણવાની શક્તિવાળા છે, તે જેમાં અવધિજ્ઞાન અને મને પર્યાવ Page #85 -------------------------------------------------------------------------- ________________ પ૩ - - - આત્માની વિભાવ દશા જ્ઞાન અને થયેલાં ગણાય છે. અને જેઓને મતિ અને શ્રુતજ્ઞાન પછી મનઃ૫ર્યવ જ ઉત્પન્ન થઈ જાય છે તે જીવે મનોદ્રવ્ય સિવાય અન્ય રૂપી પદાર્થોને ઈન્દ્રિયની સહાયતા વિના જોઈ શક્તા નથી. વૈભાવિક દશામાં વર્તતી આત્માની ચૈતન્યરૂપ જ્ઞાનશક્તિ, આ પ્રમાણે મતિજ્ઞાન-શ્રુતજ્ઞાન–અવધિજ્ઞાન અને મન ૫ર્યવ જ્ઞાન તરીકે ઓળખાય છે. આ ચાર જ્ઞાન તથા સ્વભાવિક દશામાં વર્તતું કેવલજ્ઞાન એ પાંચ જ્ઞાનેને પ્રત્યક્ષ અને પરોક્ષ એમ બે સ્વરૂપે વિભાજીત કરી શકાય છે. , જે જ્ઞાન, ઈન્દ્રિય અને મનની સહાયતા વિના ફક્ત આત્માની ગ્યતાના બળથી જ પ્રવર્તનારાં છે તે પ્રત્યક્ષ) અને જેમાં ઈન્દ્રિય તથા મનની સહાયતા છે તે પક્ષ કહેવાય છે. મતિ અને શ્રત તે પક્ષ છે, તથા અવધિમન:પર્યવ અને કેવળ તે પ્રત્યક્ષ છે. આમાં કેવલજ્ઞાન એ રૂપી અને અરૂપી સર્વ વિષયગ્રાહી હોવાથી સકલ પ્રત્યક્ષ કહેવાય છે. અને અવધિ તથા મન:પર્યવ એ અરૂપી પદાર્થને ગૃહેણું નહીં કરી શકતાં હાઈ અપૂર્ણપ્રત્યક્ષ યા વિકલ પ્રત્યક્ષ છે. મતિ અને શ્રત, શાસ્ત્ર દષ્ટિએ તે પક્ષ છે, પરંતુ ઈન્દ્રિજન્ય વિષયેનું જ્ઞાન, લેક વ્યવહારમાં પ્રત્યક્ષ ગણાતું હોવાથી વ્યવહારના હિસાબે તેને પ્રત્યક્ષ કહેવાય છે. જેથી તેને સાંવ્યવહારિક પ્રત્યક્ષ કહી શકાય, પરંતુ Page #86 -------------------------------------------------------------------------- ________________ ૫૪ 'જૈન દર્શનને કર્મવાદ પારમાર્થિક દૃષ્ટિએ તે પક્ષ જ છે. પારમાર્થિક (વાસ્તવિક પ્રત્યક્ષે તે અવધિમમપર્યાય અને કેવળ જ છે. જ્ઞાન એ આત્માને સ્વભાવ છે. એટલે કેઈપણ દશામાં વર્તતે આત્મા જ્ઞાનરહિત તે હોતે જ નથી. પરંતુ પૂર્ણ વિકાસ પામેલું જ્ઞાન તે સ્વભાવજ્ઞાન છે, અને અપૂર્ણ જ્ઞાન તે વિભાવેજ્ઞાન છે. સ્વભાવજ્ઞાન કોઈ પણ પ્રકારના આચ્છાદનરહિત છે અને વિભાવજ્ઞાન ન્યુનાધિક રીતે પણ કેમથી આચ્છાદિત છે. મતિ-શત-અવધિ અને મન:પર્યવ તે વિભવજ્ઞાન છે. કેવલજ્ઞાન તે સ્વભાવજ્ઞાન છે. સ્વભાવજ્ઞાનયુક્ત આત્માની દશા તે સ્વભાવિક દશા છે. અને વિભાવ જ્ઞાનવાળી આત્માની દશા તે વિભાધદશા છે. જૈનશાસ્ત્રમાં જેમ ચૈતન્યશક્તિને વિચાર, મંતિ આદિ પાંચસ્વરૂપે કરવામાં આવે છે તેમ જ્ઞાન અને દર્શન એમ બે સ્વરૂપે પણ કરવામાં આવે છે. તેમાં કેવલજ્ઞાનરૂપ સ્વભાવિકજ્ઞાન અને મતિ આદિ ચાર જ્ઞાન તથા ત્રણઅજ્ઞાનરૂપ વિભાવિકજ્ઞાન એમ કુલ આઠ પ્રકારે જ્ઞાનેપગની વિચારણું પૂર્ણ થઈ. હવે દશનએ શે વિચારતાં ઉપગની સર્વ પ્રથમ ભૂમિકા દશન છે. નિર્વિકલ્પ જ્ઞાન તે જ દર્શન છે. તેમાં વસ્તુના ખાસ સ્વરૂપને ભાસ નહીં થતાં ફક્ત વસ્તુની સત્તાનું જ ભાન થાય છે. એટલે વસ્તુના પ્રાથમિક ખ્યાલ પૂરતા જ્ઞાનને "જ દર્શન કહેવાય છે. દેશનને સામાન્યપગ-નિરાકાર Page #87 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ દશા પેપ પગ વગેરે નામથી પણ ઓળખાય છે. જ્ઞાન, સાકાર અને સવિકલ્પ છે. દર્શન તે નિરાકાર અને નિવિકલ્પ છે. ઉત્પત્તિની દૃષ્ટિએ જ્ઞાનની પહેલું ન હોવા છતાં પણ નિર્ણયાત્મકનાકારણે જ્ઞાન, અધિક મહત્ત્વવાળું હોવાથી આત્માના ગુણે પૈકી જ્ઞાનને સર્વ પ્રથમગુણ તરીકે ગણાવ્યું છે. વ્યક્ત ઉપગને-જ્ઞાને પગ અને અવ્યક્ત ઉપગને દર્શનેપચેગ કહેવાય છે. દર્શને પગ પહેલે હેવા છતાં તે ઉપગ જ્ઞાનેપચેગસ્વરૂપે પરિણમે જ એ નિયમ નથી. પરંતુ જ્ઞાનેપગ પહેલોતે દશને પગ હવે જ જોઈએ. કેઈમાણસ ક્યારેક કઈ દ્રશ્ય જોવામાં અગર કેઈકની સાથે અત્યંત જરૂરી વાતચિત કરવામાં તલ્લીન બનેલું હોય છે, ત્યારે પાસેથી નીકલનાર માણસને તેને ખ્યાલ પણ રહેતું નથી. પાસેથી નીકલતે માણસ તેની નજરે આવે છે, અને તેને સૂક્ષમ ઉપગરૂપ દર્શન પણ પ્રવર્તે છે. પરંતુ તે ઉપગ, દ્રશ્ય જોવામાં વર્તતા ઉપચેગ એટલે કે વાતચીત કરવાવાળા માણસ પ્રત્યેના ઉપગ જેટલે વ્યક્ત–પ્રગટ નહી હોવાથી દર્શને પગરૂપે પ્રવતી અટકી જાય છે. જેથી નીકલનાર તે માણસ કેણ હતા, એ વ્યક્ત ઉપગ કે જ્ઞાનયોગ-વર્તી શકતો નથી. - દર્શન એ છસ્થાનની પ્રારંભિકભૂમિકા છે. જેથી સામાન્ય ધમે બેધક જ્ઞાનપગ એજ દર્શને પગ Page #88 -------------------------------------------------------------------------- ________________ ૫૬ જમ દર્શનને કર્મવાદ છે. તેમાં પદાર્થને કંઈપણ ભેદ 'માલુમ પડતે નહી હેવાથી તેના ચાર પ્રકાર છે. (૧) ચક્ષુદર્શન (૨) અચક્ષુદર્શન (૩) અવધિદર્શન અને (૪) કેવલદર્શન. સ્વભાવજ્ઞાનની માફક સ્વભાવદર્શન પણ પ્રત્યક્ષ અને પૂર્ણ હોય છે. તેને કેવલદર્શન કહેવાય છે. તે કેઈપણું પ્રકારના આચ્છાદનરહિત હોવાથી, આત્માનો સ્વભાવિક ઉપગ છે. અને તે આત્માની સ્વભાવદશામાં જ પ્રકટે છે. શેષ ત્રણદર્શન ન્યુનાધિક પ્રમાણમાં કર્મથી આચ્છાદિત હાવાથી વિભાવિક છે. વિભાવિકદનપ્રાસ આત્માની દસા પણ વિભાવિક દશા છે. ચક્ષુદર્શન, અચક્ષુદર્શન અને અવધિદન તે વિભાવિક દર્શન છે. - ચક્ષુદર્શન–ચક્ષુરિન્દ્રિયની સહાયથી વર્તતું નિરાકાર અને નિર્વિકલ્પક દર્શન તે ચક્ષુદર્શન છે. અચક્ષુદર્શન ચક્ષુ સિવાયની શેષ ઈન્દ્રિયે તથા મનની સહાયથી વર્તતાં દર્શન તે અચક્ષુદર્શન છે. - અવધિદર્શન-ઈન્દ્રિયની અપેક્ષા વિના સીધું આત્મ પ્રત્યક્ષ થતું દર્શન તે અવધિદર્શન છે. ' - ચક્ષુદર્શન અને અચક્ષુદર્શન એ મતિજ્ઞાનની જ ભૂમિકાઓ છે. પરંતુ તે બનેનાંનામ મતિદર્શન નહી હોવાનું કારણ એ જ છે કે દેશનમાં ચક્ષુઈન્દ્રિયનું મહત્ત્વ અધિક છે. ચક્ષુના મહત્વના કારણે એક ભેદ ચક્ષુના નામે અને બીજે ભેદ, શેષ ઈન્દ્રિયો અને મનના હિસાબે અચક્ષુ Page #89 -------------------------------------------------------------------------- ________________ ૫૭ આત્માની વિભાવ દિશા નામે રાખે છે. વળી શ્રતાપગ હંમેશાં સવિકલ્પક હોવાથી શ્રતજ્ઞાનની માફક શ્રદર્શન પણ હોઈ શકતું નથી. એ પ્રમાણે મનઃપયવ દર્શન પણ ન હોય. કારણ કે સૂક્ષ્મદ્રષ્ટિથી વિચારવામાં આવે તે મન:પર્યવજ્ઞાન એ અવધિજ્ઞાનને જ વિશેષ વિકાસ છે. અવધિજ્ઞાન અને મન:પર્યવજ્ઞાન એક જ ઉપગની બે ભૂમિકાઓ છે. મનોદ્રવ્યને આત્માથી પ્રત્યક્ષ દેખે છે ત્યાં સુધીની ભૂમિકા તે અવધિજ્ઞાનની છે. અને તેના ઉપરથી ચિંતનીય વસ્તુનું અનુમાન કરવા ટાઈમે મન ૫ર્યવજ્ઞાન કહેવાય છે. ચિંતનીય વસ્તુનું અનુમાન તે સવિકલ્પક છે. એટલે તેમાં દર્શન હેઈ શકે નહિ. મને દ્રવ્યને દેખવા ટાઈમે દર્શન હેય, પણ તે તે અવધિદર્શનમાં ગણાય. એટલે મન:પર્યવદર્શન હેઈ શકતું નથી. વળી મતિ–શ્રત અને અવધિની માદ્ધ ચક્ષુ અચક્ષુ અને અવધિ દર્શનમાં સમ્યક્ તથા મિથ્યાના ભેદ પણ હોઈ શક્તા નથી. કારણ કે મિથ્યાપણું તે સવિકલ્પક ઉપગમાં જ ઘટી શકે છે. નિર્વિકલ્પ ઉપગમાં મિથ્યા હોઈ શકતું નથી. માટે દર્શનપગમાં સમ્યક્ કે મિથ્યારૂપ ભિન્નતા છે જ નહિ. હવે ચારિત્ર અંગે વિચારતાં આત્માની સર્વદાને માટે થયેલી સંપૂર્ણ રાગદ્વેષ રહિત અવસ્થા તે ક્ષાયિક ચારિત્ર છે. ક્ષાયિક ચારિત્રના ગે સ્વશક્તિ ચેતના અને વીર્યાદિની પરિણતિનું પ્રવર્તન, સ્વભાવમાં જ હોય છે. આવા રાગ Page #90 -------------------------------------------------------------------------- ________________ ૫૮ જૈન દર્શનને કર્મવાદ - 'શ્રેષની પરાધીનતા રહિત જ્ઞાનેપગવાળી જીવની દશા 'તે સ્વભાવિક દશા છે. રાગદ્વેષને આત્મામાંથી સર્વથા ક્ષય ન થયે હોય પરંતુ રાગદ્વેષનું અસ્તિત્ત્વ આત્મામાં પ્રદેશદય કે વિપાકેદય તરીકે નહી વર્તતાં, ઉપશમ (રાખથી ઢાંકેલા અગ્નિ સદશ) સ્વરૂપે વર્તતું હોય તે ટાઈમના ચારિત્રને ઉપશમચારિત્ર કહેવાય છે. - ઉદયપ્રાસ-દ્વેષને ક્ષય થાય અને ઉદયઅપ્રાપ્ત રાગ-દ્વેષનો ઉપશમ થાય એટલે સત્તાગત દલિકે અધ્યવસાયને અનુસરી હીનશક્તિવાળાં થાય તે દશાને ક્ષયેપશમ ચારિત્ર કહેવાય છે. ચારિત્રની ન્યૂનાધિકતાને આધાર રાગ-દ્વેષના ક્ષપશમની, ન્યૂનાધિકતા ઉપર છે. વીર્ય અને વિચારતાં મન–વચન અને કાયારૂપ સાધન દ્વારા હવાવાળું વીર્યનું પ્રવર્તન “વૈભાવિક પ્રવર્તન છે. વૈભાવિક વીર્ય તે વૈભાવિક જ્ઞાન-દર્શન અને ચારિત્રમાં જ સહાયક છે. તે વૈભાવિકપ્રવર્તન દ્વારા વર્તતી આત્મદશા તે વિભાવિક દશા છે. વિભાવિક દશાનું આત્મવીર્ય તે ક્ષપશમ વીર્ય છે. વીર્ય અંગે વિશેષ વિચારણા આગળ પાંચમા પ્રક-રણમાં કરવામાં આવશે. * અહી સમજવું જરૂરી છે કે ક્ષાપશમિક જ્ઞાનાદિ‘ગુણોને તાંત્વિક વિચાર કરીએ તે સમજાય છે કે તે વિશુદ્ધજીવનું લક્ષણ-નથી. આત્મામાં કમરૂપ ર્મલિનતા. Page #91 -------------------------------------------------------------------------- ________________ આત્માની સાવ દશા જેટલા અંશે સાફ થાય છે તેટલા અંશે જ્ઞાનાદિશાના Ėાશમ વિશેષ પ્રમાણમાં થાય છે. ક્ષયે પશમની વિશેષતા અનુસારે તેને, ચઢતાં ગુઠાણાંનાં નામ દેવામાં આવ્યાં છે. શુદ્ધ આત્મામાં તે શરીર-કર્માદિ કઈ પણ નહી હાવાથી ક્ષાપશમ કે ગુણઠાણાં પણ નથી. ----Fem r પ્રત્યેક વસ્તુ ઉપર એ દૈષ્ટિએથી વિચાર કરી શકાય. છે. એક આત્મિક - હૂંષ્ટિથી અને ખીજી પૌઢગલિક દૃષ્ટિથી. ' ve આત્મા શુદ્ધ સ્વરૂપી છે, કમ રહિત છે. એ દૃષ્ટિ નિશ્ચય દૃષ્ટિ છે અને તાત્ત્વિક છે. એ દૃષ્ટિથી નિચાર કરતાં જે જે Üાપશમં કે ગુણસ્થાનકે આત્મિક ગુણાનુ” પ્રકટીકરણ અપૂર્ણ “હાય ત્યાં ત્યાં સ્પષ્ટ સમજાય છે કે એટલે કભાગ ( મલીનતા વાળા ભાગ) ખાકી છે. કર્રરૂપ મલિનતા તે - આત્માના ઘરની નથી. પરંતુ પુદ્ગલનાઘરની છે. પરની છે. એટલે શુદ્ધસત્તાવાલી નિર્દેલર્દષ્ટિથી તે થાપશમ અને -ગુણુસ્થાનક, જડ પુદ્ગલને લઈને મનેલાં છે. . પૌદ્દગલિકŁષ્ટિથી વિચારતાંતા આત્મિકણેાના થાપશમમાં અગર ગુણસ્થાનકમાં કર્મનું પ્રમાણ જેટલુ ઓછુ છે તેટલે જ આત્મગુણ પ્રકટ થયા છે. એવી રીતે ક્ષાપશમની વૃદ્ધિમાં આગળ આગળનાં ગુણસ્થાનકની પ્રાપ્તિ થાય છે તેમ તેમ કમ એછાં થાય છે. જેમ જેમ કર્મીનુ પ્રમાણ વિશેષ વિશેષ ઘટતુ જાય છે તેમ તેમ આત્મગુણની પ્રકટતામાં વૃદ્ધિ જ થતી રહે છે. એમ થતાં થતાં સવ કર્મના Page #92 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને કર્મવાદ નાશ થાય છે ત્યારે આત્મિક ગુણનું પ્રકટીકરણ સંપૂર્ણ સ્વરૂપે થઈ જાય છે. ગુણોના સંપૂર્ણ પ્રકટીકરણમાં ક્ષાપશમિક ગુણે ક્ષાયિક રૂપે બની જાય છે. ક્ષાયિક ગુણવાળી આત્મદશા એ જ સ્વભાવ દશા છે. વ્યવહારદષ્ટિથી ક્ષયપશમને કે ગુણસ્થાનકને ગુણ રૂપઆત્માના વિકાસ રૂપ માનીએ તે વ્યાજબી છે. એ બને સ્થાનમાં અપેક્ષાવાદ લાગુ કરવાથી વસ્તુ સ્વરૂપ સ્પષ્ટતયા સમજી શકાય છે. શાસ્ત્રોમાં ઉદાયિક, ઉપરામિક અને ક્ષયશમિક -ભાવેનું વર્ણન વિવિધ પ્રકારે કરેલું છે. ત્યાં ભાવ શબ્દને અર્થ “સ્થિતિ “અવસ્થા છે. એ ત્રણે ભાવવાળી આત્મિક દશા તે સ્વભાવિક દશા નથી, પરંતુ કર્મના ક્ષયથી ઉપસ્થિત ક્ષાયિકભાવવાલી દશા જ આત્માની સ્વભાવિક દશા છે. - આત્મવિકાસને પ્રારંભ તે જ્ઞાનાદિ ગુણોના ઉપશમિકપણથી જ છે. તે પણ મુખ્યથી તે સમ્યકત્વ અને ચારિત્ર દ્વારા આત્મવિકાસનું માપ કાઢી શકાય છે માટે જ -મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, ચક્ષુદર્શન, -અચક્ષુદર્શન, અવધિદર્શન આદિ, જીવને આત્મિક વિકાસમાં સાધક છે અને મતિ અજ્ઞાન, શ્રતઅજ્ઞાન તથા વિભાગજ્ઞાન તે જીવના આત્મિક વિકાસમાં બાધક છે. ક્ષાપશમિક ભાવ, ઔપથમિક ભાવ અને ક્ષાયિક Page #93 -------------------------------------------------------------------------- ________________ આત્માની વિભાવ શા }: ભાવ એ ત્રણે, વિકાસની ભૂમિકાઓ છે. ક્ષાચેાપશમિક ભાવનુ સમ્યકત્વ અને ચારિત્ર તે આત્મવિકાસના ઉચ્ચ લાભ છે. ઔપમિક ભાવનુ' સમ્યકત્વ અને ચારિત્ર આત્મવિકાસના ઉચ્ચત્તર લાલ છે. અને ક્ષાયિક ભાવનુ* સમ્યકત્વ તથા ચારિત્ર આત્મવિકાસના ઉચ્ચત્તમ લાભ છે. ઉચ્ચત્તમ લાભને પ્રાપ્ત આત્મદશા તેજ સ્વભાવ દશા છે. આત્મિક ગુણુની સ્હેજ અપૂર્ણતામાં પણ વિભાવદશા જ છે. કારણકે આત્મિક ગુણુની અપૂર્ણતામાં આત્મા પુદ્ગલથી સમધિત અનેલા છે. જેથી પુદ્દગલની સાથે આત્માની મિશ્ર દશા તે વિભાવ સ્થિતિ અને પુદ્ગલના સચાગથી આત્માની મુક્તદશા તે સ્વભાવ સ્થિતિ છે. સ્વભાવસ્થિતિમાં આત્માના અનંતજ્ઞાન અને ત દર્શન—અન”તચારિત્ર અને અનંતવીય ગુણા, કર્માવરણુ રહિત હોવાથી તે ક્ષાયિક ભાવના કહેવાય છે. જ્ઞાનાવરણ અને દનાવરણુના સપૂર્ણ ક્ષયથી પ્રકટ ક્ષાયિક (કૈવલ)જ્ઞાન, અને ક્ષાયિક (કેવલ)દન, દર્શન માહનીય અને ચારિત્ર માહનીયના ક્ષયથી પ્રકટ થયેલ ક્ષાયિક સમ્યકત્વ અને ક્ષાયિક ચારિત્ર, અંતરાયકમના ક્ષયથી પ્રકટ થયેલ ક્ષાયિક ભાવનાં દાન-લાભ—ભાગ—ઉપભાગ અને વીયએ નવે અપાલિક હોવાથી આત્માની સપૂર્ણ શુદ્ધદશા યા સ્વભાવિક. દશા છે. જેવી રીતે અગ્નિ ઉપર રાખ નાખવાથી અગર દીપક. ઉપર ઢાંકણું દઈ દેવાથી ગમી અને પ્રકાશ દખાઈ જાય. ' Page #94 -------------------------------------------------------------------------- ________________ ૬૨ જૈન દશ્યનાને કર્મવાદ છે તેવી રીતે ઉત્તમ પરિણામના ખળથી માહનીય કર્મની પ્રકૃતિયા પેાતાનુ બળ આત્માને બતાવી શકે નહીં ત્યારે ઉપશમભાવ કહેવાય છે. ઉપશમ ભાવ તે મેાહનીય કુની પ્રકૃતિયાનાજ હાઈ શકે છે. તેનાથી ઉપશમ સમ્યકત્વ અને ઉપશમ ચારિત્ર પ્રકટ થાય છે. દર્શન માહનીય અને ચારિત્ર મેાહનીય તે વિશુદ્ધપરિણામથી ખાઈ શકે છે; પર ંતુ ઉપશમિત તે કમ પ્રકૃતિયાં કઈ સદાના માટે ઉપશમિત રહેતી નથી. ઉપમિત દશામાં પણ તે કમ પ્રકૃતિયાના આત્માની સાથે સમય તેા છેજ. એટલે એવી પ્રકૃતિયાં નિમિત્તના અભાવે અગર વિરોધી નિમિત્તા પ્રત્યક્ષ થતાં પુનઃ પ્રગટ થઈ પાતાના પ્રભાવ દેખાડી દેછે. અર્થાત્ ઉપશમભાવ પણ ક`પ્રકૃતિના વિષય હોઈ આત્માની સ્વભાવદશા નથી પણ વિભાવદશા છે. 1 કર્માના ક્ષચેાપશમથી જે ભાવ (અવસ્થા) આત્મામાં `પ્રગટ થાય છે તે ક્ષચેાપશમિક ભાવ છે. 'મતિજ્ઞાન–શ્રુતજ્ઞાન અવધિજ્ઞાન–મનઃપવજ્ઞાન~મતિ અજ્ઞાન-શ્રુત અજ્ઞાનવિભગ જ્ઞાન ચક્ષુદ્દે ન—અચક્ષુર્દેશન અવધિદર્શન–ક્ષાયેાપશમિક સમ્યકત્વ દેશવિરતિ ચારિત્ર-સર્વવિરતિ ચારિત્ર (સરાગચારિત્ર) -ચેપશમિક દાન, લાલ; ભાગ, ઉપભાગ અને વીયએ અઢારે ભાવ, તે કર્મીના સંચાપશમથી વતે છે. આ ભાવામાં ઉદય કર્માંના ક્ષય થાય છે અને અનુયકમના ઉપશમ થાય છે. આથી તેને ક્ષચેપશમભાવ કહેવાય છે. આ ભાવામાં પણ પ્રકૃતિને નમાવવાની અને ક્ષય કરવાની 1 1 Page #95 -------------------------------------------------------------------------- ________________ ૬૩ - - - - - - આત્માની વિભાવ દશા અને વાત હોવાથી તેમાં તે તે કર્મ પ્રકૃતિએને આત્માની સાથે સંબંધ તો છે જ. માટે આ ઉપશમભાવવાળી દશા પણ વિભાગ દશા છે. દેવ, મનુષ્ય, તિર્યંચ અને નારકી એ ચારગતિ, ક્રોધ-માન-માયા અને લોભ એ ચાર કષાય, સ્ત્રીવેદ-પુરૂષવેદ અને નપુંસવેદ એ ત્રણ વેદ, મિથ્યાત્વ–અજ્ઞાન–અસંયમ-આસિદ્ધત્વ–કૃષ્ણ લેશ્યાનીલ લેશ્યા–કાતિલેશ્યા તે લેસ્યા–પક્વ લેક્યા–શુકલ લેગ્યા એ એકવીસે ઉદાયિકભાવ છે. જેવી ગતિમાં જીવ જાય છે તેવી ગતિમાં તેને આ એકવીસ પ્રકૃતિઓનો ઉદય થાય છે. આમાં (ઉદાયિક ભાવમાં) પણ કર્મપ્રકૃતિને ઉદય હોવાથી વિભાવ દશા છે. જેમાં કર્મને ક્ષય, ઉપશમ, સોપશમ કે ઉદય કારણરૂપ નથી તેવું જીવ––ભવ્યત્વ અને અભવ્યત્વ એ ત્રણે પારિમિક ભાવ છે. એ ભાવે જીવના સ્વભાવભૂત હેવાથી સદાને માટે ભવ્યમાં ભવ્યત્વ અને જીવત્વ, અભવ્યમાં અભવ્યત્વ અને જીવત્વ સાથે રહેવાવાળા છે. “ આ પ્રમાણે જીવની સ્વભાવ દશા અને વિભાગ દશા છે. વિભાવ દશા ઉપર વિચાર કરવા ટાઈમે કર્મસિદ્ધાન્તની વિચારચર્ચા ઉપસ્થિત થઈ જ જાય છે. કેમકે વિભાવદશામાં મુખ્ય કારણ તે કર્મ જ છે. કર્મના સોગથી જ આત્મા વિભાવ દશામાં વતે છે. - મનુષ્યને રોગગ્રસ્ત અવસ્થામાં-બિમારી અંગે વિચાર Page #96 -------------------------------------------------------------------------- ________________ १४ જૈન દર્શનને કર્મવાદ થાય છે કે એ બિમારી શું છે? તે બિમારી થવામાં શું શું કારણે છે? તે બિમારીથી મુક્ત કેવી રીતે થઈ શકાય . છે? બિમારી ફરીને ન આવે એને ઉપાય શું છે? એવી અનેક વિચારધારાઓ રોગગ્રસ્ત પ્રાણિમાં ચાલ્યા જ કરે છે. તેમાં તેને મુખ્ય લક્ષ તે આરેગ્યતાની પ્રાપ્તિનું જ છે. આ પ્રમાણે સ્વભાવદશાને પ્રાપ્ત કરવાની ઈચ્છાવાળા મનુષ્ય, પોતાનું લક્ષ સ્વભાવદશામાં કેન્દ્રિત બનાવી, વિભાવ દશારૂપ બિમારીને નાશ કરવા માટે, વિભાવ દશાને ઉત્પન્ન કરનાર “કર્મ” ઉપર એકધારું મનન-ચિંતન કરવાવાળા બની રહે છે. કર્મ–એ પરદ્રવ્ય છે. પરવ્યને અલગ કરવાની ઈચ્છાવાળા મનુષ્ય તે પરદ્રવ્યનું પણ સ્વરૂપ સમજવું જરૂરી છે. જે પરદ્રવ્યને જાણે નહીં, તે આત્મદ્રવ્યને પણ સમજી શકે નહિં. કારણ કે હાનિપ્રદ પદાર્થને સમજવાથી જ લાભપ્રદ પદાર્થોનું મૂલ્યાંકન થઈ શકે છે. દુઃખથી જ સુખનું મહત્વ સમજાય છે. ' દુઃખદાયકપદાર્થ હોવાથી જ જીવ, સુખદાયક પદાર્થની ઈચ્છા કરે છે. અહિતકર વસ્તુને જાણ્યા બાદજ આત્મા હિતકારી તરફ પ્રવૃત્તિ કરે છે. માટે જ્યાં સુધી પરદ્રવ્યના સ્વરૂપને જીવ સમજી શકે નહિ ત્યાં સુધી તેની દષ્ટિ આત્મ દ્રવ્ય તરફ જઈ શકતી જ નથી. કર્મનું સ્વરૂપ મુખ્યતઃ ત્રણ પ્રકારે છે. (૧) દ્રવ્ય કર્મ (૨) ભાવકર્મ અને (૩) કર્મ. ભાવકને ઉત્પન્ન કરવામાં કારણરૂપ એ કર્મપ્રદેશ સમુહ (કર્મરૂપમાં પરિણમન પામેલ પુદગલ દ્રવ્યને પ્રદેશ Page #97 -------------------------------------------------------------------------- ________________ ૬૫ - --- - આત્માની વિભાવ, દશા સમુહ) તે દ્રવ્ય કર્મ છે. સર્વ સ્થાને દ્રવ્યને અર્થ ભાવનું કારણ છે. માટે કર્મનાં અણુ તે દ્રવ્યકર્મ છે. રાગદ્વેષની જે અંતરંગ પરિણતિયાં છે તે ક્રોધ-માન –માયા અને લેભ રૂપ જીવના અધ્યવસાયજ ભાવકર્મ છે. દ્રવ્યકર્મના અભાવમાં ભાવકર્મ હોઈ શકતું જ નથી. દ્રવ્યકર્મ અને ભાવકર્મને ઉત્પન્ન કરવામાં કારણરૂપ, એવું બાહ્ય નિમિત્ત, જેવા કે ધન-ધાન્ય–સ્ત્રી–પુત્ર–શરીર ઈત્યાદિ પદાર્થને નિમિત્તથી આત્માને રાગ અને દ્વેષ ઉત્પન્ન થાય છે, અને આત્મા કર્મબંધન કરે છે તે બાહ્ય નિમિત્તોને નકર્મ કહેવાય છે. દ્રવ્યકર્મ અને ભાવકર્મ તે આત્માની સાથે પરભવમાં જાય છે. પરન્તુ “કર્મ આત્માની સાથે પરભવમાં જતું નથી. દ્રવ્યકર્મ એ યુગલ વર્ગણાનું પરિણામ છે, અને ભાવકર્મ તે ક્રોધાદિ અંતરંગ અશુદ્ધ અધ્યવસાય છે. એટલે તેમને તો કમ કહેવાય છે, પરંતુ શરીર–ધન–કુટુંબ આદિને કર્મ કહેવાનું કારણ એ જ છે કે તે નિમિત્ત, સાક્ષાત કર્મ નથી, પણ કર્મનાં બાહ્ય કારણરૂપ હોવાથી તેને પણ ઉપચારથી કર્મ કહી શકાય છે. નકર્મ » દેશનિષેધક હાવાથી “નકમ?અર્થાત્ દેશથી કર્મત્વ છે. એટલે અમુકઅપેક્ષાથી કર્મ છે અને અમુક અપેક્ષાથી નથી. એવા અર્થ સૂચક હોવાથી “નકર્મ ને પણ કર્મ-કહી શકાય છે. Page #98 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને કર્મવાદ - - - - - - -- - - - - - - - ---- - - અઘિટ્ટ ઘટ્ટી ન્યાયથી નિમિત્ત–નૈમિત્તિક ભાવથી ભાવકર્મ અને દ્રવ્યકમને અનુબંધ હોવારૂપ દુષ્ટચકે ચાલ્યા જ કરે છે. તેનું કારણ એ છે કે, જે સમયે દ્રવ્યકમને ઉદય ચાલતો હોય ત્યારે આત્મા, રાગ-દ્વેષ–મેહ વિભાવભાવમાં પરિણમે તે નવીનકમને બંધ કરે છે. એટલે તે ભાવકર્મના નિમિત્તથી પુનઃ દ્રવ્યકર્મને બંધ થાય છે. ભાવમલરૂપી આશક્તિ-સ્નેહચીકાસના કારણે આત્મા દ્રવ્યકમરૂપ રજોમયી બને છે. તેથી જનમ જન્માંતરની ધૂરીપર દેહધારણાદિ ચકકર લગાયા જ કરે છે. આ કર્મના આવરણથી જ આત્માની સ્વભાવદશા ઢંકાઈ જાય છે, અને વિભાવદશા પ્રવર્તે છે. સંસારીજીવને અનાદિ કાળથી આવી વિભાવદશા પ્રવર્તે છે. જે જીએ સ્વભાવદશા પ્રગટ કરી છે તે છે. પણ તે દશા પ્રાપ્ત કર્યા પહેલાં અનાદિકાળથી વિભાવ દશામાં જ હતા. જીવને અનાદિકાળથી વિભાવદશામાં રાખનાર તે કર્મરૂપે પરિણમિત થયેલ જુદુગલદ્રવ્ય જ છે. આ પગલદ્રવ્યના સંગથી જ જીવ, મેહમાં આશક્ત થવાથી પગલભેગમાં ઈષ્ટતા પ્રાપ્ત કરીને, યુગલસ્કોને ગ્રહણ કરીને સ્વયે અન્યને કર્તા થાય છે, ત્યારે કર્મબંધ થાય છે. જ્યારે તે કર્મને ઉદય થાય છે, ત્યારે આત્માના સ્વગુણ ઢંકાઈ જાય છે. સ્વગુણ ઢંકાઈ જવાથી જીવ, ચારગતિમાં ભ્રમણ કરવા લાગે છે. * અશુદ્ધપરિણિતિઓને ભેગ કરવાથી જીવ અશુદ્ધ ભક્તા થાય છે. તથા પિતાની ગ્રાહક શક્તિથી જ્ઞાનાદિ Page #99 -------------------------------------------------------------------------- ________________ આત્માની સ્વભાવ દશા ગુણસમુહને ગ્રહણ નહીં કરી શકવાથી પુદ્ગલ સ્કવોને ગ્રાહક થાય છે અને પુદગલ સ્કને સંગ્રહ કરે છે. પરપુદ્ગલના લાભથી, લાભપણું માને છે. શુભાશુભ પુદુ લેના દાનને દાન સમજે છે. શુભાશુભ મુહુગલેના ભેગઉપભેગને જ ભેગ તથા ઉપગ સમજે છે. વીર્ય પણ બાલવીય અર્થાત્ પુદ્ગલ ગ્રહણ–બધન પ્રમુખ આઠ કરણપણે પ્રવર્તે છે. આ પ્રમાણે અનાદિકાળથી જીવની તથા લબ્ધિની પ્રવૃત્તિ વિપરીત હેવાથી પૂરભાવ અર્થાત્ કર્મનો વિસ્તાર પ્રાપ્ત કરે છે. આ કારણથી સંસાર છે થતો નથી. અને સંસારમાં ભ્રમણ કરતાં વિવિધ દુખસમુહને અનુભવે છે. આજ આત્માની વિભાવદશા છે. જીવ અને પુદ્ગલ બને મિશ્ર હોવા છતાં પણ જીવ તે પુદ્ગલ બની જતું નથી અને પુદગલ તે જીવ બની જ નથી. માટે એક બીજાથી અલગ થઈ શકે છે. આત્મા જેટલા અંશે કમથી મુક્ત થાય છે તેટલા અંશે તેની જ્ઞાનાદિશક્તિ કામ કરી શકે છે. આત્મા સાથે સંબંધિત કાર્મણવર્ગના પુદગલમાં વિવિધસ્વભાવ ઉત્પન્ન હોવાની દૃષ્ટિથી મુખ્યતઃ તેને આઠ વિભાગમાં વિભક્ત કરી શકાય છે. (૧) જ્ઞાનાવરણીય (૨) દર્શનાવરણય, (૩) વેદનીય (૪) મેહનીય (૫) આયુ (૬) નામ (૭) મૈત્ર અને (૮) અંતરાય. આમાં જ્ઞાનાવરણયદર્શનાવરણું–મેહનીય અને અંતરાય એ ચાર કર્મ, આત્માન ક્રમશઃ અનંતજ્ઞાન, અનંતદર્શન અનંતચારિત્ર Page #100 -------------------------------------------------------------------------- ________________ ૬૮ જૈન દર્શનને કર્મવાદ અને અનંતવીર્યરૂપ ગુણોને આચ્છાદિત કરવાવાળા હોવાથી તે ઘાતી કર્મ કહેવાય છે. શેષ ચારકર્મ, આત્મગુણેના ઘાતક નહીં હોવાથી તે અઘાતી કર્મ કહેવાય છે. ચાર ઘાતકર્મોથી આત્માના અનંતજ્ઞાનાદિગુણે ઢંકાઈ જતા હોવા છતાં પણ ન્યુનાધિક પ્રમાણમાં પ્રકટરૂપે તે તે ગુણે જીવમાં હોય જ છે. અર્થાત્ તે તે કર્મના આવરણથી તે તે ગુણે બિલકુલ તે ઢંકાઈ જતા જ નથી. કર્મના બિલકુલ આવરણુરહિત તે ગુણેના પ્રકટીકરણમાં તે ગુણે “ક્ષાયિક ભાવના” કહેવાય છે. અને કર્માવરણના સમયે તે ગુણ “ક્ષાપશમિક” ભાવના કહેવાય છે. તેમાં ચારિત્રગણ ઉપશમ અને ક્ષાપશમિક એમ બને ભાવના પણ હોય છે. અર્થાત કર્મના ક્ષયથી તે ગુણ સંપૂર્ણરૂપે અને કર્મના ઉપશમથી તથા પશમથી ન્યુનાધિકરૂપે Nણ અપૂર્ણ હોય છે. Page #101 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૩ જુ. પુદગલવર્ગણુઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા કર્મ એ પ્રત્યેક સંસારી આત્મા સાથે રહેવાવાળા એક વિજાતીય પદાર્થ છે, યા એક ભિન્ન દ્રવ્ય છે. એ ભિન્ન દ્રવ્ય તે પુદ્ગલ છે. તે રૂપ, રસ, ગન્ય અને સ્પર્શ વાળે તથા જડ છે. - જ્યારે રાગદ્વેષાદિ વિકૃતિ દ્વારા આત્માના જ્ઞાનાદિ ગુણેને ઘાત કરવાનું અગર અન્ય સાંસારિક સંગ જીવને પ્રાપ્ત કરાવવાનું સામર્થ્ય તે જડ પુગલમાં ઉત્પન્ન થાય છે ત્યારે જ તેને કર્મ કહેવાય છે. તે સામર્થ્ય દૂર થતાં જ તે પગલો બીજા પર્યાય(અવસ્થા) ધારણ કરી લે છે. કર્મ રૂપે પરિણમનથવાનેાગ્ય પગલસ્કોને આત્માની સાથે તે સંબંધ તે મન-વચન અને કાયાની ક્રિયાથી જ થાય છે. જડ પુગમાં અનેક શક્તિઓ છુપી રહેલી છે. તેની સંપૂર્ણ શક્તિઓને પત્તો લગાડ એ સામાન્ય માનવ અને વૈજ્ઞાનિકેની પણ શક્તિ બહારની વાત છે. ફક્ત સર્વજ્ઞ ભગવતે જ તેને સંપૂર્ણપણે જાણી શકે છે. Page #102 -------------------------------------------------------------------------- ________________ ૭૦ જૈન દર્શનને કર્મવાદ રેડિયે, વાયર્લેસ, તાર, ટેલીવીઝન, બાષ્પશક્તિ, વિદ્યુતશક્તિ, અણબેઓ, કીટાણુમ્બ, હાઈડ્રોજન બેઓ વગેરેને મૂળ આધાર અને દૃશ્યમાન જગતના સર્વ પદાર્થો જડતનું જ રૂપાન્તર માત્ર છે. અનંતાનંત શક્તિ એ જડતત્વમાં નિહિત છે, જે સ્વભાવિક, પ્રાકૃતિક, અને કાલાતીત છે. આત્મામાં રહેલ વિકારે અને કષાના બળના આધારે “જડ ઔષધિના ગુણદોષ અનુસારે પિતાનું ફળ ચેથાસમયમાં અને યથા રૂપમાં પ્રદર્શિત કરવાની શક્તિ પણ અનેક શક્તિધારક તે જડપુદ્ગલમાં રહેલી છે. એટલે કર્મનું નિર્માણ પુગલેના અતિ સૂક્ષ્મતમ અંશોથી થાય છે. - કર્મ એ પરમાણું સમૂહ હેવા છતાં પણ દેખી શકતાં નથી. આત્મા, પરલેક, મુક્તિ વિગેરે અન્ય દાર્શનિક તો ની માફક તે પણ પરાક્ષ છે. તેની કોઈપણ વિશેષતા ઈન્દ્રિય ચિર છે જ નહિં. એટલે કર્મોનું અસ્તિત્વ મુખ્યતઃ આત પ્રણિત શાસ્ત્રારા જ પ્રતિપાદિત કરી શકાય છે. જેમ આંત્માદિ પદાર્થોનું અસ્તિત્વ સિંદ્ધ કરવાને માટે શાસ્ત્રથી “અતિરિક્ત અનુમાનને પણ સહારો લેવો પડે છે, તેમ કર્મોની સિદ્ધિમાં અનુમાનને સહારે લેવું પડે છે. આ વિશ્વમાં સર્વપુદ્ગલનું અસ્તિત્વ એક સ્વરૂપે કે એકસરખા અંશે પ્રમાણુવાળું રહેતું નથી. અનેક સ્વરૂપે અને અનેકવિધ અશે પ્રમાણે પગલ દ્રવ્ય તે અખિલ લેકવ્યાપી છે. સ્વરૂપવિવિધતા અને અંશ પ્રમાણુની 'વિવિધતાનુંસાર પૃથક પૃથક્ રૂપે રહેલ પુદ્ગલ, વિવિધ Page #103 -------------------------------------------------------------------------- ________________ - પુગલવર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા ૧ પ્રકારની શક્તિઓથી ગર્ભિત રહય છે. એટબકીટાણબોમ્બ અને હાઈડ્રોજન એલેકટ્રિક બબ વિગેરે આધુનિક શસ્ત્રોથી સ્પષ્ટ સમજી શકાય છે કે પુદુગલના સૂક્ષ્મ પરમાણુમાં અને અણુ–અણુમાં મહાન સર્જનાત્મક શક્તિ અને સગાનુસાર અતિ ભયંકર વિનાશકશક્તિ સ્વભાવતઃ રહેલી છે. એટલે પગલના સૂક્ષ્મઅંશમાંથી નિર્મિત કમમાં પણ સંસારી જીવને અનુગ્રહ અને ઉપઘાતક થવા રૂપ અમુક અમુક પ્રકારની શક્તિનું હવાપણું નિશક્તિ છે. જૈનોના કર્મવાદને સમજવા માટે તીર્ણ બુદ્ધિ અને અધ્યવસાયની જરૂર છે. નિદર્શનકારએકમને સમજાવવા માટે સ્થાન–સ્થાન પર ગણિતને ઉપગ કર્યો છે. એ ગણિત લૌકિક ગણિતથી ભિન્ન છે. જ્યાં લૌકિક ગણિતની સમાપ્તિ થાય છે, ત્યાં આજેનદર્શનકથિત ગણિતને પ્રારંભ થાય છે. કર્મોનું એવું સર્વાગીણવર્ણન માત્ર જનદર્શનમાંથી જ મળી શકે છે. આત્મા સાથે કર્મ સ્વરૂપે સંબંધિત થવાની ડેગ્યતા કેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુઓવાળા પુદગલસ્કધામાં હિોય છે, તે સમજવા માટે લેકમાં રહેલ પુલવર્ગણુએનું સ્વરૂપ સમજવું જરૂરી છે, કારણ કે અન્ય યુગલ વર્ગણાઓનું સ્વરૂપ સમજાયા પછી જ કર્મગ્ય પગલ વગણ (કામણવર્ગણોનું સ્વરૂપ સમજી શકાય છે. વિવિધ પ્રકારની મુદગલ વર્ગણાઓમાંથી સંસારી Page #104 -------------------------------------------------------------------------- ________________ ૭૨. * * જેને દર્શનનો કર્મવાદ જીવના દારિકાદિ, ચાર શરીરરૂપે, શ્વાચ્છવાસરૂપે, મનરૂપે, ભાષારૂપે અને કમરૂપ શરીરના પરિણમનમાં યોગ્યતા ધરાવતી વર્ગણાઓને ગ્રહણગ્ય અને અન્યને અગ્રહણ યોગ્ય વર્ગણાઓ તરીકે જનશાસ્ત્રમાં વર્ણવેલી છે. વિવિધ સ્વરૂપે રહેલ વર્ગણાઓની ભિન્નત્તા, વર્ગણાઓમાં રહેલા પ્રદેશ સમુહની સંખ્યાને જ અનુલક્ષીને છે. કઈ વર્ગણા કેટલી સંખ્યા પ્રમાણ પરમાણયુક્તસ્કવાળી છે, તે અહિં વિચારીએ. આ જગતમાં પુદ્ગલનું અસ્તિત્વ બે રીતે છે, પરમાણુ સ્વરૂપે અને સ્કંધ સ્વરૂપે. જેના મહા સમર્થ જ્ઞાનિની બુદ્ધિથી પણ બે ભાગ થઈ ન શકે તેવા નિવિભાજ્ય (બારીકમાં બારીક) ભાગરૂપે સ્થિત યુગલ તે પરમાણુની સંજ્ઞાથી ઓળખાય છે. બે પરમાણુરૂપે એકત્ર થઈ રહેલ પુદ્ગલને દ્વયાણુકર્ક, ત્રણ પરમાણુરૂપે એકત્ર થઈ રહેલ પુદ્દગલને ત્રયણુકદ્ધધ કહેવાય છે. એ રીતે એક એક પરમાણુનીવૃદ્ધિએ સંખ્યાતાયુકચ્છ, અસંખ્યાતણુક સ્કો અને અનંતાણુકચ્છધરૂપે પણ પગલે રહેલ હોય છે. એક સ્કંધમાં જસ્થારૂપે રહેલ પ્રત્યેક પરમાણુનું અસ્તિત્વ સદાને માટે તેજસ્કંધમાં રહેતું નથી. એક વિવક્ષિત સ્કંધમાંથી ઓછા અધિક પ્રમાણમાં અન્ય સ્કધામાં, અને અન્ય સ્કોમાંથી ઓછા અધિક પ્રમાણમાં તે વિવક્ષિત સ્કંધમાં તથા અન્યાન્ય સ્કધમાં પરમાણુઓનું ગમનાગમન ચાલ્યા જ કરે છે. વળી છુટા રહેલ એક એક પરમાણુમાંથી પણ કેટલાક છુટા પરમાણુઓ ધમાં જઈ મળે છે અને Page #105 -------------------------------------------------------------------------- ________________ પુલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચાર્યું સર્વ પ્રકારના સ્કમાંથી કેટલાક પરમાણુઓ અલગ પડી એકએક પરમાણુરૂપે પણ સ્થિત થાય છે. આ રીતે જોડાવું અને વિમુક્ત થવું એ પુદ્ગલને સ્વભાવ જ છે. પરમાણુ અને સ્કન્ધ રૂપે અસ્તિત્વ ધરાવતા પુદ્ગલેના, જુદી જુદી રીતે શાસ્ત્રમાં જૈન શાસ્ત્રમાં) વર્ગ (લોટ-જાત) પાડવામાં આવ્યા છે. પરમાણુઓ સંમિશ્રિત થઈ જથ્થારૂપે રહે તેને સ્કંધ કહેવાય છે. સરખી સંખ્યા પ્રમાણુ પરમાણુવાળા સ્કોની એક વર્ગણા કહેવાય, અને અમુક વગણના સમૂહની એક મહાવર્ગણુ કહેવાય. એવી મહાવર્ગણાએ સેળ છે. ૧. ઓદારિક અગ્રહણ ગ્ય મહાવર્ગણા. ૨. દારિક ગ્રહણ ચગ્ય મહાવર્ગણ. ૩. ઔદારિક તથા વૈક્રિય શરીર માટે અગ્રહણ ગ્ય મહાવર્ગોણુ. ૪. વૈક્રિય શરીર માટે ગ્રહણ ચગ્ય મહાવર્ગણ. પ. વૈક્રિય તથા આહારક શરીર માટે અગ્રહણ ચગ્ય મહાવર્ગણ. ૬. આહારક શરીર માટે ગ્રહણ ચગ્ય મહાવર્ગણુ. ૭. આહારક તથા તેજસ શરીર માટે અગ્રહણ ચોથ મહાવણ. ૮. તૈજસ શરીર માટે ગ્રહણ ચગ્ય મહાવર્ગણ. Page #106 -------------------------------------------------------------------------- ________________ - -- - - ---- - - - - - - - - ૭૪ . - જૈન દર્શન કર્મવાદ ૯ તૈજસ શરીર અને ભાષા માટે અગ્રહણ ગ્ય “મહાવગણ. ૧૦. ભાષા માટે ગ્રહણ ગ્ય મહાવર્ગણુ. ૧૧. ભાષા અને શ્વાસેચ્છવાસ માટે અગ્રહણ ગ્ય મહાવર્ગનું. ૧૨. શ્વાસોચ્છવાસ માટે ગ્રહણ યોગ્ય મહાવર્ગણ. ૧૩. શ્વાસોચ્છવાસ અને મન માટે અગ્રહણ યોગ્ય મહાવગણ. ૧૪. મને માટે ગ્રહણ ચગ્ય મહાવર્ગણા. ૧૫. મન-અને કર્મ માટેઅગ્રહણ યોગ્ય મહાવર્ગણ. ૧૬. કર્મ માટે ગ્રહણ ચગ્ય મહાવણ. આ ઉપરાંત બીજી પણ કેટલીક મહાવર્ગણાઓ છે, પરંતુ અહિ તે આપણે કર્મ માટે ગ્રહણગ્ય મહાવર્ગનું (કાર્પણ વર્ગણા) ને સમજવાની જરૂર હોવાથી આ સેળ મહાવણાનું સ્વરૂપજ વિચારવું જરૂરી છે. ઉપરોક્ત દરેક મહાવર્ગણામાં જઘન્ય વણાથી ઉત્કૃષ્ટ વર્ગણા સુધીની પેટા વર્ગણાઓ હોય છે. દરેક પેટા વર્ગપણમાં અનંત બધે હોય છે. તે તમામ સ્કીધો સરખી સંખ્યા પ્રમાણુ પરમાણુયુક્ત હોવાથી તે તમામ સ્કધાની એકજ વગણ (જાત) કહેવાય છે. દરેક મહાવણમાં જઘન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ Page #107 -------------------------------------------------------------------------- ________________ ગુગલ બંગલાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું ઉપા વગણઓ હોય છે. તે તે મહાવગણની પેટા વર્ગમાં ઓછામાં ઓછા પરમાણુયુક્ત ઔધોની જે પેટા વર્ગણું તે તે મહાવર્ગણાની જઘન્ય વર્ગ કહેવાય છે. તે તે મહાવંગણુની પેટા વર્ગણાના હિસાબે વધુમાં વધુ પરમાણુયુક્ત ની જે વર્ગણ તે તે મહાવણની ઉત્કૃષ્ટ વણ કહેવાય છે. જઘન્ય અને ઉત્કૃષ્ટ વચ્ચેની અનુક્રમે એકએક પરમાણુની વૃદ્ધિ (અધિક્તા) વાળા સ્કની જે વર્ગણાઓ તે મધ્યમ વર્ગણુઓ કહેવાય છે. પ્રત્યેક મહાવર્ગણાના પિટા વિભાગ તરીકે રહેલી વગણાઓના સ્કપ સમૂહ કેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુઓની મિશ્રતા થા જથ્થાથી બનેલા હોય છે, તે સમજવા. માટે પ્રથમ પહેલી મહાપણાનું સ્વરૂપ સમજવું જોઈએ. એકત્રિત પરમાણુઓ, પ્રદેશના નામે ઓળખાય છે. લેકને વિષે એકેકા પરમાણુઓ જેટલા છે, તેટલા સર્વેની એક વર્ગણ (જાત). અને ત્યારબાદ ઢિપ્રદેશી ઔધેની વર્ગણા ( જાત), એમ ત્રિપ્રદેશી ઔધોથી એક એક પ્રદેશની વૃદ્ધિએ થાવત્ સિદ્ધના અને તેમાં ભાગ જેટલી સંખ્યાથી એક ન્યૂન સંખ્યા પ્રમાણપરમાણુવાળા સ્કોવાળી વર્ગણાસુંધીની. તમામ વર્ગણુઓને સમૂહ તે “પહેલી મહાવગણું થઈ ત્યારબાદ બીજી મહાવર્ગણાની જઘન્ય (પહેલી) પેટા વર્ગ-ણાથી તે સેમી મહાવર્ગણ (કાશ્મણ વર્ગોણ) સુધીની. પેટા વણાઓ કેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુયુક્ત સ્કો-વાળી હોય છે જે નીચેની હકીકતથી સમજી લેવી. ‘રેક મેહંવર્ગણોની પેટા વર્ગ પિકીની જઘન્ય Page #108 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને કર્મવાદ વગણાના પ્રત્યેક સ્કોમાં પૂર્વની મહાવર્ગણાની ઉત્કૃષ્ટ (છેલ્લી) વર્ગણાના પ્રત્યેક સ્કધામાં જેટલી સંખ્યા પ્રમાણ પરમાણુ સમૂહ હોય તેના કરતાં એક પરમાણુ અધિક હેય. ગ્રહણ ચગ્ય મહાવર્ગણાની જઘન્ય વર્ગના પ્રત્યેક સ્કધોમાં રહેલ પરમાણુસમૂહ કરતાં, અન્ય વર્ગણમાં કમેકમે એકએક પરમાણુની વૃદ્ધિના હિસાબે તે તે મહાવગણાની ઉત્કૃષ્ટવગણાના દરેક ધમાં વિશેષાધિક પર માણુ સમૂહ હોય. અહિં વિશેષાધિક એટલે અનંતમા ભાગે અધિક. અગ્રહણ ચગ્ય મહાવર્ગણાની જઘન્યવર્ગણના પ્રત્યેક સ્કમાં રહેલ પરમાણુસમૂહે કરતાં, અન્ય વગણએમાં કમેકમે એકએક પરમાણુની વૃદ્ધિના હિસાબે તે તે મહાવર્ગણાની ઉત્કૃષ્ટવણના દરેક સ્કોમાં અનંતગુણ (અભવ્યથી અનતગુણ અથવા સિદ્ધના અનંતમા ભાગ પ્રમાણુ સંખ્યા વડે ગુણતાં જેટલા પરમાણુ થાય તેટલી) પરમાણુ હોય. પૂર્વની મહાવર્ગણાની ઉત્કૃષ્ટ વર્ગણના પ્રત્યેક સ્કમાં રહેલા પરમાણુ કરતાં, તે પછીની મહાવગણની ઉત્કૃષ્ટ વર્ગણાના પ્રત્યેક સ્કમાં પરમાણુની સંખ્યા જેટલી વધારે હાય તે સંખ્યા પ્રમાણે દરેક મહાવર્ગણાની પેટા વર્ગણાની સંખ્યા થાય. જેમકે અસત કલ્પનાએ કઈ પૂર્વની મહાવગણની ઉત્કૃષ્ટ (છેલ્લી) પેટા વગણના સ્કન્ધ પાંચ પરમાણુના સમૂહવાળા હેય, અને તેના પછીની મહાવર્ગજણની ઉત્કૃષ્ટ વર્ગણના પ્રત્યેક સ્ક ધ પચવીસ પરમાણુના Page #109 -------------------------------------------------------------------------- ________________ પુદગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું સમૂહવાળા હોય તે તે પાછળની મહાવગણની જઘન્યથી માંડીને ઉત્કૃષ્ટ સુધીની પેટા વર્ગણાએ ૨૦ થાય. કારણકે એકએક પરમાણુની વૃદ્ધિએ નવી નવી આગળની પેટા વગ. ણાઓ બનેલી હોય છે, એટલે એક પરમાણુની વૃદ્ધિ નવી એક વર્ગ બને, અને વિસ પરમાણુની વૃદ્ધિએ નવી વીસ વર્ગણાઓ બને. બે ગ્રહણગ્ય મહાવર્ગણાઓ વચ્ચે આવતી અગ્રહણગ્ય મહાવર્ગણાઓના સ્કર્ધનું પરિણમન પૂર્વની ગ્રંહણગ્ય વર્ગણા કરતાં સૂક્ષ્મ હોવાથી અને પછીની ગ્રહણગ્ય વગણા કરતાં સ્થૂલ હોવાથી ગ્રહણ ગ્ય હોતી નથી. જે ક્રમે ઔદારિકાદિ વગણાઓ કહી છે તે કમે તે વર્ગણાઓમાં પુદ્ગલ પરમાણુઓ અનુક્રમે અનંતગુણા વધતા જાય છે. એટલે તે વર્ગણાઓ અનુક્રમે એક એકથી સૂક્ષ્મ છે. આ હિસાબે કર્મ માટે ગ્રહણગ્ય વર્ગણ (કાર્પણ વગણ) સેળ વગણમાં અતિ સૂક્ષ્મતમ છે. અવગાહન ક્ષેત્ર વિષયમાં વિપરીત કેમ સમજ. એટલે કે કાર્ય વર્ગણનું અવગાહન ક્ષેત્ર, સર્વથી અલ્પ છે. તેનાથી પૂર્વની વર્ગણનું ક્ષેત્ર, અનુક્રમે અસંખ્યાત ગુણ છે. એકએક સ્કધ વગણનું ક્ષેત્ર અંગુલના અસંખ્યાતમા ભાગનું સમજવાનું છે. • ગ્રહણગ્ય મહાવગણની પેટા વણાએ અનંતાનંત છે, અને સંપૂર્ણ લેકવ્યાપીને. રહેલી છે. - - - - • - - - - - Page #110 -------------------------------------------------------------------------- ________________ ૭૮. જૈન દર્શન • • • - - - - - - અહીં સોળે મહાવર્ગણાઓની જે સંજ્ઞાઓ આપેલી છે, તે, તે સંજ્ઞાનુસાર સ્વભાવને જ અનુરૂપ હેવાથી કઈ કઈ મહાવણાઓના પુદ્ગલ, સંસારી જીને કયા કયા કામમાં ઉપયોગી છે? તે સરલતાથી સમજી શકાય છે. અથવા કઈ અવસ્થામાં રહેલ એટલે કેટલી સંખ્યા પ્રમાણ એકત્રિત બની રહેલ પરમાણુ સમૂહના સ્ક, શરીર, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનસ્વરૂપે પરિણમન પામી શકે છે, તેનો ખ્યાલ આ વર્ગણુઓનું સ્વરૂપ સમજી શકનારને આવી શકે છે. કાર્યણ મહાવર્ગણનું સ્વરૂપ સમજવા માટે પ્રથમની -પંદર મહાવગણનું સ્વરૂપ પણ વિચારવું પડ્યું. એ ઉપરથી કર્મણ વર્ગણુના પ્રત્યેક સ્કછે કેટલી સંખ્યા પ્રમાણ પરમાણુ સમૂહથી બનેલા છે તે સ્પષ્ટ રીતે સમજી શકાયું આ કામણગણાસ્વરૂપસ્થિત, પુદ્ગલસ્કધેજ કર્મ રૂપે પરિણામ પામવાની ચાયતાવાળા છે. બીજી વગણું સ્વરૂપે રહેલ પુદ્ગલ સ્કોમાં કર્મરૂપે પરિણામ પામવાની ગ્યતા નથી. લેકમાં રહેલ કામણ વગણની સંજ્ઞાથી ઓળખાતા પુદ્ગલ કે આત્માની સાથે સંબંધીત થતાં જ કર્મ સંજ્ઞાથી ઓળખાય છે. કર્મ એ કામણ વર્ગણના પુદ્ગલ સ્કધાનું પરિણમન હોઈ તે પુદ્ગલ જ છે. પુદ્ગલ એ એક દ્રવ્ય પદાર્થ છે. પુદ્ગલ શબદ જેન પારિભાષિક છે. બીજા કોઈપણું દર્શનમાં આ શબ્દને કયવહાર સ્તથી. કેઈદર્શનકારે આ શબ્દને વ્યવહાર કર્યો હોય તે પણ બીજા અર્થમાં કર્યો હશે. પુદ્દગલ શબ્દને વાસ્ત, Page #111 -------------------------------------------------------------------------- ________________ - - - પુદગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા વિક (વ્યતિક) અર્થ ન સમજે તેને કર્મને પણ યથા સ્વરૂપને ખ્યાલ આવી શકતું નથી. જૈન દર્શનને પુદગલ શબ્દ તે આધુનિક વિજ્ઞાનના Matter (પદાર્થ) ને પર્યાય વાચી છે: આ યુગલની ઉપરોક્ત વર્ગણાઓને પ્રત્યેક સ્કધ એ એક કરતાં વધુ સંખ્યા પ્રમાણપરમાણુઓને સંમિશ્રિત જ હોઈ, તે સંમિશ્રિત થવામાં તેનું સંજક દ્રવ્ય અને સાજકવ્યક્તિ કેણ છે તે પણ સમજવું જરૂરી છે. જેમ મકાન બનાવવામાં અને પરસ્પર જોડવા માટે કડીયાની આવશ્યક્તા રહે છે, તેમ સ્કંધમાં સેજિત પરમાણુઓને સજક પણ કઈ હોવા જોઈએ, એ. વિચાર મનુષ્યને સહેજે સ્કુરે તે સ્વાભાવિક છે. પરંતુ અહીં પરમાણુઓમાંથી થતા સ્કંધ નિર્માણમાં પરમાણુઓને સંયે-જક કેઈ હોતું નથી. તે સંજન સ્વભાવિક થાય છે. જેવી. રીતે કઈ કઈ વખતે આકાશમાં વાદળાંઓ ઘટાટોપ એકત્ર થઈ જાય છે, વિવિધ જાતના રંગે પણ પ્રકાશમાન થાય છે, અને તેજ વાદળાંને સમૂહ અગર વિવિધ રંગે ક્ષણ વારમાં સ્વયં વિખરાઈ પણ જાય છે. આ રીતે વાદળ તથા રંગેનું સંઘટ્ટન અને વિઘટન જેમ સ્વભાવિક છે, તેમ વર્ગણાઓ. ના પુદ્દગલ સ્કંધનું સંઘટ્ટન અને વિઘટ્ટન સ્વતઃ યા સ્વ ભાવિક જ છે.. - - - પુદગલ વર્ગણાઓના & નિર્માણમાં પરમાણુઓને સંજક કેઈ વ્યક્તિ નહિ હોવા છતાં પણ જૈન દર્શન Page #112 -------------------------------------------------------------------------- ________________ . જૈન દર્શનને કર્મવાદ કારેએ બતાવેલ સ્કંધ નિર્માણની એક સમુચિત રાસાયણિક વ્યવસ્થાને વિષય સમજ અતિ મહત્વનું છે. પરંતુ તે સમજવા માટે પ્રથમ તે પરમાણુમાં રહેલ વર્ણ—ગધ-રસ અને સ્પર્શના સૂક્ષ્મ યા નિવિભાજ્ય અંશની સમજ હેવી જોઈએ. પ્રત્યેક પુદ્ગલ પરમાણુમાં કેઈપણ એક વર્ણ, એક ગંધ, એક રસ અને રૂક્ષ (૯) યા સ્નિગ્ધ (ચીકણે) એ બનેમાંથી એક, તથા શીત (63) યા ઉષ્ણ (ઉ) એ બનેમાંથી એક, એમ બે સ્પર્શતે અવશ્ય હોય છે. પ્રત્યેક પરમાણુમાં અમુક જ વર્ણ—ગધ-રસ કે સ્પર્શ સદા કાળને માટે શાશ્વત હોઈ શકતા નથી. કેઈ વખત અસક વર્ણાદિ હોય તે કઈ વખત અન્યવર્ણાદિ પણ હોય છે. વળી એકના એક વર્ણાદિ પણ સરખા સ્વરૂપે હાઈ શકતા નથી. કારણ કે પ્રત્યેક વર્ણાદિના જૈન દર્શનકારોએ તે અનેક પેટા ભેદે બતાવ્યા છે. જેમકે જેટલી લાલ ચીજો જગતમાં હોય છે તે દરેકને લાલ રંગ પણ એક સરખે, જ હોઈ શકે એ નિયમ નથી. લાલરંગ કહેવાતે હવા છતાં પણ લાખો-કરેડે કે અનંત જાતને તે લાલ રંગ. જગતની ચીજોમાં જોવામાં આવે છે. દિવાલ પર લગાવેલે લાલ રંગ શરૂઆતમાં જે ચમકતા સ્વરૂપે દેખાય છે, તેવું ચમકતું સ્વરૂપ અમુક દિવસ પછી તે લાલ રંગમાં દેખાતું નથી. Page #113 -------------------------------------------------------------------------- ________________ પુગલ વંગ ણાનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા ૮૧ - એક ખારીકમાં ખારીક લાલ રંગની સુકી કણી એક ✓ એક ટીપુ નાખવાથી તેમાં અનુક્રમે ખીજું :ચમચીમાં લઈ તેના ઉપર પાણીનુ - પાણી લાલ રંગનું થઈ જાય છે. ત્રીજું વિગેરે પાણીનાં ટીપાં નાખતાં વધુ પ્રમાણમાં પાણીનાં ટીપાં ભળતાં તેજ લાલ ર′ગની ચમક એક સરખી રહી શકતી નથી. કારણ કે પ્રથમ ટીપુ નાખવા ટાઈમે તે લાલ રંગના અંશા એક ટીપા પ્રમાણ પાણીમાં ફેલાય છે, અને વધુ પ્રમાણમાં પાણીનાં ટીપાં ભળતાં તેજ અશે. ઘણા વિભાગામાં વહેચાઈ જાય છે. આ રીતે પ્રત્યેક વણ, ગધ, રસ અને સ્પ અંગે સમજવું. - . જગતમાં ત્રણે કાળના તમામ વર્ણાનું માપ અને ઓછાવત્તાનુ' જે શાસ્ત્રીય ધેારણ, જન દેનારાએ નક્કી કરી આપ્યુ છે, એ ધેારણની સમજ માટે હ્યુ છે કે, અમુક વિવિક્ષિત વર્ણાદિના નાનામાં નાના અંશ કે જેનાથી વર્ણાદિની ન્યૂનતા હાઈ શકે જ નહિ, તેવા અવિભાજ્ય વર્ણાદિના પ્રમાણને પરિચ્છેઢ’કહેવાય છે. એવા અમુક પરિચ્છેદો ભેગા થાય ત્યારે એક વણા કહેવાય. અને એવી અનંત વણાના એક સ્પર્ધક થાય. પ્રત્યેક વર્ણાદિના એવા સ્પા જગતમાં અમુક સખ્યામાં કુલ છે. ઉપર દર્શાવેલ રરંગની કણીમાં પાણીનાં ટીપાં ક્રમેક્રમે વધુને વધુ નાખતાં લાલ રગની ચમકમાં જે ફેરફાર થતો જોવામાં આવે છે, તેનું કારણ એ છે કે પ્રથમના ટીપાં પ્રમાણુ પાણીમાં લાલ રંગના જે સ્પા હતા તે વધુને વધુ ટીપાં ' Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૮૨ જૈન દર્શનનો કેમવાદ - - - - - - - - - - પ્રમાણે પાણીમાં વહેંચાઈ જતા પાણીના પ્રત્યેક ટીપામાંથી લાલ રંગના તે સ્પર્ધકે એાછા ઓછા થવા માંડ્યા. આ ઉપરથી સમજી શકાય છે કે જેમાં અમુક વર્ણાદિપણુંકમી હોય તેમાં તે તે વર્ણાદિના સ્પર્ધકે ઓછા હોય, અને જેમાં તે તે વર્ણાદિના સ્પર્ધકે વધુ હોય તેમાં તે તે વર્ણ‘દિપણું વધારે હોય. ‘આ રીતે વર્ણ, ગંધ, રસ અને સ્પશના અશેનું ન્યૂનાધિકપણું સમજવું. અને (અવિભાગ —પરિચ્છેદ) ની સૂક્ષ્મતા પણ વિચારવી. ઉપરની હકિતથી સમજી શકાય છે કે સર્વ પરમાશુઓ સમાન અંશ પ્રમાણ વર્ણાદિયુક્ત હોઈ શકતા નથી. કેટલાક પરમાણુઓ અન્ય સમાન અશ પ્રમાણે વર્ણાદિથી યુક્ત પણ હોય અને વિષમ અંશપ્રમાણ વર્ણાદિયુક્તપણ હાય છે. પરમાણુઓના સ્કધો બનવામાં એટલે કે પરમાણ અન્યાય સજિત થવામાં પરમાણુઓને વદિ પૈકી પરમાણુઓની સ્નિગ્ધતા (ચિકાશ)અને “દક્ષતા (ખાશ) રૂપમ્પશજ એક માત્ર હેતુ છે. અર્થાત્ અનંતપરમાણુઓના &થવામાં પરમાણુમાં રહેલીકાશ અને લુખાશ ગુણના અમુક પ્રમાણમાં મિશ્રણ થવાને લીધે જ એક પ્રકારને રાસાયણિક સંબધ ઉત્પન્ન થાય છે. તેને લીધે તે બંધાય છે અને સ્કધો બને છે. નિષ્પ (ચિકાશ) પરિણામમાં એક ગુણ (અશ- ' પરિચ્છેદ) સ્નિગ્ધતાથી અનન્તગુણ નિધાતાના વિભાગો Page #115 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ વણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા ૮૩ , સમજવાના છે. અને તે જ પ્રમાણે કક્ષ (લુખાશ) ના માટે Aણ ધ્યાનમાં રાખવાની જરૂર છે. અહીં ગુણ શબ્દનો અર્થ અંશ જાણો. અને તે પણ અતિ સૂક્ષ્મ અને નિર્વિભાજ્ય અંશ જાણો તે આ પ્રમાણે| સર્વોત્કૃષ્ટ કેઈ વિવિક્ષિત સ્પર્શના તારતમ્ય ભેદે જે જુદા જુદા ભાગ પાડીએ તે કેવળજ્ઞાનરૂપ બુદ્ધિ વડે ભાગ પાડતાં પાડતાં ચાવત્ અનંત ભાગ પડી શકે છે. અને તેવા પડેલા ભાગમાં એક ભાગ તે અહિં એક અંશ અથવા એક ગુણ કહેવાય છે. એ અંશને હવે એક ભાગ ફરી કપીએ તે કલ્પી શકાય નહિં. તેથી તે નિર્વિભાજ્ય એિક અંશ તે અહીં ગુણ શબ્દથી વ્યપદેશવાળે..જાણો. પરમાણુઓના સ્કરૂપે થતા કાયા પલટાને જૈન પારિભાષિક શબ્દથી ‘બંધપરિણામ”.કહેવાય છે. બંધ પરિણામ ટાઈમે સ્નિગ્ધ અને દક્ષ સ્પર્શના અશે–પરિચ્છેદનું સમ અને વિષમ પ્રમાણ કેવું હોવું જોઈએ તે માપ, જેના શાસ્ત્રોમાં બતાવ્યું છે. અહિં બંધ પરિણામમાં સ્નિગ્ધ, અક્ષા શિક્ષણ બે સ્પર્શે જ ઉપયોગમાં આવે છે. કેટલાક પરમાશુઓ સ્નિગ્ધ પરિણામવાળા છે અને કેટલાક ત્રાક્ષ પરિણામ વાળા છે. સ્નિગ્ધ અને ત્રાક્ષ પરસ્પર વિરોધી હોવાથી એક પરમાણુમાં એક સાથે રહી શક્તા નથી. બંધ પરિણામ એ રીતે હોય છે. ૧. સજાતીય બંધન અને ૨. વિજાતીય બંધન. . . નિરવ લેને સ્નિધની સાથે અને હૃક્ષ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૪ : 1 9 : *, * જૈન દર્શન કર્મવાદ ગલેને ત્રાક્ષની સાથે બન્ધ થાય તે સજાતીય બન્ય કહેવાય છે. સ્નિગ્ધ પુદ્ગલેને અક્ષ પગલેની સાથે બર્થ થાય તે “વિજાતીય બન્ધ” કહેવાય છે. * * * સજાતીય બની મર્યાદા એવી રીતે છે કે પરસ્પર ગુણની સમાનતા હોય છે, તે પુગલે અન્ય પરિણામને પામી શકતાં નથી. પરંતુ ગુણની વિષમતા હોય તે જ સજાતીય સ્પશી પુદ્ગલેને પરસ્પર બન્ધ થાય છે. એટલે કે તુલ્ય ગુણવાળા સ્નિગ્ધને તુલ્યગુણ (અંશ–પરિચ્છેદ) સ્નિગ્ધની સાથે કે તુલ્ય ગુણવાળા આક્ષને તુલ્ય ગુણવાળા નક્ષની સાથે બન્ધ થતો નથી. સજાતીય સ્પર્શી જુગલોને અન્ય, ગુણ (અંશ)ની વિષમતા હોય તોજ થઈ શકે છે. તેમાં પણ એવી મર્યાદા છે કે બંધ પરિણામને પામતા તે સજાતીય પુદ્ગલેમાં પરસ્પર દ્વિગુણનું આંતરૂં તેવું જોઈએ. એટલે કે એક ગુણવાળા સ્પર્શને ત્રિગુણી સ્પર્શ સાથે, બે ગુણવાળા સ્પર્શને ચતુર્ગણી સ્પર્શ સાથે, ત્રિગુણવાળ સ્પર્શને પંચગુણ સ્પર્શ સાથે બંધ થાય છે. એમ સર્વ સ્થળે સમજવું. અર્થાત્ સજાતીય સ્પર્શમાં હિયધિક અંશેની તરતમતાથી જ બંધ થાય છે. વિજાતીય બંધ (સ્નિગ્ધન કક્ષની સાથે બધ) તે ગુણની, સમાનતા હોય કે વિષમતા હેય તે પણ થઈ શકે છે. પરંતુ તે વિજાતીય બંધમાં પૂર્ણ ગુણની સમાનતા અને એ અપવાદ છે કે જઘન્ય ગુણ (એક અશવાળે સ્નિગ્ધ અને ધન્યવાળા ગેલને પરસ્પર થત 1 1 Page #117 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ વગણુાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા ૫ નથી. એક ગુણ ( અંશ-પરિચ્છેદ્ય) વાળા સ્નિગ્ધના દ્વિગુણુ —ત્રિગુણાદિ ઋક્ષ પુદ્દગલાની સાથે મધ થઈ શકે છે. કહે વાના તાત્પર્ય એ છે કે જઘન્ય ગુણુની સમાનતાવાળા વિજાતીય સ્પશી પુદ્દગલાને પરસ્પર મધ થઈ શકતા નથી. પરન્તુ જધન્ય ગુણ સિવાય અન્ય ગુણની સમાનતામાં વિ જાતીય સ્પશી પુટ્ટુગલાના ૫ધ થઈ શકે છે. સ્પર્શી ગુણના અવિભાજ્ય—પરિચ્છેદ અંશ તે જઘન્યગુણુ કહેવાય છે. અહીં સમજવું જરૂરી છે કે દ્વિઅણુકાદિ કા મનવામાં સ્નિગ્ધતા અને ક્ષતામાં જ્યાં સુધી ફેરફાર ન થાય ત્યાં સુધી સ્કધમાં સાજિત પરમાણુ સ્કંધમાંથી છૂટ પડે જ નહી એવા નિયમ હાઈ શકતા નથી. કારણ કે પરમાણુનું છુટા પડવાપણું ફક્ત સ્નિગ્ધતા અને ઋક્ષતાના પલટનથી જ હાઈ શકતું નથી. તેમાં તે નીચે મુજખ ચાર કારણેામાંથી કાઈપણ કારણથી ભેદ થઈ શકે છે. . - (૧) સ્થિતિના ક્ષયથી—અસખ્યકાળ પ્રમાણુ સ્કંધાની જે સ્થિતિ કહેવામાં આવેલ છે તેને ક્ષય થવાથી. (૨) દ્રવ્યાન્તરના ભેદ્યથી. (૩) મધ ચેગ્ય સ્નિગ્ધતા તથા ઋક્ષતાના. વિનાશથી. અર્થાત જેવી સ્નિગ્ધતા તથા ઋક્ષતાથી દ્વિઅણુકાદિ સ્કંધાના અધ થાય છે તે સ્નિગ્ધતા ઋક્ષતાના વિનાશ થવાથી. - તે (૪) સ્કંધામાં સ્વભાવિક · ઉત્પન્ન થતી ગતિથી. આ ચાર કારણા વડે સ્કંધામાંથી પરમાણુનુ છૂટ Page #118 -------------------------------------------------------------------------- ________________ જેને દર્શન કરવા વહેવાપણું થાય છે. સ્કમાં રહેલ પરમાણુ તે દ્રવ્યાણું છે. અને વર્ણ–ગંધ-રસ અને સ્પર્શના અંશે તે ભાવાણું છે. સૈદ્ધાતિક મન્તવ્ય એવું છે કે દ્રવ્યાણ બદલાય છતાં ભાવાણુ ઑઈ વખત બદલાય અથવા કેઈ વખત ન પણ બદલાય. અર્થાત્ દ્રવ્યાણુના પલટનમાં ભાવાણુનું પલટન થવું જ જોઈએ એ નિયમ નથી. શાસ્ત્રીય માન્યતા પ્રમાણે અસંખ્યાતાકાળ પ્રમાણ ઔધની જે ઉત્કૃષ્ટ સ્થિતિ કહી છે તે સ્થિતિપૂર્ણ થયે સ્કંધને અવશ્ય પલટે થાય. છતાં સ્કધવતી પરમાણુઓ જે વર્ણ, જે રસ, જે ગંધ અને જે સ્પર્શવાળા હતા તેજ વર્ણાદિવાળા રહેવા હોય તે રહી શકે છે. એટલે કેવળ સ્નિગ્ધતા વ્યક્ષતાના વિગમથી જ પરમાણુના ભેદ થવાનું માનવું ઉચિત નથી. પરંતુ સનેહ –રીક્યતાના વિગમ સાથે ઉપર જણાવેલા સ્થિતિ ક્ષયાદિ કારણોથી પણ પરમાણુનો ભેદ સ્કંધમાંથી થઈ શકે છે. એ માન્યતા વાસ્તવિક તેમજ શાસ્ત્રીય છે. આ રીતે વર્ગ‘ણાના પુદ્ગલ સ્કના સંઘટ્ટન અને વિઘનની સમજ જૈન શાસ્ત્રમાં આપેલી છે. આ યુગલ વર્ગણોના સમૂહોની, સ્કંધના સંઘટ્ટન અને વિઘટ્ટન રીતની અને સ્કધવતી પરમાણુની વિશાળ સંખ્યાની સમજ, સામાન્ય બુદ્ધિવાળા મનુષ્યને સમજવી મુશ્કેલ છે. જેને જ્ઞાનને ક્ષોપશમ સારે છે, તેવા આત્માથી જ તે આ વસ્તુને સમજવા બહુ જ કોશિષ કરે છે, અને તેની સ્પષ્ટતા સમજાલા જૈન દર્શનના છતાં સર્વ દેવાજ જગતમા ઉમામ પદાર્થોના ત્રણે Page #119 -------------------------------------------------------------------------- ________________ પગલ, વણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા ૮૭ કાળના યથાસ્થિત, સ્વરૂપને સંપૂર્ણપણે દર્શાવવાની શક્તિ વાળા છે એવા દ્રઢ વિશ્વાસી તે આત્માથી જ બને છે. જેઓને જ્ઞાનને ક્ષપશમ ઓછો હોય છે તેવા દ્રઢ ધમી જીવે તે, સર્વ દેવો પ્રત્યે શ્રદ્ધાળુ હેવાના સ્વભાવથી જ તે હકિકત પિતાની બુદ્ધિમાં નહીં સમજાતી હેવા છતાં પણ વસ્તુનું વાસ્તવિક સ્વરૂપ તે સર્વ દેવોએ કહ્યું છે તેવું જ હોઈ શકે છે, એવી માન્યતાવાળા હોય છે. પરંતું પાશ્ચાત્ય કેળવણુના દેસે વર્ષના પ્રભાવે આપણું શિક્ષિત ગણાતા કેટલાક વર્ગમાં એક એવી ભ્રામક માન્યતા રૂઢ થવા પામી છે કે, આપણાં શાસ્ત્રોમાં, આવી રીતે કહેલી સૂક્ષ્મહકિકત તે ગપ્પા વગર બીજું કંઈ નથી. વાંચ્યા વિનાવિચાર્યા વિના, તુલના કર્યા વિના, સમજ્યા વિના, સર્વ - ખોટું છે એમ કહી દેવામાં હોશિયારી માનતા અને માત્ર તુચ્છ વિજ્ઞાન પર જ વિશ્વાસુ રહેતા આપણા એ સવાર. શાસ્ત્રોક્ત હકિકતને પાશ્ચાત્ય વૈજ્ઞાનિકની સંમતિની અને એમાં રહેલાં રહેશ્યના સ્વીકારની મહેર લાગે ત્યારેજ વસ્તુની -- તે માન્યતા સહર્ષ સ્વીકારે છે. પરંતુ અહિ વિચારેલ પરમાણુ, સ્ક વર્ગણાઓ વિગેરે હકિકતનું શાસ્ત્રીય વર્ણન વિસ્તાર પૂર્વક, પદ્ધતિસર, સૂક્ષ્મ વિચારથી ભરપૂર, જૈન શાસ્ત્રમાં એટલું બધું છે કે અન્ય કેઈશાત્રામાં પણ નથી. આધુનિક વિજ્ઞાનિકે તે તેને સંપૂર્ણપણે શોધી શકે જ નહિ. પરમાવાદ અંગે આધુનિક વિજ્ઞાને કરેલી શોધ જૈન શાસ્ત્રરૂપી, સમુદ્ર પાસે એક જલ બિન્દુ તુલ્ય છે. છતાં પણ જન. શાસ્ત્રમાં કહેલી પુદ્ગલ દ્રવ્ય અગેની હકિકતમાં Page #120 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના મવાદ' આધુનિક વિજ્ઞાન ધીમેધીમે પણ. કઈક અશે એકમત થતું જાય છે. ८८ હવે તા વિજ્ઞાનવિષે પ્રગટ થતી કેટલીક હકિકતા તા એટલી બધી વિચિત્ર આવે છે કે શાસ્ત્રીય સૂક્ષ્મ હિકકત્તાને માન્ય કરવામાં નિષેધ કરવા જેવુ* રહેતું જ નથી. તેમ છતાં પણ પદાર્થોની સૂક્ષ્મમાં સૂક્ષ્મ શેષ જૈન શાસ્ત્રોમાં જે રીતે મળી શકે છે તેવી સપૂણ શેાધ દુન્યવી કાઈ પણ સાધનાથી શેાધી શકાય તેમ છેજ નહીં. જૈન દર્શનકારાએ દર્શાવેલ પ્રત્યેક પઢાર્થ માત્રનું સ્વરૂપ ત્રિકાળ અખાષિત છે. પરંતુ વત માન વૈજ્ઞાનિકોએ અનુભવેલા કે પ્રગટ કરેલા સવ નિયમ કઈ સવા સ્થિર અને સત્ય રહ્યા નથી: દૃષ્ટાંત તરીકે વર્તમાન વૈજ્ઞાનિકાએ પદાર્થના જે ભાગને અભેદ્ય, અછેદ્ય અને સૂક્ષ્મતમ માની પરમાણુ તરીકે નક્કી કર્યાં હતા, તે પરમાણુમાં પાછળથી એલેકટ્રોન અને પ્રેટોનના વિભાગા સમજાયા, અને બાદ તે પ્રેાટનમાં પણ ન્યૂટન અને પાટાન સમજાયા. ! હાલમાં એલેકટ્રાનને નાનામાં નાના અણુ તરીકે સ્ત્રીકારાય છે, પરંતુ ભવિષ્યમાં તેની પણ અણુ તરીકેની માન્યતા મિથ્યા મની જવાની. આ રીતે જેમ જેમ વિજ્ઞાનના વિકાસ વધતા જાય છે. તેમતેમ તેની કેટલીક ખાખતાની નિશ્ચયતા મિથ્યા પ્રમાણિત અનતી રહે છે. જ્યારે જૈન શાસ્ત્રમાં કહેલ કોઈપણ હકિકત કાઈ કાળે લેશમાત્ર મિથ્યા પ્રમાણિત થતી નથી. ઇંગ્લાંડના આજના મહાન વિચારર્ક શ્રી ડા. કેમથ વાકર કહે છે કે દરેક આખતમાં માત્ર વિજ્ઞાન પ્રત્યક્ષ કરે 1 Page #121 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ વ ણુાઓનુ સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા તેજ સાચું અને ખીજી મધુ ખાટુ એવી દલીલ કરનાર સૂજ છે. ૫૯ જનશાસ્ત્રમાં દર્શાવેલ સૂક્ષ્મ વિચારણાઓ પર વિશ્વાસે નહિ' રાખનારા અને આધુનિક વિજ્ઞાનનું પણ ઉપર ચાટીયું જ જ્ઞાન ધરાવનારાઓને તે જૈન શાસ્ત્રમાં વર્ણવેલ પુદ્ગલ વણાઓનુ સ્વરૂપ વાંચીને આશ્ચય થાય એ સ્વભાવિક છે. પરંતુ જૈનશાસ્ત્ર અને વર્તમાન વિજ્ઞાન એ ખનેમાં કહેલી કિતને સમજવાની જે શક્તિવાળા છે, તે આ પરમાણુ, સ્કંધ, પુદ્ગલ વણા અને સ્કાના સ ́ઘટ્ટન અને વિટ્ટનની હકિકતાને સત્ય સ્વરૂપે સમજી મહાજ્ઞાનીએ પ્રત્યે પૂજ્ય ભાવવાળા અને એ હિસાબે, વર્તમાન વિજ્ઞાન પણ, સ્કંધ અને સ્કંધ નિર્માણની હકિકતમાં જન દેશન સાથે કંઈક અંશે પણ કેવી રીતે સમન્વય સાધી શકે છે, તે બતાવવા આ કિકતાને, વિજ્ઞાન કથિત હકિકતા સાથે સમન્વય કરતાં કાઈ ખાખતમાં સંજ્ઞાભેદ, વ્યાખ્યાભેદ, ઉપચૈાગભેદ જણાય તેટલા ઉપરથી શાસ્ત્રીય વ્યવસ્થામાં ક્ષતિ નહિ સમજતાં વસ્તુની સત્યતા સમજવાના અને સ્વીકારવાના લક્ષ્યવાળા અનવું. - વિજ્ઞાન ક્ષેત્રમાં પરમાણુ, પુદ્ગલ સ્કધ, સ્કંધ નિર્માણુ, પરમાણુની સૂક્ષ્મતા, મૌલિક તત્ત્વા વિગેરે ખાખતા પર અનેક આવિષ્કારો થાય છે. તેમાંય પણ અણુની ચર્ચા તે હવે પ્રાયઃ ઘરઘર પહોંચી ગઈ છે. અનેં હજુ પણ તે Page #122 -------------------------------------------------------------------------- ________________ ૯ જૈન દર્શનને, કવાદ વિજ્ઞાનને વિકસાવવા વૈજ્ઞાનિકે, જેશભર પ્રયત્ન કરી, રહ્યા છે. પરંતુ આ વિષયેની સ્પષ્ટતામાં જન દર્શનની દષ્ટિએ વિજ્ઞાનક્ષેત્રમાં હજુ ઘણું જ અપૂર્ણતા છે. છતાં પણું વિજ્ઞાને સ્વીકારેલ પરમાણુ વિગેરેની સૂક્ષ્મતા પર દષ્ટિપાત કરતાં જૈન શાસ્ત્રમાં કહેલ પરમાણુ, ગુગલ. -વર્ગણાઓ, સ્કછે અને સ્કધ નિર્માણની અત્યંત સૂફમતમતા અંગે જૈન દર્શનકારાની સર્વશતા પર, દ્રઢ વિશ્વાસ ઉત્પન્ન થાય છે. અને પદાર્થ વિજ્ઞાનની પૂર્ણતાને સારો ગ્યાલ જૈન શાસ્ત્રોમાંથી જ પ્રાપ્ત થઈ શકે છે, એમ નિષ્પક્ષપાતપણે સ્વીકારવું પડે છે. વિજ્ઞાન એટલે પ્રકૃતિના અભ્યાસ મારફત અન્વેષણ. આ અભ્યાસ પ્રવેગાત્મક હેય, અને એ અભ્યાસ વધતો જાય તેમ તેમાં જ્ઞાનમાં વધારે, થાય. વિજ્ઞાનથી પ્રગસિદ્ધ એટલું જ સત્ય, એમ કેટલાકે કહે છે. પરંતુ પ્રયોગશાળાઓની મર્યાદાઓ બહાર પણ સત્ય હોઈ શકે છે. ટૂંકમાં પ્રગસિદ્ધથી અન્ય અસત્ય છે એમ કહેવું એ બરાબર નથી. જે વસ્તુ પિતાથી જાણું ન શકાય એ બધી જુઠી જ એવું વલણ અગ્ય જ છે. કારણ કે વિજ્ઞાન પરિવર્તનશીલ છે, જ્યારે સર્વજ્ઞ સિદ્ધાન્ત સર્વાગી અને સનાતન અપરિવર્તનશીલ છે. પદાર્થના સ્વરૂમને જાણવા સમજવામાં વૈજ્ઞાનિક આવિષ્કારને જ સર્વસ્વ માનનારાઓએ સમજવું જોઈએ કે જેને તેઓ આવિષ્કાર કહે છે તે આવિષ્કાર નહિ પણું અત્યાર સુધીની વર્તમાન વિજ્ઞાનની અગ્રતા અને અનભિજ્ઞતાનીજ સાબીતી છે. Page #123 -------------------------------------------------------------------------- ________________ ' - - - - પુદ્ગલ વર્ગનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું કહે છે કે, ન્યૂટને ગુરૂવાકર્ષણને આવિષ્કાર કર્યો તે આવિષ્કારને અર્થ એ નથી કે પૃથ્વીમાં આકર્ષણ ગુણ ન હતા અને ન્યૂટને તેને ઉત્પન્ન કર્યો. આકર્ષણ ગુણ તે જ્યારથી પૃથ્વી છે ત્યારથી મજુદ હતું. પરંતુ ન્યૂટનથી પહેલાંના કાળમાં વૈજ્ઞાનિક તે જાણતા ન હતા. એટલે એવા પ્રાકૃતિક નિયમની જાણકારીનું નામ જ આવિષ્કાર કહેવાયું. વૃક્ષના મૂળમાં પાણી સીંચવાથી આખા વૃક્ષમાં પાણું પહોંચી જાય છે, એ પ્રાકૃતિક નિયમ હતો અને છે. પરંતુ સર જગદીશચંદ્રબોઝે તેના કારણની જાણકારી પ્રાપ્ત કરી તે પણ વિજ્ઞાનને એક આવિષ્કાર થ. એ પ્રમાણે દરેક આવિષ્કા પર વિચાર કરીએ તે આવિષ્કારિત સર્વ બાબતે અગે વિજ્ઞાનની ભૂતકાલીન અનભિજ્ઞતાજ સાબીત થાય છે. પરમાણુ અંગે પણ તે રીતે જ સમજવું. * વર્તમાન વિજ્ઞાનની માન્યતા છે કે, પરમાણુવાદના આવિષ્કારક ઈસ્વી પૂર્વે ૪૬૦-૩૭૦ માં થઈ ગયેલ ડેમેટસ છે. પરંતુ ભારત વર્ષમાં પરમાણુનો ઈતિહાસ તેનાથી. પણ આજે વર્ષ પૂર્વને મળે છે. પરમાણુના વિષયમાં સુવ્યવસ્થિત વિવેચન જૈન દર્શનમાં સદાને માટે મળે છે. પરમાણુવાદની માનેલી હકિકત અગે જૈન શાસનમાં થઈ ગયેલ વીસે તીર્થકરેના કથનમાં અન્ય લેશમાત્ર પણ ફેરફાર થવા પામ્યું નથી. એટલું જ નહિ પણ જૈન દેશનની માન્યતાનુસાર પૂર્વે થઈ ગયેલ એનંત ચાવીસી. Page #124 -------------------------------------------------------------------------- ________________ ૯૨ જેના દર્શન કર્મવાદ તીર્થકરેએ પણ પરમાણુવાદ- એક સરખી રીતે જ કહ્યો છે. પ્રાકૃતિક નિયમ અંગે જન શાસનના કેઈપણ તીર્થ કરનું કથન અન્ય તીર્થકરના કથનથી લેશમાત્ર પણ ફેરફારવાળું નહિ હેતાં એક સરખું જ હોય છે અને રહેવાનું. એજ જૈન શાસ્ત્રમાં બતાવેલ વસ્તુ સ્વરૂપના પૂર્ણાશ સત્યની સાબીતીરૂપ છે. જૈન ધર્મ પ્રાચિન અને શાશ્વત હેવાથી પરમાણુવાદનું અસ્તિત્વ પણ પ્રાચિન અને શાશ્વત છે. - જૈન ધર્મથી અજ્ઞાત માણસે કદાચ પોતાની અજ્ઞાનતાથી જૈન ધર્મને સંબંધ ભગવાન મહાવીર સ્વામીથી માની લે છે ભગવાન મહાવીરદેવને જીવનકાળ પણ મેક્રેટસથી એક કરતાં કંઈક અધિક વર્ષ પૂર્વને હોવાથી ડેમેક્રેટસના જીવનકાળ પહેલા પણ પરમાણુવાદનું અસ્તિત્વ જિન દર્શન દ્વારા ભારતવર્ષમાં પ્રચલિત હતું. ડેમોક્રેટસના સમય પહેલાં પરમાણુને ખ્યાલ વિજ્ઞાનક્ષેત્રમાં નહીં રહેવા માત્રથી તે યાલ જગતમાં કેઈને ન હતો એમ કહેવાની તે કઈ હિંમત કરી શકે તેમ નથી જ. * પ્રાગ દ્વારા ડેમોક્રેટસને સમજાએલ પરમાણુ-પગલનું સ્વરૂપ, ભગવાન મહાવીરદેવે ઉઘોષિત કરેલ પરમાણુ-- યુગલ સ્વરૂપ પ્રમાણે આગળ એક સામાન્ય અંશ માત્રરૂપે હતું. ડેમેકેટસ પછી વિજ્ઞાનિક ક્ષેત્રમાં તે વિષય અંગે કંઈક વિકાસ વૃદ્ધિ થવા છતાં પણ તેમાં કંઈ બુટી નથી અગર તો વિજ્ઞાને હાલમાં માની લીધેલ માન્યતામાં પરિવર્તન થવાનું જ નથી એમ કઈ કહી શકે તેમ નથી. કારણ કે Page #125 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ વણઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા ૯૩૦ – વિજ્ઞાન કયારેય પણ એક જ સ્થાન પર રહી શકતું નથી. જે નિયમે સો વર્ષ પહેલાં ઠીક મનાતા હતા તેમાં આજે ઘણું જ પરિવર્તન થઈ ગયું છે. પ્રતિદીન નવા નવા નિયમની શોધ થઈ રહી છે. અને નવા નવા તને પત્તો લાગી રહ્યો છે. માટે વિજ્ઞાનવેત્તા સ્વયં કહે છે કે “વિજ્ઞાન અપૂર્ણ છે અને સદા અપૂર્ણ રહેશે.” અર્થાત્ કયારેય પણ એ સમય નહીં આવે કે જ્યારે મનુષ્ય એમ કહી શકે કે “મેં સર્વ વાત જાણી લીધી, હવે મારા ઉત્તરાધિકારીઓને કંઈપણ જાણવાનું શેષ રહ્યું નથી અથવા. જે હું જાણું છું તે બધું પૂર્ણ સત્ય જ છે. ડેમેકેટસે આ સંસારને દશ્ય અને અદશ્ય તમામ સંગઠ્ઠિત પરમાણુઓના સંગ અને વિયેગના પરિણામરૂપે જે સ્વીકાર્યો છે. પરમાણુ અંગેની પોતાની ધારણા પ્રદર્શિત કરતાં તેણે કહ્યું છે કે સર્વ પદાર્થપિંડ પરમાણુ સમુહેથી જ બનેલ છે. અને જે અચ્છેદ્ય અને અવિનાશી અંશ છે તેને જ પરમાણુ કહી શકાય. : - . પરમાણુની આ વ્યાખ્યા મેક્રેટસથી માંડી અત્યાર સુધી વિજ્ઞાનક્ષેત્રમાં અખલિતપણે ટકી રહેલ છે. અને જેથી પોતે સ્વીકારેલ નિર્વિભાજ્ય પદાર્થઅંશ, પ્રયોગ દ્વારા જેમ જેમ સવિભાજ્ય અંશ તરીકે સાબિત થત જાય છે, તેમ તેમ તે અંશની-સંજ્ઞી ભલે ને બદલે પણું તેમઅંશને એછે અને અવિનાશી તરીકેની માન્યતા છૂટતી જાય છે અને છુટેલીજૈશે રમેણું પછી- એલેકેન અને Page #126 -------------------------------------------------------------------------- ________________ ૯૪ જૈન દર્શન કર્મવાદ પ્રટેન તથા પ્રોટેનમાંથી ચૂંટેન અને પિનની માન્યતાએ તેને સ્પષ્ટ પૂરાવે છે. ભગવાન મહાવીરદેવે પણ પરમાણુને અવિભાજ્ય, અચછેદ્ય, અભેદ્ય, અદાહ્ય અને અગ્રાહ્ય બતાવ્યો છે. પરંતુ વિશેષમાં બતાવ્યું છે કે તે ઈન્દ્રિયગ્રાહી અને પ્રગને વિષય છે જ નહીં. જે અણુ ઉપર પ્રયોગ થઈ શકે તેને પરમાણુ કહી શકાય જ નહીં. આ-વ્યાખ્યા અનુસાર જમ દર્શનને માન્ય પરમાણુ, અખંડ હિતે, છે, અને રહેશે. જ્યારે વિજ્ઞાને માની લીધેલ પરમાણુ તૂટી ગયો છે. જેનશાસ્ત્ર તે કહે છે કે, મનુષ્યકૃત કેઈપણ ક્રિયા અને ગતિ તે પરમાણુમાં હિઈ શકતી જ નથી. મનુષ્ય -તે ફક્ત અનંતપ્રદેશી સૂમ સ્કંધ -ઉપર જ પ્રયોગ કરી શકે છે. એટલે પરમાણુ, એલેકાન, પ્રોટેન, ન્યૂટન કે પછટ્રેન એ સર્વ સત્ય પરમાણુઓથી સંધ્રુદ્રિત સ્કય જ છે. જૈન શાસ્ત્રકારોએ અવિભાજ્ય તથા સૂક્ષ્મ અણુને પરમાણુ કહ્યો છે. અને સૂક્ષ્મ સ્કંધ જે ઈન્દ્રિય વ્યવહારમાં સૂક્ષ્મતમ લાગે છે, તેવા સ્કધાની ઓળખાણ “વ્યવહાર પરમાણુ તરીકેની બતાવી છે. વિજ્ઞાનક્ષેત્રમાં પણ જેને પ્રથમ પરમાણુ મન હતું, તેને વૈજ્ઞાનિકે હાલે સૂક્ષમતમ (અવિભાજ્ય) માનતા નહિ હોવા છતાં પણ વ્યવહારમાં તેની ઓળખાણુ પરમાણુ-શબ્દથી જ થાય છે. આ પરમાણુ (એટમ) અને એલેકટ્ટેલ આદિકણુંજન દિનની દષ્ટિએ તે કદાચ વ્યવહાર પરમાણુ જ કહેવાય છે. એટલે વિજ્ઞાને Page #127 -------------------------------------------------------------------------- ________________ પુગલ વર્ગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા માની લીધેલ પરમાણુમાં એકત્રિત બની રહેલી એલેકટ્રોન આદિ સ્મકણે પણ જૈન દર્શનની દષ્ટિએ તે અનંત પ્રદેશાત્મક સ્કંધ જ છે. વિજ્ઞાનને માન્ય સૂક્ષ્મ કણે કરતાં જિન શાસ્ત્રમાં માન્ય પરમાણુની અને વ્યવહાર પરમાણુ (સૂક્ષમ સ્કો) ની સૂક્ષ્મતા તે અનંતાનંત ગુણ છે. તે પ્રથમ વિચારેલ ળ વર્ગણામાંના ઔધો તથા તે પ્રત્યેકકધમાં સંમિશ્રિત બની રહેલ પરમાણુની દર્શાવેલ સંખ્યા ઉપરથી જ સમજી શકાય છે. વ્યવહાર પરમાણુ (સૂક્ષ્મ સ્કો) અને તેની અંદર અશ્રદ્ધા રાખનારે સમજવું જોઈએ કે જન દર્શનને માન્ય પરમાણુ કરતાં અનંતગુણ સ્થલ એવા વિજ્ઞાનિક પરમાણુની પણ કેટલી સૂક્ષ્મતા છે? વિજ્ઞાન કહે છે કે પચાસ શંખ પરમાણુઓને ભાર ફક્ત અઢી તેલા લગભગ હોય છે. સીગારેટ લપેટવાના કાગળ અથવા પતંગી કાગળની જાડાઈઉપર એક પછી એક લાઈનસર ગોઠવવાથી એક લાખ પરમાણુ સમાઈ શકે. ધૂળના એક નાના કણમાં દશ પદ્દમથી પણ વધુ પરમાણુઓ હોય છે. એક ગ્લાસમાં સોડા–ટર સ્મરવા વખતે જે નાની નાની બુંદ (પરપોટી) થાય છે તેમાંથી એક બુંદના પરમા-ઓની ગણત્રીકસ્વા માટે સંસારના ત્રણ અરબ વ્યકિતઓ ખાધા-પીધા સુવા વિના લગાતાર પ્રતિ મિનિટે ત્રણસની સંખ્યા પ્રમાણ પરમાણુઓ-ગણુતા જાય તો તે બુંદના પરમાણુઓની સમસ્ત સંખ્યાને ગણવા વડે સમાપ્ત કરતાં રચાર મહિના લાગે. પાતળા વાળને ઉખેડતી વખતે તે Page #128 -------------------------------------------------------------------------- ________________ ૯ હું ! જૈન દર્શનના કુવાદ વાળની જડ ઉપર લાહીની જે સૂક્ષ્મ ખુર્દ નીકળે છે તેને અણુ વીક્ષણની તાકાતથી છ અગર સાત સાત ન્યાસ પ્રમાણ વધારી જોવામાં આવે તે તે ખુદ્રની અંદરના પરમાણુના વ્યાસ ૧–૧૦૦૦ ઇંચ જ હાઈ શકે છે.. એક અધેાળ જેટલા હાઈ ાજનમાં ૧૬ ઉપર ૨૪ મીંડાં સખ્યા પ્રમાણ પરમાણુ હાય છે. હવે સ્કધ અંગે વિચારીએતે જન દર્શન અનુસાર પરમાણુની એકત્રિત અવસ્થા તે સ્કધ છે. અમુક પરિમિત સંખ્યામાં જ એકત્રિત ખની રહેલ પરમાણુ સમુહને જ સ્ક ધ કહી શકાય એવુ' માની લેવાનું નથી. એકથી અધિક ગમે તેટલી સંખ્યા પ્રમાણુ પરમાણુના એકીભાવ તે ધ્ર કહેવાય છે. દરેક સ્પધા સરખી સખ્યા પ્રમાણુ પરમાણુ. વાળા જ હોય તેવું પણ નથી. એથી માંડી ચાવત્ અનંત પરમાણુઓના એકીભાવ રૂપા વિવિધ પ્રકારના હોય છે. અને તે દરેક પ્રકારમાં અનતા સ્કંધા હાય છે. વળી એવા વિવિધ સ્કંધા ના એકરૂપ મિશ્રિત થવાથી પણ એક સ્વત ંત્ર "ધ કહેવાય છે. તેવી રીતે એક સ્કધમાં એકીભાવ રૂપે સ્થગિત રહેલ પરમાણુ સમુહમાંથી એક કરતાં ગમે -તેટલી સખ્યામાં એકભાવ મની રહેલા અમુક પરમાણુ સમૂહરૂપ ટુકડો અલગ પડે તેા પણ સ્વતંત્ર સ્ક કહેવાય છે. સ્કંધના વિષયમાં ‘વિજ્ઞાનનું માનવુ'. પણ આ રીતે જ છે. પરંતુ એક સ્કંધમાંથી તેડી તાડીને ટુકડા કરતાં કરતાં યાર્વતુ તે પદાર્થ “સ્વસ્વરૂપમાં રહે ત્યાં સુધીના ટુકડાને ' Page #129 -------------------------------------------------------------------------- ________________ - પુલવણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું જ સ્કધ તરીકે સ્વીકારવાનું વિજ્ઞાનનું મંતવ્ય છે. જે પદાર્થને અણુ, કેઈ અન્ય પદાર્થ જાતિમાં પરિણત થઈ જાય તે પદાર્થના અણુને વિજ્ઞાન સકધ તરીકે સ્વીકારતું નથી. જૈન દષ્ટિએ તો પદાર્થ સ્વરૂપના બદલવાની અપેક્ષા રાખ્યા વિના, સ્કંધના ટુકડા કરતાં કરતાં યાવત્ બે ભાગ થઈ શકે ત્યાં સુધીના ટુકડાને પણ સ્કધ કહી શકાય છે. એટલેજ જૈન દર્શનને માન્ય સ્કધસ્વરૂપ દ્વારા પદાર્થશાન યાહુ જ સુંદર રીતે સમજી શકાય છે. દરેક સ્કધામાં પરમાણુ સમૂહ વિવિધ સંખ્યામાં અને વિવિધ સ્વરૂપે હોવાથી સ્થૂલતા અને સૂક્ષ્મતાની દષ્ટિએ જન શાસ્ત્રમાં પુદ્ગલ સ્કધ છ પ્રકારના બતાવ્યા છે. ૧. છેદન ભેદન તથા અન્યત્ર વહન થઈ શકે તેવા પુદગલસ્કધ “અતિસ્થલ કહેવાય છે. જેમકે ભૂમિ, પત્થર, પર્વત વિગેરે. ૨. છેદન ભેદન થઈ ન શકે, પરંતુ અન્યત્ર વહન થઈ શકે તેવા ધૃત, પાણી, તેલ વિગેરે “સ્કૂલ” કહેવાય છે. : ૩. કેવળ ચક્ષુથી દશ્યમાનજ છાયા–તડકે વિગેરે કે જેનું છેદન–ભેદન કે અન્યત્ર વહન ન થઈ શકે તેવા પુદ્ગલ સ્કને “ સ્થૂલ–સૂક્ષ્મ” કહેવાય છે. ૪. જે નેત્ર સિવાય ચાર ઈન્દ્રિયોનાજ વિષયભૂત એવા વાયુ તથા અન્ય પ્રકારના ગેસ વિગેરેને “સૂક્ષ્મસ્થલ” કહેવાય છે. • • Page #130 -------------------------------------------------------------------------- ________________ . ૯૮ જૈન દર્શનને કર્મવાદ ૫. મનોવર્ગણા, ભાષાવર્ગણા, કાયવર્ગણાના જે સૂક્ષ્મ પુદ્ગલ કે જે અતીન્દ્રિય છે, તેને “સૂફમ” કહેવાય છે. ૬. પ્રિપ્રદેશી વગેરે સ્કંધને “અતિસૂક્ષ્મ કહેવાય છે. સ્કની સ્થૂલતા અને સૂક્ષમતા, વિજ્ઞાન ક્ષેત્રમાં ફકત. ત્રણ રીતે જ સમજાઈ છે. (૧) ઠોસ (૨) તરલ અને (૩) બાષ્પ. જૈન દર્શને કહેલ ઉપરોકત છ પ્રકારમાંથી અા ત્રણ ભેદે અનુક્રમે પહેલા બીજા અને ચોથા પ્રકારરૂપે કહી શકાય. ત્રીજા, પાંચમા અને છઠ્ઠા પ્રકારના પુગલસ્કોને તો વિજ્ઞાનને ખ્યાલ પણ નથી, તે પછી.વર્ગણાઓમાં બતાવેલ ઔધ સમૂહની સૂક્ષ્મતાને તે ખ્યાલ ક્યાંથી હોય જ? માટે “જ્ઞાનિકોએ કપેલ સૂક્ષ્મમાં સૂક્ષ્મ સ્કંધ પણ જિન દર્શને દર્શાવેલ સૂક્ષમ સ્કંધ કરતાં અનંતગુણે સ્થૂલ છે. તેવા સ્થલ સ્કધાની પણ સૂક્ષમતા કેવી છે તે બતાવવા વૈજ્ઞાનિક ફેસર “અડે” અનુમાન કર્યું છે કે એક ઔસ પાણીમાં એટલા ઔધ છે કે, સંસારનાં સમસ્ત સ્ત્રી, પુરૂષ અને બાળકે તેની ગણત્રી કરવા લાગી જાય અને દરેક સેકન્ડમાં પાંચ પાંચની ગણત્રીએ દિવસ અને રાત ગણતાં જ રહે તે એક ઔસ પાણીના તમામ સ્કંધોની ગણત્રી પૂર્ણ કરતાં ચાલીસ લાખ વર્ષ લાગે. આ ઉપરથી સમજી શકાય છે કે વિજ્ઞાનને માન્ય છે પૈકી સૂક્ષ્મઔધોની સૂક્ષ્મતા સામાન્ય માણસને Page #131 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - યુગલ વર્ગણુઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું બુદ્ધિગમ્ય નહીં હોવા છતાં પણ વિજ્ઞાન પ્રત્યેના વિશ્વાસના આધારે જ દુનિયા સ્વીકારી લે છે, તો પછી જૈન શાસ્ત્રમાં બતાવેલ પુદ્ગલવર્ગણુઓનાસ્કો કે જે વિજ્ઞાનના સૂક્ષ્મ સ્કન્ધ કરતાં અનંતગુણ સૂક્ષ્મ છે તેની સૂક્ષ્મતામાં પણ શંકાને સ્થાન કેવી રીતે હોઈ શકે? હવે સ્કધ નિર્માણ અંગે વિચારતાં અનેક પરમાણુ પરસ્પર મળી સ્કંધરૂપે બનવામાં કે સ્કધમાંથી વસ્તુનું નિર્માણ થવામાં જૈન દર્શનકાએ તે નિર્માણ હેતુમાં પર માણુઓનો સ્નિગ્ધત્વ અને દક્ષત્વ સ્વભાવ દર્શાવ્યું છે. જે આગળ વિસ્તૃત રીતે વિચારાઈ ગયું છે. અહીં વિજ્ઞાનમાં વૈજ્ઞાનિકે એ સ્કંધ નિર્માણમાં પદાર્થના ઈનવિદ્યુત (પોઝીંટીવ) અને અણુવિધુત (નેગેટીવ) સ્વભાવને સ્વીકાર્યો છે. આમાં શબ્દભેદથી જૈનદર્શનની અને વિજ્ઞાનની વાતને કદાચ એક જ સમજી લઈએ તે વાંધો નથી. વિજ્ઞાન કહે છે કે પરમાણુની અંદર ભાગ પોલો હોવાથી તોડી શકાય છે. પરમાણુ તોડવાથી બે ભાગમાં વહેચાઈ જાય છે. ૧. નાભિ અને ૨. ઝણણુ આ પિકી. નાભિ તે અતિ ભારે અને ઘનવિધુત વાળે પરમાણુ વિભાગ છે. પરમાણુની નાભિ એકલ કણ નથી. પણ ઘના પ્રટેન). અને શુન્યાણું ( ન્યૂટન) મળીને બનેલી છે. હાઈડ્રોજનની. નાભિમાં એક જ કર્યું છે, અને તે ઘનાણુ, (પ્રોટેન) છે. બીજું તની નાભિ ઘનાણુ, અને શુન્યાણુના વિવિધ પ્રકારના મિલનથી બનેલી છે. Page #132 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને ક વાદ ઋણાણુની સરખામણીમાં ધનાણુ ખુખ જ વજનદાર હાય છે. એક ઘનાણુનું વજન ૧૮૪૦ - ઋણાણુના વજન અરામર હોય છે. આવે! વજનદાર ઘનાણુ, ઋણાણુને પોતાના તરફ આકષી લે છે. આ આકષ ણુ અસમાન વિદ્યુતભારનું જ છે. ઋણાણુમાં ઋણ વિદ્યુત હાય છે, અને નાભિમાં ઘન વિદ્યુત હાય છે. આને કારણે નાભિ તે ઋણાણુને સતત ખેંચ્યા કરે છે. આ હિસાબે સમજી શકાય છે કે વિદ્યુત્ આકષ ણુને કારણે જ ઋણાણુએ અને ઘનાણુએ એકબીજાને ખેંચતા હોય છે. ઘનવિદ્યુતવાળા અશાને નાણુ કહેવાય છે. એક પરમાણુના વિષયમાં પટ્ટાને અનુસાર ઘનાણુની સખ્યા વિવિધ પ્રકારની હાય છે. જેમકે પ્રાણવાયુમાં આઠ ઘનાણુ હોય છે. આ આઠે ઘનાણુ તે ઘનવિદ્યુતવાળા એટલે જૈનદર્શનાનુસાર સ્નિગ્ધ સ્પર્શવાળા હાય છે. જેથી નાણુ ( પ્રેાટાન ), સ્નિગ્ધની સાથે સ્નિગ્ધનુ ઉદાહરણુ ખની જાય છે. શુન્યાણુ (ન્યુટન) તે વિજ્ઞાન, ઘનાણુ અને ઋણાણુ એમ બે વિદ્યુત કર્ણાના અનેલા કહે છે. શુન્યાણમાં ઘન વિદ્યુત ( પાઝીટીવ) અને ઋણુ વિદ્યુત (નેગેટીવ)એ અને વિદ્યુતવાલા કણા એકી ભાવરૂપે મળેલા હાવાથી જનદશ નાનુસાર સ્નિગ્ધ અને ઋક્ષ અધનનુ' ઉદાહરણ શુન્યાણુ (ન્યુટ્રાન) ખની જાય છે. કેવળ ઋણાણુઓના સમુદાયના પિરણામરૂપ ઋણાણુ ( એલેકટ્રોન ) તે જૈનનાનુસાર ઋક્ષની સાથે ઋક્ષના અધનનું ઉદાહરણ છે. ક્ષ વિદ્યુતવાળા અશાને ઋણાણુ કહેવાય છે. ઋક્ષ આમાં ઘન વિદ્યુત (પાઝીટીવ ) જનર્દેશનની સજ્ઞા ૧૦૦ Page #133 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ વણાઓનુ સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણા ૧૦૧ નુસાર સ્નિગ્ધતા અને ઋણ વિદ્યુત ( નેગેટીવ) એ ઋક્ષતા કહી શકાય છે. એટલે જૈનર્દેશને સ્નિગ્ધત્વ અને ઋક્ષત્વના નામથી અને વિજ્ઞાને ઘનવિદ્યુત અને ઋણવિદ્યુતના નામથી પટ્ટાના એ ધમૅને જણાવ્યા છે. વિજ્ઞાન કહે છે કે, દરેક ચીજ જુદી જુદી જાતના પરમાણુઓના પરસ્પર મિલન અને સચેાગથી બનેલી છે. પણ પ્રકાશ, ગરમી, વિદ્યુત વગેરેને પદાથ ગણવામાં આવતા નથી. એ તે શક્તિઓ છે. એ શક્તિએ આ પરમાણુઓના સઘર્ષની જ છે. જૈનદર્શનમાં આ હેક્તિ અનાદિ કાળથી માન્ય છે. વિજલીશુ છે ? એ વિષયમાં જૈન દર્શનકાર કહે છે કે “નિષત્વનુળ નિમિત્તો વિદ્યુત્ ” સ્નિગ્ધ અને ક્ષ ગુણવાળા કાના સચાગથી વિજલી પેટ્ઠા થાય છે. ડૉ. . એલ શીલે લંડનથી પ્રકાશિત પેાતાના પુસ્તક Positive science of Ancient Hindus માં સ્પષ્ટ લખ્યુ છે કે, જૈન દર્શનકાર આ વાતને સારી રીતે જાણતા હતા કે પાઝીટિવ અને નિગેટિવ વિદ્યુત્કણેાના મળવાથી વિદ્યુતની ઉત્પત્તિ થાય છે. આ રીતે પુદ્ગલ દ્રવ્યની કેટલીક વાતે જૈન દર્શનમાં એવી છે કે આધુનિક વિજ્ઞાન દૃષ્ટિથી પણ યથાર્થ છે. પિ વજ્ઞાનિક પદ્ધતિથી જૈનાચાર્ય. કાઈપણ પ્રકારના આવિષ્કા રાત્મક પ્રયાગ ન કરી શકે, પરંતુ જૈનદર્શનની પુગલ અંગેની દૃષ્ટિ એટલી સૂક્ષ્મ તથા અગ્રાહી છે કે તેની Page #134 -------------------------------------------------------------------------- ________________ ૧૦૨ જૈન દર્શનને કર્મવાદ - - - - - - - - - - - - - - - - - અનેક વાતો આજે પણ વિજ્ઞાનની કસેટી પર કસી શકાય છે. વૈજ્ઞાનિક સત્ય કયાં સુધી ઠીક છે એ એક અલગ પ્રશ્ન છે, પરંતુ જૈનદર્શનકથિત શબ્દ-આણુ-અંધકારાદિ સંબંધી અનેક માન્યનાઓ એવી છે કે જે આજની વૈજ્ઞાનિક દ્રષ્ટિથી વિરૂદ્ધ નથી. જેની ઉત્પત્તિ સ્વયં સિદ્ધ હોય અર્થાત્ કેઈ દ્રવ્યના સગજન્ય ન હોય એ રીતની વ્યાખ્યા અનુસાર વિશ્વમાં મૂળ તની સંખ્યા પ્રથમ ૨૨ કે ૨૩ની સ્વીકારી અંતે ૩ સુધી સિદ્ધ કરનાર વિજ્ઞાન આજે કહેવા લાગ્યું છે કે પરમાણુની વધઘટથી જ જુદાં જુદાં તે મૂળતત બને છે. અને આણુના ઘટક ઈલેકટ્રાન્સની જુદી જુદી સંખ્યાના કારણે જ આણુમાં વિવિધતા આવે છે. . જૈન દર્શનની માન્યતા તે સદાને માટે એ જ હતી અને છે કે દ્રશ્ય જગતની અનેકવિધ વિવિધતામાં પૃથક પૃથક સંખ્યા પ્રમાણ પરિણામ પામેલા પુદ્ગલ પરમાણુઓનું જ કાર્ય છે. પૂર્વે કહેલ ઔદારિકાદિ વિવિધ સંજ્ઞાવાળી પુગલ વગણએનું કારણ એના ઘટક પરમાણુઓની જુદી જુદી સંખ્યાના હિસાબે જ છે. તે સર્વેના મૂળમાં માત્ર એક પુદ્ગલ દ્રવ્ય જ છે. તેમાં બતાવેલ સંખ્યા પ્રમાણુ પરમાણુઓમાંથી એક પણ પરમાણુની હાનિ વૃદ્ધિએ તે તે વર્ગીણાઓની સંજ્ઞા બદલી જાય છે. આધુનિક વિજ્ઞાને સ્વીકારેલ, પારાના અણુમાંથી એકની ન્યુનતાએ સુવર્ણ અણુ બની જવાની હક્તિ, જૈન દર્શન તે પહેલેથી જ કહેતું આવ્યું છે. આ રીતે જૈન દર્શનકથિત પુદ્ગલદ્રની કેટલીક હક્તિો કે જે અન્ય Page #135 -------------------------------------------------------------------------- ________________ - યુગલ વગણાઓનું સ્વરૂપ અને વૈજ્ઞાનિક વિચારણું “૩ કે દર્શનકાર કે વિજ્ઞાનના અનુભવમાં કે વિશ્વાસ સ્વરૂપે પણું ન હતી, તેવી બાબતેમાંની કઈક બાબતે આજે વિજ્ઞાનને પ્રત્યક્ષ સિદ્ધ થવા લાગી છે. તે પણ હજુ એવી ઘણું બાબતે છે કે જેની પ્રત્યક્ષતાને વિજ્ઞાન અનુભવી શકયું નથી. પરમાણુ અને વિશ્વ નામનું એક પુસ્તક સન ૧૫માં લંડનથી પ્રકાશિત થયું છે. તે પુસ્તકના લેખક ' વિજ્ઞાનના અધિકારી વિદ્વાન સુપ્રસિદ્ધ વૈજ્ઞાનિક જી. એ. જેન્સ, જે. રેટપ્લેટ અને જી, એ. વિટ. પરમાણુની અન્તર્ગત મૌલિક તત્તની ચર્ચા કરતી વખતે તે પુસ્તકમાં પૃષ્ઠ ૪ પર લખે છે કે “ઘણું ટાઈમ સુધી ત્રણ જ તવ (એલેકટ્ટન, ન્યુન અને પ્રોડ્રેન) વિશ્વમાં સંઘટનના મૂળભૂત આધાર તરીકે માનવામાં આવતાં હતાં. પરંતુ વર્તમાનમાં તથા પ્રકારના તરનું અસ્તિત્વ હજુપણ સંભવિત થઈ ગયું છે. મૌલિક અણુઓની આ વૃદ્ધિ બહુ જ અસંતેષને વિષય છે અને તેથી સહેજે પ્રશ્ન ઉઠે છે કે મૌલિક તને સાચે અર્થ અમે શું કરીએ. પહેલાં પહેલાં તે અગ્નિ, પૃથ્વી, હવા અને પાણી આ ચાર પદાર્થોને જ મૌલિક તત્વની સંજ્ઞા અપાઈ હતી. પરંતુ ત્યાર બાદ તે સમજમાં એ આવ્યું કે પ્રત્યેક રાસાયનિક પદાર્થના મૂલભૂત અણુ જ પરમાણુ છે. ત્યારબાદ પ્રટેન, ન્યૂટન અને એલેકાન એ ત્રણ મૂળભૂત અણુ મનાયાં. હાલે તે મૂલભૂત અણુઓની સંખ્યા વધી ગઈ છે અને Page #136 -------------------------------------------------------------------------- ________________ ૧૦૪ જન દર્શનને કર્મવાદ અને ફેર પણ વધી શકે તેમ છે. મૂળભૂત અણુઓની એ વૃદ્ધિ, પદાર્થમૂલ સંબંધી હમારા અજ્ઞાનની જ સૂચક છે. સાચી વાત તે એ છે કે મૌલિક અણુ શું છે એ જ હજુ સુધી સમજમાં આવી શકયું નથી.” આજના આ યંત્ર પ્રધાન યુગમાં પણ જ્યારે પરમાશુવાદની વૈજ્ઞાનિક ક્ષેત્રમાં અનિશ્ચિત રિથતિ છે, તે પછી જે યુગમાં પ્રગશાલાઓ અને યાંત્રિક સાધને નહીં હતાં તે યુગમાં પણ જૈનદાર્શનિકેએ પરમાણુની સૂક્ષ્મતા, પદાર્થના ઉત્પાદ–વ્યય અને ધ્રૌવ્યધર્મ અને પરમાણુની અનન્ત ધર્માત્મક્તા આદિ વિષયને અસીમ નિશ્ચલતાથી કેવી રીતે વર્ણવ્યા હશે? એ પ્રશ્ન જીજ્ઞાસાશીલ માનવને ઈદ્રિય પ્રત્યક્ષ રૂપ મામુલી ખાબોચિયાથી હટાવી, આત્મપ્રત્યક્ષ રૂપ મહાસાગર પ્રત્યે દષ્ટિ કેળવવાને ઊત્કંઠિત બનાવે છે. Page #137 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૪ થું તત્વજ્ઞાન દ્વારા પદાર્થના માલિક તત્વની સમજ પદાર્થનું સ્વરૂપ સમજવા માટે પ્રથમ મૌલિક તત્વને ઓળખવું જોઈએ. અને ત્યારબાદ તેના પર્યાયાને સમજ-વાથી જ પદાર્થનું સ્વરૂપ યથાસ્થિત સમજી શકાય છે. પુદ્ગલનું સ્વરૂપ પણ આ રીતે જ સમજી શકાય છે. અને તે રીતે સમજનાર જ વિશ્વ વ્યવસ્થા સમજી શકે. મૌલિક તત્ત્વને જૈન દર્શનમાં “દ્રવ્ય” તરીકે ઓળઆવ્યું છે. સહભાવિ તે ગુણ, અને ક્રમભાવિ તે પર્યાય છે. આ ગુણ અને પર્યાય જેમાં હેય તે દ્રવ્ય કહેવાય છે. પદાર્થનું રૂપાન્તર એટલે કે વસ્તુના બીજા સ્વરૂપને પર્યાય કહેવાય છે. જેમકે ઘડે, કોઠી, કુંડું વિગેરે માટીદુપ પુદ્ગલ દ્રવ્યનાં ફસ્તાં રૂપાન્તરે યા પર્યાય કહેવાય છે. અને તેમાં રહેલા રતાશ, ચીકાશ, વગેરે માટીરૂપ પુદ્ગલ દ્રવ્યના ગુણે છે. પુદ્ગલ દ્રવ્યની અવસ્થાઓ યા રૂપાન્તરે ગમે તેટલાં થયા કરે, પરંતુ વર્ણાદિ ગુણે તે એક ચા અન્ય અશે તે રૂપાન્તરમાં–અવસ્થાઓમાં સદા અવસ્થીત રહે જ છે. પુદગલ પરમાણુ અને સ્કામાં ફરતા ફરતા વર્ણગધ Page #138 -------------------------------------------------------------------------- ________________ ૧૦૬ જૈન દર્શનને કર્મવાદ રસ અને સ્પર્શ એ ચારેય પુદ્ગલ દ્રવ્યના મૂળ સ્વભાવ છે. પુદ્ગલદ્રવ્યના અને પર્યાનાં અનંત સ્વરૂપે હોય છે. ગુણ પર્યાયના વિવિધ સ્વરૂપને અનુરૂપ તે પગલદ્રવ્યમાં વિવિધ પ્રકારની શક્તિઓનું પ્રાગટય થાય છે. વર્તમાનવિજ્ઞાનના આવિષ્કાર તે પુદ્ગલદ્રવ્યના ગુણ અને પર્યાયના અમુક અમુક સ્વરૂપના જ આવિષ્કારે છે. પગલદ્રવ્યના અનંત સ્વરૂપે પૈકી વર્તમાન વિજ્ઞાને આવિષ્કારિત સ્વરૂપ તે પદુગદ્રવ્યના અનંત સ્વરૂપ રૂપ સમુદ્રમાંથી એક બિન્દુ તુલ્ય છે. જુદા જુદા કાળે માનવ સમાજ પત પિતાની બુદ્ધિના શપશમાનુસાર જુદા જુદા પ્રકારે પુદગલ દ્રવ્યના જુદા જુદા આવિષ્કાર કરી ભૌતિક સામગ્રીની અનુકુળતા કરતે જ રહે છે. અમુક કાળે અમુક આવિષ્કારને દુનિયા ભૂલી જાય છે, અને નવા આવિષ્કારને પ્રાદુર્ભાવ થાય છે. તે સમયના માનવસમાજને ભૂતકાળના કેટલાક આવિષ્કારેને ખ્યાલ નહીં હોવાથી વર્તમાન આવિષ્કારને જ મહત્તા આપી ગવિત બની જાય છે. યંત્રવિજ્ઞાન, શબ્દવિજ્ઞાન, ભૂમિતિવિજ્ઞાન, ભૂસ્તરવિજ્ઞાન, ભૂતકવિજ્ઞાન, ભૂગર્ભ વિજ્ઞાન ખગોળવિજ્ઞાન, શિલ્પવિજ્ઞાન, બાંધકામ વિજ્ઞાન, ચિત્ર વિજ્ઞાન, આરોગ્ય વિજ્ઞાન, 'પ્રમાણુ વિજ્ઞાન, માનસ વિજ્ઞાન વગેરે નાનાં મોટાં અનેક વિજ્ઞાનના આવિષ્કારે તે પદગલિક પરિણામેના જ આવિકારે કહેવાય. આ આવિષ્કારે એ રીતે સમજી શકાય. (૧) વિજ્ઞાનની જાતે. એને (૨) સ્તત્ત્વજ્ઞાનની રીતે. Page #139 -------------------------------------------------------------------------- ________________ તત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્વની સમજ ૧૦૭ -- - તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાનમાં માટે તફાવત છે. તત્ત્વજ્ઞાન વ્યાપક છે અને લાખો વિજ્ઞાને તેના પેટામાં સમાય. છે. શોધાયું હોય તેના કરતાં પણ અનંતગણું અણશેઠું સદાના માટે વિજ્ઞાનમાં રહી જાય છે. કેઈપણ એક સાયન્સયા તે કેઈપણ એક વિષયના પદ્ધત્તિસર શાસ્ત્રને વિજ્ઞાન. કહેવાય છે. એવા ભિન્ન ભિન્ન સાયન્સવેત્તાઓને પુછીચે તે તેઓ કહે છે કે અમને અમારા વિષયમાં બહુ જ ઓછું જ્ઞાન છે. મને વિજ્ઞાનના ધુરંધર વિદ્વાનને પૂછે તે. તેઓ કહેશે કે આજ સુધી અમે અને અમારા પૂર્વજોએ. હજારો વર્ષ પ્રયત્ન કરી માનવ મનના વિષયમાં બહુ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે. પરંતુ જેટલું અમને એ વિષયમાં માલુમ પડ્યું છે, તેની અપેક્ષાએ કેઈગણું અધિક અમને માલુમ નથી, મેટા મેટા મોટા ચિકિત્સકે જુના અનુભવને લાભ. ઉઠાવીને તથા પિતાનું સમસ્ત આયુષ્ય તેજ વિષયની અનુભવ પ્રાપ્તિમાં વ્યતીત કરીને પણ એવા પરિણામ પર પહેંચે છે કે અમને શરીરનું બહુ જ ઓછું જ્ઞાન છે. કેઈને કોઈ રેગ-'એ આવી જાય છે કે તેમના સર્વજ્ઞાનને અજ્ઞાનમાં પરિવર્તન કરી દે છે. અને તે સમજે છે કે જે કંઈ આજ સુધી જાણ્યું હતું તે ઠીક નહીં હતું. શરીરમાં હજારે અંગ એવાં છે કે જેને “શરીરવેત્તાઓઝ મે પણ પત્તો હતો નથી. એવી રીતે અન્ય પ્રકારના વિજ્ઞા— શાસ્ત્રના પણ એજ હાલ છે. તો પછી કેવી રીતે કહી શકય કે વૈજ્ઞાનિકનું જ્ઞાન પૂર્ણ છે. જેઓ પિતાનું સમસ્ત. Page #140 -------------------------------------------------------------------------- ________________ ૧૦૮ જૈન દર્શનને કર્મવાદ * આયુષ્ય જ્ઞાન વૃદ્ધિને માટે જ અર્પણ કરી ચૂક્યા છે, એવાજ મનુષ્યનાં ઉદાહરણ આપણે અહીં વિચાર્યા છે. વિજ્ઞાનની આ સ્થિતિ છે. જ્યારે તત્વજ્ઞાનને વિષય -આખા વિશ્વ ઉપર ફરી વળે છે, તે વિશ્વને જ સંપૂર્ણ તત્વ સમજીને તેનું જ્ઞાન કરાવે છે. વળી વિજ્ઞાન તે દશ્ય જગતના વિભિન્ન અંગેનું -પૃથક પૃથક્ અધ્યયન કરે છે, જ્યારે જે જ્ઞાનને માનવ -મસ્તિષ્કની સાથે સંબંધ છે તેવા જ્ઞાનની કઈ પણ ધારા -તત્ત્વજ્ઞાનના ક્ષેત્રથી બહાર હોઈ શકતી જ નથી. વિજ્ઞાનને વિષય ઈન્દ્રિયની સહાયતાથી મનુષ્ય જેટલું પ્રાપ્ત કરી શકે તેટલા પૂરતું જ છે. એટલે વિજ્ઞાન પ્રત્યક્ષ અનુભવવાદી છે. અર્થાત વિજ્ઞાન તે દૃશ્ય જગત સુધી જ સીમિત છે. તત્ત્વજ્ઞાનને વિષય તે ઈદ્રિયપ્રત્યક્ષ પૂરતું જ સીમિત નહીં રહેતાં ઇન્દ્રિયાતીત વિષયને પણ અવલોકીને અંતિમ તત્વના આધાર પરજ જ્ઞાનધારાને સ્પષ્ટ કરે છે. વિશ્વના અદશ્ય અને ગુઢ સિદ્ધાન્તો વિજ્ઞાનની દ્રષ્ટિમાં આવી શક્તા નથી. તેથી કરીને તેવા સિદ્ધાન્તના અભાવે "વિજ્ઞાનનું જ્ઞાન પારમાર્થિક દૃષ્ટિથી પૂર્ણ કહી શકાતું નથી. ભાટે જ વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ હંમેશાં અપૂર્ણ અને એકાંગી હોય છે. અને તત્ત્વજ્ઞાન પૂર્ણ અને સર્વાગી હોય છે. લવ Page #141 -------------------------------------------------------------------------- ________________ -- - - ---- - - - - તત્ત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્વની સમજ ૧૦૯ જ્ઞાનની ખેજને અંત તે સ્વયં સત્યને અંશ છે. એટલે જ્યાં સુધી સત્ય છે ત્યાં સુધી તત્વજ્ઞાન છે. . અને જ્યાં સુધી તત્ત્વજ્ઞાન છે ત્યાં સુધી સત્ય છે. તત્વજ્ઞાન ત્રણેય કાળને માટે સદા અબાધ્ય જ છે. તેમાં શંકાને સ્થાન છે જ નહિં. જુદા જુદા કાળક્રમે જુદા જુદા મગજના માણસે જુદી જુદી શોધ અને પિતાના વિજ્ઞાનને ઉભાં કરે છે, પરંતુ વખત જતાં એ અદશ્ય થાય છે. અને તત્વજ્ઞાન તે જગતમાં ચાલુ જ રહે છે. તત્ત્વજ્ઞાનમાં જડઅને ચેતન બનેના ગુણ તથા પર્યાયનું સર્વાગી શોધન છે. જ્યારે વિજ્ઞાનમાં પ્રાયઃ જડના જ ગુણ તથા પયયનું અને તે પણ અપૂર્ણ અને અનિશ્ચિત શોધન છે. ચેતનના લક્ષ વિનાના કેવળ જડ્યુગલના જ આવિષ્કાર અને તેને ઉપગ શુભ છેડાવાળા નથી. જીવનમાં ઉપયોગીતાની દષ્ટિએ તત્ત્વજ્ઞાન અને વિજ્ઞાન બન્નેનું સ્વતન્ત મહત્ત્વ છે. બનેય સત્યની મંજિલ પર પહોંચવાના માર્ગ છે, પરંતુ તત્વજ્ઞાનને વિકાસ મુખ્યત્વે આત્મવાદના રૂપમાં છે. તેનાથી મનુષ્યને ક્ષમા, સતેષ, અહિંસા, સત્ય આદિની પ્રાપ્તિ થઈ છે. વિજ્ઞાનને વિકાસ આધિભૌતિકજ રહ્યો છે. વિજ્ઞાનથી મનુષ્યને ભૌતિક સામર્થ્યની જ પ્રાપ્તિ બહુ થઈ છે. પરંતુ સમજવું જરૂરી છે કે ભૌતિક સામગ્રીથી મનુષ્ય ભલે આનંદથી જીવી શકે, ભૂતલમાં કે ગગનમાં વિચરવાને આનંદ હાલી શકે, પરંતું આધ્યાત્મિક અને નૈતિક સામર્થ્ય વિના કેવલ ભૌતિક સાધનના ઢગલાઓથી Page #142 -------------------------------------------------------------------------- ________________ ૧૧૦ જૈન દર્શનને કર્મવાદ વાસ્તવિક શાંતિનો અનુભવ કે ભૌતિક આવિષ્કારની પૂર્ણ સત્યતા કદાપી પ્રાપ્ત થવાની નથી. સર જેમ્સસ નામે એક વિજ્ઞાનિક લખે છે કેસાપેક્ષવાદ અને પરમાણુવિભાજન જ વીસમી સદીના મહાન આવિષ્કાર નથી, પરંતુ “વસ્તુઓ આપણને જેવી: દેખાય છે તેવી નથી” એ જ આ સદીને, મહાન આવિષ્કારે છે. સાથે સાથે સર્વમાન્ય વાત તે એ છે કે આપણે હજુ સુધી પરમ વાસ્તવિક્તાની પાસે પહોંચી શક્યા નથી. આ રીતે પદાર્થનું પ્રાપ્તજ્ઞાન એ, કેવલ વૈજ્ઞાનિક દષ્ટિ કરતાં તત્ત્વજ્ઞાનદષ્ટિ સાથે જ વિચારવામાં આવે તેજ સવ અને પારને લાભદાયક છે. - તત્વજ્ઞાનની વાતને ફકત પાશ્ચાત્ય યા વિજ્ઞાનદષ્ટિ એ જ જેનારા અને વિચારનારા કદાચ ન પણ સમજી શકે, વળી આજના. અર્થ પ્રધાન યુગમાં કેવળ અંધશ્રદ્ધા રાખવી પણ ન પરવડે તે પણ સમજવું જોઈએ કે કેટલીક વાતે એવી હોય છે કે તેમાં એકલી તકબુદ્ધિ કામ આવતી નથીએને માટે આંતરદૃષ્ટિ મેળવવી પડે છે આંતરદૃષ્ટિને અપ્રાપ્ત મનુષ્ય પૃથ્વી ઉપર રહીને ત્રિલોકને જીતવાના પ્રયાસ કરન્સે આગે છે. અને કેટલીક વાર- કંઈક અંશે એને સફળતા પણ મળે છે. પરંતુ જગતને ઈતિહાસ કહે છે કે એ સફળતાની ભ્રમણાનું જ્ઞાન માનવીને હમેશાં પાછળથી થયું છે. આમ થવામાં તેને Page #143 -------------------------------------------------------------------------- ________________ તત્વજ્ઞાન દારા પદાર્થના મૌલિક તત્વની સમજ -- તત્વજ્ઞાનની પ્રાપ્તિનો અભાવ છે. બાહ્યદૃષ્ટિ તે કેવળ વિજ્ઞાનથી પણ કેળવાય છે. જ્યારે આંતરદષ્ટિ તે આંતરદષ્ટિને પ્રાપ્ત તત્ત્વજ્ઞાનીઓએ પ્રરૂપેલ તત્વજ્ઞાન દ્વારા જ કેળવાય છે. - હવે તત્ત્વજ્ઞાન અંગે વિચારીએ તે અનેક પ્રકારનું તત્વજ્ઞાન સમય સમય પર જગતમાં જોવામાં આવે છે. અને તે તત્ત્વજ્ઞાનની પ્રરૂપણરૂપ વિવિધ દર્શને (સિદ્ધાન્ત) જગતમાં દષ્ટિગોચર થાય છે. દરેક તત્વજ્ઞાનના આવિષ્કારકેમાં ન્યુનાધિક પ્રમાણમાં લોક સેવા, નિઃસ્વાર્થવૃત્તિ, ત્યાગ, તપ આદિ પણ જોવામાં આવે છે. તે વિવિધ દર્શનકારોએ વિવિધરૂપે પ્રરૂપેલ તત્ત્વજ્ઞાન પૈકી, કયા તત્ત્વજ્ઞાનને સંપૂર્ણ સત્ય રૂપે સ્વીકારવું એ પ્રશ્ન ઉપસ્થિત થાય એ સ્વભાવિક છે. એટલે એ માટે હવે વિચારીએ. જીવનના મૂળ તાનું અધ્યયન કરવું, તેને સમજવાને પ્રયત્ન કરે અને વિવેકની કસોટીપર કસાએલ તત્વનુસાર આચરણ કરવું એ જ “દર્શનને જીવનની સાથે વાસ્તવિક સંબંધ છે. માનવજીવનની આસપાસની પરીસ્થિતિ અને તેના પરંપરાગત સંસ્કારના આધાર પર જ પ્રત્યેક દાર્શનિકની વિચારધારા બને છે. અને તે કારણેની અનુકુળતા–પ્રતિકુળતાને અનુસારે આગળ વધે છે. સ્વભાવ–વૈચિત્ર્ય અને પરિસ્થિતિ વિશેષના કારણે જ વિભિન્ન દૌર્શનિક વિચાર Page #144 -------------------------------------------------------------------------- ________________ ૧૧૨ જૈન દર્શનને કર્મવાદ ધારાઓમાં ભિન્ન ભિન્ન દ્રષ્ટિકોણ હોય છે. એટલે વસ્તુચિંતનમાં જેવા જેવા ઢગની સામગ્રી ઉપલબ્ધ થાય છે, તેવા ઢંગથી ચિંતનની શરૂઆત થાય છે. મનુષ્યને પ્રાકૃતિક કૃતિ અને શકિતઓની પાછળ કાર્ય કરવાવાળી કઈ શક્તિ પ્રત્યક્ષરૂપે દ્રષ્ટિગોચર નહિ થવાથી ઉત્પન્ન થતા આશ્ચર્યને લીધે આગળ વધતી વિચારધારાને યુક્તિયુક્તકલ્પનાઓ દ્વારા સંતુષ્ટ કરવાને મનુષ્યને પ્રયત્ન પણ “ દન”ના રૂપમાં પરિવર્તિત થઈ જાય છે. પ્લેટો અને બીજા ગ્રીક દાર્શનિકેએ કરેલ દાર્શનિક નિર્માણ એ “આશ્ચર્યના આધારે જ છે. પિતે સ્વયંના આરિતત્વ પર અથવા બાહ્ય જગત અંગે ઉત્પન્ન થતા સંદેહથી, મનુષ્યની વિચારશક્તિ દ્વારા આલંબિત માગપણું, દર્શનનું રૂપ ધારણ કરે છે. પશ્ચિમમાં અર્વાચિન દર્શનેને પ્રારંભ સંદેહથી જ થાય છે. તે ધાર્મિક ઉપદેશને પણ સંદેહની દ્રષ્ટિથી દેખે છે. કેઈક દર્શન એવા પણ છે કે આશ્ચર્ય અને સંદેહ. પ્રત્યે બિલકુલ વિચારધારા નહિ કરતાં પોતાનું દૃષ્ટિકોણ ભૌતિકતા પ્રધાન બનાવી જીવનના વ્યવહાર પક્ષની સિદ્ધિના માટે જ સિદ્ધાન્ત રજુ કરે છે. જે “વ્યાવહારિકતા વાદ” ના નામથી પ્રસિદ્ધ છે. ભારતીય પરંપરામાં આ દષ્ટિકોણ વાળું દર્શન તે 'ચાર્વાક દર્શાન” કહેવાય છે. આ વિચારધારાવાળું દર્શને આધુનિક વિજ્ઞાનની જંઅધિક સમીપ ગણાય. Page #145 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્ત્વની સમજ ૧૧૩ . આ રીતે આશ્ચર્ય, જિજ્ઞાસા અને સંશયાદિના કારશાથી ઉત્પન્ન થયેલાં દર્શનો તે સુખ્યરૂપે તે પાશ્ચાત્ય પરંપરાનું જ પ્રતિનિધિત્વ કરે છે. ભારતીય પરંપરામાં તે દર્શનશાસ્ત્રનું મુખ્ય પ્રજન દુઃખથી મુક્ત થવાનું છે. ભારતીય દર્શનમાં પ્રાયઃ આધ્યાત્મિક જ પ્રેરણું છે. અહીં સમજવું જરૂરી છે કે માનવજીવનની સાર્થકતા યા મહત્તા કેવળ વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, રાજ્યનીતિશાસ્ત્ર ઈત્યાદિ જીવન વ્યવહાર પૂરતી જ નથી. પરંતુ જેનું મૂલ્યાંકન કરવાનું સામાન્ય માનવીની શક્તિથી બહાર છે, વળી જેનું મૂલ્ય વ્યવહારિક અંશથી પણ કેઈગણું અધિક છે, જે વ્યવહારિક અંશને પણ ક્યારેક ક્યારેક માર્ગદર્શન કરનારું છે, એવા આધ્યાત્મિક યા આન્તરિક જીવનથી જ મનુષ્યની મહત્તા છે. ભવિષ્યકાલીન ઉજજવલતાનું દર્શન તે આધ્યાત્મિક દષ્ટિ છે. ભારતીયદર્શનનું નિર્માણ આવા પ્રકારની છેરણાથી જ થયેલું હોય છે. શાશ્વત શાંતિને પ્રાપ્ત કરવાની પ્રેરણા કરતું દર્શન તેજ આધ્યાત્મિક દર્શન છે. જેને સામાન્ય ચક્ષુ દેખી ન શકે તેને આધ્યાત્મિક દર્શન જેવા ઈચ્છે છે. જેને સાધારણે ઇન્દ્રિય પામી ન શકે એવી વસ્તુને તે અનુભવ કરવા ચાહે છે. ભૌતિક વિચારધારાવાળી વ્યક્તિ, આવી આધ્યાત્મિકતાથી બહુ જ દૂર ભાગવાનો પ્રયત્ન કરે છે તે પણ આધ્યાત્મિક દર્શનનું સ્તર બહુ જ ઉંચું છે. Page #146 -------------------------------------------------------------------------- ________________ રોહન દશનના ક‘વાદ જગતના મૂળ તત્ત્વાનુ વાસ્તવિકજ્ઞાન આવા આધ્યાત્મિક દર્શોના દ્વારાજ પ્રાપ્ત કરી શકાય છે. ૧૧૪ ; ભારતીય સ આધ્યાત્મિકદનાના મુખ્ય ઉદ્દેશ દુઃખના નાશ અને શાશ્વત સુખની પ્રાપ્તિના જ છે. ભૌતિક સુખને પણ આધ્યાત્મિક દર્શનાએ તેા દુઃખ જ ગણ્યુ છે. સદાકાળ આત્માની સાથે સબધિત રહેનારા સુખને જ સુખ માન્યુ' છે. અને એવું સુખ, તે આધ્યાત્મિક સુખ છે. જેના વિયાગ કદાપી થતા જ નથી. આવા સુખની પ્રાપ્તિમાં સાધનભૂત નીવડનાર ભૌતિક અનુકૂળતાવાળી સામગ્રીની આવશ્યકતા, આધ્યાત્મિક સુખ પ્રાપ્તિ સુધી જ સ્વીકાય ગણી અન્તે તા તેને પણ ત્યાજ્ય ગણી છે. પર`તુ આધ્યાત્મિક જીવનથી પતન કરાવવાવાળી ભૌતિક અનુકૂળતાવાળી સામગ્રીને તે વ્યવહારીક દુઃખ કરતાં પણ વિશેષ ખતરનાક ગણી છે. ' વળી ભૌતિક સુખ-દુઃખ કે આધ્યાત્મિક સુખ–દુંઃખના મૌલિક તત્ત્વની પણ ભારતીય દશનામાં બહુ જ સ્પષ્ટ અને તલસ્પશી વિચારણા આળેખાઈ છે. આવી વિચારણાને સ્પષ્ટ ઉલ્લેખ જૈનદર્શનમાં વિશેષ સ્વરૂપે મળી શકે છે. જૈનદર્શન કહે છે કે પ્રાણિઓને વિવિધ પ્રકાર ભાંગવવા પડતા કોના મુળ આધાર, જીવ અને પુદ્ગલ તત્ત્વના ' પારસ્પરિક સબંધ છે. ભૌતિક સુખની પ્રાપ્તિ પણ આ બન્ને તત્ત્વોના સંબધનુ જ પરિણામ છે. • Page #147 -------------------------------------------------------------------------- ________________ તત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્ત્વની સમજ ૧૧૫) = - જૈનદર્શનની માન્યતાનુસાર જ્યાં સુધી એ બને તો એક બીજાથી સર્વથા ભિન્ન ન થાય ત્યાં સુધી જીવને અનંત આધ્યાત્મિક સુખની પ્રાપ્તિ અસંભવ છે. અનાદિકાળથી પરસ્પર સંબંધિત એ બને તત્ત્વને અલગ પાડ-' વાનું દિગ્દર્શન જ જૈન દર્શનનું મુખ્ય પ્રયોજન છે. દુઃખના મૂળરૂપ મુદ્દગલ તત્વનો ઉલ્લેખ યથાસ્થિત સ્વરૂપે ભારતીય જૈનેતર દર્શનમાં જોવામાં નહિ આવતું હોવા છતાં, તેમને ઉદ્દેશ અને આચારવિચારે તે આત્મામાંથી પુગલતત્વના સંબંધને અલગ કરી પુગલના સંબંધથી રહિત શાશ્વત સુખની પ્રાપ્તિ માટેના જ છે. જૈન દર્શનમાં તત્ત્વ, દ્રવ્ય, સતુ, પદાર્થ, અર્થ આદિ શબ્દને પ્રાયઃ એક જ અર્થમાં પ્રગટ થયેલ છે. આગમાં સત્ ” શબ્દને પ્રવેગ બહુ જ ઓછો છે. ત્યાં પ્રાયઃ દ્રવ્ય શબ્દને જ પ્રયોગ છે. એ દ્રવ્યને જ તત્ત્વ કહ્યું છે , જવ, ધર્મ, અધર્મ, આકાશ, કાળ અને પુદગલ એ છ દ્રવ્ય (મૌલિક ત ) જૈનદર્શન મળે છે. આ છએ દ્રવ્ય સ્વતંત્ર છે. એક તત્ત્વ બીજા તવરૂપે કદાપી થઈ જતું નથી. જીવ તે સ્વદેહ પ્રમાણે, જીવ અને યુગલને ગતિ તથા સ્થિતિમાં સહાયક અનુક્રમે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તત્વ, અને આકાશના વિષયમાં કાકાશ ઉપરાંત અલકાકાશ પણું હોવાની માન્યતા એ જેના દર્શનની વિશેષતા છે. • . કઈ કઈ દર્શનમાં પુદ્ગલ તત્વની સામાન્યપણે Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧૧૬, જૈન દર્શનનો કર્મવાદ માન્યતા છે, પરંતુ જનદર્શનને માન્ય પુદ્ગલની માન્યતામાં વિશેષતા એ છે કે તે બીજાઓની માફક પગલ પરમાણુઓને ભિન્ન ભિન્ન પ્રકારે નહીં સ્વીકારતાં તે કહે છે કે પ્રત્યેક પરમાણુમાં સ્પર્શ, રસ, ગંધ અને રૂપની. ચગ્યતા રહે જ છે. સ્પર્શના પરમાણુ તે રૂપાદિના પરમાશુથી ભિન્ન નથી. એવી રીતે રૂપનાં પરમાણુ સ્પર્શાદિ પરમાણુઓથી અલગ નથી. પરમાણુની એક જ જાત છે. પૃથ્વીના પરમાણુ પાણીમાં પરિણત થઈ શકે છે. પાણીના પરમાણુ અગ્નિમાં પરિણત થઈ શકે છે. પૃથ્વી–પાણઅગ્નિ, એ વિગેરે મૌલિક તત્વ નથી. સ્કુલમાં ભણતા વિદ્યાથીઓ દ્વારા હાઈડ્રોજન અને ઓકસીજનના અણુઓને એકઠા કરી પાણું બનાવવાના અખતરાઓ અને હાલની સરકાર દ્વારા પાણીમાંથી પણ વિજળી ઉત્પન્ન કરવાનાં કાર્યો એ તેનું પ્રત્યક્ષ ઉદાહરણ છે, તથા રેડી દ્વારા શબ્દ પણ પગલ હોવાની સાબિતિ આજે પ્રત્યક્ષ સિદ્ધ છે. આ રીતે જૈન દર્શન પ્રણિત તવજ્ઞાનની વાસ્તવિક્તા અને સંપૂર્ણતાને ખ્યાલ આપણને આવી શકે છે. સાધારણ રીતે તો જૈન દર્શનની માન્યતા બે તત્ત્વની જ છે. (૧) જીવ અને (૨) અજીવ. અગર (૧) ચેતના અને (૨) જ - ઉપરોક્ત છ દ્રવ્ય (તત્ત્વ) માંથી જીવ વિના પાંચે દ્રવ્ય અજીવ કહેવાય છે. સંસારની વિભિન્નતાના કારણમાં માત્ર એક “જડ” ને જ માનવાથી કે એકલા આત્મ Page #149 -------------------------------------------------------------------------- ________________ તત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્વની સમજ -૧૧૭ ‘તત્વથી જ સર્વ બાબતને નિકાલ કરી લેવાથી, કે એકપણ તત્વને સર્વથા નિષેધ કરવાથી, જગતના સ્વરૂપને વાસ્તવિક ગ્યાલ આવી શકતું નથી. વળી તત્વ અંગે એકલી નિત્યવાદને કે એકલા અનિત્યવાદને જ સ્વીકારી લેવાથી વસ્તુના અનંત ધર્માત્મક સ્વરૂપની સમજ પણ સમજી શકાતી નથી. અને તત્વજ્ઞાન અધુરૂં જ રહી જાય છે. જન દર્શન કહે છે કે વસ્તુમાત્ર સ્વભાવથી જ -એવી છે કે તેનો વિચાર અનેક દષ્ટિએથી થઈ શકે છે. એ દષ્ટિનું નામ અનેકાન્તવાદ છે. વસ્તુના કેઈ એક ધર્મનું પ્રતિપાદન સ્થાત્ શબ્દથી જ થાય છે. આથી અનેકાન્ત વાદને સ્યાદ્વાદ પણ કહે છે. વસ્તુને એક દષ્ટિ બિન્દુથી જેનાર તે એકાન્તવાદી છે. વસ્તુને વાસ્તવિક ખ્યાલ એકાન્તવાદથી નહિ પરંતુ અનેકાન્તવાદથી પ્રાપ્ત કરી શકાય છે. આચારના નામે પણ અહિંસાને જેટલે વિકાસ જન પરંપરામાં થયે છે, તેટલે વિકાસ ભારતીય પરંપરાની બીજી કઈ ધારામાં થયેલ લેવામાં આવતા નથી. એનું મુગ્ધ કારણ જગતની દશ્ય વસ્તુઓ પૈકી કઈ કઈ વસ્તુઓમાં કયારે કયારે કેવા પ્રકારે ચેતનાનું અસ્તિત્વ છે, અને કયા સંગમાં દશ્ય વસ્તુઓમાં પણ જીવની ઉત્પત્તિ થઈ શકે છે. (જીવ જન્મ ધારણ કરે છે), જીવની બાહ્ય અને આંતરિક દશા વિભિન્ન રીતે પણ કેવા પ્રકારે હોય છે, આત્માની વિશુદ્ધ દશા કેવી છે, વિગેરે જીવતત્વ સંબંધી જ્ઞાનની સંપૂર્ણતાને ખ્યાલ જન દર્શનમાં દષ્ટિગોચર થાય છે. Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૧૮ જૈન દર્શનને કર્મવાદ - - - - - - જીવની ભિન્ન ભિન્ન વૃત્તિને અનુસાર જીવની અવસ્થાઓ પણ ભિન્ન ભિન્ન પ્રકારે કેવી રીતે બની રહે છે. એને સ્પષ્ટ ખ્યાલ જૈન દર્શનમાંથી મળી રહે છે. એ અવસ્થાઓના આધારે તના નવભેદ પણ જૈન દર્શનમાં કહ્યા છે. જીવ-અછવ-પુ –પાપ–આશ્રવ–સંવર–નિર્જ મધ અને મેક્ષ એ નવભેદમાં અમુક અવસ્થા જીવની. પિતાની જ છે, અમુક બનેની મિશ્રિત અવસ્થાઓ છે, અને અમુક અજીવની અવસ્થા છે. આ રીતે વિભિન્ન તાની માન્યતા વિભિન્ન દષ્ટિકોણથી છે. - જેકે જૈનદર્શનની માન્યતાનુસાર મુખ્ય રૂપથી જીવ અને અજીવ અગર ચેતન અને જડ એ બેજ તત્વ છે. પરંતુ એ મને તોના વિશ્લેષણુ યા અવસ્થા વિશેષથી. ભિન્ન ભિન સંખ્યક તત્ત્વોની રચના થા બોધ થઈ શકે છે. * : જીવની દુઃખ પ્રાપ્ત અવસ્થાનું મુય કારણ પુદ્ગલ " દ્રવ્ય હાઈ પુદ્ગલ દ્રવ્યનું વિસ્તૃત વર્ણન જૈન દર્શનમાં - બતાવવામાં આવ્યું છે. પુદ્ગલ દ્રવ્યનું સ્વરૂપ સમજી શકનાર જ જગતની વિચિત્રતાને ખ્યાલ પ્રાપ્ત કરી શકે છે. * જગતમાં જે કઈ દશ્ય પદાર્થો છે તે સર્વ અને શરીર શ્વાસે છૂવાસ, શબ્દ અને વિચાર એ સર્વ પુદ્ગલ દ્રવ્યનું જ પરિણમન છે. જુદા જુદા સમયે વિજ્ઞાનિકે જે આવિષ્કારે કરે છે તે શરીર, શબ્દ અને વિચાર રૂપે પરિણિત પુદ્ગલેમાંથી જ કરે છે. અને જગતને આશ્ચર્ય મુગ્ધ બનાવે છે. પરંતુ શરિરાનુિં પરિણુમન, શામાંથી થાય છે તે વૈજ્ઞાનિકે જાણું શકતા નથી. અમુક સંખ્યા પ્રમાણુ પરમાણુ સમુહ Page #151 -------------------------------------------------------------------------- ________________ -તત્વજ્ઞાન દ્વારા પદાર્થને મૌલિક તત્વની સમજ ૧૧૯ રૂપ ધમાંથી જ શરીર, શ્વાસોચ્છવાસ, શબ્દ અને વિચારનું પરિણમન થઈ શકે છે. આ પરિણમનમાં મૌલિક તસ્વરૂપે ગ્યતા ધરાવતા બે અતિ સૂક્ષ્મ છે. તેમાં રૂપ -રસ–ગધ અને સ્પર્શ હોવા છતાં પણ તે સ્કછે એટલા બધા સૂમ છે કે ઈન્દ્રિય પ્રય થઈ શકતા નથી. - છતાં પણ તેસ્ક ધ સમુહોમાંથી શરીરાદિપે પરિણિત દશા, ઈન્દ્રિય પ્રત્યક્ષ હોવાથી તેના અસ્તિત્વ વિષે શંકા રહેતી નથી. સ્થૂલતા અને સૂક્ષમતાની દૃષ્ટિએ આ પ્રકારના જે યુગલ સ્કે કહ્યા છે, તે પૈકી પાંચ પ્રકાર સૂમ ને જે કહ્યો છે તે જ પ્રકારના સ્કોમાંથી શરીરાદિનું પરિણમન થઈ શકે છે. તે ધેનું વર્ણન આગળ આઠ શહેણુ વગણુ તરીકે વિચારાઈ ગયું છે. . - આ પરિણમન જીવના પ્રયત્નથી જ થાય છે. જીવના પ્રયત્ન વિના તે પરિણમન થઈ શકતું નહીં હોવાથી તે પિરિણમનને “પ્રાગ પરિણુમન” કહેવાય છે. જીવ દ્વારા તેનું પરિણમન કેવી રીતે થાય છે તે આગળ વિચારીશું પરંતુ આ રીતે જીવ દ્વારા થતા પ્રગપરિણમનમાં ક્યા સાધનથી જીવ, તે તે સ્કંધમાંથી શરીરાદિરૂપે પરિણમન કિરી શકે છે તે પણ વિચારવું અતિ જરૂરી છે. આત્માની સાથે અમુક સ્વરૂપે પરિણમન પામેલ પગલેના સંબંધથી જે જીવ, ઉપરોક્ત સૂક્ષ્મ પુદ્ગલ સ્કનું શરીરાદિ રૂપે પરિણમન કરી શકે છે. તેના વિના તે થઈ શકતું નથી. સમસ્ત બ્રહ્માંડમાં શરીર, શ્વાચ્છવાસ, ભાષા અને મને Page #152 -------------------------------------------------------------------------- ________________ ૨૦ જૈન દર્શોનના કવાદ વણાઓના પુદ્ગલ સ્ક" સ્થળે સ્થળે ભરચક હોવા છતાં પણ કાણુ વણાના સ્કધામાંથી ક`રૂપે પરિણામ પામેલ -પુદ્ગલ સ્કધાના સચાગ વિનાના આત્મા, આઠે ગ્રહણ ચેાગ્ય પુદ્ગલ વણાના સ્કામાંથી શરીરાદ્વિરૂપે પરિણમન કરતા નથી. એટલે દૃશ્ય જગતના પદાર્થોના પરિણમનમાં અગરતા જીવના ભિન્ન ભિન્ન પ્રકારના આત્મિક, શારીરિક, વાચિક અને માનસિક વિકાસના નારાધમાં મુખ્ય તત્ત્વપે કામણુ વ ણુાના સ્કંધસમુહેામાંથી પરિણમનપામેલ કમ દ્રવ્ય જ ભાગ ભજવી રહ્યું છે. જગતમાં જે જે દ્રચૈાના જે જે ગુણા અને પર્યાયેા છે તે તમામ દ્રબ્યાગુણા અને પર્યોચૈાથી જીવને અનભિજ્ઞ રાખનાર પેાતાની સાથે કરૂપે સમિશ્રિત ખની રહેલ પુદ્દગલ દ્રવ્ય જ છે. તે અનભિજ્ઞતા જ જીવને દુઃખદાયી છે. એટલે દુઃખના મૂળ તે ક રૂપ પુદ્ગલ દ્રવ્યને જાણનાર, અને સમજનાર જ તેના સયેાગથી મુક્ત ખની શકે છે. તે કરૂપે પરિણત થતા કામણુ વગણાના પુદ્ગલ ધા આત્માની સાથે કેવી રીતે વળગે છે, ચાંટે છે તે આગળ વિચારીશું. અહી તે એટલુ જ સ્પષ્ટ કરવું જરૂરી છે કે શરીર, વાસાચ્છવાસ, વચન અને વિચાર રૂપ પુગલ પરિણમન, જીવના પ્રયત્નથી જ થતું હાવાથી “પ્રયોગ પરિણમન” કહેવાય છે. અને તે પ્રયાગ પરિણમિત પુદ્ગલ ધામાંથી જુદાજુદા સમયે જુદાજુદા વૈજ્ઞાનિકે ભિન્ન ભિન્ન આવિષ્કારા દ્વારા ભૌતિક સામગ્રીમાં ઉપયેગી જે પુદ્દગલરચના કરે છે તે મિશ્ર પરિણમન કહેવાય છે, જો કે પ્રયોગ અને મિશ્ર અને Page #153 -------------------------------------------------------------------------- ________________ તત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્વની સમજ ૧૨૧ પરિણમનમાં જીવને પ્રયત્ન તે છે જ. પરંતુ જે પુગલના પરિણમનમાં પહેલ વહેલે જ જીવને પ્રયત્ન થાય છે તે પરિણમનને પ્રયોગ પરિણમન કહેવાય છે. પ્રયાગ પરિણમનને યોગ્ય આઠ ગ્રહણ ગ્ય પુદ્ગલ વર્ગણાઓનું અને અન્ય અગ્રહણ એગ્ય પુદગલ વર્ગણુઓનું વર્ગણરૂપે થયેલ પરિણમન, જીવના પ્રયોગ વિના સ્વયં પરિણિત હોઈ તેને “વિસ્મસા પરિણામ” કહેવાય છે. જો કે દૃશ્ય જગતનું મૌલિક તત્ત્વ પરમાણુ જ છે. છતાં જીવના પ્રયોગને પ્રારંભ આઠ ગ્રહણ ચગ્ય પુગલ વર્ગણું ઉપર જ થતો હોઈ, દૃશ્ય વસ્તુઓના મોલિક તત્વ તરીકે આઠ ગ્રહણ ચગ્ય પુગલ વગણ જ છે. આ રીતે જન દર્શનકારોની દૃષ્ટિ, પદાર્થના અંત સુધી–મૂળ સુધી પહોંચવામાં તેમની સર્વજ્ઞતા જ કારણભૂત છે. અહીં કોઈને શંકા થાય કે વિસસા અને પ્રયોગ રૂપે પરિણામ પામેલ પુદગલ અવસ્થા તે જૈન દર્શનમાં બતાવી, પરંતુ ભિન્ન ભિન્ન સમયે વૈજ્ઞાનિક દ્વારા ભિન્ન ભિન્ન સ્વરૂપે થતા આવિષ્કારરૂપ પગલપરિણામ કે જે મનુષ્યને જીવનપગી બની રહે છે તેવા આવિષ્કારનું વર્ણન જિન દર્શનકારે સર્વજ્ઞ હોવા છતાં જન દર્શનમાં કિમ જોવામાં આવતું નથી. પુદ્ગલના તમામ પર્યાના જાણકારે તે ત્રિકાલિક પર્યાનું વર્ણન બતાવવું જ જોઈએ. આનું સમાધાન એ છે કે સર્વજ્ઞ દે સર્વ દ્રવ્યના Page #154 -------------------------------------------------------------------------- ________________ ૧૨૨ જૈન દર્શનને કર્મવાદ ત્રિકાલિક ગુણ અને પર્યાને જાણવાની શક્તિવાળા છે. કોઈ પણ કાળે સામાન્ય મનુષ્ય આવિષ્કારિત કઈ પણ આવિષ્કાર સર્વજ્ઞ દેવાથી અજ્ઞાત હતો જ નથી. અજ્ઞાત હોય તે સર્વજ્ઞ કહી શકાય જ નહીં. વળી અનંતાનંત આવિષ્કારે કુદરતના પડદા પાછળ જગતજીથી અજાણુરૂપે છે તે પણ તમામ, સર્વજ્ઞ દેવેથી તે જ્ઞાત જ છે. પરંતુ પ્રગથી સિદ્ધ બતાવવા જતાં વાસનાને ભૂખ્યા, તૃષ્ણને દાઝ મનુષ્ય એનાથી અનર્થ મચાવી દે છે! અરે કદાચ! વિશ્વને સંહાર કરવામાં પણ એ શક્તિઓ ખચી નાખે છે. આજની વૈજ્ઞાનિક સિદ્ધિઓ પાછળ તે અઢળક દ્રવ્ય અને કાળ વ્યય થાય છે. છતાં પણ સફલતા તે અનિ‘શ્ચિત બને છે. જ્યારે ભૂતકાળમાં તે તાંબા કે ચાંદીનું સેનું છાનાવવાના, અમુક શબ્દપ્રયોગ દ્વારા જગતમાં ઉપસ્થિત મુશ્કેલીઓને દૂર હટાવવાના, દેવતાઓને વશ કરવાના, ભુતલ કે આકાશમાં ઉડ્ડયન કરવાના પદુગલિક આવિષ્કારે બીલકુલ મામુલી દ્રવ્ય અને કાળવ્યયથી ભારતના ' સંતે કરતા હતા. છતાં પણ આ ભૌતિક આવિષ્કારો કરતાં આત્મિક આવિષ્કારની મહત્તા તે સમયે વિશેષ હતી. એટલે આવા આવિષ્કારેને વ્યય, પરાર્થને વિસરી સ્વાર્થ વૃદ્ધિમાં કે દયા–દાન–સહાનુભુતિ અને પરોપકારને ભૂલી જઈ સંગ્રહવૃત્તિમાં ન હતે. એવા આવિષ્કાના ઉપયોગમાં ભેગની લાલસા કે અસતેષની. જવાલા નહતી, અહંભાવ–સ્વાર્થ અને ભયને Page #155 -------------------------------------------------------------------------- ________________ તત્વજ્ઞાન દોરા પદાર્થના મૌલિક તત્વની સમજ ૧૨૪ ----- - ઉપસ્થિત થવા નહીં દેવામાં તે આવિષ્કારકે સજાગ હતા. ભૌતિકતાની બિમારીથી ગગ્રસ્ત ન થઈ જાય તેની સાવ ધાની હતી. કક્ષાની ગ્લાનિ હતી. દુરાચારી વિદ્વાન કરતાં. સદાચારી અભણ પ્રત્યે આદર હતે. તે સમયે આત્મા પ્રત્યે ઉપેક્ષાભાવ ન હતું. જેથી આધ્યાત્મિક સંસ્કૃતિના રક્ષણ સમયે ઉપસ્થીત થતી કટેકટીને નિવારવા માટે જ ભારતના સંતો દ્વારા આવા પ્રયોગે થતા. મરણાંત કણ આવે તે પશુ સ્વદેહના રક્ષણ માટે પરને. -વંસ કરવામાં તેનો ઉપયોગ ન થતો. કારણ કે એ સંતપુરૂ ના જીવનમાં સ્વાર્થ ગૌણ અને પરાર્થે સુય હતે. - સમય પટે થતાં માનવીઓમાં સ્વાર્થવૃત્તિ અને વિષયલાલસાઓનું સામ્રાજ્ય વૃદ્ધિ પામતાં તે વસ્તુઓના સવ્યયને બદલે દુર્વ્યય થવાના પરિણામે તે શક્તિઓ હાસ પામી. આ કારણથી જૈનાચાર્યો કેવળ જૈનદર્શન. પ્રણિત મૌલિક તત્ત્વને જ નીરૂપીને મૌન રહ્યા છે. . ત્રિકાલિક દ્રવ્ય-ગુણ અને પર્યાયને અનુભવવા માટે વિરાટ જ્ઞાનની જરૂર છે. એ માટે આત્માને અનુપમ શુદ્ધિકરણ પ્રયોગ જ જરૂરી છે. એ એક પ્રયોગ સિદ્ધ, થયેથી વિશ્વનું કઈ પણ તત્ત્વ અજ્ઞાત રહેતું જ નથી. એ પ્રગની સિદ્ધતા માટે કર્મસ્વરૂપને સંપૂર્ણપણે સમજી જૈન દર્શનપ્રણિત આચાર દ્વારા, આત્માની સાથે સંબંધિત કમરૂપ પુગલવણુંને હટાવવાની કોશિષ કરવી જરૂરી Page #156 -------------------------------------------------------------------------- ________________ ૧૨૪ જૈન દર્શનાને કર્મવાદ -. .. - છે. એ રીતે કેશિષ કરનારાઓ જ સર્વજ્ઞ બન્યા છે અને અનસે. તથા શાશ્વત સુખના ભોક્તા બની શકશે. • ભિન્ન ભિન્ન સ્વરૂપે થતું પુદ્ગલ પરિણમન યા પુદુગલ આવિષ્કાર થવામાં પરમાણુની વૃદ્ધિ અને ન્યૂન થવાની રીત, પરમાણુની અનંત શક્તિઓનું વર્ણન, પુગલની ૨૮ સૂક્ષ્મ વગણાઓ, ગ્રાહ્ય–અગ્રાહ્ય વર્ગણાઓ, અચિત મહાઔધે, વિવિધ પરિણામે, આ બધાનું .શાસ્ત્રીયવર્ણન, પદ્ધત્તિસર, વિસ્તારપૂર્વક સૂક્ષ્મ વિચારથી જૈન શાસ્ત્રમાં આજે પણ એટલું બધું જોવામાં આવે છે કે જગતના અન્ય કેઈ ગ્રંથમાં નથી. કઈ પણ વૈજ્ઞાનિક શોધી શકે તેમ નથી. પરંતુ તે વાંચવામાં–વિચારવામાં– સમજવામાં નથી કે ટાઈમ લેતું કે નથી કે ટાઈમ લેવાની આવશ્યક્તા સમજતું. ભારતની અમૂલ્ય સમૃદ્ધિરૂપ આ જન શાસ્ત્રરૂપી ધન, આધુનિક કાળે બકરીની કેટે આધેલા મણિ રત્ન જેવું થઈ ગયું છે. વધુ અફસોસની વાત તે એ છે કે જૈન સમાજને પણ બહોળા વર્ગ આ વસ્તુથી બિલકુલ અજ્ઞાત છે. ધનિકોને ધન પ્રવાહ, ઉપદેશકેને ઉપદેશપ્રવાહ, બુદ્ધિમાનને બુદ્ધિ પ્રવાહ આજે કઈ - અન્ય માર્ગો જ વહી રહ્યા છે. એટલે જન શાસ્ત્રને આ વિષય દિનપ્રતિદીન ભૂલાતે જ જાય છે. પ્રસંગેપાત અહીં આટલે વિષયાંતર કરે પડશે છે. મુળ વાત તે આપણે અહીં કર્મ અંગે વિચારવાની છે. એટલે કર્મ એ શું ચીજ છે, શામાંથી તૈયાર થાય છે, Page #157 -------------------------------------------------------------------------- ________________ તત્ત્વજ્ઞાન દ્વારા પદાર્થના મૌલિક તત્ત્વની સમજ ૧૨૫ કેવી રીતે તૈયાર થાય છે, તેના સંચાગથી આત્માની દશા કેવી અને છે, સૃષ્ટિ રચનામાં પુદ્દગલના ઉપયોગ કેવી રીતે થતા રહે છે, તે બધું સમજવા માટે બ્રહ્માંડમાં રહેલ પુદ્ગલ વાસ્તુ' સ્વરૂપ આપણે વિચાયુ. અને તે સ્વરૂપની તથા તે સ્વરૂપના પ્રણેતા સ`જ્ઞ હાવાની સત્યતા સિદ્ધ કરવા માટે પ્રસગેાપાત વૈજ્ઞાનિક આદિ અન્ય · હકિકતા પણ વિચારી. આમાં નથી કોઇના પ્રત્યે દ્વેષભાવ, નથી કંઈ ઝઘડવાનાભાવ. માત્ર ભાવ છે વસ્તુનિરૂપણ અને સત્યતાની તથા મૌલિક તત્વની કસોટના. ܝ હવે આગલા પ્રકરણમાં આત્માની સાથે થતા કાણ વણાના પુટ્ટુગલ સબધ અંગે વિચારીએ. Page #158 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૫ મું પુદગલ ગ્રહણ અને પરિણસન આ જગતમાં રહેલા અનંત પગલપદાર્થોના પુદ્-ગલ પિડેમાં રહેલ પરમાણુઓની જુદી જુદી સંખ્યાના' કારણે દારિક, વૈકિય, આહારકાદિ વગણએ બનેલી હોય છે. તેમાં અમુક સંખ્યા સુધીના પરમાણુપીંડની કામણ વગણ બને છે. જીવની સાથે ક્ષીરનીરવત્ સંબંધિત થયેલ તે કાર્પણ વગણને જ શ્રી સર્વજ્ઞદેવોએ કર્મ તરીકે ઓળખાવેલ છે. કામણવર્ગોની સંજ્ઞાથી ઓળખાતા તે પુદ્ગલ પિડનું અસ્તિત્વ સદાના માટે કાકાશમાં સર્વત્ર વ્યાપ્ત હિાવાથી ગમે તે કાળે અને ગમે તે સ્થાનથી જ્ઞાનાદિ ગુણવાળે આત્મા, સલેફ્ટ વીર્યરૂપ એગ વડે તે કામણ વગણના પગલપિંડેને ગ્રહણ કરી, ગ્રહણ સમયે જ કર્મ સ્વરૂપે બનાવી દે છે. અહીં સુલેશ્ય વીર્ય એટલે શું? તે વિચારીએ. વીર્ય અંગે વિચાર કરવાથી વીર્યને અર્થ ગ, ઉત્સાહ, બળ, પરાક્રમ, શક્તિ ઈત્યાદિ થાય છે. આ વીર્ય એ પ્રકારનું છે. (૧) લબ્ધિવીર્ય અને (૨) કરણવીર્ય. Page #159 -------------------------------------------------------------------------- ________________ પુગલ ગ્રહણ અને પરિણમન ૧૨૭ આત્મામાં શક્તિરૂપે રહેલું વીર્ય તે લબ્ધિવીર્ય અને તે વીર્યની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત મન-વચન અને કાયારૂપ' સાધન તે કરણ વીર્ય છે. ' - કરણવીર્યમાં આત્મિકવીર્યની વાહન રૂપથી વિર્ય શબ્દને ઉપચાર છે. આત્મજ્ઞાન રહિત જીવને વીર્યગુણની પ્રાથમિક સમજ, કરણવીર્ય દ્વારા જ આપી શકાય છે. કારણ કે લબ્ધિવીર્ય પ્રગટ હવામાં કરણવીય સંબંધ ધરાવે છે માટે તે ઉપચાર એગ્ય છે. વાસ્તવિક રૂપથી તે વીર્યએ શરીરની નહીં પરંતુ આત્માની વસ્તુ છે. વીર્ય એ શરીરને ગુણ નથી, પરંતુ શરીરનું સર્વ પ્રકારનું સંચાલન કરવાવાળા જે આત્મા શરીરમાં રહેલું છે તેને ગુણ છે. વીર્યના સત્ય સ્વરૂપથી અજ્ઞાત લોકો, શરીરની તાકાતને બળને જ વીર્ય સ્વરૂપમાં સમજે છે. પરંતુ શરીરની અંદર રહેલું વીર્ય તે યુગલમાંથી બનેલું હોવાથી તે તે પલિક વીર્ય કહેવાય છે. આ દિગલિક વીર્યની પ્રકટ- . તાને આધારે આત્માના વીર્ય ગુણેના પ્રકટીકરણ પર જ છે. તિન વાન ' જગતના નાના મોટા સર્વ પ્રાણુઓની મન-વચન તથા શરીરની સ્થૂલ થી સૂક્ષ્મ પ્રવૃત્તિમાં આત્માનું વીર્ય જ કામ આપે છે. મનવચન અને કાયા તે જડ હોવાથી આત્માના વીર્યવિના કેઈપણ પ્રકારની ક્રિયા કરી શકતાં નથી કેટલાંક પ્રાણિઓમાં શારીરિક બળ ઉત્કૃષ્ટ હોવા છતાં પણ Page #160 -------------------------------------------------------------------------- ________________ ૧૨૮: જૈન દર્શનને કર્મવાદ માનસિક બળ હોતું નથી. અને કેટલાંક પ્રાણિઓમાં શારીરિક બળ ઓછું હોવા છતાં પણ માનસિક શૌર્ય વિશેષપણે દેખવામાં આવે છે. તેનું કારણ એ છે કે શારીરિક બળને આધાર આત્મિક બળના વિકાસ પર જ હોય છે. કેટલાંક દુબલાં પ્રાણિ જે નિર્બળ દેખાય છે. તે કયારેક કયારેક અસાધ્ય પુરૂષાર્થ કરી નાખે છે. તથા મેટા શરીરવાળા લેકે એક સાધારણ કાર્યમાં પણ અસફળ થાય છે. એજ આત્મિક બળની આધારને પ્રત્યક્ષ પુરાવે છે. શારીરિક બળની પ્રચુરતાવાળા કેટલાક મનુષ્ય ડરપોક અને મૂઢ પણ હોય છે. કેમકે તેમની પાસે આત્મવીર્યને પ્રગટ કરવાનું બળ હેતું નથી. તેથી સમજવું જોઈએ કે શારીરિક બળની પરાક્ષમાં આત્મિક બળ વીર્ય જ કામ કરે છે. આત્મા જ્યારે શરીરને ત્યાગ કરીને ચાલ્યા જાય છે, ત્યારે મજબુતમાં મજબુત શરીર પણ કાષ્ટની માફક થઈ પડયું રહે છે. એટલે સ્પષ્ટ રીતે સિદ્ધ થાય છે કે આત્મિક બળ વીર્યના અભાવમાં શારીરિક બળ વ્યર્થ છે. - શરીરગત પગલિક વીર્ય એ બાહ્યવીર્ય છે. બાહ્યવીર્ય એ આત્મિક વીર્યના અનેક બાહ્ય સાધનામાંનું એક બાહ્ય સાધન છે. અર્થાત આત્મિક વીર્ય પ્રગટ હવામાં બાહ્ય વિર્ય પણ સંબંધ ધરાવે છે. કેવળજ્ઞાની ભગવંતની જ્ઞાનશક્તિથી પણ બે ભાગ થઈ ન શકે એવા અવિભાજ્ય વીર્યને એક ભાગ “અવિભાજ્ય વિય” કહેવાય છે. એવા અનંત વીર્ય અવિભાગ પ્રત્યેક આત્મામાં હોય છે. કેવલી Page #161 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ ગ્રહેણ અને . પરિણમન ૧૨૯ ભગવાન તથા સિદ્ધ પરમાત્મામાં તે . વીર્માંતરાય કના ક્ષયથી સ`પૂર્ણ અને એકસરખુ અનન્તલબ્ધિવીય - પ્રગટ થયેલુ હાવાથી આત્માના તમામ વીર્થાંશ—વિભાગખુલ્લા હોય છે. અર્થાત્ તેમનુ વી, “ ક્ષાયિક વીય ” . કહેવાય છે. ાયિક વીયમાં સમગ્ર જગતને પલટાવી. નાખવાની શકિત હેાય છે. પરન્તુ એ રીતે પલટાવવાનુ કોઈ કાળે કરતા નથી. કારણ કે તેવી રીતના પ્રગટ વીયવાળા આત્માને એવુ* કરવાનુ કાઇ પ્રયેાજન હતુ' જ નથી. · વીયના વિષયમાં આવી. સ્પષ્ટ હકીકત જૈનદર્શનસિવાય જગતના કાઈ સાહિત્યમાં સમજાવવામાં આવી નથી. આત્મિક વીર્યની અપૂર્ણતા—અલ્પતા યા ખાહુલ્યતા તા પાતપાતાના વીર્યંતરાય કના ાપશમના જ આધારે છે. કોઈપણ વીના તમામ વીર્થાંશ તા કયારે ય પણ ઢંકાતા નથી. કેમકે જો સપૂણુ વીર્થાંશ ઢંકાઈ જાય તા,શરીરનેયાગ્ય પુદ્ગલગ્રહણ એવમ્ પરિણમન તથાભાષા, શ્વાસાચ્છવાસ, અને મનેાવગણાના મુગલાનુ· ગ્રહણ - પરિણમન તથા લખન જીવ કરી શકતા નથી. અને તે વિના જીવ, જીવરૂપે પણ રહી શકતા નથી. . जोगेहिं तयणु रूवं. परिणमइ गिएह ऊणपंचतणू, पाउग्गे वाऽऽलंवइ; मासाऽऽणु-मणत्तणे खंधे ॥ -મેંમત્તિ અ—મન, વચન અને કાયાના યાગથી ( પાત ૯ · Page #162 -------------------------------------------------------------------------- ________________ ૧૩૦ જૈન દર્શનને કર્મવાદ પિતાના) વીર્યરોગના ક્ષપશમાનુસારે પાંચ શરીરને રોગ્ય પગલા ગ્રહણ કરીને પરિણુમાવીને આત્મા પોતાની સાથે સંબંધિત કરે છે. અને ભાષા શ્વાસોચ્છવાસ તથા મનાવણના પુદ્ગલેને ગ્રહણ કરી તે રૂપે પરિણુમાવી તેને છોડવામાં હેતુભૂત સામર્થ્યને ઉત્પન્ન કરવા માટે તે ઉશ્વાસાદિ પુગલને જ અવલંબે છે. પણછ પર ચઢાવેલું બાણ આગળ ફેંકવાને માટે જેમ પ્રથમ પાછળ ખેંચવું, પડે છે. અને એ પશ્ચાદાકર્ષણરૂપ પ્રયત્નથી જ બાણમાં જે અગ્રગમેનરૂપ શક્તિ પેદા થાય છે, તેવી રીતે જ ઉશ્વાસાદિ વિસર્જનમાં સમજવું. શરીર પુગલનું તે આત્મા વિસજન કરતો નથી, પણ સંબંધિત કરીને રાખે છે. અને ઉશ્વાસાદિમાં તે સંબંધિત કરીને રાખી નહીં મુક્તા વિસર્જન કરે છે. એટલે શરીર પુદ્ગલમાં ગ્રહણ અને પરિણમન એ એજ ક્રિયા હોય છે અને ઉશ્વાસાદિમાં તે ગ્રહણ–પરિણમન-આલંબન અને વિસર્જન એ ચાર કિયા પ્રવર્તે છે. આ ગ્રહણ–પરિણમન અને આલંબનમાં મુખ્ય પ્રવર્તક તે આત્મવીર્યરૂપ લબ્ધિવીર્ય જ છે. પરંતુ કરણવીર્ય તેનું સાધન છે. મન-વચન અને કાયાના પુદગલ દ્વારા પ્રવર્તતું જે આત્મવીર્ય તે ચેગ કહેવાય છે. આ મન-વચન અને કાયાનાં પુગલો સહકારિ કારણ હોવાથી કાર્યને આરેપ કરીને તેને પણ શાસ્ત્રમાં એગ તરીકે વ્યવહાર કર્યો છે. • Page #163 -------------------------------------------------------------------------- ________________ -- -- પુગલ ગ્રહણ અને પરિણુમન ૧૩૧ - . એટલે જ મન-વચન અને કાયારૂપ સહકારી કારણું દ્વારા ઉત્પન્ન થતા સલેફ્ટ વીર્યની ગ સંજ્ઞા છે. આ , ચગસંજ્ઞક વીર્યવડેજ ગ્રહણગ્ય પુદ્ગલવણાઓમાંથી આત્મા, ગ્રહણ–પરિણમન–અવલંબન અને વિસર્જન યથારોગ્ય કરે છે. લેશ્યાવાળા જીનું વીર્ય તે સલેફ્યુવીર્ય છે. અને લેશ્યા વિનાના જીનું વીર્ય તે અલેશ્યવીર્ય છે. વેશ્યા સહિત વીર્યવાળા જી સગિ કહેવાય છે. અને લેશ્યા રહિત વીર્યવાળા જી અગી કહેવાય છે. તેનું કારણ એ છે કે વેશ્યાવાળા જીના લબ્ધિ (આત્મ) વીર્યનું , પ્રવર્તન મન-વચન અને કાયા દ્વારા થતું હોઈ તે જીવે ; સગિ કહેવાય છે. અને લેશ્યા વિનાના જીના લબ્ધિ વીર્યમાં મન–વચન અને કાયારૂપ સાધનને ઉપગ. હેતું નથી. ' એલેશ્ય વીર્ય તે અગી કેવલી ગુણસ્થાનકવાળાઓને તથા સિદ્ધોને હોય છે. અલેરી વીર્ય દ્વારા પુંગલનું ગ્રહણ -પરિણમન વિગેરે નહીં હોવાથી અાગી ગુણસ્થાનકવાળા, છે કે સિદ્ધના છે બિલકુલ પુદ્ગલેને ગ્રહણ કરતા નથી. . અલેશ્ય વીર્ય તે વિયતરાય કર્મના સંપૂર્ણ ક્ષયથી. જ હોય છે. અને સલેશ્ય વીર્ય તે વયતરાય કર્મના સંપૂર્ણ ક્ષયવાળું પણ હોય છે અને દેશક્ષયવાર પણ હોય છે. તે અનુક્રમે ક્ષાયિક અને ક્ષપશમકિ વીર્ય કહેવાય છે. સલેશ્ય ક્ષાયિક વીર્ય તે સગી કેવલીને હેય Page #164 -------------------------------------------------------------------------- ________________ જૈન દનના કવાદ ૧૩૨ છે, અને ક્ષયાપશમિક વીય' તે છદ્મસ્થ (અસવજ્ઞ ) ને હાય. છે. આ સલેશ્ય ક્ષાયિકીય તે અકષાય જ હાય છે. અને 'સલૈશ્ય ક્ષચેાપશમિક વીય તે સકષાય અને અકષાય..એમ મન્ને પ્રકારનુ હાય છે. તેમાં સલેશ્ય અકષાયિ ક્ષચેમિક વીય તે ઉપશાંત માહ તથા ક્ષીણÀાહ ગુણસ્થાનક વાળાઓને હાય છે. અને સકષાય ક્ષાપશમિક વીય તે. સૂક્ષ્મ સપરાય ગુણુસ્થાનક સુધીના તમામ જીવાને હોય છે, “વળી કૈલિકવીય અને છાનસ્થિકવીય એ એ. પ્રકારનુ વીય ગણી, કૈવલિક વીના સલેશ્ય અને અલેશ્ય એમ એ ભેદ પાડી શકાય છે. તે બન્ને ભેદ અકષાય જ હાય છે. છાવસ્થિકીય તા સલેશ્ય જ હોય છે, પરંતુ તેના સષાયિ અને અકષાય રૂપ એ ભેદ હોય છે. લેશ્યાયુક્ત છદ્મસ્થ જીવાના વીયાંશ વિભાગ, વીર્યાં'તરાય કર્માઁના સંબધથી તમામતા ખુલ્લા હાતા જ નથી. અર્થાત્ ન્યૂનાધિક અશથી ખુલ્લા હાય છે. અને ખીજા વીર્યંતરાય કર્યાંથી ઢંકાએલા હાય છે. કયા જીવમાં કેટલા પ્રમાણમાં આત્મિક વીય ખુલ્લુ હાય છે, તેની અલ્પતા અને અધિકતાનુ વણુ ન, જૈનશાસ્ત્રમાં, અતિ સુંદર રીતે અતાવ્યું છે. A સલેશ્ય ક્ષચેાપશમિક અને સલેક્ષ્ય ક્ષાયિક, એમ બન્ને પ્રકારના વીયમાં દરેકના અભિસધિજ અને અનભિસધિ Page #165 -------------------------------------------------------------------------- ________________ - પુદ્ગલ ગ્રહણ અને પરિણમન ૧૩૩ જ એમ ખએ પ્રકાર હાય છે. કમના સંચાગથી આત્મપ્રદેશમાં ઉકળતા પાણીની માફક સતત કંપન ચાલુ હોય છે. અને તેની અસર શારીરિક—માનસિક અને વાચિક અનેક બાહ્ય પ્રવૃત્તિઓથી વ્યક્ત થાય છે. શરીમાં અનેક ધાતુઓ-ઉપધાતુઓ મને છે. પારસ્પરિક સક્રમણ થાય છે, અનાવશ્યક પદાર્થ શરીરમાંથી વિસર્જિત થાય છે. નિદ્રાવસ્થામાં પણ એ પ્રવૃત્તિયા ચાલુ જ રહે છે. આ પ્રકારે થવાવાળી સર્વ પ્રવૃત્તિયેામાં પ્રવૃત્તવીય ને ૮૮ અનભિસધિજવીય ” કહેવાય છે, આપણે હાલીયે છીએ, ચાલીયે છીએ, તે સમયે અગર તેા હાથ વડે કઈક ઉંચકવા ટાઈમે વિશેષ અળની જે આશ્યકતા રહે છે, એવી અચ્છિકપ્રવૃત્તિયેામાં પ્રવૃત્ત વીયને “ અભિસધિજવીય ” કહેવાય છે. - આ અન્ને પ્રકારે થતા વીય પ્રવર્તનથી આત્મામાં સતત રૂપે કના પ્રવેશ થતા જ રહે છે, અને કર્માંબન્ધન થાય છે. આત્મામાં અસખ્ય આત્મપ્રદેશેા છે, અને પ્રત્યેક આત્મપ્રદેશમાં અસભ્ય અસભ્ય વીર્યાંશ છે. સલેશ્ય આત્માના વીચ માંથી જેટલુ વીય, કમ વડે અવરાએલ છે, તેટલા વીય ને આવૃત્ત વીય કહેવાય છે. વીર્યંતરાય કના યેાપશમ અથવા ક્ષયથી પ્રગટ થયેલું વીય તે લબ્ધિ વીય કહેવાય છે. અને લબ્ધિ વીય માંથી જેટલુ વીય, મન— Page #166 -------------------------------------------------------------------------- ________________ -- ૧૩૪ જૈન દર્શનને કર્મવાદ વચન અને કાયયોગ દ્વારા પ્રવર્તે છે, તેને પરિસ્પન્દ વીર્ય કહેવાય છે. ઉકળતા પાણીના ચરૂમાં જેમ પાણી ઉકળતું જ રહે છે, તેવી રીતે આત્મપ્રદેશમાં પણ કર્મના સંબંધથી મને વિગેરેની પ્રવૃત્તિમાં ચાલુ હોવાથી ફુરણા થતી જ રહે છે. જેથી સગી આત્માનું લબ્ધિવીર્ય સ્થિર નહી રહેતાં પ્રકાપિત બને છે. આત્મવીર્યની પ્રપિત અવસ્થામાં બળ-શક્તિ અને મન વગેરેની પ્રવૃત્તિ અનુસાર, ન્યુનાધિક પ્રમાણમાં કામણ વર્ગણાના પુદ્ગલ સમૂહ-કને આત્મા - - ગ્રહણ કરે છે. કામણ વર્ગણાનાં પુદ્ગલ સમુહ તે લોકાકાશમાં સર્વત્ર વ્યાપ્ત હોવા છતાં પણ, જે આકાશપ્રદેશોને વિષે જીવ અવગાહી રહ્યો હોય છે, તે પ્રદેશે જ અવગાહી રહેલ કર્મસ્કંધના દલિકને જીવ ગ્રહણ કરે છે. અંનતર કે પર૫ર પ્રદેશાવગાઢ દલિકનું ગ્રહણ જીવ કરતું નથી. વળી, તે પુગલ ગ્રહણમાં જીવના પિતાના સર્વ પ્રદેશને પ્રયત્ન થાય છે. કારણ કે પ્રત્યેક જીવના સર્વ જીવ પ્રદેશને પરસ્પર સંબંધ સાંકળના અકેડાની પેઠે હેવાથી જેમ કોઈ વસ્તુ ગ્રહણ કરવા માટે અંગુલી પ્રવર્તે એટલે કરતલ– –મણિબંધ-ભુજા–ખભે એ સર્વ અનંતર પરંપરાએ બળ કરે છે, તેવી રીતે પુદ્ગલ ગ્રહણમાં પણ સર્વ જીવ પ્રદેસે અગે. સમજવું. અહીં સાંકળની કડીઓનું દ્રષ્ટાન્ત પરસ્પર ભિન્ન નહિ પડવારૂપ સંબંધની અપેક્ષાએ છે. જીવના સર્વ પ્રદેવડે ગ્રહણ કરાતા તે પુદ્ગલ ઔધે સમૂહમાં અનંત વગણાઓ તથા પ્રત્યેક વર્ગમાં અનન્ત પરમાણુઓ હોય છે. - Page #167 -------------------------------------------------------------------------- ________________ પુદગલ ગ્રહણ અને પરિણુમન ૧૩૫ ગ સ્થાનકે તે આત્માને નવાં નવાં કર્મોનું બન્ધન કરાવતાં હોવાથી પ્રતિસમયે અનેક યુગલસમુહ સતત રૂપથી આત્મામાં આવ્યા જ કરે છે. એ પ્રમાણે વિભાવદશામાં (કર્મથી સંબંધિત અવસ્થામાં આત્માના વીર્યની વિપરીત પ્રવૃત્તિ વડે અસંય પગલોથી આત્મા ઢંકાઈ જાય છે. મન-વચન અને કાયા દ્વારા થતું વીર્યપ્રવર્તન તે વિપરીત પ્રવન છે. પ્રકંપિત વિર્ય દ્વારા આત્મામાં નવાં નવાં કર્મોને બંધ થતે જ રહે છે. પરંતુ તે સમયે કર્મનું શુભાશુભ રૂપે ઉત્પન્ન થતું પરિણમન તે તે સમયે વર્તતા જીવન જ્ઞાનપયોગ અને દર્શને પગના આધારે જ છે. કેમકે ઉપગ વિના વીર્ય કુરિત થઈ શકતું નથી. માટે કર્મનું શુભાશુભપણું ઉપગના અનુસારે જ થાય છે. આ જ્ઞાનપગ અને દર્શને પગની સમજ આગળ વિચારાઈ ગઈ છે. આ ઉપગની પ્રવૃત્તિ જ્યારે શુભ કાર્યમાં હોય છે, ત્યારે શુભ ઉપગ કહેવાય છે. અશુભ તથા અશુદ્ધ ભાવે પ્રવૃત્તિ હોય છે ત્યારે અશુભ ચા અશુદ્ધ ઉપગ કહેવાય છે. ધર્મધ્યાનાદિ શુભમાં પ્રવૃત્તિ તે શુભ ઉપગ છે. વિષય વાસનાદિ ઈન્દ્રિના વિષયમાં થતી પ્રવૃત્તિ તે અશુભ ઉપગ છે. અને રૌદ્રધ્યાન–તીવ્ર ક્રોધાદિ વિચાર અને વર્તન ઈત્યાદિમાં અશુદ્ધ ઉપગ છે. શુભ ઉપયોગ પ્રવૃત્તિથી દેવ અને મનુષ્યની ગતિ તથા અશુભ ઉપગથી તિર્યંચની ગતિ અને અશુદ્ધ જ્ઞાન-દર્શને પગથી નરક Page #168 -------------------------------------------------------------------------- ________________ ૧૩૬ જૈન દર્શન કર્મવાદ - - -- - - ગતિને યોગ્ય કર્મ બંધાય છે. શુભ-અશુભ અને અશુદ્ધ ઉપગ ઉપરાંત ચોથે શદ્ધ ઉપયોગ પણ છે. સહજ સ્વ રૂપથી નિર્વિકલ્પ સ્વરૂપમાં પરિણમિત રહેવાની સ્થિતિ તે શુદ્ધ ઉપગ છે. શુદ્ધ ઉપયોગની પ્રવૃત્તિમાં કર્મનિજેરા અને મોક્ષ પ્રાપ્તિ થાય છે. કેવા ભાવથી ઉપગને પરિણમિત કરો અગર ન કર તેની જાગૃતિની ક્ષણે ક્ષણે જીવને અતિ અગત્યતા છે. શુદ્ધ ઉપગ જે નિરાકાર અને નિવિકલ્પ સ્વરૂપ છે, તેમાં જ શાંતિ, આનંદ અને કર્મક્ષય કરવાનું સામર્થ્ય છે. તે સિવાય શુભ-અશુભ અને અશુદ્ધ ઉપગમાં જ્ઞાનપગ અને દર્શને પગમાં) દુઃખની ઉત્પત્તિ થાય છે. જેમજેમ શુભ, અશુભ અને અશુદ્ધ ઉપયોગમાં લીન થવાય છે તેમ તેમ આત્માને વિકાસ શેકાઈ જાય છે. શુદ્ધ ઉપએગમાં રિથરતા રહી ન શકે તે પણ શુદ્ધ ઉપગનું લક્ષ રાખીને શુભ ઉપગમાં પરિણત રહેવાથી, શુદ્ધ ઉપયોગમાં જવાની સરલતા થાય એવાં સાધન જીવને પ્રાપ્ત થાય છે. એ અપેક્ષાએ શુભ ઉપગ ઠીક છે. પરંતુ શુદ્ધ ઉપગના લક્ષ વિના વિશ્વની માયાના લક્ષથી કરાતે શુભ ઉપયોગ. ભાવિ દુઃખના કારણભૂત થાય છે. શુભઅશુભ અને અશુદ્ધ ઉગગ તે વિભાવિક છે. તે ત્રણે ઉિપયોગમાં રાગ-દ્વેષની પરાધીનતા હોવાથી પરભાવ રમણ છે. એવા વિભાવિકઉપયોગની રમણતામાં સહાયક વીય Page #169 -------------------------------------------------------------------------- ________________ - પુદ્ગલ ગ્રùણુ અને પરિણમન પણ વૈભાવિક છે. એ પ્રકારે વૈભાવિકરૂપે પ્રવત્ત હાવાવાળી આત્મગુણાવાળી આત્મદશા પણ વૈભાવિક છે.. ૧૩૭ જ્યારે આત્મા શુદ્ધ ઉપયાગમાં લીન થાય છે, ત્યારે જ્ઞાન અને દર્શનના ઉપયેાગ તે રાગ-રાગદ્વેષની પરાધીનતા રહિત હાવાથી ચારિત્રરૂપ સ્વભાવ દશામાં આત્માનું રમણ થાય છે. તે સમયનું સહાયક વીય, સ્વભાવિક વીય કહેવાય છે. એ રીતના સ્વભાવિકરૂપથી પ્રવૃત્ત હેાવાવાળુ વી, -ઉત્કૃષ્ટ વીય કહેવાય છે. ઉત્કૃષ્ટ વીર્ય પર, ચાગને કાઈ પ્રભાવ, પડી શકતા નથી. જેમ જેમ કની સખ્યા ઓછી થતી જાય છે, તેમ તેમ વીયમાં સ્થિરતા થતી જાય છે. . અર્થાત્ ઉચ્ચ ગુણુસ્થાનકની પ્રાપ્તિથી ત્રણે યાગની પ્રવૃત્તિયેામાં મદતાના પ્રમાણમાં આત્મવીય અનાવૃત્ત અની વિકસીત થતું જાય છે. તથા મન-વચન અને કાયાના ચોગાની સ્થિરતા વૃદ્ધિ પામવાથી આત્મશક્તિની ચંચલતા પણ ઓછી ખ઼ની જઈ સ્થિર થતી જાય છે. આગળના ગુણુસ્થાનકમાં જેમ જેમ ચેાગની સ્થિરતા થતી જાય છે, તેમ તેમ આત્મ શક્તિ વૃદ્ધિ પામે છે. જેમ જેમ આત્મ શક્તિ વૃદ્ધિ પામે છે, તેમ તેમ મન-વચન અને કાય ચેાગેાના પ્રભાવ આત્મા ઉપરથી આછા થતા જાય છે. અને ધીમે ધીમે આત્મામાં પુદ્ગલા લેવાનુ અધ થતું જાય છે. અહી પુદ્ગલ અને આત્મા અને સ્વત ંત્ર થઈ જાય છે. ત્યારબાદ એક ખીજા પર કાઈ પ્રભાવ રહેતા નથી. એ રીતે રત્નત્રયીની સપૂર્ણ પ્રાપ્તિથી અને વીર્યાંતરાય કર્મેના સથા ક્ષય થઈ Page #170 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કમ વાદ જવાથી મેરૂપ ત તથા સમગ્ર વિશ્વને પણ પલટાવી શકે એવુ. અક્ષય આત્મવીય', 'ક્ષાયિકભાવથી પ્રકટ થાય છે. એવા વીદ્વારા આત્મા, શૈલેશી મેરૂ પર્વત જેવા સ્થિર અને દૃઢ થઈ જાય છે, અને ચાગ રહિત થવાથી સ્થિર વી'વંત અને છે. પછી આત્મા પુટ્ટુગલ ગ્રહણ કરતા નથી. કારણ કે અહી તેની અાગિ અવસ્થા છે. ૧૩૮ te આ ઉપરથી સમજી શકાય છે કે જે વીય પ્રવૃત્તિમાં મન-વચન અને કાયાના સહકાર છે તે વીની ચાગ સંજ્ઞા છે. કાણુવાનાં પુદ્ગલાનું ગ્રહણ પણ આ ગ સજ્ઞક વીય'થી જ થાય છે. આ કામ ણુવા અનતાન'ત પ્રદેશયુક્ત ધાવાળી હોય છે. ચૌદ રાજલેાકના એક પણ અશ, કા'ણુ વ ા રહિત નથી. એટલે કાઇ પણ જગ્યાએ રહેલા જીવને કામ ણવા મળી રહે છે. ચૌદ રાજલેાકમાં સત્રકા ણવ ણુાઓ હોવા છતાં તે વણાએ કઈ સ્વય' ઉડીને આત્મ પ્રદેશ સાથે ચાંટી જતી નથી. જેમ લેઢાના સ્વભાવ ખેંચાઈ ને અયસ્કાન્ત મણિને વળગી જવાને છે, પરંતુ લાઢા સામે અયસ્કાન્તમણિનું આકષ ણ હાય તા જ લેતું અયસ્કાન્તમણિને વળગે છે. એમને એમ વળગી જતુ હેતતા જગતમાં કોઇ સ્થળે અયસ્કાન્તમણિ અને લેાદ્ધ અલગઅલગ દૃષ્ટિગોચર થાત જ નહી, તેવી રીતે કાણુ વણાને, ચાગના બળથી જ આત્મા પેાતાના ભણી ખેચે છે. જેમ અયસ્કાન્તમણિમાં લેઢાને ખેંચવાની કુદરતી શક્તિ છે, અને લેાઢામાં ખેચાવાની લાયકાત છે, તેમ Page #171 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ ગ્રહણ અને પરિણમન ૧૩૯ , આત્મામાં ગબળથી કામણવણને ખેંચવાની શક્તિ Lછે, અને કાર્મણવર્ગણામાં ખેંચાવાની લાયકાત છે. જેમલેઢામાં ખેંચવાની કે અયસ્કાન્તમાં ખેંચાવાની લાયકી નથી તેમ કાર્મણ વર્ગણામાં આત્માને ખેંચવાની કે આત્મામાં ખેંચાવાની લાયકી નથી. કામણું વર્ગણાના પુદ્ગલેને આત્મા કર્મરૂપે, પિતાના. સ્વભાવને આવરનાર તરીકે બનાવે અને પુદ્ગલમાં એવી. તાકાત છે કે તે આત્માના સ્વભાવને આવરનાર તરીકે પરિણામ પામી શકે. બે પૃથક પૃથક્ વસ્તુમાં એકને ખેંચાવાને અને. બીજાને ખેંચવાનો સ્વભાવ હોય તે જ બે વસ્તુનો સંબંધ થઈ શકે છે. અને એજ ન્યાયે કામણવર્ગણ જીવને ચેટી શકે છે. વસ્તુને આ સ્વભાવ તે કૃત્રિમ નથી પણ કુદરતી છે. પ્રત્યેક સમયે સંસારીજીવ કાર્મણવર્ગણાઓને ખેંચે છે. પરમાણુઓમાં ચિકાશ હોવાથી પૂર્વના કર્મ સાથે બીજી નવી આવેલી કામણવર્ગણ-કર્મ સેંટી જાય છે. જીવ પ્રત્યેકસમયે કંઈ સરખીસંખ્યા પ્રમાણ કાર્મણવર્ગણાઓ ખેંચતો નથી, પરંતુ તે ખેંચાતી કાશ્મણ વર્ગણુની સંખ્યાનું પ્રમાણુ, અને પૂર્વના કર્મની સાથે નવી આવતી કાર્મણવર્ગણ ચૂંટવાના જેસનું પ્રમાણ તે સમયે વર્તતા જીવના ચોગબળ ઉપર આધાર રાખે છે. યોગ Page #172 -------------------------------------------------------------------------- ________________ ૧૪૦ * * જૈન દર્શનનો કર્મવાદ - - - - - - - • બળ ઓછું હોવાના સમયે કામણવર્માણાનું ગ્રહણ ઓછી સંખ્યા પ્રમાણ હોય છે. અને ગબળની વિશેષ પ્રવૃત્તિના -સમયે કામણવગણનું ગ્રહણ વિશેષ પ્રમાણમાં હોય છે. આ સંસારી જીવે ગ્રહિત, પ્રતિસમય કર્મરૂપે પરિણુમન -પામતી કામણવર્ગના પ્રદેશસમૂહના આત્મા સાથે મિશ્રણથવા ટાઈમે જુદા જુદા ભાગ પડી જાય છે. અને 'તે પ્રત્યેક ભાગમાં સ્વભાવને નિર્ણય, આત્મપ્રદેશે સાથે મિશ્રિતપણે ટકી રહેવાના વખતને નિયમ અને સ્વભાવ બતાવવાના જુસ્સાને પણ માપપૂર્વક ચોક્કસ ધોરણસર નિયમ, તે કાર્માણવગણના ગ્રહણ સમયે જ નિયત થઈ જાય છે. વળી પ્રતિસમય ગ્રહિતકાર્મણવર્ગણામાંથી કર્મરૂપે થતા પરિણુંમનમાં સર્વ પ્રદેશ (અણુ) સમુહના સ્વભાવ –સ્થિતિ અને રસનું નિર્માણ કંઈ એક સરખું થતું નથી. પરંતુ ભાગલારૂપે વહેંચાઈ પ્રત્યેક ભાગલાના પ્રદેશ સમુહમાં તે નિર્માણ જુદી જુદી રીતનું થાય છે. દરેક ભાગમાં પ્રદેશસમુહની વહેંચણી પણ સરખી સંખ્યા પ્રમાણ નહી થતાં અમુક નિયત ધોરણેજ જુનાઅધિક રીતે થાય છે. આ રીતે એકજ સમયે ગ્રહિત કાર્મણવર્ગણમાંથી પરિણામ પામેલ કર્મના ભાગલા પડી જઈ પ્રત્યેક ભાગમાંના પ્રદેશ સમુહની અલગ અલગ રીતે સ્વભાવસ્થિતિ અને રસ (પાવર-જુઓ). તથા પ્રદેશ Page #173 -------------------------------------------------------------------------- ________________ પુદ્ગલ ગ્રહણ અને પરિણમન ૧૪૧ સખ્યાના નિર્માણ થવાની હક્કિત કેટલાકને આશ્ચય કારી લાગશે, પરંતુ તેમાં કંઈ આશ્ચય' જેવુ... નથી. કારણ કે જીવ અને પુદ્ગલાની અચિંત્ય શક્તિઓ પ્રત્યક્ષ દેખાય." છે. એકજ કારણથી થતા કાર્યમાં અનેક વિચિત્રતા ઉત્પ- - ર્ન થવાની પ્રત્યક્ષતા, એક સ્વરૂપવાળા એવા એક બીજાથી-વિચિત્ર પ્રકૃત્યાદિવાળા વિચિત્ર અવયવેાવાળી વનસ્પતિઓમાં આપણે અનુભવીયે છીએ. તદુપરાંત ભાજનના કાળીચે ઉરમાં પ્રવેશ્યા બાદ તેજ કાળીયાનું રસરૂધિર-માંસ-મેદ —અસ્થિ–મા અને વીય એ સાત ધાતુરૂપ વિવિધ રીતે થતું પરિણમન તે આપણા રોજેરોજના તે અનુભવની વાત છે. શરીરમાં સાતે ધાતુઓની નિરંતર એક પ્રકારની રસાયનિક ક્રિયા ચાલ્યા કરે છે. જે ખારાક ખાવાપીવામાં આવે છે તે હાજરી અને આંતરડામાં પરિપકવ થઈ નાડી- . આમાં ખેચાઈ તેમાંથી મળમૂત્ર જુદાં પડે છે. અને તેમાંથી સારરૂપ જે રસના સ્થાન હૃદયમાં જઈ હૃદયમાંહેના મૂળ રસમાં મળે છે, અને ત્યાંથી શરીરમાં પ્રસાર પામી સ ધાતુઓનુ પાષણ કરે છે. હૃદયમાં ગયા પછી આ રસના ત્રણ વિભાગ થાય છે. ૧. સ્થૂલ ૨. સૂક્ષ્મ અને ૩. મળ.· સ્થૂલરસ પેાતાની જગ્યાએ રહે છે, સૂક્ષ્મરસ ધાતુમાં જાય છે. અને સળ તે રસધાતુઓના મળમાં જઈ મળે છે. આહારમાંથી થતી આ રીતની રસાયનિક ક્રિયા. Page #174 -------------------------------------------------------------------------- ________________ ૧૪૨ * જૈન દર્શનને કર્મવાદ ઉપરથી સમજુ માણસ હેજે સમજી શકશે કે એક જ સમયે ગ્રહિત કાર્મણવર્ગણાના, કર્મરૂપે થતા પરિણમનમાં પણ અમુક અમુક સંvયા પ્રમાણે પ્રદેશ સમુહેવાળા જુદા જુદા પ્રકારના ભાગલા પડી જઈ તે પ્રત્યેક ભાગલાવાળા કર્મપ્રદેશસમુહમાં, સ્વભાવ–સ્થિતિ અને રસ (પાવર)નું, નિર્માણ, વિવિધ રીતે પરિણમે. એમાં કંઈ આશ્ચર્ય જેવું નથી..... * આ રીતે એક જ અધ્યવસાયવડે ગ્રહણ કરાતા કામણવર્ગણાના દલિડેમાંથી કેટલાંક દલિકે જ્ઞાનાવરણ કર્મપણે પરિણમે છે, કેટલાંક દર્શનાવરણપણે પરિણમે છે. એ પ્રમાણે વધુમાં વધુ આઠકર્મરૂપે પરિણમે છે. આ પ્રમાણે એકાધ્યવસાયગ્રહિત દૃલિકના, વધુમાં વધુ આઠ ભાગલા પડી જુદા જુદા આઠ સ્વભાવ ઉત્પન્ન થાય છે. સાત કર્મ બાંધનાર જીવને સાત ભાગ, છ કર્મ બાંધનાર જીવને છ ભાગ, અને એક કર્મ બાંધનાર જીવને એક જ ભાગ થાય છે. કર્મની મૂલ પ્રકૃતિ આઠ હોવાથી ગૃહિત દલિના વધુમાં વધુ ભાગલા પડે તે આઠ જ પડે છે. અને પછી મૂલ પ્રકૃતિના દલિઠેમાંથી તેની ઉત્તર પ્રકૃતિરૂપે જુદા જુદા ભાગ પડે છે. આ ઉપરથી ગમજી શકાય છે કે કર્મ એ પુદ્ગલ દ્રવ્યની એક પ્રકારની અવસ્થા છે. કાર્મર્ણવર્ગણા સ્વરૂપે Page #175 -------------------------------------------------------------------------- ________________ - - પુદગલ ગ્રહણ અને પરિણમન ૧૪૩૧ રહેલ પુગલઅવસ્થાને આત્માની સાથે સંબંધ થવા ટાઈમે તે અવસ્થા પટ પામી કર્મસ્વરૂપની અવસ્થાને પ્રાપ્ત થાય છે. વસ્તુની અવસ્થામાં પલ્ટો થવે તે તેનું પરિણમન કહેવાય છે. પરિણમન થવામાં કઈ કઈ મૌલિક તત્વની નવી ઉત્પત્તિ નથી. મૌલિક વસ્તુ તે તેમાં કાયમી , છે, પરંતુ પરિણમન યા અવસ્થાને તેમાં પલ્ટો છે. જેમ પ્રાણિઓના શરીરમાં રહેલી સાત ધાતુઓ (રસ-રૂધિરમાંસ–મેદ–અસ્થિ–મજજા અને વીય) તે પ્રાણિએ ગ્રહણ કરેલ ખોરાકનું પરિણમન છે, તેમ કર્મ એ યુગલનું એક પરિણમન છે. પરિણમન પામેલ ભુગલના વર્ણ–ગંધ-રસ અને સ્પર્શમાં પલટો થઈ જવાથી તેના સ્વભાવમાં પણ પટે થાય છે. પુદગલ પરિણમન સદાના માટે એક સરખું ટકી રહેતું નથી. અમુક ટાઈમ સુધી અમુક પરિણમનરૂપે રહી ત્યારબાદ અન્ય પરિણમનરૂપે પરિણમે છે. અનાજમાંથી પરિણમેલ સપ્તધાતુમાં જે સ્વભાવ પ્રગટ થાય છે તે સ્વભાવનું પ્રાગટય અનાજમાં હોતું નથી. તેવી રીતે કામણવર્ગણાના પગલોમાંથી પરિણમેલ કર્મમાં જે સ્વભાવ પ્રગટ થાય છે તે સ્વભાવનું પ્રાગટ્ય કામણવર્ગણાના પુદ્ગલોમાં કર્મરૂપે પરિણમેલ અવસ્થા પહેલાં હેતું નથી. ખેરાકનું સપ્તધાતુરૂપે થતું પરિણમન પ્રાણિયાના શરીરમાં જ થાય છે. પ્રાણિયેના ઉદરમાં પ્રવેશ્યા સિવાય સૃષ્ટિમાં ઢગલા બંધ પડેલા અનાજનું જેમ સપ્તધાતુરૂપે પરિણમન થતું નથી, તેમ પુદ્ગલોમાં અનેકરૂપે પરિણમન Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૪૪.” , જૈન દર્શનને કર્મવાદ - - - - - - - - - થવાનો સ્વભાવ હોય છે, પરંતુ અમુક અમુક સંચાગની પ્રાપ્તિએજ તે તે સંગને અનુરૂપ પૃથક પૃથક રીતે પરિણમન થઈ શકે છે. અને તેથી જ કમરૂપે થતું પુગલ પરિણમન તે કાર્મણવર્ગણરૂપે રહેલ પુગલમાંથી જ ' થઈ શકે, અને કામણવર્ગણાના પુદ્ગલમાંથી કમરૂપે પરિ મન તે આત્માની સાથે સંબંધ થવાથી જ થઈ શકે. માટે કર્મને એક વસ્તુ કે એક પદાર્થ જે જાણે તેજ કર્મ સ્વરૂપ બરાબર સમજી શકે.' Page #177 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૬ ઠ્ઠું પ્રકૃતિ અધ , 1,71 ! આત્માની સાથે સ`ખ'ધિત થવા સમયે કામ ણુવ ણુાના પુદ્ગલાના કં રૂપે થતા પરિણમનમાં તે પુદ્ગલાના પ્રદેસસમુંહા આઠ વિભાગમાં વહેચાઈ જઈ તે દરેક ભાગમાં જુદા જુદા રવભાવાનું નિર્માણ ર્થાય છે, 'તે' સ્વભાવદ્રારા તે - કમ પુદ્ગલા,આત્માને અમુકઅમુક પ્રકારની અસર કરનારાં થાય છે. તે સ્વભાવને અનુલક્ષીને તે કમ પુદ્ગલાનાં જૈનશાસ્ત્રમાં અન્વ. નામેા નિયત કરવામાં આવ્યાં છે. કના આ સ્વભાવે નિર્માણને પ્રકૃતિબંધ કહેવાય છે. * { meet s ' ', ! ', કમના અસભ્ય પ્રભાવા આપણે અનુભવીએ છીએ. એટલે તે પ્રભાવાના ઉત્પાદક સ્વભાવપણું વારતવિક રીતે તા અસખ્યાત છે. તે પણ તે સવ”નુ ચાડામાં વગી કરણ કરીને આઠ વિભાગ રૂપે દર્શાવ્યું . . જૈન કમશાસ્ત્રમાં કમની આઠ મૂળ પ્રકૃતિચેા માનવાંમાં આવી છે. તે પ્રકૃતિયા પ્રાણિને ભિન્ન ભિન્ન પ્રકારે અનુકૂળ અને પ્રતિકુળ ફળ આપનારી થાય છે. તે આઠ સ્થૂળ પ્રકૃતિનાં નામ આ પ્રમાણે છે. } ܕ (૧) જ્ઞાનાવરણીય (૨) દેશનાવરણીય (૩) વેદનીય (૪) * _v> < !': Page #178 -------------------------------------------------------------------------- ________________ ૧૪૬ જૈન દર્શનને કવાદ મેહનીય (૫) આયુ (૬) નામ (૭) ગોત્ર અને (૮) અંતરાય. '' : - મતિઆદિ પાંચ જ્ઞાનેનું આવરણ કરવાના સ્વભાવવાળ કર્મપ્રદેશને જે જ તે જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. ચક્ષુદર્શનાદિ દર્શનનું આવરણ કરવાના સ્વભાવવાળા કર્મ પ્રદેશના જસ્થાને દશનાવરણીય કર્મ કહેવાય છે. સાંસારિક સુખ-દુઃખના સંવેદન કરાવવાના સ્વભાવવાળ કર્મપ્રદેશને જ તે વેદનીય કર્મ કહેવાય છે . આત્મામાં મોહ અને અજ્ઞાન ઉત્પન્ન કરવાના સ્વભાવવાળા કર્મ પ્રદેશના-જંસ્થાને મેહનીય કર્મ કહેવાય છે. અમુક ભવમાં અમુક ટાઈમ સુધી જીવને ટકાવી રાખવાના સ્વભાવવાળા કમંપ્રદેશના જથ્થાને આયુષ્ય કર્મ કહેવાય છે. આત્માને જુદા જુદા આકારે, નામ વિગેરે ધારણ કરવામાં કારણભૂત સ્વભાવવાળા કર્મ પુદ્ગલેના સ્થાને નામ કર્મ કહેવાય છે પ્રાણિઓની જાતિઓમાં ઉચ્ચપણનું તથા નીચપણાનું પ્રેરક જે કર્મ છે, તેને ગોત્ર કર્મ કહેવાય છે આત્માની દાનાદિ પાંચ લબ્ધિઓનું આવરણ કરવા સાથે તે પ્રવૃત્તિ કરવામાં રોકાવટ કરવાના સર્વભાવવાળા " કર્મ પુદ્ગલની જેસ્થાને અંતરાય કમ કહેવાય છે. Page #179 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૧૪૭ જ્ઞાનાવરણીય– . આ કર્મને સ્વભાવ આત્માના જ્ઞાનગુણને આચ્છાદન કરવાનું છે. ભિન્ન ભિન્ન જેમાં જ્ઞાનશક્તિ ભિન્ન ભિન્ન પ્રકારે વર્તતી હોઈ તે તમામ જ્ઞાનશક્તિઓને પાંચ પ્રકારમાં ગણી લેવાથી તે પાંચ પ્રકારમાંથી જે જે પ્રકારના જ્ઞાનને જે જે કર્મ પુદ્ગલેને જન્ચે આવરે છે, તે તે જસ્થાને તે તે પ્રકારનું જ્ઞાનાવરણીય કર્મ કહેવાય છે. જ્ઞાન પાંચ હેવાથી જ્ઞાનાવરણીયકર્મનાં પુગલની જાત પણ પાંચ પ્રકારે છે. (૧) મતિજ્ઞાનાવરણીય (૨) શ્રતજ્ઞાના વરણીય (૩) અવધિજ્ઞાનાવરણીય () , મન:પર્યવજ્ઞાન વરણીય અને (૫) કેવલજ્ઞાનાવરણીય આ પ્રમાણે જ્ઞાનાવરણીય કર્મના ઉત્તરભેદ પાંચ પ્રકારે છે. - - મતિજ્ઞાનનું આચ્છાદન કમ તે મતિજ્ઞાનાવરણીય. શ્રુતજ્ઞાનનું આચ્છાદન કર્મ તે શ્રતજ્ઞાનાવરણીય. અવધિજ્ઞાનનું આચ્છાદન કર્મ તે અવધિજ્ઞાના વરણીય. * - * મન:પર્યાવજ્ઞાનનું આચ્છાદન કર્મ તે મનપર્યવજ્ઞાનાવરણય. * - - - કેવલજ્ઞાનનું આચ્છાદન કર્મ તે કેવલજ્ઞાન વરણીય. આછાત Page #180 -------------------------------------------------------------------------- ________________ ૧૪૮ જૈન દર્શનને કર્મવાદ - - આશાવરણીય કર્મોનું આચ્છાદને ગમે તેટલું આત્મપ્રદેસ પર હેવા છતાં જીવની જ્ઞાનમાત્રા બીસ્કુલ તે કયારેય પણ ઢકાઈ જતી નથી. થોડીઘણી “જ્ઞાનમાત્રા તે. સદાના માટે જીવમાં ખુલ્લી જ રહે છે. એટલે કેવલજ્ઞાનાવરહણીય કર્મવડે કેવલજ્ઞાનનું આચ્છાદને “થવા છતાં પણ ફાનો ખુલ્લે રહેલે પ્રકાશ, અવધિ અને મને પર્યધે જ્ઞાનવરણીય કર્મ વડે આવરાય છે. * - - * . ત્યારબાદ પણ ખુલ્લા રહેલા પ્રકાસનું મતિ અને શ્રત જ્ઞાનાવરણીય કર્મ તે આવરણ બને છેતેમ છતાં પણ ખુલી રહેલા મતિ અને શ્રુત જ્ઞાનના ક્ષપશમરૂપ યથા શિક્તિ પ્રકાશ વડે સર્વ જીવોને પિતાને વ્યવહાર ચાલે છે. દર્શનાવરણીય_ , આ કમને સ્વભાવ, જીવના દર્શન ગુણને આચ્છાદન કરનાર છે. જ્ઞાનનું આવરણ તે જ્ઞાનાવરણીય અને દર્શનનું આધંરણ તે દેશનાવરહીયા , અહીં આવરણ કર્મનું અસ્તિત્વ તે જ્ઞાન અને દર્શન નના હિસાબે જ છે. આવરણ પામનારી ચીજ હોય તેજ આવરણ કરનારી ચીજ હોઈ શકે.. 1 . T - • આવરણ પામનારી ચીજ જ ન હોય તે આવરણ કરનારી ચીજ આવરણ પણ શાનું કરે? માટે જ્ઞાનાવરણીય તે જ્ઞાનનું આવરણ કરનાર હોવાથી જ્ઞાનની સંખ્યા પ્રમાણુ જ Page #181 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અ મૃ - ~ 133 w ' * જ્ઞાનાવરણીય કમ હાય. કારણકે જ્ઞાન હાઇને જ જ્ઞાનાવરણીય ક્રમ નુ‘ અસ્તિત્ત્વ છે. માટે જ્ઞાન પાંચ તેા જ્ઞાનાવરણીય કમ મ પણ પાંચ છે. 3 Bet te jetesh B P . - ૧૪૯ : - 12 ના એ રીતે દર્શન તે ચાર છે, તેા દશનાવરણીય કર્મ પણ ચાર જ હોઈ શકે. પરતું જ્ઞાનાવરણીય કમ કરતાં દેનાવરણીય કર્મોંમાં એક વિશેષતા એ છે કે ચક્ષુઆદિ વરણીય ક ના ક્ષયાપશમથી ખુલ્લા રહેલા નનર્ગુણનું પણ આવરણ કર્યાં છે. અને તે - નિદ્રારૂપે ભગવાય છે. વલદશ નાવરણીય તે કેવલર્દેશનલબ્ધિના સર્વથા ઘાત કરે છે, પરંતુ તથાસ્વભાવથી દશનના ચેડામ શ અનાવૃતખુલ્લા રહે છે, તેના ચક્ષુ અચક્ષુ અને અવધિ દર્શનાવરણીય કંઈક ઘાત કરે છે. અને આ ત્રણેના ક્ષયાપશમથી પ્રાપ્ત દર્શન લબ્ધિના, નિદ્રાદિ ઘાત કરે છે. "A " ચક્ષુ આદિ દનાવરણતુષ્ટ તે દેશનલબ્ધિની ઉત્ત્પત્તિનું ઉચ્છેદ્યક હાવાથી મૂળથી જ દંશનલબ્ધિનો ઘાંત કરે છે. અને તેના ઘાત કરવા છતાં તથાસ્વભાવથી અને યેાપશમથી અવશિષ્ટ રહેલી. દશનલબ્ધિના, નિદ્રાદિ ઘાત કરે છે. એટલે નિદ્રાદિતા પ્રાપ્ત થયેલી દશનલબ્ધિના ઉપ ઘાતમાં વર્તે છે. રબારી ' ' જાગૃત અવસ્થામાં ચક્ષુઆત દશનાવરણના યાપશમથી પ્રાણિઓમાં, વસ્તુના સામાન્ય સ્વરૂપના મધની જે અસ્પષ્ટતા વર્તે છે, તે અસ્પષ્ટ સમજણ પણ નિદ્રાથી ઘણી Page #182 -------------------------------------------------------------------------- ________________ ૧૫૦ જૈન દર્શનને કર્મવાદ - - - - - - - - - - - - - - - - - - - - રોકાઈ જાય છે. આત્માને જેટલી જેટલી ઈન્દ્રિયની અનુકુળતા, તેટલે તેટલે અંશે દર્શનગુણને ક્ષયે પશમ વિશેષપણે રઈન્દ્રિયની અનુકુળતામાંય નિદ્રાને ઉદય તે ક્ષપશમને બાધિત કરનાર થાય છે. - નિદ્રાને પ્રાપ્ત મનુષ્યની પાસે બેસી સ્પર્શ કરવા છતાં પણ “મને કોણ સ્પર્શ કરે છે” તેની તેને સમજ પણ પડતી નથી. આ ટાઈમે તેને પ્રાપ્ત ચક્ષુ–અચક્ષુ દર્શનની લબ્ધિને નિંદ્રા દ્વારા ઘાત થઈ રહ્યો છે. જેથી નિદ્રા પણ દર્શનાવરણીય કર્મને જ ઉદય છે., - નિદ્રા તે તમામ પ્રાણિઓને એક સરખી નહી હોવાથી જગતના તમામ પ્રાણિઓની તમામ પ્રકારની નિદ્રાને સ્કૂલ રૂપે પાંચ પ્રકારમાં સંક્ષેપી લેવામાં આવી છે. અને એ પાંચ નિદ્રારૂપે ભેગવાતા કર્મને દર્શનાવરણીય કર્મની પાંચ પ્રકૃતિરૂપે જુદું બતાવ્યું છે. એટલે બધા મળીને દર્શનાવરણીય કર્મના નવ ભેદ છે. : , 'નિદ્રાવસ્થાને પ્રાપ્ત પ્રાણિ, કંઈ અચેતન નથી બની જતે. કારણકે ગમે તેટલે દર્શનાવરણીય કર્મને ઉદય હાય તે પણ આત્માને દર્શનગુણ બિસ્કૂલ તે અવરાઈ જતા જ નથી. અતિ અસ્પષ્ટપણે પણ સામાન્ય છે તે વત્તે જ છે. પરંતુ જાગૃત અવસ્થા કરતાં નિંદ્રાવસ્થામાં આત્માની ચેતના બહુ જ મંદપણે વર્તે છે. છે દર્શન પણ એક રીતે તે જ્ઞાનની જ અવસ્થા હોવાથી Page #183 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૧૫૧ દર્શનાવરણીય કર્મને જ્ઞાનાવરણયમાં ય ગણી શકાય, પરંતુ તેથી ચડતા ઉતરતા વિવિધ પ્રકારના ઉપગરૂપ ભેદને, વ્યવસ્થિત અને વિસ્તૃત રીતે તે ખ્યાલ ચુકાઈ જવાય. વળી તેથી સામાન્યપયોગ કે વિશેષેપગના આવરણ કર્મની ભિન્નતા પણ સમજી ન શકાય. ' * * દર્શનારય કહેવાથી સમજી શકાય કે સામાન્ય પગની રોધક વસ્ત ઉપસ્થિત છે. અને જ્ઞાનાવરણીય કહેવાથી સમજી શકાય કે વિશેષેપગની રોધક વસ્તુ ઉપસ્થિત છે. - દર્શનાવરણીયકર્મના નવ ઉત્તરભેદની વ્યાખ્યા નીચે મુજબ છે. ૧ ચક્ષુ વડે દર્શન-સામાન્ય અવબોધ તે ચક્ષુ દર્શન, * તેને આચ્છાદન કરનાર તે ચક્ષુદર્શનાવરણીય કર્મ. ૨, ચક્ષુ સિવાય આની ઈન્દ્રિયે અને મન, તે વડે દર્શન–સામાન્ય અવધ તે અચક્ષુદર્શન. તેને , આચ્છાદન કરનાર તે અચક્ષુદશનાવરણીય કર્મ, ૩ ઈન્દ્રિયાદીની અપેક્ષા સિવાય રૂપી દ્રવ્યને સામાન્ય * અવબોધ તે અવધિદર્શન, તેનું આવરણ કરનાર કમ તે અવધિદર્શનાવરણય કર્મ. ૪ રૂપી અને અરૂપી સર્વ દ્રવ્ય અને તેના સર્વ પર્યા ને ઈન્દ્રિયાદિની અપેક્ષા સિવાય સામાન્ય અવબોધ Page #184 -------------------------------------------------------------------------- ________________ ૧૫૨ • = = જૈન દર્શનનો કવાદ ! તે કેવલદશ ન, તેનું આચ્છાદન કરનાર કમ' તે કેવલ 1r ' દર્શનાવરણીય ક... પ જે અવસ્થામાં, ચપટીવગાડવા, માત્રવર્ડ પ્રાણી જાગૃત થાય એવી નિદ્રારૂપે વેદાતુ ઈન્દ્રિય દર્શનનુ આવરણ કરનારૂં કમ, તે નિદ્રાવેદનીય દશનાવરણીય કમ કહેવાય છે. ' ૬. ગમે તેમ ઢ ઢાળવા છતાં મહામુશ્કેલીએ જાગે, એવી નિદ્રારૂપે વેદાતુ ઈન્દ્રિયદર્શનનું આવરણ કરનારૂ ક . તે નિદ્રા-નિદ્રાવેદનીય દર્શનાવરણીય ક કહેવાય છે. ૭, બેઠાબેઠા કે ઉભાઉભા પણ નિદ્રાધીન કરનારૂ કમ, તે પ્રચલા વેદનીય દશ નાવરણીય કમ કહેવાય છે. R ત્ }} J ', Page #185 -------------------------------------------------------------------------- ________________ - પ્રતિ બધ છે. * પફ -- -- -- -- =- - -- . . શક્તિ અને આસક્તિ જે નિદ્રામાં હોય તેને ત્યાનગૃદ્ધિ કહેવાય છે. - , નિદ્રાના સદુલ્લામાં પ્રથમસંધયણ બળવાળાને વાસુદેવના અર્ધબળ જેટલી શક્તિ પ્રાપ્ત થાય છે. તે સિવાયના સઘયણવાળાને પૂણ બમણું બળ પ્રાપ્ત થાય છે. આ નિદ્રાવાળે મનુષ્ય નિદ્રાવસ્થાસહિત ઊઠીને ભયંકર, * કામ પણ કરી નાખે છે. આવી નિદ્રાના દાખલા શાસ્ત્રમાં ઘણાય મળી આવે છે. અને વર્તમાન કાળે પણ તેવી સિદ્ધાવાળા દાખલા સાંભળવામાં આવે છે. જે એક વખત ગોરખપુરથી પ્રગટ થતા હીન્દી કલ્યાણ માસિક છાપામાં વાંચવામાં આવ્યા હતા. ' * જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મને બંધ હેતુઓ એક જ હેવાથી અને કર્મો સાથે એક જ હતુથી બંધાય છે. એટલે ઇન્દ્રિયેની શક્તિની જૂનપણે પ્રાપ્તિ પણ એ તે બને કર્મોનું ફળ ગણાય. એકેન્દ્રિયે જીને રસન, ઘાણ, ચક્ષુ અને શ્રોત્રના વિષયરૂપ લબ્ધિ અને ઉપગનું પ્રાય:આવરણ હોય છે. બે ઈન્દ્રિય અને ઘણું ચક્ષુ અને શ્રોત્રેન્દ્રિય લબ્ધિ અને ઉપવેગનું, તેઈન્દ્રિયોને ચડ્યું અને શ્રેત્રનાલબ્ધિ અને ઉપગલું ચઉરિન્દ્રિય અને શ્રોત્રેન્દ્રિય સંબંધી લબ્ધિ અને ઉપગનું આવરણ હોય છે. અને કુષ્ઠાદિ વ્યાધિ વર્ડ પીંડીત થતા શરીરની અપેક્ષાએ સ્પર્શેન્દ્રિય લબ્ધિ અને ‘ ગનું આવરણ સર્વજીને પણ હોઈ શકે છે. વળી Page #186 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન દર્શનને કર્મવાદ પંચેન્દ્રિય છતાં પણ જેઓ જન્માંધ - અથવા પાછળથી આંધળા અને બહેરા થયેલા છે, એવાઓને પણ ચક્ષુ વિગેરે ઈન્દ્રિયની લબ્ધિ અને ઉપયોગનું આવરણ સમજવું. આ પ્રમાણે અંધાપણું–બહેરાપણુ-ગંગાપણું-હીન વિચારશક્તિ -જડતા-મૂર્ખતા વગેરે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મનું જ ફળ છે. ટૂંકમાં દ્રવ્યેન્દ્રિયોને અભાવ અને ભાવ ઇન્દ્રિયનું હનન કરનારી ચીજ, એજ જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મ સમજવું. આંખે પાટા બાંધવાથી કોઈ પણ જોઈ જાણી ન શકાય તેમ જ્ઞાનાવરણીય કર્મ આત્માની જાણવાની શક્તિને રેકે છે. અને દ્વારપાળે રેકેલ માણસ જેમ રાજાદિનું દર્શન જ કરી શકે નહિતેમ-દર્શનાવરણીયકર્મ તે દર્શન થતું રેકે છે. . વેદનીય કર્મ – - જે સુખાદિ સ્વરૂપે વેદાય—અનુભવાય તે વેદનીય. જે કે, બધાં કર્મ વેદાય છે તે પણ વેદનશબ્દ તે પંકજાદિ શબ્દની પેઠે રૂઢિને વિષય હેવાથી શાતા અને અશાતારૂપ કર્મ જ વેદનીય કહેવાય છે. બીજાં કર્મ વેદનીય કહેવાતા નથી. વેદનીય કર્મની ઉત્તર પ્રકૃતિમાં બે છે. (૧) શાતા વેદનીય અને (૨) અશાતા વેદનીય. જે કર્મના, ઉદયથી પ્રાણિને અનુકુળ વિષયની પ્રાપ્તિથી સુખને અનુભવ થાય છે, તેને શાતા વેદનીય કહેવાય છે. જે કર્મના ઉદયથી Page #187 -------------------------------------------------------------------------- ________________ ' પ્રકૃતિ બંધ ૧૫ * પ્રતિકુળ વિષયાંની પ્રાપ્તિથી દુઃખના સવેદન થાય છે, તેને અશાતાવેદનીય કમ કહેવાય છે. મને નરસા, મનેાન માનસિકશાંતિ એ ' મનાજ્ઞ ( મનને પ્રિય.) શબ્દો, ગન્યા, મનેાન રૂપા, મનેાત્ર સ્પર્ધા, રીતે મનને સુખકારક સામગ્રી, અને સના કાન અને મનને હર્ષોં ઉત્પન્ન કરનાર સ્વવચનનું સુખ, તથા સુખી શરીર એ સર્વની પ્રાપ્તિ પ્રાણિઓને શાતા વેદનીય કના ઉદયથી જ થાય છે. * મનેજ્ઞ શબ્દાદિ સિવાય પણ પ્રાણિએ કદાચિત, સુખ વેદે છે, જેમ કે તીર્થંકરાના જન્માદિ સમયે જગતના તમામ પ્રાણિઓને સુખ અનુભવાય છે તે પણુઃ શાતા વેદનીને જ ઉર્જાય છે. ઉપરાસ્ત વર્ણાદિથી ” વિપરીત વણુદ્ધિ સામગ્રીઓની પ્રાપ્તિ પ્રાણિઓને · અશાતા વેદનીય કર્મના ઉદયથી જ થાય છે. વેદનીય કના વિપાક, મધથી ખરડાએલી તલવારની ધારને ચાટવા સરખા છે. જેમ મધુલિપ્ત તલવારની ધાર ચાટતાં પ્રથમ મધના મીષ્ટ સ્વાદ લાગે, અને પછી, તલ-વારની ધારથી જીભ છેઢાય, તેમ શબ્દાદિ અનુકુળ વિષયેાના ભાગ કાળે જીવ, સુખના અનુભવ કરે અને પછી તે વિષયના અભાવથી કૈં વિચાગથી દુઃખને અનુભવે. એ રીતે - વેદ્યનીય કમ ની સ્થીતિ છે. મા શાતા. અને અશાતા વેઢનીચકમ ન્યૂનાધિક - Page #188 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શન કર્મવાદ પ્રમાણમાં દરેક " એને હોય છે. પરંતુ શાતા વેદનીય પ્રમાણ દેવ અને મનુષ્યગતિમાં વિશેષ હોય. અને અશાત વેદનીયનું પ્રમાણનારક અને તિરોગતિમાં વિશેષ હોય છે. * અહીં સમજવું જોરૂરી છે કે વેદનીય કર્મ વડે સુખ અને દુઃખનાં કારણે પ્રાપ્ત થાય છે. અને તે દ્વારા શાતા . –અશાતા અનુભવાય છે. પણું સુખના કારણમાં પ્રીતિ અને દુખના કીરણમાં અપ્રીતિ થવી તે વેદનીયે કર્મનું ફળ નથી. પ્રીતિ–અપ્રીતિ થવી તેને મેહનીય કર્મનો વ્યાપાર સમજ. , આ વેદનીયકર્મ આંત્માના અક્ષયસ્ખ ગુણનું આવરણ કરનાર છે. આત્માને વિષય નિરપેક્ષ સ્વરૂપસુખને અનુંભવ તે કોઈપણ કર્મના ઉદય વિના જ સ્વતઃ થાય છે. એવા પ્રકારનું વિશુદ્ધ સુખ જ આત્માને સ્વધર્મ છે. ' - મેહનીય કર્મ – ન્ય, ધન, કુટુંબ ઇત્યાદિ ભોતિક સામગ્રીઓમાં આત્માને મુંઝવનાર-લલચાવનાર કર્મનું નામ મોહનીય કર્મ છે. • }, , આ કર્મની શાસ્ત્રકારોએ મદિરા સાથે તુલના કરી છે. મદિરા પીધેલ મનુષ્ય, કેફનાં. આવેશમાં જેમ માતાને - સ્ત્રી તરીકે અને સ્ત્રીને માતા તરીકે પણ ગણવામાં પ્રવૃત્ત - થાય છે, અનેક અનાચારેનું સેવન કરે છે, તેમ મેહનીય કર્મથી પરવશ થયેલ પ્રાણી રગમાં અંધ થઈ વિવેક Page #189 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અધ ૧૫૭ こ -બુદ્ધિથી દૂર રહે છે. દ્વેષાનલમાં દુગ્ધ થઈ, સ્વાત્મભાન ભૂલી જઈ, અન્યનું અહિત આચરવા તત્પર થાય છે. કષાયાથી અભિભૂત થઈ, ધી અહં કારી–કેટી અને લેભી અને છે. માહનીય કમ નો મુખ્ય એ ભેદ છે. અને ઉત્તરભેદ અઠ્ઠાવીસ છે. --- ht * *Q! (1) દર્શીન મેાહનીય અને (ર) ચારિત્ર માહનીય એ. મુખ્ય ભેદ છે. ܕ: 1 શુદ્ધ શ્રદ્ધા થવારૂપ સમ્યકત્વમાં મુઅવે તે દનમાઠુંનીય કસ છે. જીવાદિ સત્યતત્ત્વનું શ્રદ્ધાન કરવુ" તે સમ્યગ્દર્શન છે. તેનુ આવરણ કરીને દેશ નગુણમાં સુંઝવણનું વેદન કરાવનાર દર્શનમેાહનીય ક્રમ છે. “ . ܐ ܐ ܐ આ જીવ વીગેરે તત્ત્વા ચામડાની આંખે કે ખીજી ઇન્દ્રિયા અથવા મને મારફત સાક્ષાત્ પિછાની શકાતા નથી. એ તત્ત્વા તે ઇન્દ્રિયાની તાકાતથી પર છે. એ તત્ત્વને સાક્ષાત તે તે દેખી શકે કે જેઓ મિલ્કુલ રાગ દ્વેષ વિનાના બની ગયા હૈાય અને એથી જ એએ. પેાતાના અનંત જ્ઞાનરૂપ . પ્રકાશ સ્વભાવને પૂરેપૂરા પ્રગટ કરી દીધે। હાય. “ આવા મહાત્મા તે સર્વજ્ઞ ” ભગવાન તરીકે ઓળખાય છે Ly I w દોષવાળા જીવે જે ન દેખી શકે, ન જાણી શકે, તે પણ આ ભગવંતા પેાતાની નિર્મળ જ્ઞાનરૂપ આંતર દિવ્યચક્ષુના પ્રભાવે દેખી અને જાણી શકે છે. ભૂતકાળનુ અને Page #190 -------------------------------------------------------------------------- ________________ ૧૫૮ જૈન દર્શનને કર્મવાદ - ભાવિકાળનું કશું ય એમનાથી છવું ન હોય. આ મહાત્મા એની આશા કે તૃષ્ણ બિલ દૂર થઈ ગયેલી હોય છે. '. આથી તેઓને કંઈ પણ બાબત પર કશી જ 'નિસ્બત રહેતી નથી. એટલે જ તેઓ નિર્મળ જ્ઞાનવડે જગતના જીવનું કલ્યાણ થાય તે માર્ગ બતાવે છે. - છે. તેઓને 'કદી કેઈપણ બાબતમાં જુઠું બોલવાની કે કોઈનીચે ખુશામત કરવાની અથવા છેતરપીંડી કરવાની લવલેશ પણ જરૂર રહેતી નથી. જુઠી વાણી તેઓની જ હોય કે જેમાં રાગાદિ દે વિદ્યમાન હોય. ની -અભાવમાં જુઠી વાણી ઘટી શકે જ નહિ. .. : આથી જ કેવલજ્ઞાની મહાત્માના વચનમાં જુઠાણને અસંભવ જ હોય. એ વચન પ્રમાણિક જ હોય. આવા વીતરાગ સર્વાના વચનસંગ્રહરૂપ શાસ્ત્રદ્વારા જ જીવાદિ - નવતવને તરવરૂપે સમજી શકાય છે. અતીન્દ્રિય વસ્તુના -બેધ અંગે શ્રીમાન હરિભદ્રસૂરીજી મહારાજ . ગશતક” નામે ગ્રંથમાં કહે છે કે -', , , 'एयंपुण निच्छयओ, अइसयनाणी.वियाणई नवरं । इयरो वियलिंगेहि, उवउत्तो तेण भणिएणं ॥ એ આત્મા અને કર્મના સંબંધની બાબતને નિશ્ચયથી–પ્રત્યક્ષપણે કેવલ, સતિશયજ્ઞાની–પૂર્ણજ્ઞાની જ જાણે છે. અને બીજા છદ્મસ્થ છે પણ અનુમાન જ્ઞાનથી તેમ જ કેવલિકથિત શાસ્ત્ર જ્ઞાનથી એ બાબતે જાણે છે. - Page #191 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ - ૧૫૯ - આથી સમજી શકાય છે કે અતીન્દ્રિય એવા આત્મા -કર્મ વગેરે સંબધી વાસ્તવિકપણાની માન્યતા તે સર્વાનો પ્રત્યક્ષને વિષય છે. અને છાસ્થ છે, તેનું શ્રદ્ધાન કરી તે વિષયનું નિરૂપણ, લિંગ–અનુમાન તથા આગમ પ્રમાણને આધારે જ કરે છે. ' .. આ સંસારમાં જેટલી વસ્તુઓ છે તે સર્વને કઈ અલ્પજ્ઞ મનુષ્ય, પ્રત્યક્ષ યા અનુમાનથી જાણી શકતું નથી. કેટલીક વાતને તે બીજાના કહેવા ઉપર વિશ્વાસ રાખીને જ માનવી પડે છે. એવી રીતે કેટલાક સૂક્ષ્મ વિષયોને વીતરાગ સર્વજ્ઞ પુરૂષોનાં વચનામૃતથી સમૃદ્ધ શહેરોદ્વારા જ જાણી શકાય છે. આવા સર્વજ્ઞ કથિત આગમ પ્રમાણને સ્વીકાર તેનું નામ જે સમક્તિ છે. આ રીતનું સમક્તિ તે પક્ષ જ્ઞાન મૂલક હોવાથી શ્રદ્ધારૂપ છે. તે શ્રદ્ધા જ 'જૈન દર્શનમાં “સમ્યગ દર્શન” તરીકે ઓળખાય છે. જ્ઞાન અને વિવેકને સફળ બનાવનાર એક શ્રદ્ધા જ છે. શ્રદ્ધા એટલે સુદઢતા, એકનિષ્ટતા, પરિપૂર્ણ નિશ્ચળતા. “તમેવ સ રિ જ વિહિં પડ્યું ” “તે જ સાચું અને શંકા વિનાનું કે જે જિનોએ કહ્યું છે. ઈત્યાદિ ભાવના-શ્રદ્ધા જ ધર્મો જીવનનો પાયે છે. , - ',' • . આ શ્રદ્ધાસ્વરૂપ, સમ્ય દર્શનની પ્રાપ્તિને માર કમને જ જૈન દર્શનમાં' “ દર્શન મેહનીય કર્મ તરીકે ઓળખાવ્યું છે. - - - - - - , , , Page #192 -------------------------------------------------------------------------- ________________ ܘ14 જૈન દર્શનને કર્મવાદ - દશન મિહનીય કર્મના ઉદયથી વતી આત્મદશા તે મિથ્યાત્વ-અવિદ્યા-અસતુ જ્ઞાન તરીકે ઓળખાય છે. ૬. સમ્યગદર્શન એ આત્માને નિર્વિકપ ગુણ છે, પણ આ ગુણ અનાદિથી દર્શનમોહનીયકર્મના ઉદયે, કડવી તુંબડીમાં નાખેલા દુધની જેમ મિયા દશનરૂપ બની ગયે છે. આત્મા પિતાના શુદ્ધ ચેતન સ્વરૂપને ભૂલી, જડ એવી દેહાદિ પરે વસ્તુમાં આત્મ બ્રાંતિ પામ્ય, એ જ એને અનાદિ વિપર્યાસરૂપ દર્શનમાં છે. આપ આપવું ભૂગયા. એ જ જીવની“સર્વભૂતની બીજભૂત ભૂલ છે. - ત્રણે કાળમાં, ત્રણે લેકમાં સમ્યકત્વસમું પ્રાણિનું કોઈ શ્રેય નથી, અને મિથ્યાત્વસમું કોઈ અશ્રેય નથી. મિથ્યાત્વ વાસિત દશામાં જીવને સાચા ખોટાનું કે હિતાહિતનું ભાન હેતું જ નથી. તે સમયમાં સાચી શ્રદ્ધા નહિ હેવાથી થોડું ઘણું જ્ઞાન હોય તે તે પણ ઉલ્લે પ્રકાશ કરનારું અને પાપાચરણમાં મસ્ત બનાવનારૂં થાય છે. કારણકે જ્ઞાનની શુદ્ધિ અને અશુદ્ધિને આધાર બુદ્ધિ અને મનની શુદ્ધિ અશુદ્ધિ ઉપર છે. બુદ્ધિ અને મનની શુદ્ધિઅશુદ્ધિને આધાર સમ્યકત્વ અને મિથ્યાત્વ આશ્રિત છે. - જ્ઞાનની શુદ્ધિ તે સમ્યકત્વ અને જ્ઞાનની અશુદ્ધિ તે મિથ્યાત્વ છે. ખરે જ્ઞાતા તે સત્ય આત્મા જ છે. આ આત્માની જેટલી પરાધીન સ્થિતિ છે, એટલી જ અશુદ્ધતા છેઅહીઓ પર (અન્ય) ઉપર આધાર છે. બુદ્ધિ અને મનના ચશ્મા દ્વારા તે પ્રકાશીત થાય છે. તેજ આપે મળે છે એટલે Page #193 -------------------------------------------------------------------------- ________________ - પ્રકૃતિ બંધ ૧૬૧ બુદ્ધિ-મન જેટલાં મલીન–અશુદ્ધ, વિપરીત, તેટલું જ તેમાંથી પસાર થતું જ્ઞાન તે મલીન, અશુદ્ધ અને વિપરીત હોય છે. * અનિત્યમાં નિત્યતા, અશુચિમાં શુચિતા, દુઃખમાં સુખ અને જડમાં ચેતનતાની માન્યતા એજ બુદ્ધિની મલિનતારૂપ મિથ્યાત્વ છે. ' મિથ્યાત્વદશામાં જીવને ધર્મક્રિયા કરવાનું તે સૂઝે જ નહિ. કદાચ ધર્મક્રિયા કરે તે ફક્ત સંસાર સુખની ખાતર પિતાની ઈચ્છા મુજબ કરે. યા તે દુનિયાના આવકાર–આકર્ષણ આદિના અંગે જ કરે. અહી શ્રદ્ધા વિપરીત હોવાથી ભાવના પણ વિપરીત હોય છે. જેથી એ કિયા વડે તેને આધ્યાત્મિક લાભ તે થતો જ નથી. બલકે પારાવાર નુકસાન થાય છે. કારણ કે એ કાળે સંસાર તરફ જ દિલ હોવાથી તે હતભાગી જીવ સંસારના તુચ્છ ફળો ખાતર જ ધર્મક્રિયા કરતા હોય છે. વળી તે દશામાં કદાચ ઉદારતા, દયા, દાન, ક્ષમા, દાક્ષિણ્યતા આદિ નૈતિક ગુણ હોય તો બહારથી દેખાતા તે ગુણોમાં મુદ્દલ વાસ્તવતા તે ન જ હાય. કારણ કે જીવ તે ટાઈમે બિસ્કુલ એગ્યતા ધરાવતે નહીં હોવાથી એ ગુણે જેમ જેમ ખીલે તેમ તેમ તેનો વિકાસ તે ન જ થાય, બલકે તેનું આધ્યાત્મિક દષ્ટિએ તે પતન જ થાય. સાચા સુખના ભંડારરૂપ અને દુઃખના લવલેશવિહેણ મોક્ષ પ્રત્યે અશવા તેનાં રામબાણ સાધન પ્રત્યે અને મેક્ષના અકસીર ઈલાજોને જીવનમાં વણી રહેલા ૧૧ , Page #194 -------------------------------------------------------------------------- ________________ ૧૬૨ - - - - - જૈન દર્શનને કર્મવાદ સંતે પ્રત્યે એને ભારે અણગમે હોય છે. જેથી મેક્ષના જ સાધક અને માત્ર તેને જ ઉપદેશ દેનારા અને ભૌતિક સામગ્રી પ્રત્યે તુચ્છ નજરે જોનારા સંતને તે સમાગમ કરે જ નહિં. જતર, મંતર કે ચમત્કાર બતાવી કંચન –કામિની-પુત્રાદિ લેગ્ય સામગ્રી બતાવનાર અધ્યાત્મ વિહણ કૃત્રિમ સતે મળી જાય તે તેવાઓને સંસર્ગ હૈસે હસે કરે. આ રીતે અનર્થને અર્થરૂપે એટલે કે તજવા રોગ્યને ગ્રહણ કરવા ગ્ય માની અને સ્વીકાર કરવા ગ્યને છોડવા યોગ્ય માની બેસીતમ ખુવાર થાય છે. જ્યાં સુધી ગાઢ મિથ્યાત્વનો ઉદય વિદ્યમાન હોય ત્યાં સુધી સાચે બધ થાય જ નહિ, ઉલ્ટ થાય. મોક્ષ અંગે અરૂચિ થાય, આત્મા તરફ દષ્ટિ ન થાય, પાપ બાજુ વલણ રહે અને સંસારનાં સુખ જ ગમે. માત્ર ચાલુભવપુરતીજ દષ્ટિ રાખી તેને જ ખીલવવા હરેક પ્રકારે કેશિષ કરે. . મિથ્યાત્વથી બીજો કોઈ ભારે અનર્થ નથી. આ મિથ્યાત્વ, તે સંસાર રૂપી અટવીમાં હિત માર્ગને દેખાડનાર નહિ હોવાથી અંધત્વ સમાન, નરકાદિનીચ ગતિરૂપ અનેક અનર્થ ઉપજાવવા વડે જાતે ભયંકર અને પરંપરાએ ઉપઘાત કરનાર હોવાથી અત્યંત અશુભને અનુબંધ કરનાર છે. મિથ્યાત્વ દશા અનેક પ્રકારની છે. જેથી મિથ્યાત્વની વ્યાખ્યા પણ સર્વવ્યાપક હોવી જોઈએ. નહિતર મિથ્યાત્વને બરાબર સમજી શકાય નહિ. Page #195 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ દેવ–ગુરૂ અને ધર્મઅંગે વિપરીત માન્યતા તે મિથ્યાત્વ.” જે જે દેવ-ગુરૂ અને ધર્મની માન્યતામાં ચાલ્યા તેવાઓ અંગે તે મિથ્યાત્વની આ વ્યાખ્યા ઠીક છે. પરંતુ જેઓ “યુ-અને-કું એક પ્રકારના દેવ-ગુરુ-ધર્મને માનતા જ નથી, તેવામાં પણ મિથ્યાત્વ હોઈ શકે છે. એટલે મિથ્યાત્વનું સર્વવ્યાપક લક્ષણ છે તે જ કહેવાય કે યથાસ્થિત તત્વની શ્રદ્ધા ન થાય તે જ મિથ્યાત્વ કહેવાય. સમ્યકત્વને વિષય સર્વ દ્રવ્ય અને પર્યાવે છે, તેથી વિષય દ્વારા સર્વ ભાવે કે પદાર્થોને બતાવવાવાળું સમ્યગ્દર્શન છે. સર્વજ્ઞ દેવાએ પ્રરૂપિત પદાર્થોના એકાદ : અંશ તરફ ઉલટી (વિપર્યાય) બુદ્ધિ થાય તે સમ્યગદર્શનમાં મીડું થાય. જેમ જમાલી મેક્ષતત્ત્વ, કેવલજ્ઞાનમય આત્મા છકાય, છ દ્રવ્ય, અને તે વિગેરે બધું માનતે હતે. પણ એકાદ વચનરૂપ એટલે વહેમ રે એ વચનમાં તેને અવિશ્વાસ થયે તે સમ્યગ્દર્શન ન રહ્યું. ગોછામાહિલ પણ જીવ અછવાદિ સર્વ તને માનતા હતા, પણ આત્માની સાથે થયેલ સંબંધને ક્ષીર–નીરની જેમ નહિ, પણ કંચુક વત્ મા તેથી સમ્યગ્દર્શનથી તે પણ ભ્રષ્ટ થયે, અને નિાવ ગણા. સર્વજ્ઞ દેવે તે કેવલજ્ઞાની છે. કેવલજ્ઞાન તે સર્વ દ્રવ્ય અને પર્યાયના વિષયવાળું છે. તેથી મેના માર્ગરૂપ જે સમ્યકત્ત્વ જણાવ્યું તે સર્વ દ્રવ્ય અને સર્વ ગુણ પર્યાયની માન્યતા સર્વાંશે હોય તે કામ લાગે. એકાદ અંશને પણ ન માને તે મિથ્યાત્વી જ ગણાય. એક અક્ષર કે પદની શ્રદ્ધા ન થાય તે પણ મિથ્યાત્વ સમજવું. Page #196 -------------------------------------------------------------------------- ________________ - -- ૧૬૪ જૈન દર્શનને કર્મવાદ - જ્ઞાન, ચારિત્ર અને તપ એ ત્રણેની આત્મીય દષ્ટિથી સફલતા તે સમ્યગના આધારે જ છે. પુદ્ગલની પરાધીનતાને નાશ કરનાર, કર્મ જંજીરેને તેડી નાખનાર અને કેવલજ્ઞાનને પ્રગટ કરનાર તે દર્શન-જ્ઞાન–ચારિત્ર અને તપ એ ચારે છે. પરંતુ દર્શન અર્થાત્ સમ્યકત્વ વિના અતિમ ત્રણેની કિંમત એકડા વિનાનાં મીંડાં જેવી છે. મિથ્યા વિચારોનું, સમ્યવિચારમાં અને સમ્યફ શ્રદ્ધામાં થત આત્માનું પરિવર્તન તેજ સમ્યકત્વ છે. શાસ્ત્રકારે કહે છે કે આ રીતે પ્રથમ વિચારેનું પરિવત્તન કરે. વર્તનનું પરિવર્તન ન થાય તે પણ વિચારેનું પરિવર્તન કરે. વ્રત–પચ્ચકખાણ --પોષહ કરે, એક મહિનાદિકના ઉપવાસ કરે, પ્રભુભૂત્તિની ચાહે તેટલી સેવા–ભક્તિ-બહુમાન કરે, અને ધર્મ ઉત્સવ ક, ચાહે તેટલું અધ્યયન કરે, દાન ઘો પણ સર્વજ્ઞ દેવે કથિત દ્રવ્ય-ગુણ અને પર્યાના તમામ અંશે અંગેની માન્યતાને સ્વીકૃત કરવા “રૂપ વિચારપરિવર્તન ન થાય, તે વિચાર પરિવર્તનમાં એકપણ અંશની અમાન્યતા રહે ત્યાં સુધી તમારી ઉપરોક્ત ક્રિયાની કિંમત નથી. વિચાર પરિવર્તન વિનાનું જ્ઞાન પણ અજ્ઞાન છે.મિથ્યાજ્ઞાન છે.જે પદાર્થ સર્વજ્ઞવચનાનુસાર જે રૂપે જાણવામાં આવે તે રૂપે જ માનવામાં પણ આવે તો જ જાણપણું સમ્યજ્ઞાન તરીકે ગણાય. અભવ્ય જે પદાર્થ જેવા રૂપે હય, તે રૂપે જાણે ખરા પણ માને નહિ. નવ તને તત્ત્વરૂપે જાણે પણ માને નહિં. જેમ પારકી માતામાં માપણું જાણવા છતાં સ્વમાતા Page #197 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ - ૧૬૫ - - - - - - - જે ઉલ્લાસ કે પ્રેમ પુત્રને થતું નથી, કારણકે તેમાં પરની અપેક્ષાએ માપણું છે. તેમ અહિ અભવ્ય મેક્ષાદિ તને કહે ખરા, પરંતુ “જીનેશ્વરે એમ કહે છે,” એ રીતે કહે. જેથી તેઓ જાણે છતાં મિથ્યાત્વી કહેવાય. આથી જ્ઞાન તે ભવ્ય કે અભને સરખું થાય, પણ દર્શન તે શ્રદ્ધા અર્થાત્ માનવું તે સરખું હેતું નથી. જેમ ભણાવનાર પંડિત તત્વાર્થાદિ ગ્રન્થ ભણાવે ખરા, પણ માને નહિ, - , જે જ્ઞાન, સદુ-અસદુના વિવેકને ન જણાવી શકે તે જ્ઞાન જ નથી, પણ અજ્ઞાન જ છે. અને તેથી જિનભદ્ર ગણિ ક્ષમાક્ષમણ મહારાજ કહે છે કે મિથ્યાષ્ટિનું જ્ઞાન તે અજ્ઞાન જ છે. સમ્યગ્દષ્ટિ અને મિથ્યાદષ્ટિ બંને ઘટપટ આદિ પદાર્થો, સરખી રીતે જાણે, પણ સમ્યગ્દષ્ટિ હેયપાદેયને વિશેષ વિવેક કરે. મિયાદષ્ટિને હેપાદેયને વિવેક ન હોય. જેમ જિતશત્રુ રાજાને સુબુદ્ધિ મંત્રી સમ્યગદષ્ટિ હોવાથી પુદ્ગલનો રવભાવ અને પરિણામ જાણતું હતું. તેથી પિતાના રાજાને ભેજનનું આમંત્રણ આપી પુદ્ગલનું પરિસુમન સમજાવ્યું. સમ્યગૂદષ્ટિને એજ વિચાર થાય કે પુદ્ગલની હેયતાને ખ્યાલ રહેવું જોઈએ. • ઘટપટ આદિ પદાર્થ જાણવામાં સમ્યકત્ત્વી અને મિથ્યાત્વી અને સરખા પણ પરિણામમાં અને વર્તનમાં મિથ્યાદિ કહે કે આ ઘટ કેટલે સારો છે? આવું કહે, પણ સમ્યગૃષ્ટિ કહે કે Page #198 -------------------------------------------------------------------------- ________________ ૧ જૈન દર્શનના કમવાદ હાલ સારે છે, પણ જડ સ્વભાવ હોવાથી છેવટે તે હૈય છે. એમ સમજે અને વર્તે છે. મિથ્યા-ષ્ટિ કે અભવ્ય જે પદાર્થ દેખે તે વમાન પર્યાયને જુએ, પણ અતીત અનાગત કાળના પર્યાયાને તે જુએ નહિ, કારણકે તે ભૂતભાવિ પર્યંચાને માનતા નથી, તેા પછી જુએ શાના સમ્યગ્દષ્ટિભવ્ય તા વત્ત માન પર્યાચાને જોતાં ભૂતભાવિ પર્યાચાની અપેક્ષા રાખે છે. દ્રવ્યમાં વત્તમાન પર્યાયની વિશિષ્ટતા જોવા સાથે અતીત અનાગત પર્યાયાને જુએ તે જ્ઞાન, સમ્યજ્ઞાન કહેવાય. જૈનધર્મની આરાધનામાં જ્ઞાનાચાર રૂપે જ્ઞાનની આરાધના કરાય છે. જ્ઞાન આરાધનના મુખ્ય દિવસ જ્ઞાન પચમી છે. આ આરાધનામાં ઈન્દ્રિયાના સંબધથી થતાં જે જ્ઞાન છે તેની તેટલા લક્ષ્ય પૂરતી આરાધના નથી. પણ સયજ્ઞાનની. અપેક્ષાએ જ આરાધ્યતા છે. જે ચક્ષુથી સમ્યગ્ દૃષ્ટિ જુએ તેજ ચક્ષુથી મિથ્યાસૃષ્ટિ જુએ, તે પણ તેમાં જ્ઞાન અને અજ્ઞાન એમ ભેદો પડે છે. અનાદિકાળથી જીવતુ જે જ્ઞાન, ભવ (સસાર) ભ્રમણ હેતુરૂપ હોય છે તે જ્ઞાન સમ્યજીનના પ્રભાવથી એક સમય માત્રમાં જ ભવનિવૃત્તિરૂપ અની જાય છે. જીવને નવપૂર્ણ સુધીનું જ્ઞાન હોય, પરન્તુ સમ્યકરહિત હાય તે તે જ્ઞાન નહી' હતાં અજ્ઞાન જ કહેવાય છે. અને ફક્ત અષ્ટ પ્રવચન માતા જેટલું જ્ઞાન પણ સમ્યકત્વ પૂર્ણાંક હોય તે તેટલુ જ્ઞાનપણુ જ્ઞાન કહેવાય છે. Page #199 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બધ ૧૬છે. કહેવાના તાપ એ છે કે જ્ઞાનરૂપી દસ્તાવેજ પર સમ્યકત્યરૂપી છાપ લાગે `તે જ તેને જ્ઞાન્ ગણી શકાય છે. અઢાર પાપ સ્થાનામાંથી માત્ર મિથ્યાવશલ્યનામના અઢારમાં પાપસ્થાનકનાં ત્યાગથી મનુષ્ય શુદ્ધ શ્રદ્ધાધારક સમ્યકત્વી, મને છે. અસ્ત્ માન્યતા અને અસત્ શ્રદ્ધાને સત્ માન્યતા અને સત્ શ્રદ્ધામાં પરિણત કરવારૂપ સમ્યજૈન કૃક્ત માનસિક અથવા આત્મ વિચારણીય વસ્તુ છે. કેમકે તે શુદ્ધ તત્ત્વની શ્રદ્ધારૂપ છે. ' શ્રદ્ધાપણુ શુદ્ધ તત્ત્વની યા 'યથા તત્ત્વની હાવી જોઈએ. પણ તત્ત્વની શુદ્ધતા યા યાતા કાણે પ્રરૂપેલ તત્ત્વમાં સમજવી તેને ખ્યાલ ન રાખે તે ઉલ્ટે માગે દેરવાઈ જાય. ' એટલા જ માટે કહેવુ પડયુ. કે નિળપુખ્તસંતરું. તત્ત્વને કહેનારા હાય તે જિનેશ્વર છે, એમ મેથી કહ્યું પરંતુ જિનેશ્વરે કહેવુ તત્ત્વ તેજ યથા તત્ત્વ છે.' એમ કહ્યું. માટે ચથા તત્ત્વની શ્રદ્ધા પ્રાપ્ત કરવાને પરીક્ષા તત્ત્વની નહિ, પણ જિનેશ્વરની કરે. - જિનેશ્વર ભગવાનને કેવલજ્ઞાનવાળા કહ્યા તેથી રૂપીઅરૂપી સર્વાં પદ્મા' અને તેના સ` પર્યાયના જાણકાર છે. કોઈ ધમ વાળા પાતાનાં હૃદેવને અલ્પજ્ઞ માનવા તૈયાર મથી, પણ સહુ સજ્ઞ જ માનવા તૈયાર છે. અને પોતે માની લીધેલ સવ નંદ્વારા પ્રરૂપાએલ તત્ત્વા જ યથાથ' છે એમ વીકારે છે. પરંતુ જૈન દર્શન તા કહે છે કે સર્વજ્ઞના સ્વીં કાર, પરીક્ષા કર્યા વિના થઈ જ ન શકે. મહાપુરૂષોએ તે કહ્યું છે કેઃ— Page #200 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનનો કર્મવાદ भव बीजाकुर जनना, रागाद्याः क्षय मुपागतायस्य । ब्रह्मा वा विष्णुर्वा, हरो जिनो वा नमस्तस्ने । સંસારરૂપી બીજાંકુર પેદા કરનાર રાગાદિ દેષ જેના નષ્ટ પામ્યા છે, તે નામથી તે ભલે બ્રહ્મા, વિષ્ણુ હો, હર છે, અથવા જિન હો, સર્વને અમારા નમસ્કાર હો. અહીં રાગાદિ શબ્દથી રાગ વિગેરે અઢાર દે સમજવા. : - દાનન્તરાય, લાભાંતરાય, ભેગાંતરાય, ઉપભોગતરાય, વીર્યાન્તરાય, હાસ્ય, સતિ, અરતિ, ભય, શેક, જુગુ સા, કામ, મિથ્યાત્વ, અજ્ઞાન, નિદ્રા, અવિરતિ, રાગ અને દ્વેષ એ અઢારે દેષરહિત હોય તે જ સર્વજ્ઞ–જિનેશ્વર દેવ કહેવાય છે. તે એવા દેવે પ્રરૂપેલ માર્ગાનુસારે કેવલ મોક્ષ માર્ગની જ સાધના કરનાર, પંચ મહાવ્રતધારી, કંચન કામિનીના સર્વથા ત્યાગી તે ગુરૂ, અને અહિંસા લક્ષણ પ્રધાન જ ધર્મ છે. આવા દેવદ્વારા પ્રરૂપિત, આવા ગુરૂદ્વારા ઉપદેશિત તત્વ જ યથાર્થ તત્વ છે. સાચા સર્વજ્ઞ દેવને સ્વીકારવામાં પણ કેટલે નિષ્પક્ષપાત અથવા દાગ્રહ રહિતપણું છે? વ્યક્તિરાગ નહિં હતાં ગુણરાગની પ્રચુરતા આમાં કેટલી છે તે સ્પષ્ટપણે સમજાઈ શકે તેવું છે. આમાં મારું તે સાચું નહિ પણ સાચું તે મારું એ દૃષ્ટિ છે. Page #201 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બધ - - - - - ૧૬૯ શાસ્ત્રોમાં દેવનાં ઈશ્વર, પરમાત્મા, પરમેશ્વર, અચિન્ય શક્તિ, સર્વ દષાતીત, સર્વજ્ઞ, વીતરાગ, જિનેશ્વર, તીર્થકર, સચ્ચિદાનંદમય, આદિ નામ પ્રસિદ્ધ છે. આંથી એ સર્વ નામે સમન્વય, દેવમાં અવશ્ય હોવો જોઈએ. અન્યથા એ નિરર્થક નામ હાસ્યાસ્પદ મનાય છે. માટે પ્રથમ તે સર્વજ્ઞ દેવ કહેવરાવનારમાં જગતના સર્વ દૂષણ રહિતપણું, રાગ-દ્વેષ અને અજ્ઞાન ચેષ્ટા રહિતપણું, શુદ્ધ સત્ય નિશબાધ તત્વ વક્તાપણું અને સર્વજ્ઞતા આદિલક્ષણ અવશ્ય હોવાં જોઈએ. એ લક્ષણોની પરીક્ષા તેમની જીવનકીડા, વ્યવહાર અને ઉપદેશના આધારે જ સુલક્ષિત થાય છે. સંસાર પરિભ્રમણના અંતિમ જીવનમાં જેઓએ હિંસા, અસત્ય, ચોરી, વ્યભિચાર, તૃષ્ણાદિ દુર્ગુણને કર્તવ્ય માની તેનું સેવન કર્યું ન હોય, લીલા માની એવું આચરણ કરવાને લેકેને ઉપદેશ દીધા ન હોય, ભેગપદાર્થોની તૃણામાં આશક્ત બની મસ્ત રહ્યા ન હોય, ભૌતિકમાયામાં ફસાઈ જઈ આત્મ જીવન વ્યતીત કરવામાં જે આકાંક્ષી રહ્યા ન હોય, આ તે ઈશ્વરની અલિપ્ત લીલા છે એવા પ્રપંચોથી લોકોને ઠગવાનો જેઓએ પ્રયત્ન કર્યો ન હોય, પરંતુ કર્મજન્ય ઉપાધિઓને સહન કરી, સુઅવસરની પ્રાપ્તિમાં સંસારિક પ્રપનો ત્યાગ કરી, રાજ્ય ધન, સ્ત્રી, પુત્રાદિ, કુટુંબ પરિવારને વસ્ત્ર પર પડેલી ધૂળની માફક દૂર કરી, ઘેર તપશ્ચર્યા કરી, અણુસમજુ લેકે દ્વારા ઉત્પન્ન કરેલ અનેક પરિષહ, કષ્ટ, Page #202 -------------------------------------------------------------------------- ________________ 2 જૈન દર્શનના કર્મવાદ ઉપદ્રવા, તાડન, તના, અપમાન તથા ઉપસર્ગાને એકાંત ક્ષમાભાવથી, રાગ–દ્વેષ રહિત પ્રસન્ન અંતઃકરણથી દૃઢતા પૂર્ણાંક સહન કરી, અનાદિકાળથી આત્માની સાથે વળગેલાં મેનેિ આત્માથી અલગ કરી, શુદ્ધ નિર્દોષ. કૉંચનવત્ નિષ્ફલક આત્મસ્વરૂપને અનંત જ્ઞાનને જેએએ પ્રાપ્ત કર્યુ અને ફકત આત્મિક શુદ્ધ સચ્ચિદાનન્દની લીલામાં મગ્ન બની અન્ય આત્માઓના ઉદ્ધાર કરવાને માટે શુદ્ધ ઉપદેશ કર્યો તેજ પુરૂષા પરમાથી ઈશ્વર, દેવાધિદેવ, પરમાત્મા અને વીતરાગ નામ ધારણ કરવાને ચાગ્ય કહી શકાય છે. એવા જ દેવ પતિત પાવન, જગદુદ્ધારક, ઉત્તમાત્તમ, પરમાત્મા, અશરણુ શરણુ, હિતકર્તા, સંસાર ભયરક્ષક, કૃતકૃત્ય કહે વરાવવાના અધિકારી છે. અને એવા જ દેવ નિઃસ્વાથી મની જગતને યથા તત્ત્વ ખતાવી શકે છે. 3 + .. ' શિષ્ટ પુરૂષાએ તે પૂરી કસોટી કર્યા બાદ જ દેવ-~ ગુરૂ અને ધર્મીના સ્વીકાર કરવાનુ કહ્યું છે. દેવાદિ માટા છે, માટે તેમની પરીક્ષા નાનાઓથી ન થઈ શકે, એવા નિયમ સજ્ઞ દર્શનમાં હોઈ શકે જ નહિ. સર્વજ્ઞ ક્રેનમાં તા પરીક્ષાને વિશેષ આગ્રહ છે અને કસેાટી પણ પૂરી રેખાઈ છે. આવી પરીક્ષા અને કસોટી કર્યા બાદ જ દેવ, ગુરૂ અને ધર્મના સ્વીકાર કરવાવાળું દન જ સ`જ્ઞ દેન કહેવાય છે. સર્વજ્ઞ શાસનતા ઘાષણા કરે છે કે તમે ઈશ્વરની લીલા યા ચમત્કાર દેખી ગાડરીયા પ્રવાહની માર્ક અનુસરણ કરીને અથવા કાઈની પ્રેરણા માત્રથી અથવા ' Page #203 -------------------------------------------------------------------------- ________________ -- - - - - પ્રકૃતિ બંધ ૧૧અમારા પર વિશ્વાસ રાખી દેવને દેવ માનવામાં પતગી“આની માફક અગ્નિમાં કૂદી ન પડે, પરંતુ સર્વ પ્રથમસર્વજ્ઞપણની, સુવર્ણની માફક પરીક્ષા કરીને ઈશ્વરના નિર્દોષ, નિષ્કલંક સ્વરૂપને વિચારી, પછી સર્વજ્ઞપણે માનવા તૈયાર બિને. જે તમારામાં એટલી પરીક્ષક શક્તિ ન હોય તેત્યાગી, નિઃસ્વાથી, શુદ્ધોપદેશક, તત્વદશી મહર્ષિગણ જે કહે તેને ધ્યાનમાં રાખી તેમના અનુસાર આચરણ કરાતે જ પોતાના હિતની સાધના કરી શકશે. . અહીં સહેજે પ્રશ્ન ઉપસ્થિત થાય જ કે જૈનદર્શનમાં એક તરફ શ્રદ્ધાની વાત છે, અને બીજી તરફ પરીક્ષાની વાત છે. આમ પરસ્પર બન્ને વિરોધી વાત શા માટે? પરીક્ષામાં તે પિતાનું મન માને તે જ કબુલવાનું છે અને શ્રદ્ધામાં તે, મન માને કે ન માને તે પણ માન્ચે જ છૂટકે! પરીક્ષા અને શ્રદ્ધા અને તે સામસામી દિશામાં રહેનારા છે. જેથી શ્રદ્ધા તથા પરીક્ષા બેય વાત કરવી તે તે ખીચડે કર્યો ગણાય. જૈનદર્શન સિવાય અન્ય તે એકલી શ્રદ્ધાની અગર એકલી પરીક્ષાની વાત કરે છે, જ્યારે જિનદર્શનમાં અને વાત શા માટે? * આનું સમાધાન એ છે કે જૈનદર્શનમાં યથાર્થતત્વના કહેનાર અંગે પરીક્ષાનું કથન છે અને યથાર્થતત્ત્વના સ્વીકાર અને શ્રદ્ધાનું કથન છે. . - જૈનદર્શનમાં દેવ, ગુરૂ અને ધર્મ ત્રણે તનીપરીક્ષાની પ્રથમ સંપૂર્ણ છૂટ છે. જિનદર્શન કહે છે કે Page #204 -------------------------------------------------------------------------- ________________ કર જન દર્શનને કર્મવાદ - - - - - - - - - - - - પોતાની બુદ્ધિથી પરીક્ષા કરી ઉપરોક્ત કોટી મુજબ કસીને દેવ-ગુરૂ અને ધર્મને નિર્દોષ તથા સ્વીકાર્ય માન્યા, આત્માને આદર્શરૂપ લાગ્યા, પછી તેમાં ગડબડ કરે તે ન ચાલે. પછી તે તેમાં શ્રદ્ધા જ રાખે. આ પ્રમાણે દેવ, ગુરૂ અને ધર્મની પરીક્ષા કરવાની પૂર્ણ સ્વતંત્રતા છે. પરંતુ સ્વીકાર કર્યા બાદ માનવાને જ આદેશ છે. આથી પહેલી પરીક્ષા અને પછી શ્રદ્ધા એ સિદ્ધાન્ત જે દર્શનને હોય તે જ દર્શન સંપૂર્ણ સત્ય છે. * માટે પરીક્ષા પૂર્વક પ્રાપ્ત દેવને આદર્શરૂપે સ્વીકારવાથી જ યથાર્થતત્વની શ્રદ્ધારૂપ સત્ અસતને વિવેક પેદા થાય છે. સર્વજ્ઞ એવા જિનેશ્વર દેવોની પ્રમાણિક્તામાં તેમણે કહેલા તેની પ્રમાણિક્તા સ્વયંસિદ્ધ છે. એટલે તર્કનુંસારીઓએ યુક્તિ અને અનુભવ ચાલે ત્યાં સુધી તર્ક કરી તત્વની પણ પરીક્ષા કરવાની છૂટ છે, પરંતુ તર્ક કે બુદ્ધિ ન ચાલે ત્યાં તે સર્વજ્ઞ કથિત આજ્ઞા પ્રમાણે જ માનવાનું છે. - ' દરેક જિનેશ્વર ભગવાનના શાસનમાં જે કહેવાનું હોય તે એક સરખું જ કહેવાનું હોય, કાળભેદે આચારની વ્યવસ્થામાં કદાચ ભિન્નતા હોય, પરંતુ તત્ત્વની પ્રરૂપણમાં કદાપી ભિન્નતા ન હોય. જૈનદર્શનાનુયાયીમાં પણ આચારની ભિન્નતા જોવામાં આવે પણ તની માન્યતામાં ભિન્નતા હોઈ શકે જ નહીં. તત્વની માન્યતામાં ભિન્નતા સ્વીકારનાર જિન કહી શકાય જ નહીં. અનંત જિનેશ્વરેએ જે કહ્યું તે Page #205 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૧૭૩ જ ભગવાન મહાવીરે કહ્યું. ભગવાન મહાવીરે કહેલ તત્વને સ્વીકાર મહાવીરપણાને અંગે નહિ પણ જિનેશ્વર પણાના અગે છે. માટે “વીરપન્નત્તર નહીં કહેતાં “નિનવનરંતર કહીએ છીએ. આ પ્રમાણે જિનેશ્વર દેવોએ પ્રરૂપિત તત્વ જ યથાર્થ તત્વ હેઈ શકે. તેવા તત્ત્વની સંપૂર્ણ શ્રદ્ધા તેનું નામ જ સમ્યકત્વ છે. પ્રશ્નતત્વની પ્રમાણિકતા તત્ત્વના પ્રરૂપકની પ્રમાણિકતાના આધારે હોઈ તેવા તત્ત્વનું યથાર્થપણું સિદ્ધ છે. તે જગતના દરેક પ્રાણિને તે તત્વ કેમ ગ્રાહ્ય-શ્રદ્ધેય થતું નથી? તત્ત્વ યથાર્થ હોય તે દરેકને ગ્રાહ્ય થવું જ જોઈએ. સમાધાન થાર્થ તત્વ હોવા છતાં પણ તે તત્વ. દરેકને ગ્રાહ્ય-શ્રદ્ધેય થાય એવો નિયમ નથી. અને કોઈને. શ્રદ્ધેય ન થાય તેથી તત્ત્વની યથાર્થતા ઉડી જતી નથી.. કમળાના રોગવાળાને શ્વેત વસ્તુ શ્વેત રૂપે ન ભાસે તેથી શ્વેત વસ્તુની શ્વતતા અસિદ્ધ નથી. ત્યાં તે શ્વેતવસ્તુ શ્વેત પણ નહીં ભાસવામાં કમળાને રેગ આવરણરૂપે પડયો છે કમળ જ્યાં સુધી નહીં ખસે ત્યાં સુધી ચાહે તેટલેપ્રયત્ન કરવા છતાં શ્વેત વસ્તુ પીળી જ દેખાશે. અહીં ચત. વસ્તુને પિત્ત જોવામાં કમળ જ કારણભૂત છે તેવી રીતે યથાર્થ તત્વને લેશમાત્ર પણ અસ્વીકાર કરવામાં, અર્થાત. વસ્તુ તત્વની વિપરીત માન્યતામાં જીવને “દર્શન મેહનીય નામે કર્મ જ આવરણરૂપ છે. Page #206 -------------------------------------------------------------------------- ________________ -૧૭૪ જન દર્શનને કર્મવાદ આજે તે તીર્થકરેના વિરહકાળમાં તત્વની યથાર્થ સમજ આપનાર પ્રભુ મહાવીરનું શાસન છે. પરંતુ તીર્થકરે સાક્ષાત્ ઉપદેસ આપવા બેસે ત્યારે પણ તીર્થકરોના સમવ-'સરણમાં ય મિથ્યાત્વીઓ હોય છે. તે સર્વને કંઈ તીર્થકરની વાણું સંપૂર્ણપણે શ્રદ્ધેય થતી નથી. તીર્થકરને તીર્થકર તરીકે કે તેમના પ્રરૂપેલ તને યથાર્થતત્ત્વ તરીકે તે જ માન્ય રાખે કે જેના દર્શન મેહનીય કર્મને ઉપશમ– ક્ષપશમ કે ક્ષય થયે હોય. ' સામાન્ય માણસ પણ પિતાની બુદ્ધિથી–બોલવાની છટાથી જેઓને લટું બનાવી શકે તેવાએ કદાચ તીર્થકર મહારાજાઓ પ્રત્યે કે તીર્થકર દેએ પ્રરૂપિત તત્ત્વની યથાર્થતા પ્રત્યે શ્રદ્ધાવાળા–વિશ્વાસુ ન બને તેમાં તીર્થકરોની સર્વજ્ઞતાને કે વીતરાગતા દોષ નથી, પરંતુ તે વ્યક્તિના મિથ્યાત્વની પ્રબળતાને દેષ છે. સામેની વ્યક્તિમાં મિથ્યાત્વનું જોર અત્યંત પ્રબલપણે હોય ત્યાં કેવલજ્ઞાનીનો ઉપદેશ પણ શું કરે? યથાર્થ તત્વની શ્રદ્ધારૂપ સમ્યકત્વગુણને રોકનાર, તે આત્માનું દર્શન મેહનીય (મિથ્યાત્વ મેહનીય) કર્મ જ છે. આત્માની સાથે તે કર્મનો સંબંધ વર્તે છે કે નહિ તેની પરીક્ષા રૂપે નિપુનત્તત છે. જિનેશ્વરોએ પ્રરૂપિત તત્વમાં અશ્રદ્ધા થાય, તે સમજવું કે દશનાહનીય કમને સંબંધ આત્મામાં છે. પણ તે તનું નિરૂપણ પ્રાણિઓની સન્મુખ જ ન આવે કે તે ત સાંભળવાને કે Page #207 -------------------------------------------------------------------------- ________________ ૧૭૫ પ્રકૃતિ બંધ સમજવાનો અવસર જ ન આવે તેથી કરીને તે જીવમાં દર્શનમેહનીય (મિથ્યાત્વ મેહનીય) કર્મ વત્તી જ રહ્યું છે એમ ચોક્કસપણે કહી શકાય નહિ. જિનદર્શનમાં કહેલ પંદર પ્રકારે થયેલ સિદ્ધના ભેદમાં “અન્યલિંગ સિદ્ધનું પણ વર્ણન આવે છે. આવા જ સમ્યકત્વ પામ્યા બાદ ટુંક સમયમાં જ કેવલજ્ઞાન પામ્યા છે. ત્યાં સમ્યકત્વ પામવા ટાઈમે તેમને યથાર્થ તત્ત્વને ખ્યાલ પણ ન હતો. કઈ સમજાવનાર પણ ન હતું, પરંતુ તત્વની યથાર્થતાના સ્વીકાર્યમાં રેધ કરનારૂં દર્શન મેહનીય કર્મ ખસી જવાથી જ સમ્યકત્વ પામી કેવલજ્ઞાન પામ્યા. દફન મોહનીય કર્મ ખર્યું ન હોત તો તે કેવલજ્ઞાન તેઓ પામત જ નહિ. દર્શન મોહનીય કર્મ ખસવા ટાઈમે અને કેવલજ્ઞાન પ્રાપ્તિ સમય પહેલાં યથાર્થ તત્ત્વનું નિરૂપણ જે તેમની પાસે કઈ કરનાર હોત તે તેમને તે તવ અસ્વીકાર્ય અનત જ નહીં. અને પછી તે કેવલજ્ઞાન પામ્યા એટલે તોની પૂર્ણ યથાર્થતા સ્વયં આત્મ પ્રત્યક્ષ જ અનુભવવા લાગ્યા. ગૌતમ સ્વામીની લબ્ધિ દેખી પ્રતિબંધિત થયેલા પંદરસો તાપસ શેડા જ સમયમાં કેવલજ્ઞાન પામ્યાં. સમ્યકત્વ, યથાખ્યાત ચારિત્ર, અને કેવલજ્ઞાન, એ ત્રણે થેંડા જ ટાઈમમાં થયાં. ગૌતમસ્વામિની લબ્ધિ જોયા પહેલાં તે તાપસ અવસ્થા હતી. અહીં સમ્યકત્વના અધુરા અભ્યાસીઓ કે બીન અભ્યાસીઓ તર્ક ઉઠાવે કે “જનત્વ સિવાય સમ્યકત્વ ન હોય તે તાપમાં સમ્યકત્વ કયાંથી આવ્યું? તાપસી Page #208 -------------------------------------------------------------------------- ________________ ૧૭૬ જૈન દર્શનને કર્મવાદ કયાં જીવાદિતને વિસ્તૃત રીતે સમજવા બેઠા હતા એટલા થોડા ટાઈમમાં તત્તનું સ્વરૂપ સમજી શકાય પણ કેવી રીતે ? માટે ગૌતમસ્વામીથી સંબંધ થયા પહેલાં પણ તેઓમાં સમ્યકત્વ હસે જ તે જ તુરત કેવલજ્ઞાનને પામ્યા. એટલે તાપસ અવસ્થામાં તે પ્રભુ મહાવીરે પ્રરૂપેલ તત્ત્વની શ્રદ્ધાવાળા ન હતા. આ ઉપરથી જૈનદર્શનને માન્ય તને નહિ સ્વીકારનારમાં પણ સમ્યકત્વને નિષેધ થઈ શકે નહિં.” * . આનું સમાધાન એ છે કે ગૌતમસ્વામીની લબ્ધિ જોયા પહેલાં જ તે તાપસેને સમક્તિ થયેલું હોવું જ જોઈએ એમ કહેવું તે સમ્યકત્વની સમજને જ અભાવ છે. શ્રી ગૌતમ સ્વામીને સંબધ થવા પહેલાં તે તે તાપસમાં મિથ્યાત્વ હતું. અને સમ્યકત્વની પ્રાપ્તિ તે તેમને ગૌતમસ્વામીને. સંબંધ થયા બાદ સુરતમાં જ થઈ છે. અને પછી કેવલજ્ઞાન થયું છે. જીવાદિ તત્તનું વિસ્તૃત રીતે સમજવાને ટાઈમ જ નથી રહ્યો એટલા ઉપરથી ગૌતમ સ્વામીથી પ્રતિબંધિત તે તાપસે અલ્પ સમયમાં સમ્યકત્વ પામી જ ન શકે તેમ માનવું તે પણ ભૂલ ભરેલું છે. કારણ કે “સમ્યકત્વની પ્રાપ્તિને દર્શન મેહનીય કર્મના ઉપશમ-ક્ષપશમ કે ક્ષયથી જ થાય છે. અને તેમાં બહુ જ અલ્પ સમય લાગે છે, તે આગળ વિચારવામાં આવશે. યથાસ્થિત તવશ્રદ્ધા તે તે સમ્યકત્વની કસોટી છે. Page #209 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ৭৩৩ કસેટીએ કસતાં સુવર્ણ ન લાગે તે સમજવું કે સુવર્ણ નથી. પણ કટીએ ન ચડ્યું હોય તેથી કરીને કંઈ સુવર્ણ નથી એમ કહી જ ન શકાય. તેવી રીતે યથાસ્થિત તત્વસ્વરૂપ વર્ણવતાં તેમાં કંઈ પણ અશ્રદ્ધા થાય તે તે સમજવું કે સમ્યકત્વમાં ખામી છે. પણ અલ્પ સમયમાં જ સમ્યકત્વ પામી તુરત જ કેવલજ્ઞાન પ્રાપ્ત કરનાર આત્માને સરકૃત્વ પ્રાપ્તિથી કેવલજ્ઞાન પ્રાપ્તિ વચ્ચેના અલ્પકાળમાં યથાસ્થિત તત્ત્વથી કસી ન શકાય તેટલા માત્રથી સમ્યક્ત્વની પ્રાપ્તિ તે ટાઈમે નથી થઈ એમ કેમ માની શકાય? વળી કઈ શંકા કરે કે તાપને પ્રતિબંધ કરી સમ્યકત્વ પમાડવામાં તે ગૌતમસ્વામી હતા. પરંતુ અન્ય લિંગે સિદ્ધ થયેલ જીવોને સમ્યકત્વ પમાડવામાં કઈ વ્યક્તિ ન હતા. છતાં પણ તેમને સમ્યક્ત્વ થયું હતું. માટે જનેતરો પણ સમકિતી હોઈ શકે. અહીં સમજવું જોઈએ કે સમ્યકત્વ પ્રાપ્તિ કેઈ મહાત્માના ઉપદેશથી જ થાય એ એકાંત નિયમ નથી. સ્વયં પરિણામની વિશુદ્ધિ દ્વારા પણ સમ્યકત્વ પ્રાપ્તિ જીવમાં થઈ શકે છે. એટલે યથાર્થ તોપદેશકના અભાવે પણ સમ્યકત્વ પ્રાપ્તિ જૈનદર્શનમાં કહી છે. વળી જૈનેતર તે સમ્યક્ત્વી થઈ શકે, પણ સમ્યક્ત્વ પામ્યા પછી જનેતર ન હોય. કારણ કે સમ્યક્ત્વ પ્રાપ્તિની પૂર્વ અવસ્થા જૈનેતર હોય, પરંતુ સમ્યક્ત્વ પ્રાપ્તિ સમયે ૧૨ Page #210 -------------------------------------------------------------------------- ________________ - - ૧૭૮ જન દર્શનને કર્મવાદ જનેતર ન કહેવાય. સમ્યક્ત્વ પ્રાપ્તિ પછી આયુષ્ય લાંબુ હોય તે તે જીવ બાહ્યથી પણ જનદર્શનનુસાર જ આચાર વિચારવાળે બને. અને આયુષ્ય બહુ જ અલ્પકાળનું હોય તે કદાચ કેવલજ્ઞાન પણ પ્રાપ્ત કરી નિવાણ પામે તે આહાથી અન્ય લગી પણ હોય. તેથી જ તેવા આત્માઓને જનદર્શનમાં “અન્યલિંગ સિદ્ધ” તરીકે ઓળખાવ્યા છે. વળી જનકુળમાં જન્મવા માત્રથી જ તે જૈન કે સમ્યકૃત્વી કહેવાય એવું નથી. જનકુળમાં જન્મ પામેલ હોય કે અન્ય કુળમાં જન્મ પામેલ હોય, જૈન સાધુ વેશે હોય કે અન્ય લીંગી હોય, પરંતુ સમ્યક્ત્વ તે, દર્શનમેહનીય કર્મની ઉપશમતા–ક્ષપશમતા કે ક્ષયના આધારે જ છે. પિતાને. જન કહેવરાવતા અભવ્ય છે પણ જન સાધુપણું અંગીકાર કરે છે, નવ પૂર્વ સુધીનું જ્ઞાન ભણે છે, અને સારામાં સારે બાહ્ય ત્યાગ કરી શરીર ઉપરની મૂચ્છ ઉતારી તીવ્રતપ તપે છે. આવા જ વ્યવહારથી ભલે જન કહેવાય પરંતુ તેટલા માત્રથી તેઓ સમકતી કહેવાતા નથી. અને જિનદર્શનમાં તેઓની સમકતી તરીકે ગણના પણ નથી. એટલે કેવલ, સંગથી કે વેશથી જન કે સમ્યક્ત્વ ન કહી શકાય. જેન સાધુ વેષ ધારણ કરવા છતાં પણ જિનાજ્ઞાવિરૂદ્ધ આચાર વિચારમાં પ્રવૃત્ત એવા પાર્શ્વસ્થ-અવસગ્ન-કુશીલ-સંસક્ત અને યથાઈદ એ પાંચ પ્રકારના સાધુઓને જૈનદર્શનમાં અવંદનીય કહ્યા છે. સાચે જેને તે તેજ છે કે જે જૈનશાસન પ્રત્યે શ્રદ્ધા, પ્રતીતિ અને રુચિવાળે છે. અને કેવલ આત્મસ્વરૂપ પ્રાપ્તિને જ Page #211 -------------------------------------------------------------------------- ________________ ૧૭૯ પ્રકૃતિ બંધ સમ્યક્ત્વની પ્રાપ્તિ જીવને બે રીતે થાય છે. નિલ અને ધિરા. સહેજ વિચાર કરવાથી સમ્યકત્વ પ્રાપ્તિ થાય તે નિ અને અન્યના ઉપદેશ વડે સમ્યક્ત્વ પ્રાપ્તિ થાય તે થિર સમ્યક્ત્વ છે. તત્વાર્થ ભાષ્યમાં જે માટે કહ્યું છે કે – "वस्यानादौ संसारे परिभ्रमतः कर्मत एव कर्मणः स्वकृतस्य बन्ध निकाचनोदय निर्जरापेक्षं नारक तिर्यम् योनि मनुष्यामर भर ग्रहणेषु विविधं पुण्य-पाप-फलमनुभवतो ज्ञान-दर्शनोपयोग स्वाभाव्याच तानि तानि परिणामाध्यवसाय स्थानान्तराणि गच्छतोऽनादि मिथ्यादृष्टेरपि सनः परिणाम विशेषाद पूर्वकरणं तादृग् भवति येनास्यानुपदेशात् सम्यग्दर्शनमुत्पद्यते इत्येतत् निसर्ग सम्यग् दर्शनम् ॥ આ સંસારચક્રમાં કર્મવશવતી જીવ સ્વકર્માનુસારે ચારે ગતિમાં પરિભ્રમણ કરતે નાના પ્રકારનાં સુખ-દુખને અનુભવ કરતે, નિર્જરા વડે આત્મસત્તામાં રહેલ કમપરમાણુઓને પરિપાટ કરતે, શુભાશુભ અધ્યવસાયના ગે. પુનઃ નવીન કર્મને ઉપાર્જન કરતે છતે પાણીના રેટની માફક સંસારમાં પરિભ્રમણ કરે છે. એ પ્રમાણે અનંતા પુગલપરાવર્તન સુધી અવ્યવહાર રાશિમાં સૂક્ષમનિગોદમાં પરિભ્રમણ કરીને જન્મમરણાદિના અસહ્ય પરિતાપને ભેગવતે અકામ નિજેરા વડે કર્મક્ષય કરતે અનુક્રમે વ્યવહાર રાશિમાં આવે છે. Page #212 -------------------------------------------------------------------------- ________________ ૧૮૦ જૈન દર્શનનો કર્મવાદ . ... એ વ્યવહાર રાશિમાં પણ પુન્યના ઉદયથી પર્યાપ્ત સંપિચેંદ્રિય પણું પ્રાપ્ત થાય, ત્યારે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવની શુભ સામગ્રીને પામી ભવ્યત્વના યોગે યથાપ્રવૃત્તિ કરણ વડે કર્મલાઘવ કરે છે, અને અપૂર્વકરણાદિ સામગ્રી પ્રાપ્ત કરી ક્રમશઃ ઔપશસિક સમ્યક્ત્વને પામે છે. આ ત્તિ વક્ર કહેવાય છે. અર્થાત તીર્થકરાદિને ઉપદેશ, અને જિનબિંબનાં દર્શન વિગેરે સમ્યગદર્શન થવાનાં નિમિત્તો વિના જ સ્વભાવિક રીતે ભવ્ય પ્રાણીને જે સમ્યફત્વ પ્રાપ્ત થાય છે, તે “નિર” સમ્યગ્દર્શન છે. હવે બીજો પ્રકાર–ગુરૂપદેશાદિકેઈપણ બાહ્યનિમિત્તથી આત્મામાં ઉત્પન્ન થયેલ તથા પ્રકારના અધ્યવસાય વડે મિથ્યાત્વમોહનીયને જે ઉપશમાદિ થવો, અને તેથી આત્માને જે ઔપશમિકાદિ સમ્યક્ત્વની પ્રાપ્તિ થવી તેનું નામ “અધિક સરક” છે. અહીં એટલું ખાસ લક્ષમાં રાખવાનું છે કે પ્રથમ જણાવેલ રિસ સમ્યક્ત્વ તેમજ આ ધામ સમ્યકત્વ તે મિથ્યાત્વ મોહનીયને ઉપશમ (અથવા શોપશમ) થવાથી જ પ્રાપ્ત થાય છે. અર્થાત પશમિક સમ્યગદર્શનની પ્રાપ્તિ મિથ્યાત્વ મોહનીયના ઉપશમથી જ થાય છે. અહી નિણ સમ્યકત્વ તે સ્વભાવ જન્ય છે, અને કવિ સમ્યક્ત્વ તે નિમિત્ત જન્ય છે. અધિગમ તે નિમિત્તરૂપ છે. નિસર્ગ સમ્યત્વવાળાને પણ પૂર્વ જન્મમાં અધિગમ હોવું જોઈએ. અધિગમ વડે કરીને જ સમ્યકત્વ Page #213 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ : ૧૮૧ પ્રાપ્તિની ગ્યતાને પ્રારંભ, નિસર્ગ સમ્યકત્વ પામવાના પૂર્વભવમાં થયેલ હોય છે. અને તે ગ્યતા કેમેકમે પૂર્ણ કક્ષાએ પહોંચતાં પુનઃ અધિગમ વિના પણ તે જીવનમાં સમ્યકત્વને પ્રાદુર્ભાવ થઈ જાય છે. રેગ્યતાના પ્રારંભે અધિગમ હોય, પરંતુ ગ્યતાની પૂર્ણતાએ સમ્યક્ત્વ પ્રગટ થવા ટાઈમે અધિગમ નહીં હોવાથી નિ સભ્યત્વ કહ્યું. સમગ્ર ભવચક્રમાં એકપણ અધિગમ વિના જ સમ્યક્ત્વ પામીને મેસે જનારા જીવોની સંખ્યા મરૂદેવા માતાની જેમ વિરલ હોય છે. મરૂદેવી માતાને પણ સમવસરણની દ્ધિના દર્શાનરૂપી અધિગમ તે હતે જ. મિથ્યાત્વ માટે આલંબનની–નિમિત્તની જરૂર નથી. કારણ કે અનાદિકાળના અભ્યાસથી, મલીન વાસનાઓના જેથી જીવ કુદરતી રીતે જ મિથ્યાત્વ આચાર-વિચારવાળા તે છે જ. એ સ્થિતિમાં એને સમ્યગવૃત્તિ સહજ રીતે જાગે એવું છે જ નહિ. મિથ્યાત્વ વાસનાઓથી તે જગત ભરેલું જ છે. પરંતુ ઉપદેશ વિના કે નિમિત્ત વિના સમ્યકૃત્ય થતું નથી. તેમાં પણ નિમિત્ત પ્રાયઃ સમ્યગ્દર્શનીનું જ હોય. કદાચિત્ત નિમિત્તરૂપે મિથ્યાત્વી પણ હોય, પરંતુ તેને - ઉપદેશ સમ્યગ્દર્શનને અનુસરતું જ હોય. જેનશસ્ત્રમાં અભવ્ય જીના ઉપદેશથી પણ કંઈક ભવ્ય જીને સમ્યકૂવ થયાનું વર્ણન આવે છે. આવા અભવ્ય ઉપદેશકે તો ત્રણેય કાળ મિથ્યાત્વમોહનીય કર્મના ઉદયવાળા હોય છે. Page #214 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કવાદ હાવાથી હાવાથી તીર્થંકર અને દેવલાક વિગેરે ૧૮૨ છતાં તેઓને યથાપ્રવૃત્તિકરણ થતું પ્રભુના સમવસરણ સુધી જઈ શકે છે. સાંસારિક સુખપ્રાપ્તિની ઈચ્છાથી જૈન સાધુપણુ લઈ, પાલન પણ બહારથી ઉંચા પ્રકારનુ` કરે છે, નવ પૂ સુધીનુ' જ્ઞાન પણ ભણું છે, દ્રવ્યઅહિંસાનું પશુ પાલન કરે છે, અને એ રીતે નવમા ત્રૈવેયક સુધી ઉત્પન્ન થાય છે. આવા વેાના ઉપદેશ, સર્વજ્ઞ પ્રણિત યથા તત્ત્વ નિરૂપણુના જ હાય છે, પરંતુ પાતે ઉપદેશક હાવા છતાં પણ મિથ્યાત્વ માહનીયના તીવ્ર ઉચથી પેાતાના આત્મા ભૌતિક સુખ પ્રાપ્તિની જ ષ્ટિવાળા હાઈ પાતે સમ્યક્ત્વ પામી શકતા નથી. જ્યારે તેમના માહ્ય ઉપદેશથી અન્ય જીવા સમક્તિ પામી જાય છે. તેમ છતાં પણ અહિં ખાસ ખ્યાલમાં રાખવુ' જરૂરી છે કે મિથ્યાત્વીના ઉપદેશ,મિથ્યાત્વીના સ’સગ,અને મિથ્યાત્ત્વના સચા કરતાં, સમ્યક્ત્વીના ઉપદેસ, સમ્યક્ત્વીના સૉંસગ અને સમ્યકૂના સચાગા જ સમ્યકત્વ પ્રાપ્તિના નિમિત્ત કારણમાં ધારી માગ છે. અને તેથી જ સુદેવગુરૂ ધના સ્થાન તરફ રૂચિ, સામાન્ય પ્રશમાદિભાવા અને સમ્યગ્દર્શનના ખાદ્ય અધિષ્ઠાનામાં સહકાર વગેરે હાવા ટાઈ મે માર્ગાનુસારી અવસ્થામાં પણ તેને વ્યવહારથી સભ્યશ્વશન કહેવાય છે. કોઈ કહે કે બીજાના પરાભવથી, બીજાની નિંદાથી અને પોતાના ઉત્કર્ષ કરવાથી અનેક ભવકાટીએ છૂટી ન Page #215 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ” ૧૮૩ શકે એવું નીચ ગોત્રકર્મ બંધાય. માટે કેઈને મિથ્યાત્વી કહે એ સારું ન કહેવાય. આ વાત બરાબર છે. પણ સાથે સમજવું જોઈએ કે અન્યને પરાભવ કરવા કરાવવામાં, પિતાને ઉત્કર્ષ કરવા કરાવવામાં, ગણવા ગણુાવવામાં વપરાતાં વચને, નિંદા અને દ્વેષાદિનાં સ્થાન ગણાય. તેથી નીચગોત્ર બંધાય તે ભવાતરમાં પણ છેડવું મુશ્કેલ પડે. પણ અહિં તે સમ્યક્ત્વના વર્ણનમાં સ્વરૂપ નિરૂપણની બુદ્ધિ છે. ધિક્કારની બુદ્ધિ નથી. વસ્તુતત્વના કથનમાં અન્ય પ્રત્યેના ધિક્કારની, અપમાનની કે પિતાને ઉત્કર્ષ મનાવવાની બુદ્ધિ હેવી જોઈએ નહીં. માર્ગદર્શનની વૃત્તિમાં વધે નથી. માર્ગદર્શનની મનેવૃત્તિને જે નિંદાના સ્વરૂપમાં ગણાતી હતી તે જગતમાં સત્ય અને અસત્ય, શાહુકાર અને ચેર, ધમી અને પાપી, ડાહ્યો અને મૂર્ણનું નિરૂપણ કેઈ કરી શકત જ નહીં. પણ એ રીતે વસ્તુનું નિરૂપણ કરનારને આપણે નિંદા ખેર કહી શક્તા નથી. માટે સમ્યક્ત્વનું નિરૂપણ કરનારને નિંદાબિર કહી શકાય જ નહીં. વ્યક્તિને અપમાનજનકવચને ન કહેવાય, એ વિધાનમાં વાંધો નથી. સમષ્ટિગત કથનમાં તથા વ્યક્તિગત કથનમાં ભેદ છે. સામાન્ય નિરૂપણમાં પણ નિંદાને અવકાસ નથી. - જૈનદર્શનમાં ગોશાલા, જમાલિ વગેરેને વ્યક્તિગત કહેવામાં ન આવ્યું છે. જમાલી તે પણ કેઈજૈનેતર નહીં પણ જન દર્શની. એટલું જ નહીં પણ જૈન સાધુ અને તેમાં ય Page #216 -------------------------------------------------------------------------- ________________ ૧૫૪ જૈન દર્શનને કવાદ વમાન જનશાસનપતિ પ્રભુ મહાવીરના ગૃહસ્થપણાને જમાઈ. જ્યાં સત્યના પક્ષપાત છે ત્યાં વ્યક્તિના પક્ષપાત હાઈ શકે જ નહી, વ્યક્તિના પક્ષપાતથી પ્રેરાઈ સત્યના પક્ષને ત્રાડી નાખનાર તે મિથ્યાત્વી જ કહેવાય. જૈનર્દેશનમાં તેા યથા તત્ત્વને પક્ષપાત છે, વ્યક્તિના પક્ષપાત નથી. શ્રી તીર્થંકરના જીવા અંગે પણ સમ્યક્ત્વપ્રાપ્ત ભવથી પ્રારભી કેવલજ્ઞાનપ્રાપ્ત ભવ સુધીમાં વ્યતીત સારા મુરા જીવનનું વિવરણ તે વસ્તુસ્વરૂપના નિરૂપણની બુદ્ધિએ સ્પષ્ટપણે જૈનનમાં કરેલુ છે. અમારા ભગવાન છે, માટે તેમના છદ્મસ્થકાળમાં આધ્યાત્મિક દૃષ્ટિએ થએલી તેમની ભયંકર ભૂલા જગત સમક્ષ ખૂલ્લી ન મૂકાય એ માન્યતા જૈનદર્શનમાં નથી. અહિં તે સ્વરૂપનુ નિરૂપણ કરવાની બુદ્ધિ છે. જગતના જીવાને સન્માર્ગગામી બનાવવાની બુદ્ધિએ સારી અને ખુરી અને હકિક્તનું નિરૂપણું હાવુ. જોઈ એ. એ રીતનું નિરૂપણ ન હાય તે કઈ ચીજ ખુરી છે અને કઈ ચીજ સારી છે તેને જગતને ખ્યાલ પશુ ન રહી શકે. અનશનધારી આન શ્રાવક પાસે ગણધર ભગવાન શ્રી ગૌતમસ્વામીજી પધારે છે. પરસ્પર વાતચિતમાં મતભેદ થાય છે. શ્રી ગૌતમસ્વામીજી ત્યાંથી પ્રભુ મહાવીર પાસે આવે છે ત્યારે પ્રભુમહાવીર તેમને કહે છે કે “ગૌતમ! આનંદનુ કથન સત્ય છે. તારૂં કથન અસત્ય છે. માફી માંગ !. શ્રી ગૌતમસ્વામીજી મહારાજા તે આનદ શ્રાવકના મન્તન્ય પ્રત્યેની દ્વેષ બુદ્ધિથી ખાલ્યા નહતા પણ તે પદા Page #217 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અધ ૧૮૫ ના મન્તવ્યમાં જ ભિન્નતા હતી.શ્રી ગૌતમસ્વામીજી કાણુ ? ભગવાનના પ્રથમ ગણઘર ! પેાતાની જમણી ભુજા જેવા. એવા શ્રી ગૌતમ ગણધર પાસે પણ ભગવાન મિચ્છામિટ્ટુડ દેવરાવે છે. આવું ત્યાં જ મને કે જ્યાં વ્યક્તિ કે સ્થાનના પક્ષપાત નહિ હોતાં સત્યના જ પક્ષપાત હોય. જનદનને માન્ય દેવ-ગુરૂ ધમ ના અનન્યરાગી વ્યક્તિ “પણ તત્ત્વની પ્રરૂપણા અંશ માત્ર વિપરીતપણે કરે તેવાને ચ જૈનદર્શને સત્યના સંરક્ષણની બુદ્ધિએ નીડરપણે મિથ્યાત્ની ગણી વખાડી કાઢચા છે. પેાદશાલ નામના પરિવ્રાજકને તત્ત્વજ્ઞાનની વિપરીત પ્રરૂપણાવડે હરાવી વિજય મેળવનાર જૈન સાધુને, તેના ગુરૂએ તેની ખાટી પ્રશંસા નહીં કરતાં વિપરીત પ્રરૂપણાની માફી નહિ માગવાથી સંઘ મહાર સૂકો હતા. હકિક્ત એવી હતી કે : શ્રી વીરપ્રભુના નિર્વાણ પછી ચારસાને ચુમ્માલીસ વર્ષે અંતર'જિકા નામની નગરીમાં વ્યંતરના ચત્યમાં રહેલા શ્રી ગુપ્ત નામના આચાર્યને વાંઢવા માટે બીજા ગામથી આવતા એવા તેમના રાહુગુપ્ત નામના શિષ્યે વાદીએ વગડાવેલા પાહના ધ્વનિ સાંભલીને પેાતે તેની સાથે વાદ કરવા જણાવ્યું. તથા તે વાત ગુરૂને આવીને કહી. પછી ગુરૂએ તેને વાદીની વીંછી–સપંદર-પરિણી-ડુકરી–કાગડી તથા શકુનિકા નામની વિદ્યાને જીતવા માટે મયૂરી, સંકુલી, ખિડાલી, વ્યાઘ્રી, સિહી, ઉલંકી તથા સ્પેની નામની સાત વિદ્યાએ આપી; તથા બાકીના ઉપદ્રવાને હરનારૂ Page #218 -------------------------------------------------------------------------- ________________ ૧૮૬ જૈન દર્શનને કર્મવાદ એવું એક રજોહરણ પણ આપ્યું. પછી બલશ્રી રાજાની સભામાં પિટાલ નામના પરિવ્રાજકની સાથે તેણે વાદ કરવા માંડ્યો. ત્યાં તે પરિવ્રાજકે જીવ અજીવ, તથા સુખ દુઃખ રૂપી બે રાશિનું સ્થાપન કર્યું. ત્યારે રેહગુપ્ત ત્રણ જાતિના દેવ, ત્રણ અગ્નિ, ત્રણ શક્તિ, ત્રણ સ્વર, ત્રણ લોક, ત્રણ પદ, ત્રણ પુષ્કર, ત્રણ બ્રહ્મ, ત્રણ વર્ણ ત્રણ ગુણ ત્રણ પુરૂષ, ત્રણ સંધ્યા, ત્રણ વચન તથા ત્રણ પુરૂષાર્થ વિગેરેના દષ્ટાંતથી, જીવ–અજીવ અને નજીવ એવી ત્રણ રાશીએ સ્થાપી. પછી તેની વિદ્યાઓને પિતાની વિદ્યાઓથી છતી; તથા છેવટે વાદીએ મુકેલી રાસથી વિદ્યાને રજોહરણથી જીતીને, મહોત્સવપૂર્વક ગુરૂપાસે આવીને સઘલે. વૃત્તાંત તેમને કહી સંભળાવ્યા, ત્યારે ગુરૂએ કહ્યું કે હે વત્સ! તે ઠીક કર્યું, પણ જીવ–અજીવ અને જીવ એમ ત્રણ રાશિનું જે સ્થાપન કર્યું તે ઉત્સુત્ર છે. માટે હવે ત્યાં જઈ મિથ્યાદુકૃત દેઈ આવ. ત્યારે તેણે અહંકાર લાવી કહ્યું કે, એવી રીતે સભામાં પ્રરૂપીને હવે પાછું તેને અપ્રમાણ કેમ કરૂં? પછી ગુરૂએ છ માસ સુધી રાજસભામાં તેની સાથે વાદ કરીને, અંતે કઈ દુકાનેથી તે “નજીવ” લાવવાનું કહેતાં તે નહીં લાવવાથી, તથા ચમ્માલીસે પ્રશ્નોથી તેને હરાવીને, અંતે. ' આગ્રહ નહીં છોડવાથી તેને સંઘ બહાર કર્યો. આ છે * જૈનદર્શનની પ્રમાણિકતા અને યથાર્થ તત્વની ગાદ્ય દરિ જેનદર્શન કહે છે કે અમારું તે સાચું નહીં, પણ સાચું Page #219 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બધ ૧૮૭ તે અમારૂં. અમારા કહ્યા પ્રમાણે ચાલે તે મેક્ષે જસે અને અન્યના કહેવા પ્રમાણે ચાલનારા મેક્ષે નહી જાય એમ નહીં, પરંતુ સાચાને માનનાર મેક્ષે જસે અને ખાટાને માનનારા મેક્ષે નહી જાય. સાચાને માનનારા તરી જસે અને જૂઠાને માનનારા ડૂબી જસે. અમારા દનના વિરાધી ડૂબી જવાના અને અવિરાધી તરી જવાના એ રૂપે સમ્યક્ત્વ અને મિથ્યાત્વની વ્યાખ્યા જૈનદર્શનમાં નથી. અમને માને કે ન માનેા પણ સાચા રસ્તે આવેલું હાવેા જોઇએ. જે પદાર્થો જેવા રૂપે છે તેવા રૂપે માન્યતાવાળા તરી જસે, અને નહીં માને. તે તરવાના નહીં, વસ્તુ સ્વરૂપ જેવું હેાય તેવારૂપે માનવુ તે સમ્યક્ત્વ અને તેથી વિપરીત માનવું તે મિથ્યાત્વ. આ બે શબ્દોમાં કોઈને વાંધા કે ઝગડા ન હાય. હવે જગતને સાચું કખુલ છતાં પણ સાચુ અને જીહુ' કહેવુ' કાને ? તેના નિણયની પણ જરૂર રહે. ત્યાં જૈનદન કહે છે કે “જ્ઞિળપન્નİત્તત્ત.” મહાવીરે કહ્યુ તેથી સાચું અને કપિલાએ કહ્યુ તેથી જુઠુ એમ નહી, પણ જિનેશ્વરે કહ્યુ તે સાચુ' અને અન્યે કહ્યું તે જીટું. હવે જિન કેાને કહેવા ? તે તે અગે વ્યાખ્યા આગળ વિચારાઈ ગઈ છે. એ વ્યાખ્યાનુસાર લક્ષણયુક્ત હાય તે જિન, પછી નામથી ભલે "મહાવીર હાય, બ્રહ્મા હોય કે વિષ્ણુહાય, પણ અઢાર દૂષણ્ રહિત તે જિન. અને તે જિનાએ Page #220 -------------------------------------------------------------------------- ________________ ૧૮૮ જૈન દર્શનને કર્મવાદ સ્થાપિત જે શાસન તે જૈનશાસન. તે શાસનને અનુસરના–માન્ય રાખનારે-શિરસાવદ્ય સ્વીકારનારે તે જૈન. આ રીતે સમ્યક્ત્વની પરીક્ષા તે યથાર્થ તત્ત્વથી, યથાર્થ તત્વની પરીક્ષા તે તરવના પ્રરૂપકથી, તત્વના પ્રરૂપકની પરીક્ષા તે રાગદ્વેષાદિ અઢાર દૂષણ રહિત જીવનથી સ્વીકાર-નાર જે દર્શન તેજ જૈનદર્શન છે, આવા જનદર્શનને પ્રાપ્ત કરનારે મનુષ્ય ક્ત જનદર્શનને પામીને મગરૂબી બની અન્ય મિથ્યાત્વી છે અને હું સમક્તિી છે એ અભિમાની ન બને. પરંતુ જેનદનમાં પ્રરૂપિત તત્ત્વોનુસાર પિતે હેય સેય અને ઉપાદેયના વિવેકવાળે છે કે નહીં તેની જ સાવચેતી રાખે. આજે તે મિથ્યા માન્યતા કરતાં મિથ્યાત્વ નામથી ઘણા ભડકે છે. મિથ્યા માન્યતા ધરાવવામાં પોતાને જેટલું દુઃખ થતું નથી તેથી કઈ ગણું દુઃખ પિતાને કઈ સિચ્યા ત્ની કહે તેમાં છે. આત્માથી જીવ તે પિતાને કઈ મિથ્યાત્વી કહે કે સમ્યકત્વી કહે તેને ખ્યાલ નહીં કરતાં મારી કઈ પણ માન્યતા મિથ્યા તે નહીં હોય ને ? અતીન્દ્રિય તત્ત્વોની માન્યતા જેના બતાવેલ માર્ગથી સ્વીકારી હું ચાલી રહ્યો છું તે માર્ગના પ્રરૂપક છદ્મસ્થ હતા કે સર્વજ્ઞ હતા? તેમનું જીવન રાગ-દ્વેષાદિ અઢાર દૂષણ રહિત હતું કે કંઈ પણ દૂષણ સહિત હતું? આ બધી વિચારણા, પૂર્વગ્રહ છેડીને કરનાર જ સત્યભાગને અપનાવી શકે. Page #221 -------------------------------------------------------------------------- ________________ - - - - પ્રકૃતિ બંધ ૧૮૯ આ બધી, સત્ય માન્યતારૂપ સમ્યક્ત્વ અને અસત્ય માન્યતારૂપ મિથ્યા-વની પરીક્ષાની રીત છે, પરંતુ જૈનદર્શન કહે છે કે સમ્યકૂવને રેકનાર તે આત્માની સાથે સંબંધિત. થયેલ “દર્શન મેહનીય કર્મ જ છે. દર્શન મેહનીય કર્મ ત્રણ પ્રકારે છે. (૧) સમ્યત્વ મેહનીય (૨) મિશ્ર મોહનીય અને (૩) મિથ્યાત્વ મોહનીય. અહીં કર્મ તે માત્ર મિથ્યાત્વ મેહનીય, તે જ દર્શનમેહનીય કર્મ છે. . પરંતુ બંધાયા પછી આત્માના પરિણામ વિશેષને લીધે તેના ત્રણ ભાગ પડી જાય છે. (૧) તદ્દન અલ્પ રસવાળાં બની જવાથી દર્શન મેહનીયનાં દલિકે (કર્મપરમાણુઓ) શુદ્ધ રૂપે પ્રવતી તત્ત્વચિરૂપ સમ્યક્ત્વમાં બાધા નહીં પહોંચાડતાં અતિચાર લગાડવા પુરતું જ નુકસાન કરનારાં હોય ત્યારે તે સમ્યકત્વ દર્શન એહનીય નામે ઓળખાય છે. (૨) દર્શન મેહનીયનાં દલિકે અચુક ભાગ, અદ્ધવિશુદ્ધ બની યથાર્થ તત્ત્વની રૂચિમાં જીવને નહીં રાગવાળે કે નહીં Àષવાળો બનાવવાના સ્વભાવવાળે બનેલે હેય, અગર અરધું સમ્યગ્દર્શન કે અરધું મિથ્યાદર્શનનું વેદન કરાવવાના સ્વભાવવાળા બને તે મિશ્રદશન મેહનીય કર્મ નામે ઓળખાય છે, (૩) દર્શન મોહિનીય કર્મનાં જે દલિકે મિથ્યાત્વના - જ તીવ્ર રસવાળાં બની રહેલાં હોય અને જેના ઉદયથી Page #222 -------------------------------------------------------------------------- ________________ ૧૯૦ જૈન દર્શનને કર્મવાદ જીવ આધ્યાત્મિક દૃષ્ટિએ મનાતા હિતને અહિત સમજે અને અહિતને હિત સમજે, યથાર્થ તત્ત્વની રૂચિવાલે ન બને, તે કર્મ દલિને મિથ્યાત્વ દર્શન મેહનીય કર્મ કહેવાય છે. અનાદિકાળથી સંસાર પરિભ્રમણમાં એકાદ વખત પણ સમ્યકત્વ પ્રાપ્ત ન થયું હોય તેવા જીવોને તે ફક્ત મિથ્યાત્વ દર્શનમોહનીય કર્મ જ હાય. • તે મિથ્યાત્વ મોહનીયના દલિમાંથી અમુકની મિશ્ર મેહનીયરૂપે અને અમુકની સમ્યક્ત્વ મેહનીયરૂપે સ્વભાવ પ્રાપ્તિ તે, એકાદ વખત સમ્યફ વ પ્રાપ્ત જીવમાં જ હાઈ શકે છે. દર્શન મોહિનીય કર્મદલિકેના આ ત્રણ ભાગને -ત્રણjજ કહેવાય છે. મિથ્યાત્વ દર્શન મોહિનીયનું પુંજ તદ્દન અશુદ્ધ, મિશ્રદર્શનમોહનીયનું પુજ અદ્ધશુદ્ધ અને સમ્યકત્વ દર્શન મેહનીયનું પુંજ શુદ્ધ છે. અનાદિ મિથ્યાત્વીને તે અશુદ્ધ પુંજનો જ ઉદય વર્તે છે. અને સત્તાગત દલિકે પણ મિથ્યાત્વ મેહનીયરૂપે જ હોય છે. મિથ્યાત્વ મોહનીય કર્મના તીવ્ર રસને જૈનશાસ્ત્રમાં કઠીન અને ભીષણ ગ્રન્થી (ગાંઠ) તરીકે જણાવેલ છે. મિથ્યાત્વના આ તીવ્ર રસને બેડી નાખી એકદમ મંદ પાડી નાખવાના કાર્યને “ગ્રન્થીભેદ” કહેવાય છે. ગ્રન્ચિ ભેદ કરવામાં વર્તાતા આત્મપરિણમને જિનપરિભાષાએ “પૂર્વન” કહેવાય છે. આ ગ્રન્થિભેદ કર્યા સિવાય સમ્યકત્વ પ્રાપ્ત થઈ શકતું નથી. ગ્રન્થિભેદને ચગ્ય અપૂર્વ આત્મ સામર્થ્ય તેજ આત્મા કરી શકે કે જે આત્માને Page #223 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૧૯૧ આયુષ્ય કર્મ સિવાય શેષ સાતકર્મોની ઉકૃષ્ટ સ્થિતિમાંથી દરેકની સ્થિતિ માત્ર એક કેડાર્કેડિ સાગરોપમ સ્થિતિ કરતાં ઓછી રહે, અને બાકીની સ્થિતિને ક્ષય થયે હેય. કર્મસ્થિતિની આવા પ્રકારની લઘુતા કરવામાં પ્રાપ્ત પરિણામને “યથાપ્રવૃત્તકરણ” કયું કહેવાય છે. આવું ચાપ્રવૃત્તિકરણ જીવને અનાગપણે થાય છે. અને તે પણ ભવચક્રમાં અનંતીવાર થાય છે. યથાપ્રવૃત્તિકરણ થવા છતાં પણ જ્યાં સુધી જીવ આત્મ પુરૂષાર્થને વિકસીત કરી અસાધારણ સામર્થ્ય દ્વારા દુર્ભેદ દુર્ગ (ગ્રન્થિ)ને ભેદવામાં મગ્ન થતો નથી ત્યાં સુધી બ્ધિ ભેદ કરવામાં સફળ થતો નથી. અને અનન્તીવાર ન્યિ સુધી આવી ગ્રન્થિભેદ કર્યા વિના જ પાછળ પડી જઈ કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધવા માંડે છે. એમ અનંતીવાર પ્રાપ્ત ચથાપ્રવૃત્તકરણ પૈકી છેલ્લા યથાપ્રવૃત્તિકરણમાં જીવને જયારે કષાય મંદ પડે છે, મેક્ષપ્રાપ્તિ સિવાય તેને કઈ ઈચ્છા રહેતી નથી, અંતરમાં દયાનો સંચાર થાય છે, અને તેનો સંસાર અદ્ધપુદ્ગલ પરાવર્તાથી વિશેષ શેષ ન હોય ત્યારે જીવ, અપૂર્વ આત્મપરિણામ રૂપી ભાલ્લાસ પ્રાપ્ત કરી અપૂર્વ આત્મ સામર્થ્ય દ્વારા ગ્રન્થિભેદ કરે છે. યથાપ્રવૃત્તિકરણ, અપૂર્વકરણ અને હવે પછી કહેવાતું અનિવૃત્તિકરણ એ આત્માની ભિન્નભિન્ન અવસ્થાનાં પરિણામ છે. તેમાં યથાપ્રવૃત્તિકરણ થતાં પહેલાં તીવ્ર મિથ્યાત્વને ઉદય હેવા છતાં પણ એક અંતર્મુહૂર્ત સુધી અનેક પ્રકારની Page #224 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - ૧૯૨ જૈન દર્શનને કર્મવાદ અપૂર્વ વિશુદ્ધિ પ્રાપ્ત થાય છે. એટલે અપૂર્વ વિશુદ્ધિને અંતમુહૂર્ત કાળ, ત્યારબાદ કર્મસ્થિતિની લઘુતા કરવાને યથાપ્રવૃત્તિ કરણને અંતમુહૂર્ત કાળ, ત્યારબાદ સ્થિભેદ. કરવાના પરિણામરૂપ અપૂર્વ કરણને અંતમુહૂર્ત કાળ અને અપૂર્વકરણના અંતર્મુહૂર્ત કાળ બાદ એક અંતમુહૂર્ત કાળ “અનિવૃત્તિકરણને હોય છે. આ અનિવૃત્તિકરણ રૂપ પરિણામના અંતમુહૂર્ના કાળમાં ગ્રન્થિભેદ થયેલ હોવા છતાં પણ મિથ્યાત્વને ઉદય તે વતે જ હોય છે. પરંતુ તે સરાયના આત્મપરિણામે દ્વારા તે અનિવૃત્તિ કરણના અંતર્મુહૂર્ત બાદ ભેગવવા ગ્ય ઉદયમાં આવવાનાં મિથ્યાત્વ મેહનીય કર્મનાં દલિને એવાં બનાવી દે છે કે અનિવૃત્તિ કરણને કાળ પૂર્ણ થયા બાદ એક અંતર્મુહૂર્ત કાળ સુધી તે દલિકે ઉદયમાં વર્તી શકતાં નથી. અને સાંડસામાં પકડાયેલ સપની જેમ ઉપશાન્ત પડ્યાં રહે છે. મિથ્યાત્વ મોહનીય કર્મ દલિકેની ઉપશમતાના આ અંતર્મુહુર્ત કાળમાં સમ્યગુદર્શન ગુણની પ્રગટતાથી જીવ યથાર્થ શ્રદ્ધા કરી શકે છે. દેવ-ગુરૂ–ધર્મની વાસ્તવિક ઓળખાણવાળો થાય છે, અને કિલર માણિગારું તમે સ ના ઉલ્લસિત ભાવવાળ વત્ત છે. તેના આત્મામાં શમ, સંવેગ, નિર્વેદ, અનુકંપા અને આસ્તિકતા પ્રગટે છે. અને કર્તવ્ય તરીકે રત્નત્રયીની આરાધના જ ઈચ્છે છે. અહીંયાં મિથ્યાત્વ મોહનીય કર્મ અને અનંતાનુબંધી ચાર કષાની ઉપશમતાના Page #225 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ : . . . -- રા: : : : : - - - - - - ‘ગે જ સમ્યફ પ્રાપ્તિ થએલ હોઈ માત્ર અંતર્મુહૂર્ત કાળ સુધી જ ટકી રહેનાર આ સમ્યક્ત્વને “ઉપશમ સમ્યગ્દર્શન” કહેવાય છે. મિથ્યાત્વમેહનીયરૂપ એક જ જાતના દર્શન મેહનીય કર્મના પ્રથમ કહ્યા મુજબ જે ત્રણ jજ થાય છે તે આ ઉપશમ સમ્યગ્દર્શનની ભાવ વિશુદ્ધિ વડે જ થાય છે. અને ત્રણ પુંજ થતામાં તે ઉપશમ સમ્યદર્શનનું અંતર્મુહૂત પુરું થઈ ગયા બાદ ત્રણ પુંજ રૂપે થએલ દશમોહનાયના શુદ્ધ પુજને જે ઉદય શરૂ થાય તે તેનાં (શુદ્ધ પુજનાં) ઉદયત્તિ દલિકને ક્ષય' તે જાય અને તે શુદ્ધ પુજને બાકીને ભાગ અને બાકીના બે પુંજ (અદ્ધિશુદ્ધ અને અશુદ્ધ) ઉપશમિત હેય. ઉપશમિત તે પુંજમાંથી તે ટાઈમે અશુદ્ધ પુજના પ્રદેશે તે અદ્ધ પુજમાં સંક્રમતા જાય અને અદ્ધ પુજના પ્રદેશો શુદ્ધ પુજમાં સંક્રમતા જાય. * એવી રીતે અશુદ્ધ પુંજમાંથી અને અપંજમાંથી પ્રદેશ સંક્રમમાં શુદ્ધ પુંજમાં એકત્ર થતા જાય. અહી ઉદય તો શુદ્ધપુંજને હોવાથી તત્ત્વ રૂચિમાં ખાસ અડચણ રૂપે થતાં નથી. આ રીતે દર્શન મેહનીયના શુદ્ધપુંજ (સમ્યકત્વ મેહનીય) રૂપ દલિકેના ઉદય સમયે વતું સમ્યકત્વ ક્ષપશમ સમ્યગ્દશન તરીકે ઓળખાય છે. - આ સમ્યક્ત્વને એકધારે ઉત્કૃષ્ટ કાળ ૬૬ સાગરે પમ સુધી પણ હોઈ શકે છે. હવે કદાચ ઉપશમ સમકિતને અંતર્મુહૂર્વકાળ પરે થયે તુરત જ મિશ્રપુજના દલિને ૧૩ Page #226 -------------------------------------------------------------------------- ________________ - - . . . .. . -૧૯૪ જન દર્શનને કર્મવાદ ' ઉદય શરૂ થાય તે જીવ અરધુ સમ્યગ્દર્શન અને અરધું મિથ્યાત્વ એમ મિશ્રભાવને અનુભવ કરે છે, તેને મિશ્ર દર્શન કહેવાય છે. આ મિશ્રદર્શન તે માત્ર અંતર્મુહૂર્ત સુધી ટકી રહી ત્યારબાદ શુદ્ધપુંજને ઉદય થાય તે ક્ષયપશમ સમકિતની અને અશુદ્ધપુંજને ઉદય શરૂ થાય તે મિથ્યાત્વની પ્રાપ્તિ થાય છે. ' ઉપશમ સમક્તિના કાળની પૂર્ણતાએ શુદ્ધ કે અદ્ધશુદ્ધ પુજના દલિને ઉદય શરૂ નહીં થતાં અશુદ્ધપુજના દલિને ઉદય શરૂ થવાને હોય તો પ્રથમ છ આવલિકા પ્રમાણ ટાઈમ સુધી ફક્ત અનંતાનુબંધિ ચારે કષામાંના કઈ એક ક્રોધાદિનો ઉદય શરૂ થાય છે. આ છ આવલિકા સુધી સમ્યગુ, મિશ્ર કે મિથ્યાત્વ.દશામાંથી એકે દશા નહીં વર્તતાં ક્ષીર ખાધેલ મનુષ્યને ક્ષીરનાવમન ટાઈમે વર્તતા ક્ષીરના સ્વાદની માફક ઉપશમ સમકિતના વમનથી વર્તાતી સમ્યગ્દર્શનના સહેજ સ્વાદવાળી દશા જીવને વર્તે છે. તે ટાઈમે તેને સાંસ્વાદન દર્શન સમ્યકત્વ કહેવાય છે. આ સ્થિતિ તે ઉપશમસમ્યકત્વથી પડવા ટાઈમે જ પ્રાપ્ત થાય છે. છ આવલિકા સુધી આ પ્રમાણે સાસ્વાદન દશા ટકી રહી, પછી જીવ મિથ્યાત્વ જ પામે છે. ક્ષાપશમિક સમક્તિથી મિથ્યાત્વે જતા જીવને સાસ્વાદનપણું હોઈ શકતું જ નથી. અનાદિ મિથ્યાત્વી જીવને પહેલવહેલું ઉપશમ સમકિત પ્રાપ્ત કરી ત્યાંથી મિથ્યાત્વે જતાં અગર ઉપશમ શ્રેણિથી પડતા જીવને ઉપશમસમકિતથી પતિત થઈ મિથ્યાતે જતાં સાસ્વાદનપણું હોય છે. Page #227 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ ધ ૧૯૫ ક્ષયે પશમ સમ્યગ્દર્શન ટાઈમે અશુદ્ધ પુજનાં દિલકાનુ સંક્રમણ અદ્ધ શુદ્ધમાં અને અશુદ્ધનું સંક્રમણ શુદ્ધપુ જમાં થતાં થતાં તમામ બ્લિકા માત્ર શુદ્ધ જરૂપે જ સંક્રમાઈ જાય, અને શુદ્ધપુજનાં દૃલિકા ઉદયમાં વત્તતાં વત્તતાં વેઢાઇ તે સંપૂર્ણ ક્ષય પામી જાય એટલે કે દશન માહુનીયક ના ત્રણેપુ જોના દલિકસમુહ આત્મામાંથી મિલ્કુલ ખલાસ થઈ જાય તે વખતે જાગી ઉઠેલા આત્માના સંપૂર્ણ સમ્યગ્દર્શનને સાયિક સમ્યગ્દર્શન કહેવાય છે. આ સમ્યક્ત્વ કોઈપણ ટાઈમે ક્ષય નહી... પામવાના સ્વભાવવાળુ હાવાથી તેનુ નામ ક્ષાયિકસમ્યગ્દન છે. . - • ક્ષયે પશમ સમ્યફૂડ્સ ટાઈમે મિશ્ર કે અશુદ્ધ પુજને એક પણ કણ ઉપશમમાં નહેાય, અને શુદ્ધપુજન વેદન એક સમય પુરતુ જ શેષ હાય તે ટાઇમે વત્તતા સમ્યક્ત્વને વૈદક સમ્યકત્વ કહેવાય છે. - - અહી યાપશમિક સમ્યક્ત્વમાં દર્શન માહનીય ક પ્રકૃતિના ઉદય તા છે, પરંતુ તેમાં શુદ્ધ મિથ્યાત્વનાં દૃલિકા (સમ્યકત્વ માહનીય) નાય હાવાથી યથા તત્ત્વની શ્રદ્ધામાં આવરણરૂપે અનતાં નથી. ઔપશમિક સમ્યક્ત્વમાં દર્શનમેાહનીય કમ પ્રકૃતિના બિલકુલ ઉડ્ડય નહિ વક્ત્તતાં તે કર્માંની સ્થિતિ, રાખમાં ભારેલા અગ્નિની જેમ ઉપશાંત છે. એટલે તે ટાઈમે આત્મામાં દનમોહનીયકનુ અસ્તિત્ત્વ તેા છે, માત્ર વેદરૂપે નથી.. Page #228 -------------------------------------------------------------------------- ________________ : ૧૮૬ જૈન દર્શનનો કર્મવાદ ( ક્ષાયિક સમ્યકત્વમાં તે દલિનો સર્વથા ધ્વસ છે. એટલે પુનઃ તેના પ્રાદુર્ભાવને સ્થાન નથી. - * ક્ષયપશામિક સમ્યકત્વવાળાને શુદ્ધ થયેલાં દર્શન મોહનીયનાં દલિકે (સમ્યકત્વ મોહનીય) અશુદ્ધ થઈ જેવાને (મિથ્યાત્વ મેહનીયરૂપે થવાને) અને ઔપશમિક સમ્યફવાળાને ઉપશાંત દલિકે પ્રગટ થવાનો ભય રહે છે. * એકવાર સમ્યગ્દર્શન ગુણ પ્રગટ થયા બાદ જ્યાં સુધી “આત્મામાં એ ગુણ ક્ષાયિક ભાવે પ્રગટ ન થાય ત્યાંસુધી પ્રાયઃ તે ગુણને ઉદય અને એસ્ત, ઉદય અને અસ્ત એમ પરંપરા ચાલ્યા કરે છે. આત્મહિત માટે અનુકુળ નિમિત્ત મળતાં આત્મામાં અનુકુળતા પ્રગટ થાય છે, અને પ્રતિકુળ નિમિત્ત મળતાં પ્રતિકુળતા પ્રાપ્ત થાય છે. પરંતુ આ પરિસ્થિતિ પ્રાય: ત્યારે જ બને છે કે એકવાર પણ આત્માને નિજાનંદને અનુભવ થઈ ચૂક. હેય. તેમ છતાં “અંતમુહૂર્ત માત્ર પણ સમ્યક્ત્વ ગુણ આત્માને સ્પર્શી જાય તે તે આત્મા ઉદય અને અસ્તની પરંપર અનુભવતા પણ વધુમાં વધુ જૈનપરિભાષાએ અદ્ધપદગલ પરાવર્ત કાળે તે અવશ્ય મુક્તિ પામે છે. સંસારચકમાં ઉપશમસમકિતની પ્રાપ્તિ જીવને વધુમાં વધુ પાંચ વખત, ક્ષયોપશમસમ્યકત્વની પ્રાપ્તિ સંખ્યાતા વખત અને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ એક જ વખત થાય છે. કારણકે એક વખત પ્રાપ્ત ક્ષાયિકને પુનઃ અભાવ થતું જ નથી. Page #229 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૧.૯૭, જ્યાંસુધી ક્ષાયિક ભાવનું સમ્યક્ત્વ જીવમાં પ્રગટથતું નથી ત્યાંસુધી વિષચાની વધુ પડતી લાલુપતા હાય તા સમ્યગ્દર્શન વિગેરે ગુણાના લાંખા સમય ટકાવ થતા નથી. ઈન્દ્રિયાના અસયમથી એટલે કે વિષયાની, તીવ્રલાલુપતાથી કષાય ભાવ પ્રગટ થાય છે, કષાય ભાવથી હિંસક પરિણામ પ્રગટ થાય છે, અને તીવ્રહિંસક ભાવ પરિણામરૂપ આત્મદોષના કારણે પ્રાપ્ત સમ્યક્ત્વનું વમન થઈ જાય છે. દીવેા પ્રગટ થયા બાદ એ દીવાની ન્યાત ન મુઝાઈ જાય તે માટે જે કાચ વિગેરેના સરક્ષણની જરૂર છે, તેજ પ્રમાણે આત્મગુણની પ્રગટ થયેલ ન્યાતને સજાગ રાખવા જીવનમાં સચમ–તપ વિગેરેની ઘણી ઘણી જરૂર છે. કારણ કે અનતકાળની વિષયàાલુપતા તપ અને સચમ સિવાય ટળતી નથી, એ નક્કી વાત છે. એટલે તપે અને સંયમનુ પારમાર્થિક રહસ્ય જે કાઈપણ હાય તા વિષયાની લોલુપતાના અભાવ અથવા મદ્યતા છે. અને તેના પરિણામે જ આત્મા ક્ષાચિકભાવે સમ્યક્ત્વ પ્રાપ્ત કરી મુક્તિપદને વરે છે. આત્મસ્વરૂપાર્દિને સ્યાદ્વાદની દૃષ્ટિથી ખરાખર સમજી શકવાની શક્તિ જીવમાં સમતિની પ્રાપ્તિથી જ પેદા થાય છે. આત્મસ્વરૂપને સમજવાની તીવ્ર અભિલાષા હોવા છતાં પણ સમતિ પ્રાપ્તિ પૂર્વે, આત્મતત્ત્વને આંશિક સ્વરૂપે જ સમજે છે. તેવી આંશિક . સ્વરૂપની સમજથી, અન્યઆંશિક-સત્યવાળું દશ ન ચાતાને વિપરીત લાગવાથી અન્યના * Page #230 -------------------------------------------------------------------------- ________________ ૧૯૮ જૈન દર્શનને કમવાદ આંશિક સત્યને જૂઠું· માને છે. પરન્તુ · સમકિતની પ્રાપ્તિ થયા બાદ પ્રત્યેક દર્શનની આંશિક સત્યતા જે અલગ અલગ હતી, અને તે આંશિક સત્ય સ્વરૂપે કહેવામાં જે અપેક્ષા હતી તે સ અપેક્ષાઓને લક્ષ્યમાં લઈ, સર્વ શિક સત્યતાની શૃંખલાના સમન્વય કરી, સ્યાદ્વાદ ષ્ટિથી પરીક્ષા કરવાની બુદ્ધિ પેદા થવાથી તે આત્મસ્વરૂપાદિ તત્ત્વજ્ઞાનને યથાર્થ રૂપથી સમજી શકે છે, તે આંશિક સત્યતા અલગ થડી હોય ત્યાં સુધી તે માન્યતામાં મિથ્યાત્વ છે, અને તે પ્રત્યેક સત્યતાના સમન્વય થાય અર્થાત્ સમન્વયપૂર્વક તેને વિચાર કરાય તે સમકિત છે. એ પ્રમાણે સતિ ગુણથી આત્મસ્વરૂપ યથાર્થ રીતિએ સમજીને શુદ્ધ આત્મસ્વરૂપ કેવુ હાય ? તે શુદ્ધતાને મલિન કરવાવાળા કર્મોના આત્માની સાથે કેવા સ્વરૂપે, કેવા પ્રકારે સબધ થયા છે? અને ૐ ... તે સબધથી મુક્ત બની શુદ્ધ આત્મસ્વંરૂપ, આત્મસાંક્ષાત્કાર કરવાને માટે કેવા આચારાના’પાલનપૂવક જીવનચર્ચા મનાવવી જરૂરી છે, તે સર્વ વાત્તાને આત્મા, સત્ય રૂપથી સમજીને ઉચિત પ્રવૃત્તિમાં પ્રવર્ત્તન કરવા માટે ઉદ્યમવત અને છે. ક ૮ -' સમ્યક્ત્વ રસના સ્વાદ અલૌકિક છે, "આત્મિક છે; તે આત્માના‘અન તગુણાના અંશ છે. અર્થાત્ સમક્તિ રસને પ્રાપ્ત કરવાવાળાને - લૌકિક પૌદ્ગલિક પદાર્થોમાં આનદના ’અનુભવ ન થાય તે સ્વભાવિક છે. ક્ષયાપશમ સમ્યક્ત્વમાં જીવને કયારેક કયારેક વ્યવહાર પ્રસ ંગમાં તે ' J '1 ♦ ~!~ { -- 1 ' " Page #231 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બU - - _ - - - - - ૧૯૯૧ ખ્યાલ ભૂલાઈ જાય છે, પરંતુ જાગૃતિ તુરત જ આવી જાય છે. * * * * . " છી ઉપશમ સમ્યકત્વમાં અંતમુહૂર્ત સુધી જીવ દેહભિમાનથી અલગ બની આત્મતિમાં જ લીન મનવાળો બની રહે છે. ક્ષાયિક સમ્યકત્વ માં આત્મતિનું જ્ઞાન સ્થાયી બની જઈ, ચાહે તેટલા વ્યવહાર પ્રપંચની સાલમાં યા વિષમ પ્રસંગમાં પણ “હું તો શુદ્ધ આત્મતિ જ છું એ ખ્યાલ પૂર્વક, જીવને શરીરમાં આત્મભાન નહીં રહેતાં આત્મામાં જ અખંડ આત્મભાન રહે છે. ' . સમ્યક્ત્વ આત્મા : ગુણ અને ગુણીપ્રત્યે પ્રશસ્ત રાગી બની રહે છે. પરંતુ અવગુણી ( મિથ્યાત્વી). પ્રત્યે બનતા નથી. કારણ કે તે સમજે છે કે દ્વેષ ન કરાય એ સમ્યક્ત્વનું રહસ્ય છે.' ' . . . . . . ‘, પિતાના આત્મામાં સેમ્ય છે કે નહિ, તેને નિશ્ચય કરવા માટે સૂર્યાભસરખા દે કે જે ત્રણ-જ્ઞાનને ધારણ કરનારે છે, તે પણ પ્રભુને પૂછે છે, તે સામાન્ય માણસે પણ પિતાના સમ્યકત્વને કાર્યદ્વારા નિર્ણય કરે જોઈએ. સમ્યક્ત્રી આત્મા તે વિચારે છે કે કોધાદિકષાયે સંસારમાં ભટકવનાર છે. . , - - .. . - તે કઈ પણ રીતે મારો આત્મામાંથી દૂર થઇ જે મારા આ આત્માની મુક્તિ થાય. અર્થાત આત્માનું શુદ્ધ સ્વરૂપ પ્રાપ્ત થઈ શકે. આ રીતે કરેલ ચિતવનનો પરિણામે કેમન, માયા અને લેભ એ ચાર કષાને - t : " Page #232 -------------------------------------------------------------------------- ________________ ૨૦૦, જૈન દર્શનના ફવાદ ઘણા જ મં-પાતળા કરી દે છે, અથવા ક્ષમા, નમ્રતા, - સરલતા અને સતાષ એ ચાર ગુણમાં તેને ફેરવી નાખે છે. અતભાવથી સમ્યક્ત્વી આત્મા, અપરાધીનું પણ પ્રતિકૂળ ચિંતવે નહી, અને માની સાધનામાં ગમે તેવા વિઘ્ના આવે તાપણ તેને પરમ શાંતિથી સહન કરે. આ રીતના આત્મામાં વત્તતા ઉપશમ ભાવ તે સમ્યક્ત્વનું પહેલ". લક્ષણ છે. ઉપશમ ભાવરૂપ આ પહેલા લક્ષણની પ્રાપ્તિથી સમ્યક્ત્વીજીવ કાઈ નિર્દોષ જીવને સતાવતા કે દુ:ખી કરતા નથી. વળી અગાઉ કેાઈ એ પેાતાના અપરાધ કર્યાં હોય તે ખાખતનુ એકવાર આપસમાં સમાધાન ી નાખ્યા બાદ તેના મનમાં “ખ રાખી અવસર મળતાં તેનું પુરૂ કરવાને તે પ્રવૃત્તિ કરતા નથી. વળી પેાતાના સમધમાં અપરાધ કરનાર અપરાધી પ્રત્યે સમ્યક્ત્વી આત્માની તેા એ જ બુદ્ધિ વર્તે છે કે, આ મનુષ્ય દ્વારા થયેલ મારૂં અમુક નુક્સાન તે મારા પેાતાના જ પ્રગટ કે ગુપ્ત, યા જાણતાં કે અજાછતાં કરેલ કમ નુ ફળ છે. આ મનુષ્ય તેા નિમિત્ત માત્રછે. કરેલું તે! મારૂ પેાતાનુ જ હાઈ તે કોઈ પણ પ્રકારે ઉદયમાં આવી મારે ભાગવવાનું તે હતું જ હતા તે ક આ મનુષ્ય દ્વારા મારે ભાગવાયું તેમાં ખાટુ' શું થયું ? મારી આત્મજાગૃત્તિમાં આ કમ અત્યારે ઉદય આવવાથી ફરી નવા બંધ ન થાય તેવી જાગૃતિ મને રહી શકી છે. માટે આ અપરાધી એક રીતે મારા ઉપકારી પણ છે. 7 4 * ' Page #233 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ . - --- - -- - આવા વિચાર કરી પિતાના અપરાધીનું વિપરીત ચિંતવતો નથી. અને પિતાના કર્મને બદલે સમજી અને ત્યાં સુધી તેનું ભલું જ કરે છે. • : અહીં સમજવું ખાસ જરૂરી છે કે “અપરાધીનું પણ બુરું ન ચિંતવવું” એટલે પિતાનો બચાવ પણ ન કરે અને કેઈ ઘર લૂંટી જાય, મારી જાય, સગાં કુટુંબીએને મારી જાય, નુકસાન કરી જાય, વિગેરે થાય તે પણ જોયા કરવું, એમ કહેવાનો આશય નથી. : • પિતે જે વ્યવહારમાં બેઠે છે, તે વ્યવહાર પૂરતી બધી કાળજી રાખવી. અને પિતાને તથા પિતાની નિશ્રાએ રહેલા મનુષ્યને પૂરતે બચાવ કરે. બચાવ કરતી વખતે જેવા સંગે ઉપસ્થિત થયા હોય તેવી પ્રવૃત્તિ પણ કરી લેવી. આ વખતે તેણે પોતાને ધર્મ એટલે ધોતાને માથે આવેલી ફરજ તે જરા પણ ચૂકવી નહિં. તે ફરજ નહિ બાવે તે તેના ધન, માલ અને વ્યવહારને નાશ થશે. અને તે સાથે તેના હદયમાં ગુપ્ત અસહ્ય વેદના થશે, વિવિધ પ્રકારના વિચારની ઘટમાળ ઉત્પન્ન થશે. સગાં, ધન, માલ, વિગેરેને નાશ થવાથી લોક તરફથી ફિટકાર થશે કે જેને લઈને અનિચ્છાએ ચંણ તેને પ્રવૃત્તિ કરવી પડશે. કદાચ પ્રવૃત્તિ નહિ કરે તે તેની પોતાની ફરજ નહિ બજાવવાના બદલામાં તેના હૃદયમાં ખેદ, ખિન્નતા, Page #234 -------------------------------------------------------------------------- ________________ ૨૦૨ - જૈન દર્શનને કર્મવાદ બેચેની, પશ્ચાતાપ, લાજ' અને અશાંતિ વારંવાર હંડ્યા કરશે. એટલે પિતાના બચાવ માટે અપરાધીઓને શિક્ષા આપવા કહો કે પિતાને તથા પિતાના આશ્રિતોનો બચાવ કરવાને કહે, તે માટે તેને પ્રયત્ન કરવો પડે ત્યાંસુધી તે સમ્યક્દષ્ટિ પોતાની હદ જરા પણ ઉલ્લંઘતે નથી, એમ માનવામાં જરા પણ અડચણ નથી. આવી જ રીતે દેવ, ગુરૂના અવર્ણવાદ કઈ બોલતું હોય કે ધર્મનાં અમુક સાધનને કેઈ નાશ કરતું હોય, સાધુ સંતને કઈ તરફથી હરકત થતી હોય, ધર્મનાં સ્થાને દેવમંદિરે, આદિને કેઈ નાશ કરતું હોય, પિતાના વૈધમી બંધુઓને વિનાઅપરાધે કેઈએ વિપત્તિમાં સપડાવ્યા હોય તે તેમાંથી તે તે વસ્તુઓને કે મનુષ્યને બચાવ કરવા અને તેને માટે કોઈ વિશેષ પ્રવૃત્તિ કરવી પડે તો તે પ્રવૃત્તિ પણ કરવી, તે સમ્યગ્દષ્ટિને ભૂષણ રૂપે થાય છે. પણ દૂષણ રૂપે નથી - - * આમાં પિતાની શક્તિને વિચાર જરૂર કરવું. પિતાની શક્તિવાળું તે કાર્ય જણાય, પિતાની ફરજવાળું કાર્ય સમજાય છે તે કાર્યમાં પિતાની શક્તિ નહિ છુપાવતાં બનતી. પ્રવૃત્તિ કરવી. આવાં કાર્યમાં ઉપશમ ગુણને આગળ ધરી, શક્તિવાન મનુષ્ય તે કાર્યની ઉપેક્ષા કરે છે તે તે સમ્યતિષ્ટને દુષિત કરે છે. પિતાની ફરજ નહિ બજાવવાથી તે આત્મા ધર્મમાંથી પતિત થાય છે. આત્મમાર્ગમાં પ્રવૃત્તિ કરતાં તેને કદી વિજ્ય Page #235 -------------------------------------------------------------------------- ________________ . પ્રકૃતિ બંધ મળતો નથી. તેનું કારણ એ છે કે દરેક ભૂમિકામાં તે ભૂમિકાને લાયકનાં કાર્ય કર્યા પછી જ આગળની ભૂમિકામાં પ્રવેશ કરી શકાય છે. આ સેમ્યગ્દષ્ટિની ભૂમિકામાં, તે પિતાના આશ્રિત માતા, પિતા, પત્ની, પુત્ર પુત્રી, બહેન, કુટુંબ તથા સ્વધર્મબંધુઓ, શ્રમણ સંઘ, અને ધર્મસ્થાને વિગેરેની સાર સંભાળ રાખવી, તેને નિભાવ કરે, તેમને આગળ. વધારવા વિગેરે સર્વજતની જોખમદારી તથા ફરજ સમ્ય-- દૃષ્ટિ જીવને માથે છે. એટલે તે તે, પાત્રની ગ્યતાના પ્રમાણમાં–જરૂરીયાતના પ્રમાણમાં તે સર્વની સેવા કરવી એટલે સમ્યગ્દષ્ટિ એ અનુકુળ ઉપશમ કરે જોઈએ પણ પ્રતિકુળ ઉપશમ નહિ કરે. પ્રતિકુળ, ઉપશમન તેનેકહે છે કે, જેનું વર્ણન ઉપર કહ્યું તેઓના બચાવ માટે ઉપેક્ષા કરવી, તે. સર્વને કે તેમાંથી કેદને સંહાર થતે જે... છે, પરંતુ આ પ્રતિકુળ ઉપશમ, સમ્યગ્દષ્ટિ જીવે નહિ કરવું જોઈએ. પિતાની ફરજ બજાવવામાં , તે ઉપશમને એક બાજુ મૂકી પડે છે. પણ મૂકી દઈ આશ્રિતોને બચાવ કરવાને માર્ગ દેખીતે તે વિપરીત, લાગે છે, પણ આ ભૂમિકાવાળાને માટે તે વિપરીત નથી. ઇ . - ' તે તે આ કાર્ય કરવાથી જ આગંળ વધી શકેશે. આ કાર્ય કરતાં તેનું અશુભ કર્મ ઓછું થશે. કારણ કે માં સ્વાર્થ નથી, જુઠું અભિમાન નથી. બુરી આશા નથી.. નિરપરાધીનું રક્ષણ છે, આશ્રિતોને બચાવ છે, ધર્મનું Page #236 -------------------------------------------------------------------------- ________________ = == = == == ૨૦૪ જૈન દર્શનને કર્મવાદ ગૌરવ છે, અને પિતાની ભૂમિકાનું કર્તવ્ય છે. આ સેવાની -ભૂમિકા ઉલધ્યા પછીથી જ આ માંહેલી અમુક ફરજોમાંથી તે મુક્ત થાય છે. જેમ આગળ વધે છે તેમ નીચેની ફરજ છૂટતી જાય છે. અને ઉપરની ફરજે વધતી જાય છે. -તેના પ્રમાણમાં તેને અધિકાર, જ્ઞાનબળ, આત્મબળ વિગેરે પણ વધતાં જાય છે. - અહીં કેઈ શંકા કરશે કે, જેમ આપતિ સમયે પિતાના સંબંધમાં સમ્યગ્દષ્ટિ જીવ વિચાર કરે છે કે આ આપતિ તે મારા અપરાધનું ફળ છે, તેમ અહિં પણ વિચાર કરે કે પિતાના આશ્રિતોને પ્રાપ્ત આપતિ તે તેમના અપરાધનું ફેળ છે, આ દ્વારા તે ભગવે છે, માટે તેમને બચાવે શા માટે કરવું જોઈએ? તેમને તેમના કર્મનું ફળ ભેગવવા દેવું જોઈએ, તે ભેગવતાં તેમનું કર્મ ઓછું થશે. - આને ઉત્તર એ છે કે, વાત તે સાચી છે, પણ જે એ પ્રમાણે ઉપેક્ષા કરવામાં આવે તે દયા, કરૂણા, લાગણી, પરોપકાર વગેરે બધું ઉડી જાય છે. અને આવાં પપકારી કાર્યો દ્વારા જીમાં કરૂણા કેમેળતા, નિસ્વાર્થતા, નિષ્કામત, વિગેરે ગુણે જે સાધકમાં પ્રગટ થાય છે તે બધા અટકી જાય છે. જેના ઉપર પપકાર કરવામાં આવે છે તેઓને તે તેમના કર્મને બદલે હમણાં નહિ તો આગળ પણું ભેગવા જ પડશે. પરંતુ આવા પાપકાર કરવાથી -ખરે ફાયદે તે તે પપકાર કરનારને જ થાય છે. તેની અંત:કરણની વૃત્તિઓ નિર્મળ થાય છે. Page #237 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બધ તેનુ આત્મિકમળ અહાર આવે છે. આ નિમિત્તોદ્વારા ખરી રીતે પાપકાર કરનાર જ આગળ વધે છે, છતાં પણ આ પરોપકારી કા દેખી સામેમાં મનુષ્ય પણ પેાતાની' ભૂલા સુધારે છે. પેાતે પરોપકાર કરવા બહાર આવે છે, તેવા ગુણા પોતાનામાં ખીલવે છે. એટલે તે પણ પેાતાના ઉપર કરતા પરાપકારને લઈ તેવી પ્રવૃત્તિ કરી આગળ વધે છે.. આ રીતે વ્યવહારમાર્ગ જળવાઈ રહે છે. આ આશ્રિતાને વિપત્તિમાં પડેલાં જોઈ ને તેની ઉપેક્ષા કરવાથી એક જાતની નિયતા, નિષ્ઠુરતા પેાતાનામાં વૃદ્ધિ પામે છે. માટે તે ન થવા દેવા માટે પણ પાતે મદદગાર થવાની જરૂર છે.. ૨૦૫ ' વળી જે આકૃતમાં સપડાએલા મનુષ્યા છે, તે એમ વિચાર કરે કે આ અમારાં કર્મના બદલા છે, અને તે અમારે ભાગવવેા-જ પડશે એમ જાણી તે સમભાવે સહન' કરે તે તેને તે ફાયઢા કર્યાં છે, પણ ઉપેક્ષા કરનારને તે ફાયદો નથી જ. તેણે તે પાતાની લાગણીઓને શક્તિના વ્યય કરીને અન્યને ખેંચે તે ખચાવવાં. એટલું યાદ રાખવુ. જોઈ એ કે, જાગૃત્તિ પૂર્વક મચાવવા કે મદદ કરવા. પ્રયત્ન કરવા. - તેથી કદાચ તે કાર્યમાં વિજય ન મળે તાપણું. મનમાં` ખેદ ન થાય. અથવા તેમાં વિજય મળવાથી લેાકે તેની પ્રશસા કરે તેા અભિમાન પણું ન થાય. જો અભિમાન કે ખેદ થાય તે જરૂર સમજવું કે તેની પ્રવૃત્તિ આ કામમાં Page #238 -------------------------------------------------------------------------- ________________ ૨૦૬ જૈન દર્શનના કમ વાદ આત્મ જાગૃતિપૂ થઈ નથી. આ સવ કહેવા ઉપરથી " ફલિતાથ એ થયો કે, પેાતાની ફરજ, ખજાવતી વખતે ઉપશમના આશ્રય લેવેશ નહિ, પણ પેાતાને માથે તેવા પ્રસગે આવી પડ્યા હાય તે તે સહન કરવા અને તે સેાટીમાંથી · પસાર થવા, તથા આત્મજ્ઞાનના માર્ગમાં આગળ વધવા માટે ઉપશને આશ્રમ કરવા. r * ' હવે સમ્યકૃત્વનું બીજું લક્ષણ “ સવેગ” છે. સમ્યક્ત્વી જીન્ન, મેાક્ષ સિવાય ખીજી કઈ ચીજની "અંખના કે પ્રાર્થના ન કરે. વ્રત-તપ વિગેરે કેવળ મેાક્ષની ચ્છિાએ જ કરે. મેાક્ષની ઈચ્છા પણ અદ્વિતિય જ હાય, માક્ષ સિવાય બધી લગની છૂટી જાય ત્યારે જ મેાક્ષની ઈચ્છાને અદ્વિતીય કહેવાય. મેાક્ષની પણ ઈચ્છા, અને મેાક્ષની જ ઇચ્છિા, એ ખન્નેમાં ફેર છે. મેાક્ષની પણ ચ્છિા છે, તેમાં મેાક્ષની ઈચ્છા તેા છેજ, પણ સાથે સાથે ઇંદ્ર-ચક્રવત્તિનાં સુખાદિ ભૌતિક સુખની ઈચ્છા પણ વત્તી રહી છે. જ્યારે માક્ષની જ ઈચ્છામાં તા કોઈપણ ભૌતિક સુખની ઈચ્છા છે જ નહિ. એક પુદ્દગલપરાવત્તશેષ સસારમાં તા મેાક્ષ પણ જોઈએ છે, એ ભાવના વર્તેતી હોય છે. ભાવના તેા અ પુદ્દગલ પરાવર્ત્ત શેષ સ'સારકાળમાં જ થાય. નારકી અને તિય "ચ ગતિથી તે ઉદ્વેગ મિથ્યાત્વીને પણ છે, 'પર'તુ સાથે સાથે દેવતિ અને મનુષ્યગતિ પ્રત્યે ઉદ્વેગ તે સમ્યકૃત્વીને જ હાય. કારણ કે સમ્યક્ત્રી તે એજ સમજે કે ચારે '' પરંતુ મેાક્ષ જ જોઈ એ છે એ ' Page #239 -------------------------------------------------------------------------- ________________ “પ્રકૃતિ અધ ૨૦૭ ગતિ તે પુટ્ટુગ્ધને આધિન હેાવાથી ગુલામગીરીવાળી છે, અને સ્વાધિનગતિ તા ફક્ત મેાક્ષગતિજ છે. ટુંકમાં પુદ્ગલજન્ય કઈર્પણુ સુંખની સ્પૃહારહિત જ સમ્યગ્દષ્ટિ આત્મા હૈાય. ઉપાધ્યાય શ્રી યશેાવિજયજી મહારાજે સમકિતની સજ્ઝાયમાં કહ્યુ છે કે— સુરનર સુખ જે દુઃખ કરી લેખવે, વછે શિવ સુખ એક; આ પ્રમાણે મેક્ષની રૂચિ અને સસારની અરૂચિરૂપ સ ંવેગ ” તે સભ્યશ્ર્વનું' બીજું લક્ષણ છે. .. '' સમ્યક્ત્વી જીવ સ’સારને કેદખાનુ માને, તેનાથી ઉદાસીન અને, સંસાર પ્રત્યે ઉદાસીનતા—ભવથી ઉદાસીનતા–જન્મમરગુની ઉદાસીનતા.આ રીતે ઉદાસીન ખની સ’સારથી છુટવાની ઈચ્છા, કરે, અને ભવપાશથી છેડાવનાર સદ્ગુણીને શરણે જવાની પ્રખલજિજ્ઞાસા જે વર્તે તે નિવેદ” નામેં ત્રીજું” લક્ષણ છે. 1 ભવપાસથી વિરકતતા અને આત્મધર્મનુ શરણુ આ એ પ્રમલ સાધનેાની મદદથી જ અજ્ઞાનના નાશ સાથી સ્વરૂપ" સ્થિતિ મેળવવાની હાઈ, સમ્યક્ત્વી જીવામાં આ “ નિવેદ” ગુણની ઘણી જરૂરીયાત છે. 1 દુ:ખી પ્રાણિઓને વિષે પક્ષપાત વિના દુઃખ દૂર કરવાની ઈચ્છા તે અનુકપા છે. જેમજેમ મનુષ્ય પરમાર્થના માર્ગમાં આગળ વધતા જાય છે, તેમ તેમ તેનુ હૃદય ܐ ܀ % Page #240 -------------------------------------------------------------------------- ________________ ૨૦૪ જૈન દર્શનને કર્મવાદ વિશેષને વિશેષ આદ્ર બનતું જાય છે. જગતમાં વિવિધ શરીરને ધારણ કરનાર અનેક પ્રકારના પ્રાણિસમુહ છે. સૂક્ષ્મમાં સૂક્ષ્મ પ્રાણિને દુઃખ પસંદ નથી. એટલે નાના કે મટા શરીરધારી તમામ પ્રત્યે સમ્યફવી આત્માના હૃદયમાં દયાને ઝરે વહ્યા જ કરે છે.. જગતની જે, ચીજમાં જીવનું અસ્તિત્વ હોય તે સજીવ ચીજ પછી ભલે તેમાં એકલી સ્પર્શ જાણવાની તાકાતવાળો જીવ હય, સ્પર્શ અને રસ જાણવાની તાકાતવાળે જીવ હોય, સ્પરસ અને ગંધને જાણવાની તાકાતવાળે જીવે હાય, સ્પર્શ-રસ–ગથ અને રૂપને જાણવાના સામર્થ્ય વાળ જીવે હિય, સ્પર્શ—રસ ગંધરૂપ અને શબ્દને સમજવાના સામચ્યવાળ હોય, એ પાંચે ઇદ્રિ સાથે વિચાર શક્તિને ધારણ કરનારે પ્રાણિ હોય, ચાહે તે મનુષ્ય હોય કે જાનવર હોય, પણ તે સર્વે પ્રત્યે અનુકંપા ધારણ કરવાવાળા હોય તેજ સમ્યકત્વી છે. પૃથ્વી-પાણી-અગ્નિ–વાયુ–વનસ્પતિ અને ત્રસ (બે ઇંદ્રિયથી પંચેન્દ્રિય સુધીના જીવીએ છએ - કાની માન્યતાને ધારણ કરનારાઓ જ સમ્યકત્વી છે, અને તેઓ જ અનુકંપા પાળી શકે છે. ચાહે ગીરિશુફામાં કે ભૂગર્ભમાં રહી સમાધિ લગાવનારે પણ ભૂતના ભેદે, ભૂતનું સ્વરૂપ વિગેરેના ખ્યાલરહિત હોય તે સંપૂર્ણ અનુપ કેવી રીતે પાળી શકે ? 1. પિતાના ભંગ કે ઉપભેગમાં આવતી ચીજો પૈકી કઈ ચીજને ભેગપભોગ, શકયઅનુકંપાને વેધક છે ?, તેની પૂરી સમજણ પણ જેને નથી તેવા આત્માઓ, કદાચ Page #241 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બધ : ૨૦૯ શરીરાદિ અનેક પ્રતિકુળતાઓને સહન કરવાવાળા હાયછતાં, સજીવ અને નિર્જીવતાના સંપૂર્ણ ખ્યાલ રહિત હોય અર્થાત ઓછી સમજવાળા હાય, અથવા તેવું જ્ઞાન પ્રાપ્ત કરવામાં ઉપેક્ષા વૃત્તિવાળા હાય, અગર સર્વજ્ઞ ભગવાનેએ પ્રરૂપેલ સંજીવ વસ્તુઓમાં લેશમાત્ર પણ અશ્રદ્ધાવાળા હોય તે તેવાઓ સંપૂર્ણ અનુકંપા પાળી શક્તા જ નથી. સાચી અનુકંપા બુદ્ધિવાળાઓએ તે સૂક્ષ્મ યા સ્થૂલ પ્રાણિમાત્રનું સ્વરૂપ સમજવું જોઈએ. મુડીદારને જ રક્ષણ આપનારું રાજ્ય જેમ ન્યાયી ન ગણાય તેવી રી છે સંપૂર્ણ ઇદ્વિયશક્તિ ધારણ કરનાર પ્રાણિ પ્રત્યે જ અનુકંપાવાળા બની, જુન ઇંદ્રિયશક્તિ ધારણ કરનાર પ્રાણિ પ્રત્યે ઉપેક્ષા કરનાર વાસ્તવિક અનુકંપાવાળે કહી શકાય જ નહિ. . વળી અન્ય જીવ પ્રત્યે અનુકંપા બુદ્ધિ રાખનાર માણસ, મનુષ્ય પ્રત્યે દયાહીન બને, કોઈ મનુષ્યને દુઃખી દેખી તેનું હૃદય ન દવે, યથાશક્તિ તેનું દુઃખ દૂર કરવા તૈયાર ન થાય, સ્વશક્તિ ન હોય તે અન્ય દ્વારા પણ દુઃખીને, દુઃખને દૂર કરાવવાની કેશિષ ન કરે, પિતે વ્યાપારી હોય તે વિશ્વાસુ ઘરાકને છેતરવાની બુદ્ધિ રાખે, ડૉકટર કે વકીલ હોય તે દદી અને અસીલને આર્થિક સંગેનો ખ્યાલ નહિં કરતાં સ્વાસ્વાર્થની પિષણતાનું જ મુખ્ય લક્ષ રાખે, સરકારી નોકરીયાત કે કોઈ મોટા હોદ્દા ઉપર. રહેલ અમલદાર સરકારી પગાર ખાવા છતાં લાંચ-રૂશ્વત લીધા વિના કામ ન કરે, પ્રજા ઉપર અસહ્ય કર નાખે, ૧૪ Page #242 -------------------------------------------------------------------------- ________________ - - --- -- - ૨૧૦ જૈન દર્શનને કર્મવાદ આવા બધા મનુષ્ય અનુકંપાહીન જે કહેવાય છે. આવા મનુષ્ય પોતાની યશ-કીર્તિ ખાતર ગમે તેવાં લાંબાં ભાષણે કરતો હોય, થોડું ઘણું લોકહિત કરતા હોય કે અન્ય જીવને દુભાવી પ્રાપ્ત કરેલ પૈસાને કેઈ જનહિતાર્થે કેઅન્ય સમાગે છેડે ઘણે વ્યય કરતા હોય તો પણ વાસ્તવિક રીતે તેઓ અનુકપાવાળા કહી શકાય જ નહિ. સાચા દયાળ મનુષ્ય તે નાતજાતના તફાવત વિના પિતાની દયાળુવૃત્તિને સર્વત્ર માગ આપી, લેકેનાં દુખે દુર કરવા માટે પિતની શક્તિને તેઓ જરા પણ છુપાવતા નથી. એટલું જ નહિ પણ આને મદદ આપું અને આને મદદ ન આપું એ પક્ષપાત જરા પણ તેઓને હોતે નથી. તેઓને શક્તિ અનુસાર સર્વને મદદ આપતા જ રહે છે. 1- : બીજાનાં દુખ જોઈને જ તેનું હૃદય રડી ઉઠશે. અન્યને સુખી જોઈને જ તે આનંદ માણશે. કારણકે તેને સર્વેમાં આત્મા--જ દેખાય છે. તેને દેહભાન ઉડી ગયેલું હોય છે. સર્વત્ર, પવિત્ર પ્રેમ–પ્રેમને પ્રેમ જ તેને હોય છે. 'અનુકંપા બે પ્રકારની છે. દ્રવ્ય અનુકંપા અને ભાવ અનુકંપા. દ્રવ્યઅનુકંપાથી તે દુઃખી જાને મદદ કરે છે.' સાથે સાથે ભાવઅનુકંપાને તે પ્રસંગે અજમાવે જાય છે. આત્મભાન ભૂલેલા અને અજ્ઞાન અંધકારમાં ભૂલા પડી ગોથાં ખાનારા જીવોને આત્મભાન કરાવવું, સત્ય સમજાવવું, સુરસ્તે ચડાવવા તે ભાવઅનુકંપા છે. આત્મા એજ સત્ય છે. તેના મૂળ સત્તાગંર્ત સ્વભાવ આનદ સ્વરૂપ છે. તેને પ્રગટ Page #243 -------------------------------------------------------------------------- ________________ કાતે આવ- - - - - - - - - - - - - - - - 31 - કરે તેજે સત્યનો માર્ગ છે. આ માર્ગ તરફ જેને વાળવા એ જ ભાવ અપા છે. પિપીઓને દેખી પાપીનો તિરસ્કાર નહિ કરતાં પાપે પ્રત્યે તિરસ્કાર હવે જોઈએ. પાપીને દેખીને તો હૃદય દ્રવિત થવું જોઈએ કે આ બિચારાને અજ્ઞાનતાની ભાવે બિમારી છે. તેની અજ્ઞાનતાની બિમારી હટાવવા માટે મારે કેશિષ કરી તેને સમાર્ગે લાવવાની કેશિષ કરવી જોઈએ, અને પોતે કેશિષ કરતાં છતાં પણ તે વિપરીત માર્ગને ત્યાગ ન કરે તે તે માણસની તેવી ભાવિતવ્યતા જ સમજી તેના પ્રત્યે માધ્યસ્થ ભાવવાળો પિતે અને. સમ્યગદર્શનવાળાં જીવ તો શક્તિ અનુસાર આ બન્ને પ્રકારે અનુકંપા કરતું જ રહે છે. અનુકંપા વિના તો નિર્વેદ અને શાતિ નકામાં છે. * હવે શમ-સંગ–નિર્વેદ અને અનુકંપાના પાલનને પૂર્ણ આધાર તે આસ્તિક્તા ઉપર જ છે. આસ્તિક્તા ન હેય તે પૂવોન ચાર-લસણની પૂરી સમજ પણ ન પામે.. સમ્યક્ત્વનું મુખ્ય લક્ષણ” તે આસ્તિક્તા છે. જેથી આ આસ્તિતા લક્ષણ તે સેમ્યગદૃષ્ટિમાં હોવું જ જોઈએ. આ ન હોય તે બધું નકામું. 'જે અંત્માએ રાગદ્વેષને સર્વથા જીત્યા છે, એવા વીતરાગ, તારક, તીર્થના સ્થાપક છે. શ્રી જિનેશ્વરે જે કહેલ છે તે સાચું, તે જ શંકા વિનાનું એમ માનવું તે સિક્યો છે. આસ્થા, શ્રદ્ધા, ખાત્રી, પ્રતીતિ; નિશ્ચય, દૃઢતા, આસ્તિક્તા વિગેરે એકાંઈ” નામે છે. શ્રી મહાવીર Page #244 -------------------------------------------------------------------------- ________________ ૨૧૨ જૈન દર્શનના કુવાદ જિન હતા. એ જિન ન હેાત તે! આપણે એમને ન માનત. આપણે નામના પૂજારી નથી, પણ જેએમાં જિનપણુ હોય તેના પૂજારી છીએ. જેઓએ કમના તમામ કચરો ખાલી કરી, અનંતજ્ઞાન અને અનત દર્શનાદિ નિજસ્વરૂપ પ્રાપ્ત કર્યું, તેનુ કહેવુ તે બધુ એ સાચુ, જરાપણ શંકા વિનાનુ આવી માન્યતાદ્વારા પેાતાના શુદ્ધ આત્માના અનુભવ કરવા એનું નામ આસ્તિક્ય, ૬. ઉપરાસ્ત પાંચ લક્ષણા હાય તે જગતમાં જૈન પશુ અતાવી શકાય. સહવાસમાં આવનાર ઉપર છાપ પાડી શકાય. આ એક-એક લક્ષણ એવુ` છે કે સ`સાર પરિભ્રમણના અધા હેતુઓનુ` માત્ર આ પાંચ લક્ષણાથી જ ખ‘ડન થઈ જાય છે. ઉપશમથી કાયાનું, સવેગવડે સ’સારના સુખાનું, નિવેદથી સસારતુ, અનુકપા વડે નિર્દયતાનું, અને આસ્તિક્ય વડે નાસ્તિક્તાનુ ખંડન થઈ જાય છે. + આ ઉપશમાદિ પાંચ લક્ષણા જેની અંદર હાય છે તેનામાં પરાક્ષ એવુ સમ્યકૃત્વ પણ સારી રીતે જાણી શકાય છે. પરમ શાંતિના ઇચ્છુક મનુષ્યાએ આ પાંચ ગુણાને પ્રગટ કરવા દ્વારા દર્શનમાહનીય કને હટાવવા તે તે પ્રકારે પ્રયત્ન કરતા રહેવુ જોઈ એ, હવે માહનીય કના ચારિત્ર માહનીય નામના ખીજા ભેદ અંગે વિચારીએ, સ્વસ્વભાવમાં રમણ કરવા રૂપ શુદ્ધ ચારિત્રનુ` રાધક, નહિ રમણ કરવા ચેાગ્ય પરભાવમાં આત્માને રમણ કરાવનાર અર્થાત્ જેનાથી આત્માને દુન્યવી બ્રાનિષ્ઠ પદાર્થો Page #245 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ . ૨૧૩ તરફ મિત્ર કે શત્રુભાવ વર્તે, સ્વીકાર કે ત્યાગને ભાવ જાગે, તે કર્મને ચારિત્રમોહનીયકર્મ કહેવાય છે. તે તે ચારિત્રમોહનીયકર્મ ૧૬ કષાય અને નવ નેકષાય વડે કરીને પચવીસ પ્રકારનું છે. અહીં કષ એટલે સંસાર, અને આય એટલે લાભ, જે અપાવે તે કષાય. અર્થાત સાંસારિક ભાવ અપાવે તે કષાય. આ કષાયે ક્ષમા, સરલતા, નમ્રતા અને નિર્લોભતા (અનાશક્તિ) ભાવોને ઢાંકી દઈ ધાદિક ભાવનું વેદન કરાવે છે. * કષાય મુખ્ય ચાર પ્રકારે છે. • • - કેધ–કજીયે, ઈર્ષ્યા, પરસ્પર મત્સર, એદ, ઉષ, હૈયાને ઉકળાટ, રીસાળપણું, બળાપ એ વગેરે દ્વાર કેાઈને તિરસ્કાર કરવો, ઠપકે આપો, સાથે ન રહી શકવું, સામાના ઉપકારને વિસરી જ, બીજાની સાથે સમાનભાવે નહિં વર્તવું, વગેરે ઘણું 'લાગણીઓને ધમાં સમાવેશ થાય છે. આત્મામાં એવી લાગણીઓ ઉત્પન્ન કરાવવાવાળું કમસે ક્ષમા સમ્યફચારિત્રા કે ધક્ષાય મેહનીયર્મ કહેવાય છે. . માન–અહંતા (જાત્યાદિમદ), બીજાઓની હલકાઈ પિતાની પ્રશંસા, બીજાઓને પરાભવ, પરની નિંદા, બીજાઓ પ્રત્યે અસભાવ ઉપરાંત બીજાને વગોવવા, કેઈન ઉપકાર ન કરે, અક્કડપણું, અવિનય કર, બીજાના ગુણેને Page #246 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - ૨૧૪ ' જૈન દર્શન કર્મવાદ 'ઢાંકવા, પિતાની મેટાઈની લાગણી, વીગેરેને માનમાં સમા વેશ થાય છે. આત્મામાં આવી માનની લાગણીઓ ઉત્પન્ન "કરાવવાવાળું કેમ તે નમ્રતા સમ્મચારિત્રાવરણ માન. કપાય મેહનીય કર્મ કહેવાય છે. " માયા–વક્રતા, ગુપ્તપાપાચરણ, કુડ, કપટ, બીજાને ઠગવા, હૃદયના ભાવને છુપાવ, પિતાના સ્વાર્થ માટે ગાંડામાં ગણવું–મૂખની ચેષ્ટા કરવી, ગુપ્ત આચરણ, વક બુદ્ધિ, વિશ્વાસઘાત, બહાર દેખાવ કૃત્રિમ કરો, બીજાને ઠગવાની યુક્તિઓ કરવી, બીજા ઉપર તરાપ મારવાને. પ્રપંચ કરવો, શબ્દની મીઠાસ રાખી વિપરીત વર્નોન કરવું વીગેરેને માયામાં સમાવેશ થાય છે. આત્મામાં આવી માયાની લાગણીઓ ઉત્પન્ન કરાવવાવાળું કર્મ તે સરલતા સમ્યફ ચારિત્રાવરણ માયાકષાય મેહનીય કર્મ કહેવાય છે. - લોભ-એકઠું કરવાને સ્વભાવ, કઠોરતા, અતિમમતા, કૃપણુતા, છતી સામગ્રીએ ભૂખ્યા રહેવું, મળેલી વસ્તુ સાચવી રાખવા ખૂબ મથવું, ત્રણે લેકની વસ્તુ પિતાને મળી જાય તે સારું એમ ઈચ્છવું, ભવિષ્યમાં મેળવવાની ઈચ્છા, વગેરે લેભનાં રૂપ છે. આત્મામાં આવી તેભની લાગણીઓ ઉત્પન્ન કરાવવાવાળું કર્મ તે અનાશક્તિ સમ્યક ચારિત્રાવરણ ભકષાયએહનીય કર્મ કહેવાય છે. * અહીં કષાય ચાર ગણ્યા, પરંતુ ક્રોધ, માન, માયા, અને લેભ એ દરેક આત્માને એક સરખા હોતા નથી. Page #247 -------------------------------------------------------------------------- ________________ ૨૧૫ પ્રકૃતિ બંધ ઈને તીવ્ર હોય છે, કેઈને મંદ હોય છે, કેઈને ઘણે ટાઈમ ટકી રહે છે, કેઈને છેડે ટાઈમ રહે છે, એટલે તીવ્ર અને મન્દાદિરૂપે અસંખ્યાત ભેદે તે ક્રોધાદિ ચારે થાય છે. પરંતુ તે લક્ષમાં ન આવી શકે માટે તે ક્રોધાદિ દરેકને સ્કુલ ચાર ભેદે શાસ્ત્રમાં બતાવ્યા છે. . ૧. અનન્તાનુબંધી-અનંતકાળ અનંતભ સુધી -સંસારની પરંપરા ચાલે તે અનુબંધ ધરાવતા જે તીવતર કષાય તે અનન્તાનુબંધી કષાય છે. ભયંકરમાં ભયંકર કેટિના, મરણ સુધી ટકી રહેવાવાળા, બીજા જન્મમાં પણ સાથે જવાવાળા, સમજાવટથી પણ શાંત ન કરી શકાય એવા, પશ્ચાતાપથી રહિત, નરકગતિના કારણભૂત અને સમ્યકત્વને ઘાત કરનારા તે અનન્તાનુબંધી કષા છે. જે કે સમ્યગ્દર્શનગુણનું આવરણ કરનાર તે મિથ્યાત્વ મેહનીય કર્મ છે, પરંતુ તેમાં સહાયક અનંતાનુબંધી કેવા છે. તે સમ્યગ્દર્શનમાં સહાયક આચરણને કરવા દેતા નથી. માટે તે ચારિત્રાવરણય-હેવા છતાં સમ્યકત્વના ઘાતક પણ કહેવાય છે, ઉપશમ–ક્ષપશમ અને ક્ષાયિક સમ્યક્ત્વની પ્રાપ્તિ ફક્ત દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકએના જ ઉપશમ-ક્ષપશમ કે ક્ષયથી રહેતી નથી, પરંતુ દર્શનમોહનીય કર્મની ત્રણ પ્રકૃતિઓ અને અનંતાનુબંધી ક્રોધ-માન-માથું તથા લેભ એ સાતે પ્રકૃતિએના ઉપશમ– ક્ષપશમ કે ક્ષયથી હિય છે. ઉપશાંત થયેલ મિથ્યાત્વ ફરીથી ઉદયમાં આવવા ટાઈમે, મહેલાતો અનતાનુબંધી Page #248 -------------------------------------------------------------------------- ________________ ૨૧૬ જૈન દર્શનને કર્મવાદ કષાયે ઉદયમાં આવે છે. માટે જ અનંતાનુબંધી કષાયે તે સમ્યત્વના ઘાતક છે.' - ૨.અપ્રત્યાખ્યાનાવરણ કષાયોના-સમ્યગ્દર્શન પ્રાપ્ત થવા છતાં “અ” એટલે અલ્પ પણ, પ્રત્યાખ્યાન એટલે ચારિત્રનું આવરણ કરે તેવા કષા તે અપ્રત્યાખ્યાનીય કષાય કહેવાય છે. અનંતાનુબંધીય વિના અપ્રત્યાખાનીય હેય તે સમ્યકત્વ તે થવા દે છે, પરંતુ લેશમાત્ર પણ ત્યાગ ન થવા દે. તે એક વર્ષ પર્યત આત્મામાં રહેવાવાળા, દેશવિ. રતિને ઘાત કરનાર અને તિર્યંચગતિના કારણભૂત છે. અનંતાનુબંધીની અપેક્ષાએ આ કષા મંદ છે. ૩. પ્રત્યાખ્યાનાવરણ કષા-હિંસાદિ પાપ વ્યાપારના સર્વથા ત્યાગ કરવારૂપ પ્રત્યાખ્યાનને . ( સર્વવિરતિ પણાને) જે કષાય આવરે, તે પ્રત્યાખાનીયકષાય કહેવાય છે. આ કષાયમાં કોઇ વિગેરેની લાગણી અતી તીવ્રતાવાળી નહિં હોવાથી બહુતીવ્રતાવાળાં નવાં કર્મ તેનાથી બધાંતાં નથી. આમાં સાચી સમજણ અને કંઈક ત્યાગ હોય છે, પરંતુ સર્વથા ત્યાગ જીવને કરવા દેતા નથી. એટલે તે સર્વવિરતિનાઘાતક, મનુષ્યગતિના કારણે ભૂત અને ચારમાસપર્યત-રહેવાવાળા છે. ૪. સંજવલન –આ કષાય, સમ્યકૂચારિત્રનું બહુ જ ઓછામાં ઓછું આવરણ કરે છે. ચારિત્રવાળા સાધુને પણુ પરિષહાદિ પ્રાપ્ત થવાથી કંઈક કષાયયુક્ત કરે છે પરંતુ તેનાથી આત્માને ઊંડું જ નુકસાન થાય છે. જવ Page #249 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બધ ૨૧૭ - લન કષાયથી અધાતાં કસની તીવ્રતા તે ઓછામાં ઓછી અંધાય છે. આ કષાય તે યથાખ્યાતચારિત્રને ઘાત કરનાર, પંદર દિવસ રહેવાવાળા અને દેવગતિના કારણ ભૂત છે. આ પ્રમાણે ચાર પ્રકારના ક્રોધ, ચાર પ્રકારનેા માન, ચાર પ્રકારની માયા અને ચાર પ્રકારના લાભ ગણતાં ૧૬ પ્રકાર કષાયના થાય છે. તેમાં યાવજ્રજીવપ‘ત, એક વરસ પ′′ત, ચાર માસ પર્યંત અને પર્દર દિવસ- પત નૈસ્થિતિનું જે કથન છે તે કષાયેાની તીવ્રતા મંદતા ખતાવવા માટે સ્થૂલ વ્યવહાર નયને આશ્રયી છે. કેમકે પ્રત્યાખ્યાના વરણ, અપ્રત્યાખ્યાની અને અનંતાનુબ ંધીય કષાયની અંતમુહૂર્તાદિકાળની સ્થિતિપણ સભવે છે. કોઈ મનુષ્યને અમુક નિમિત્તે કોઈ અન્ય માણુસના ઉપર તીવ્ર ક્રોધ થયા, તે જ્યાં સુધી જીવે છે, ‘ત્યાં સુધી તેના અતઃકરણમાંથી જતા નથી. એટલું જ નહિ પણ તે કષાયના અન્ય વ્યક્તિ પ્રત્યે ભવાંતરમાં પણ પ્રાદુર્ભાવ થાય છે, તેવા તીવ્ર કષાય તે અનંતાનુખ ધી જાણવા. આ અને તાનુખ ધી કષાયની લાગણીથી કરી તેવું કષાયકમ બધાય અને તે બધાયેલુ કષાયકમ ઉદયમાં આવી એવે કષાય કરાવે કે જેથી બીજું પણ તેવું જ કષાય કેમ બંધાય. એમ અન તવોર ખંધાવાની પરપરા ચલાવનાર હાવાથી તેને અનતાનુષધી કહેવાય છે. ત : · . કઈ માણસને માત્ર એકવષ પર્યંત ક્રોધ રહે છે.એક વરસ પછી સાંવત્સરિક પ્રતિક્રમણ કાળે ક્ષમાપના કરવાથી કે Page #250 -------------------------------------------------------------------------- ________________ ૨૧૮ જૈન દર્શનને કર્મવાદ બીજી કઈ રીતે નાશ પામે છે, તે અપ્રત્યાખ્યાન કષાય છે. એવી રીતે ચાર માસ પર્યત રહેવાવાળા અને પછીથી ચાતુર્માસિક પ્રતિક્રમણકાળે સર્વ જીવને ખમાવતાં નાશ પામે છે, તે પ્રત્યાખ્યાનીય કષાય છે. વળી પંદર દિવસ રહેવાવાળા. અને પછીથી પાક્ષિક પ્રતિક્રમણકાળે સર્વજીવને ખમાવતાં નાશ પામે છે, તે સંજવલન કષાય છે... [, આ પ્રમાણે સહેલાઈથી કષાયાની તીવ્રતા અને મંદતા પરસ્પર જણાવવા માટે આ સ્થિતિ કથન હોય તેમ સંભવિત છે. અન્યથા ઉપર કહેલી સ્થિતિની સાથે કષાયોને સંબંધ કઈ રીતે ઘટી શકતું નથી. , અનંતાનુબંધી કષાય તે નરકનો હેતુ, અપ્રત્યાખ્યાનીયા કષાય તે તિર્યંચગતિનો હેતુ, પ્રત્યાયાનીય કષાય તે મનુષ્ય ગતિને હેતુ, અને સંજવલન કષાયતે દેવગતિને હેતુ છે, આ કથન પણ પૂર્વની માફક કષાની તીવ્રતા-સુંદતા સમજાવવા વ્યવહાર નયની અપેક્ષાએ છે. કેમકે અનંતાનુબંધિ કષાયના ઉદયે વર્તત છવ, ચાર ગતિના આયુષ્યને બંધ કરી. ચારે ગતિમાં ગમન કરે છે. પરંતુ એટલી વિશેષતા છે કે, તીવ્ર અનંતાનુબંધિ કષાયના ઉદયે વર્તતે જીવ નરકાયુષને બંધ કરી નરકગતિમાં જાય છે. અનંતાનુબંધિની આવી તીવ્રતા તે મિથ્યાત્વ અવસ્થામાં હોઈ શકે છે. . ,, - હવે અપ્રત્યાખ્યાન કષાયને ઉદય અવિરતિ સમ્યગ્નદૃષ્ટિને પણ હોય છે. પરંતુ તે તે માત્ર મનુસ્મૃાયુ અને Page #251 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ. ૨૧૯દેવાયુ અને તેની ગતિને બંધ કરે છે. પણ નરકાયુ કે તિર્યંચાયુ અને તેની ગતિને બંધ કરતા નથી. તેમાં પણ અવિરતિ સમ્યગૃષ્ટિ દેવ અને નારકે તે મનુષ્યાય જ બાંધે. તેમજ પ્રત્યાખ્યાનાવરણીય , કષાયને ઉદય દેશવિરતિને પણ હોય છે, તે તે માત્ર દેવાયુ અને દેવગતિનો જ બંધ કરે છે. સંજવલન કષાયને ઉદય સંયત સાધુને પણ હેય. છે, અને તે માત્ર દેવાયુ અને દેવગતિને જ બંધ કરે અથવા ન પણ કરે. તેથી અનંતાનુબંધ્યાદિક કષા નરકાદિ ગતિના કારણભૂત છે તે સ્થૂલદષ્ટિથી કહેલું છે. અનંતાનુબંધિ કષાયના ઉદયે ક્ષાયિકક્ષાપશમિક કે પશમિક, સમ્યકત્વ હોતું નથી. અપ્રત્યાખ્યાન કષાચના ઉદયે દેશવિરતિપણું હોતું નથી, પણ સમ્યક્ત્વ સંભવે. છે. પ્રત્યાખ્યાનાવરણ કષાયના ઉદયે સર્વવિરતિપણું હતું નથી, પણ દેશવિરતિને સંભવ છે. સંજવલન કષાયના ઉદયે મહિના ઉદયની બિલકુલ અભાવરૂપ યથાખ્યાત ચારિત્ર હતું નથી, પણ સર્વવિરતિ હોય છે. ' - કપાના રસની તકતી મંદતાની અપેક્ષાએ જ ભેદ. પૂર્ણ થાય છે કે ઈપણ એક ક્રોધનો રસ તે અન્ય ત્રણ પ્રકારના ક્રોધ જે પણ હય, એવી રીતે માન-માયા અને. લેભ તે અન્ય ત્રણ પ્રકારના માન-માયા અને તેમના રસ જેવા પણ હોય. જેમકે અનાનુબધીય ક્રોધ જેવો અનતાનુબંધીય ક્રોધ, અપ્રત્યાખ્યાનીય જેવો અનતાનુબંધીય ક્રોધ, Page #252 -------------------------------------------------------------------------- ________________ - - - - - - ૨૨૦ - જૈન દર્શન કર્મવાદ પ્રત્યાખ્યાનીય જે અનંતાનુબંધીય ક્રોધ અને સંજવલન -જે અનંતાનુબંધીય ક્રોધ. એ પ્રમાણે સોળે કષાયોને -ઘટાવતાં ૬૪ ભેદ પણ થઈ શકે છે. આ કષાયના સહચારી અને કષાયના ઉદીપક તેને નેકષાય કહેવાય છે. જો કે કષા કરતાં નોકષાનું બળ ઓછું હોય છે, પરંતુ કષાયોના બળ પ્રમાણે સંસાર -વધારવામાં ખાસ મદદગાર છે. નેકષાચના બળને આધાર કષાયના બળ ઉપર છે. જેમ જેમ કષાયનું બળ ઢીલું પડતું જાય છે, તેમ તેમ નોકષાય પણ ઢીલા પડતા જાય છે. અને સંજ્વલન કષાયોને ઉપશમ કે ક્ષય થતાં થતાંમાં તે તેઓને પણ તદૃન ઉપશમ કે ક્ષય થઈ જ જાય છે. આ નેકષાયના નવ ભેદ છે. જીવને હાસ્ય ઉત્પન્ન કરાવવાના સ્વભાવવાળું જે કર્મ તે હાસ્યમેહનીય કર્મ છે. • ઠાણુગ સૂત્રમાં કહ્યું છે કે – - “કાëિ ajudસિયા તે નાસિરા, ૨ માસિT, રૂ મુનિ, ૪ સંપત્તિ ” - દર્શનથી, ભાષણથી શ્રવણથી અને સ્મરણથી એમ ચાર સ્થાનકે હાસ્યની ઉત્પત્તિ થાય છે. અહીં દર્શન, ભાષણ અને શ્રવણ બાહ્ય કારણ છે અને સ્મરણ અત્યંતર કારણ છે. હાસ્યહનીય કર્મના ઉદયથી જ આ બને પ્રકારનાં કારણે પામીને જીવને હસવું આવે છે. ઈષ્ટ -વસ્તુની પ્રાપ્તિમાં જીવને પ્રીતિ પેદા કરવાવાળું કર્મ તે રતિમોહનીય કર્મ છે. • • • Page #253 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અધ ૨૨. જીવને અપ્રીતિ કે નારાજી પેદા કરાવવાવાળું કમ - તે અતિમાહનીય ક છે. ઈહલેાક ભય ( મનુષ્યને મનુગ્રંથી થતા ભય), પરલેાકભય (મનુષ્યને પશુ આદિકને કે નરકાદ્વિગતિના ભય), આદાન ભય (દ્રવ્યાદિના હરણના ભય), અકસ્માત્ ભય (પેાતાના ઉપર વિદ્યુતપાત્ત્ના કે ઘર વીગેરે.. પડવાના ભય), આજીવિકા ભય, મૃત્યુ ભય, અને અપયશ ભય. આ સાત પ્રકારના ભય પૈકી કોઈ પણ પ્રકારને ભય. ઉત્પન્ન કરાવનાર ક તે ભયમાહનીય કમ છે. ✔ ઈના વિચાગાદિથી જીવને શાકશીલતા ઉત્પન્નકરાવવાળું કમ તે શાÀાહનીય કમ છે. મનમાં ઘણા દુગ"ચ્છા-કટાળા ઉત્પન્ન થવા દ્વારા. પટ્ટાને દૂર કરવાની કે પદાર્થો પાસેથી ખસી જવાની ઈચ્છા કરાવવાવાળુ કે તે ભૃગુપ્સામાહનીય કમ છે. અણુભાવના વિકારને પેદા કરવાવાળુ કમ તે સ્ત્રીવેદ.. પૌરૂષભાવના વિકારને પેદા કરવાવાળું કમ તે પુરૂષવેદ. નપુસકભાવના વિકારને પેદા કરવાવાળુ ક તે નપુ’સવેદ. આ પ્રમાણે નાકષાય કમ નવ પ્રકારે છે. અહી સુખ–દુઃખના .કારણેાની પ્રાપ્તિ તે વેઢનીય ક”નુ ફળ છે, અને તેમાં પ્રીતિ અપ્રીતિ થાય તે રતિ અતિ મેાહનીય. કનુ ફળ છે. તેવી રીતે જ્યારે આત્મા, ભયના સંચાગાથી " Page #254 -------------------------------------------------------------------------- ________________ ૨૨૨ ..... .. === જૈન દર્શનનો સંવાદ -મુગ્ધ બની જંઈ ભાન ભૂલે થાયે ત્યારે તે “ભયમોહ ની દય” સમજ, અને જ્યારે ભયના સંગમાં -અશાંતિ, સુખ કે કલેશ અનુભવે ત્યારે તે “ભયવેદનીય છે સમજવું. અર્થાત મહોદયથી વ્યાકુલતા આવે અને વેદનીદયથી અશાંતિ, દુઃખ વિગેરે પિદા થાય છે. . મોહનીય કર્મના બન્ને ભેદનું વર્ણન અહીં પૂર્ણ થયું. સારાંશ એ છે કે દર્શનમેહનીયકર્મ સત્યવસ્તુમાં શ્રદ્ધા કે દૃઢતા થવા દેતું નથી, અને ચારિત્ર મહનીય કર્મ જાણવા પ્રમાણે વર્તન કરતાં અટકાવે છે. જ્ઞાન અને દર્શનનાં આવરણે દૂર થતાં, વસ્તુને વસ્તુરૂપે જાણી જોઈ શકાય છે, પણ તે સાથે આ દર્શનમોહનીય કર્મ ઓછું થયું હોય તોજ યથાર્થ પણે માન્ય કરવામાં, તેના ઉપર શ્રદ્ધા આવી શકે છે, અને તે શ્રદ્ધા આવ્યા પછી ચારિત્ર મોહનીય કર્મ ઓછું થતાં તે પ્રમાણે વર્તન કરાય છે. આયુષકર્મ : આ કર્મ એક બેડી તુલ્ય છે. તે ચાર પ્રકારે છે. (૧) નારકીનું આયુષ (૨) તિર્યંચનું આયુષુ (૩) મનુષ્યનું આયુષ (૪) દેવનું આયુષ. જેમ અમુક મુદત સુધી શિક્ષામાં મુકરર કરેલા કેદીને તે મુદત પૂરી થયા સિવાય મુકત થવાતું નથી, તેમ આયુષની મર્યાદા પૂરી થયા સિવાય પ્રાણી અન્ય જન્મમાં જઈ શકતો નથી. ઘણું પ્રાણી કે જેઓ વ્યાધિ, ઈષ્ટ Page #255 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ : : - ૨૨૩ વિગ અને અનિષ્ટ ચોગાદિ અનેક સંજોગોમાં સપડાયેલા હિવાથી આ સંસારમાં પોતાનું મૃત્યુ જલ્દી ઈચ્છે છે, પરંતુ તેઓ જલ્દીથી મરી જતા નથી. કેમકે તેમના આ વ્યની મર્યાદા દીર્ઘ હોય છે. તે ગમે તેટલી ઈચ્છા થતાં હત્ત્વ થતી નથી. જ્યારેં અનેક પગલિક સુખમાં એશઆરામ કરનારા પ્રાણિઓ, પૂર્વ પુણ્યગે અખૂટ ધનપ્રાપ્તિ, હેલી પ્રિયા અને ઈષ્ટ સંતતિ આદિ અનેક સુખી સંગે પ્રાપ્ત થયેલા હોવાથી આ દુનિયામાં પોતે લાંબા આયુષ્ય વડે દીર્ઘકાલીન સુખ ભેગવે તેવું ઈચ્છે છે, છતાં આયુવ્યની મર્યાદા કી હોય તે પિતાનેવહાલા તે પીગલિક સુખને અભુક્ત સ્થિતિમાં જ ત્યજવા પડે છે અને. આયુષ્ય મર્યાદાના વેગને આધિન થવું પડે છે. આ કર્મ દરેકને પૂર્વભવમાં જ બંધાય છે. અન્ય કર્મ તે ભવે યા ભવાંતરે ઉદયમાં આવે છે, જ્યારે આયુષ્યકર્મ તે જે ભવમાં આપ્યું હોય તે ભવપૂર્ણ થયે બીજા ભવમાં જ ઉદયમાં આવે છે. શ્રેણિક રાજા કે જેઓ વીરપ્રભુના પરમભક્ત હતા, તેઓએ તદ્દભવે તીર્થકર નામ કર્મ ઉપાર્જન કરેલું હેવા છતાં આગામી. ભવનું આયુષ્ય પ્રથમ નિર્ણિત થઈ ગયેલું હોવાથી નારકીમાં ઉત્પન્ન થવું પડયું હતું. આયુષકર્મ, આખા ભવમાં એક જ વાર બંધાય છે. અને તે ભવપૂર્ણ થયે, નવા ભવની શરૂઆતથી ઉદયમાં આવી, બેડીની માફક જીવને શરીર ધારણ કરાવી તે શરીરમાંથી નિકળવાની જીવને ગમે તેટલી ઈચ્છા હોય તે પણ દ્ધાર્મને ભગવટે પૂર્ણ થાય ત્યાં સુધી તે શરીરમાં રેકી રાખજો Page #256 -------------------------------------------------------------------------- ________________ ૨૨૪ જૈન દર્શનને કર્મવાદ .. છે. જીવને નવા શરીરના સયાગ તે ... આયુષ્ય અને એ સંચાગ ટકાવી રાખનાર · કને આયુષ્યકમ કહેવાય છે. આયુષ્યકમનાં દલિકાના યકાળ પૂર્ણ થયા ખાદ્ય એક સમય માત્ર પણ જીવને તે શરીરના સંચાગ ટકી શકતે નથી. એટલે નારક શરીરમાં ટકાવી રાખનાર ક ને “ નારકીયુષ્ય ”, તિચ શરીરમાં ટકાવી રાખનાર – તે “તિય ચાચુષ્ક ”, માનવશરીરમાં ટકાવી રાખનાર તે “ માનુષાણુમ”, અને દેવના શરીરમાં ટકાવી રાખનારૂ કર્યું તે “ દેવાયુ ” કહેવાય છે. ፡ '' અહીં આયુષ્ય અને આયુષ્યકમ એ અન્ને અલગ ચીજ છે તે સમજી શકાય તેવુ' છે. આયુષ્યકમ એ કારણ છે, અને જીવને નવા શરીરના સચાગરૂપ આયુષ્ય એ તેનુ ફળ છે. આયુષ્યકના યથી જીવને તે તે ગતિને ચેાગ્ય આાકીની કમ પ્રકૃતિએ પણ ઉદયમાં આવે જ છે. કોઈ વખત જીવને અકાળે મરીને પણ ખીજી ગતિમાં જઈ ઉપજવુ" પડે, અને કેટલાક જીવા, પેાતાના આયુષ્યકના કાળને પૂરો કરીને જ મીજી ગતિમાં ઉપજે. આ પ્રમાણે આયુષ્ય કર્માંના અપૂર્ણતા અને પૂર્ણતાના હિસાબે" એ પ્રકાશ તે કર્મોના શાસ્ત્રમાં મતાવ્યા છે. (૧) અપવત્તિ આયુષ્યકમ અને (ર) અનપવત્તિ આયુષ્યક જેમાં આછાશ થઈ શકે એટલે ત્રુટી શકે તે “અપવત્તિ આયુષ્યકમ ” કહેવાય છે. આવાં આયુષ્ય ઘટી જાય તા પણ અંતર્મુહૂત્તથી તેા એછું ન જ થાય. પુરેપુરૂ Page #257 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ * ૨૨૫ ભગવાય, એટલે કે જેમાં લેશમાત્ર પણું ઘટાડે ન થાય તેવું નિકાચિતપણે બંધાયેલ તે “અનપત્તિ આયુષ્ય -કર્મ” કહેવાય છે. આ “અપવર્સિઆયુષ્યકમ? તે બે પ્રકારે છે (૧) સેપક્રમ અનપત્તિ અને (૨) નિરૂપક્રમ અનપત્તિ. અહિ ઉપક્રેમ એટલે આયુષ્યને ગુટવાના સંગે. સેપક્રમ એટલે ગુટવાના સગવાળું અને નિરૂપકેમ એટલે ત્રુટવાના સાગ વિનાનું ત્રુટવાના સંગે આવે, તે પણ ગુટે નહિ , પક્રમઅનપત્તિ આયુષ્ય, અને ત્રુટવાના કારણેને સંગ જ ન થાય અને તૃટે પણ નહિં તે “નિરૂપકમઅનપત્તિ આયુષ્કર્મ કહેવાય છે. આયુષના ટકાવને આધાર આયુષ કર્મ હેઈ, આયુષકર્મ ગુટવાથી આયુષ પણ ત્રુટી જાય છે. દેવ, નારક, ચરમદેહી, શલાકા પુરૂષ, અકર્મભૂમિ અને અંતરદ્વીપમાં જન્મેલા મનુષ્ય તથા તિ , કર્મ ભૂમિઓમાં ઉત્સર્પિણીના છેલ્લા ત્રણ આરાના તથા અવસર્ષિના પ્રથમ ત્રણ આરામાંના યુગલિકે, તે બધા અન૫વત્તિ આયુષ્યવાળા હોય છે. તેમાં પણ ચરમદેહી અને શલાકા પુરૂષે સિવાયના જીવો અનપતિ અને નિરૂપષ્ક્રમ આયુષ્યવાળા હોય છે. અને ચરમદેહી તથા શલાકાપુરૂષ સેપકમ અને નિરૂપમ અનપત્તિ આયુષ્યવાળા હોય છે. અપત્તિ આયુષ્ય શેપમ જ હોય છે એટલે તે પિકમ અપવત્તિ કહેવાય છે. ', - ૧૫ Page #258 -------------------------------------------------------------------------- ________________ २२१ જૈન દર્શનને કર્મવાદ - - - ઔપપાતિક (દેવો અને નાર), ચરમદેહી, શલાકા પુરૂષે (તીર્થકરે, ચક્રવતિઓ, બળદે, વાસુદેવે), અને અસંય વર્ષનાં આયુષ્યવાળા જીવ (અકર્મભૂમિ તથા અંતરદ્વીપમાં જન્મેલા મનુષ્ય અને તિય, કર્મભૂમિમાં ઉત્સર્પિણીના છેલ્લા ત્રણ આરાના તથા અવસર્પિણીના પ્રથમ ત્રણ આરામાંના યુગલિકે) સિવાયના તમામ મનુષ્ય અને તિય (૧) સેપકમ અનપતિ. (૨) નિરૂપકમ અનવર્તિ અને (૩) સોપકમ અપતિ અયુષ્યવાળા હોય છે. અહીં અપવતિઆયુષ્યકમ જેટલું બાંધ્યું હોય છે, એટલે કે તે કર્મલિકે જેટલાં બંધાયાં હોય છે, તે દલિ કોના ભેગવટામાં ન્યૂનતા નહિં થતાં, તે દલિકે જે ક્રમે ભોગવવાનાં હોય તે કેમે નહિં ભેગવાતાં જલ્દી જોગવાઈ જઈ તેને વખત ટુંકાઈ જાય છે તેને આયુષ્ય વૃધ્યું કહેવાય છે. જેમ લાંબી કરેલી દેરીને એક છેડે અગ્નિ સળ- ગા હોય તે તે દેરી અનુક્રમે લાંબી મુદ્દતે મળી રહે છે, અને તેજ દેરીને એકઠી કરીને તેમાં અગ્નિ મુકયો હોય તે તે એકદમ જલ્દીથી બળી જાય છે, તેવી જ રીતે-પક્રમઅપવતિઆયુષ્ય ડાકાળમાં પુરૂં થઈ જાય છે. અને જે આયુષ્યકર્મ તેના બંધસમયે ગાઢ નિકાચિત બાંધ્યું હોય, તે અનુક્રમે જ ભગવાય છે. સેંકડે ઉપક્રમથી પણ તે ક્ષીણ થઈ શકતું નથી. કઈ અનપત્તિ આથુષ્યવાળા જીવોને આપૂર્ણ થવા Page #259 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃનિ બંધ ૨૨૭ સમયે ઉપક્રમે થાય છે, તે ઉપક્રમે માત્ર તેમને કષ્ટને અર્થે સમજવા, પણ આયુષ્યના ક્ષયમાં કારણભૂત સમજવા નહિં. જેમકે સ્કન્દકાચાર્યના પાંચસે શિષ્ય, તથા અર્ણિકાપુત્ર આચાર્ય, ઝાંઝરીયામુનિ વિગેરે ચરમ શરીરી હોવાથી અનપત્તિ આયુષ્યવાળા હતા. તેમને ઉપસર્ગ થયા તે આયુષ્યક્ષયમાં કારણભૂત હતા જ નહિં. કર્મબંધનાં અધ્યવસાયસ્થાનકે વિચિત્ર છે, અને અસંખ્ય " કાકાશના પ્રદેશપ્રમાણે છે. તે સ્થાનકમાં કેટલાંક નિરૂપકમકર્મને ઉત્પન્ન કરનારાં છે. તેથી જેવા અધ્યવસાયે જે કર્મ બાંધ્યું હોય, તે કર્મ તેવી રીતે ભેગવવું પડે છે. જેમ અમુક એજન લાંબા માર્ગમાં ઘણું માણસે એક સાથે ચાલ્યા હોય, છતાં તેમની ગતિની તરતમતાથી જવાના સ્થાને, પહોંચવાના કાળમાં ભેદ દેખાય છે (કેઈ વહેલા પહોંચે છે, કઈ વિલંબે પહોંચે છે). તેવી જ રીતે એક સરખી સ્થિતિવાળું કર્મ ઘણું જીએ આવ્યું હોય તેમાં પણ પરિણામના ભેદથી તેને ભેગકાળ ભિન્ન ભિન્ન થાય છે. કહ્યું છે કે – વિલીમૂત પર વિરામચિહેશુક્યતા प्रसारितः स एवाशु, तथाकर्माप्युपक्रमैः ॥१॥ ભાવાર્થ-જેમ ભીનું વસ્ત્ર પિંડરૂપ કરીને મુક્યું હોય તે તે લાંબી મુદતે સુકાય છે, અને તે વસ્ત્ર લાંબુ કર્યું હોય તે જલ્દી સુકાઈ જાય છે, તેવી જ રીતે કર્મ પણ ઉપકથી જલ્દી ક્ષય પામે છે. US Page #260 -------------------------------------------------------------------------- ________________ ૨૨૮ જૈન દર્શનને કર્મવાદ પિતાના જ મનમાં ઉત્પન્ન થયેલા અધ્યવસાયાદિકથી. અને બીજાએ ઉત્પન્ન કરેલા વિષ તથા શસ્ત્રાદિકથી જે પિતાના જીવિતને અંત આવે, તે સર્વે ઉપક્રમ કહેવાય છે. તે ઉપક્રમના અધ્યવસાય વગેરે સાત ભેદ છે. अज्झरसाण निमित्ते, आहारेवेयणापराघाए । જરે ચાપણુ, સવિર્દ શિન્ન થs III ભાવાર્થ –અધ્યવસાન-નિમિત્ત–આહાર–વેદના–પરાઘાત–સ્પર્શ અને શ્વાસોશ્વાસ એ સાત પ્રકારે આયુષ્યને ક્ષય થાય છે. (૧) અધ્યવસાનના ત્રણ પ્રકાર છે. રાગ, ભય અને સ્નેહ. તેમાં રાગને અધ્યવસાન પણ મરણને હેતુ થાય છે. જેમ એક અતિરૂપવાન-યુવાન મુસાફર, અરણ્યમાં તૃષાતુર થવાથી પાણીની પરબે ગયા. ત્યાં પાણી પાનારી સ્ત્રીએ જળ લાવીને તેને પાયું. પછી તે મુસાફર પેલી સ્ત્રીએ ના કહ્યા છતાં પણ ત્યાંથી ચાલતે થયે. તે સ્ત્રી તેની સામું જ જોઈ રહી, અને જ્યારે તે મુસાફર અદશ્ય થયો, ત્યારે તે સ્ત્રી તેની ઉપરના ઉત્કટ રાગના અધ્યવસાયથી તરત જ મૃત્યુ પામી. ભયના અધ્યવસાયથી કૃષ્ણ–વાસુદેવને જોઈ સેમિલ બ્રાહ્મણ હૃદયસ્ફટ થવા વડે મરી ગયે, - સનેહના અધ્યવસાયથી ભાનુનામે મંત્રીની પત્ની સરસ્વતી, તે પતિના મૃત્યુ થયાની શંકા થવાથી પોતે મૃત્યુ પામી હતી. રૂપાદિક જેવાથી જે પ્રીતિ ઉત્પન્ન થાય Page #261 -------------------------------------------------------------------------- ________________ ૨૨૯ -- - - પ્રકૃતિ બંધ તે રાગ; અને સામાન્ય રીતે સ્ત્રી પત્રાદિક ઉપર જે પ્રીતિ થાય તે નેહ કહેવાય છે. આ પ્રમાણે ત્રણ પ્રકારના અધ્યવસાયથી પણ આયુષ્યને ક્ષય થાય છે. (૨) બીજું નિમિત્તથી એટલે દંડ, શસ્ત્ર, રાજુ, અગ્નિ, જળમાં પતન, મૂત્ર પૂરીષને રેપ અને વિષનું ભક્ષણ વિગેરે કારણથી પણ આયુષ્યને ક્ષય થાય છે. (૩) આહારથી એટલે ઘણું ખાવાથી, ડું ખાવાથી અથવા બિલ્લ આહાર નહીં મળવાથી આયુષ્યને ક્ષય થાય છે. સંપ્રતિ રાજાના પૂર્વભવને જીવ ક્રમક, જે સાધુ થયે હતું, તે દિક્ષાના દિવસે જ અતિઆહારથી મૃત્યુ પામ્યો હતે. () વેદનાથી એટલે શૂળ વિગેરેથી તથા નેત્રાદિકના વ્યાધિથી આયુષ્યને ક્ષય થાય છે. (૫) પરાઘાતથી એટલે ભીંત–ભેખડ વિગેરે પડવાથી અથવા વીજળી વિગેરેના પડવાથી આયુષ્યને ક્ષય થાય છે. (૬) સ્પર્શથી એટલે સર્પાદિના ડંશથી આયુષ્યને ક્ષય થાય છે. (૭) શ્વાસોશ્વાસથી એટલે દમ વિગેરેના વ્યાધિને લીધે ઘણુ શ્વાસે શ્વાસ લેવાથી અથવા શ્વાસ રૂંધાવાથી પણ આયુષ્યને ક્ષય થાય છે. * એક સમયમાત્ર પણ કેઈનું ય આયુષ્ય વૃદ્ધિ Page #262 -------------------------------------------------------------------------- ________________ ૨૩–------ -- --. . . . . જૈન દર્શનને કર્મવાદ પામતું નથી, પરંતુ એગ્ય જીવનચર્યાથી ત્રુટતુ અટકી શકે. છે. ગવિદ્યા આદિથી કે રસાયણનો ઉપયોગ કરવાથી આયુષ્યને કાળ કંઈ લંબાતો નથી, પણ જે કાળપ્રમાણ બાંધ્યું હોય તે કાળ પ્રમાણે બરાબર ભેગેવાય છે. તેને ઉપચારથી આયુષ્ય વધ્યાં એમ બેલાય છે. પરંતુ તેને અર્થ એ થાય છે કે તેમાં “ઘટાડે બહુ ન થયે.” આયુષ્યકર્મનોબંધ ઘલના પરિણામે થાય છે. ઘાલના પરિણામ એટલે પરાવર્તમાન પરિણામ. ઉત્તરોત્તર સમયે પરિણામની ધારા ચડતી જતી હોય, પછી ભલે તે શુભ હોય કે અશુભ હેય પણ તે સમયે આયુષકર્મ બંધાતું નથી. અને તેથી જ આઠમા આદિ ગુણસ્થાનકેમાં ક્રમશઃ શુદ્ધ પરિણામની વૃદ્ધિ થતી હોવાથી, અને ત્રીજે ગુણસ્થાનકે પણ ઘાલના પરિણામને અસંભવ હોવાથી આયુષ્ય કર્મ બંધાતું નથી. શેષ પહેલાથી છઠ્ઠા ગુણસ્થાનક સુધીમાં ઘોલના પરિણામનો સંભવ છે. એટલે તેવા પરિણામે ત્યાં આયુષ્ય કર્મને બંધ થાય છે. સાતમે ગુણસ્થાનકે જે કે આયુ બંધાય છે ખરું, પણ ત્યાં નવી શરૂઆત થતી નથી. છદ્દે ગુણસ્થાનકે પ્રારંભેલ બંધ તે સાતમે ગુણસ્થાનકે પરે કરે છે. સેપક્રમ આયુષ્યવાળા જી પોતાના વર્તામાન ભવના અંતિમ ત્રીજે ભાગે, નવમા ભાગે, સત્તાવીસમે ભાગે અથવા છેવટ મરણવખતે છેલ્લા અંતર્મુહૂ, આવતાં ભવનું આયુષ્ય કર્મ બાંધે છે. અહીં કોઈ આચાર્યો સત્તાવીસમાં ભાગથી Page #263 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૩૧ ઉપર પણ આવતા ભવના આયુષ્યનાબંધની કલ્પના કરે છે. તેમજ ત્રણ ત્રણ ભાગની કલ્પના પણ છેલ્લા અંતમુહૂર્ત સુધી કરે છે. નિરૂપક્રમ આયુષ્યવાળા જીવોને, માટે આયુષ્યના. બંધને કાળ એ છે કે દેવતાઓ, નારકીએ. તથા અસંખ્ય વર્ષના આયુષ્યવાલા મનુષ્ય અને તિર્યંચે (યુગલિકે) પોતાનું વર્તમાન આયુષ્ય છ માસ બાકી રહે ત્યારે આગામી, ભવનું આયુષ્ય બાંધે છે. તે સિવાયના બીજા-નિરૂપમ આયુષ્યવાળા (ચરમ શરીરી સિવાયના ચકવતી–બળદેવાદિક- શલાકા પુરૂષ) જીવે પોતાના આયુવ્યને ત્રીજે ભાગે આગામી ભવનું આયુષ્ય બાંધે છે. નામકર્મ– સંસારી જીવોને ગતિ, જાતિ, શરીર, શરીરનાં અવથવ, શરીરને બધે, શરીરને આકાર, શરીરનાં પુદ્ગલેનું પરસ્પર સજન ઈત્યાદિ શરીરને લગતાં સગોની પ્રાપ્તિ આ નામકર્મથી થાય છે. આ દરેક સંગની પ્રાપ્તિ. ભિન્ન ભિન્ન જીવેને ભિન્ન ભિન્ન પ્રકારે થતી હાઈ. નામકર્મ ૪૨, ૬૭, ૩, અને ૧૦૩ એમ ભેદ વાળું છે. નામકર્મને શાસ્ત્રમાં ચિતારા સમાન કહ્યું છે. ચિતાર જેમ ચિત્રને અનેક રંગે પૂરીને જુદા જુદા રૂપે ચીતરીબતાવે છે, તેમ ના કર્મ. તે, જીવને વિચિત્ર રૂપધારી, બનાવ્યા કરે છે. તેનું નામકર્મની પ્રકૃતિએ આ પ્રમાણે છે. શારીરિક અને માનસિક સુખ દુઃખના હિસાબે દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવની જુદી જુદી જાતની કુદરતી. પરિ Page #264 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જૈન દર્શનને કર્મવાદ સ્થિતિ યા અવસ્થાને ગતિ કહેવાય છે. ગતિ ચાર પ્રકારે છે. સંસારી આત્માને એ ચારે પૈકી કોઈપણ એક પરિસ્થિતિમાં કાયમ જવું પડતું જ હોવાથી તેને ગતિ છે. જીવને અમુક એક ગતિમાં લઈ જનારું અમુક એકજ ચોકકસ કમ હેાય છે. એટલે ગતિ તે ચાર પ્રકારે હાઈ તેને અપાવનાર કર્મ પણ ચાર પ્રકારે છે. જીવ સુખ, દુઃખ વેદે છે તે તો વેદનીય કર્મના ઉદયથી, પરંતુ સુખ, દુઃખના સગવાળી પરિસ્થિતિમાં જઈ મુકાવું તે તે ગતિનામ કર્મના ઉદયથી જ થાય છે. એટલે ગતિનામકર્મ સુખ દુઃખના ઉપગમાં નિયામક છે. પ્રાયઃ ઉગ્રપુણ્ય ભેગવવારૂપ શારીરિક અને માનસિક સુખવાળી અવસ્થા, યા કુદરતી પરિસ્થિતિને દેવગતિ કહેવાય છે. અને તે ગતિમાં લઈ જવાને સમર્થ કર્મ તે દેવગતિ નામકર્મ કહેવાય છે. શારીરિક અને માનસિક સુખ, દુઃખ યુક્ત પરિસ્થિતિ તે મનુષ્યગતિ, અને તે ગતિમાં લઈ જવાને સમર્થ કર્મ તે મનુષ્યગતિ નામકર્મ કહેવાય છે. ૫ આદિ દુઃખયુક્ત પરિસ્થિતિ તે તિર્યંચ ગતિ, અને તે ગતિમાં લઈ જવાને સમર્થ કર્મ તે તિચગતિ નામકર્મ, તીવ્ર શીત, ઉષ્ણાદિ દુઃખરૂપ ઉગ્ર પાપના ભેગવટાવાળી પરિસ્થિતિ તે નરક ગતિ અને તે ગતિમાં લઈ જવાને સમર્થ કમ તે નરક ગતિ નામકર્મ. આ રીતે દેવગતિ, મનુષ્યગતિ તિર્યંચ Page #265 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ - ૨૩૩ ગતિ અને નરક ગતિ, એમ ગતિ તે ચાર પ્રકારે છે, એટલે તે તે ગતિને અપાવનાર કર્મપણું અનુક્રમે દેવગતિ નામકર્મ, મનુષ્યગતિ નામકર્મ, તિર્યંચગતિ નામકર્મ અને નરકગતિનામકર્મ એમ ગતિનામકર્મ પણ ચાર પ્રકારે છે. ગતિનામકર્મને ઉદય તે આયુકર્મને અનુસરીને જ વર્તતે હેઈ, વિપાકેદયથી પણ ભેગવાય અને પ્રદેશદયથી પણ ભેગવાય છે. કેટકેટી સાગરોપમના સ્થિતિબંધવાળું ગતિનામકર્મ, તેટલી સ્થિતિવાળું આયુષ્યકમ હોય તે જ વિપાકેદયથી ભેગવી શકાય. પણ આયુષ્યકમની સ્થિતિ તે તેત્રીસસાગરેપમથી અધિક હોઈ શકતી જ નથી. વળી ચાર પ્રકારના ગતિનામકર્મમાંથી કઈ એક પ્રકારના ગતિનામકર્મના ઉદય વખતે તે ગતિને અનુકુળ જ આયુષ્યકર્મને ઉદય આવવું જોઈએ એવું પણ બની શકતું નથી. કારણ કે વર્તમાન આયુના ઉદય સમયે બધાએલ આગામી ભવનું આયુકર્મ તે વર્તમાન આયુષ્ય પૂર્ણ થયે ઉદયમાં આવે જ. અન્ય કર્મ તે તે ભવે પણ ઉદયમાં આવે અને કેટલાક વસ વીત્યા પછી પણ ઉદયમાં આવે. પરંતુ આયુષ્ય કર્મ, તે વર્તામાન આયુષ્ય પૂર્ણ થયા બાદ નવા ભવના પ્રારંક્ષમાં જ ઉદયે આવે. નવા ભવના આયુષ્યકર્મના ઉદય વખતે વર્તતે ગતિનામકર્મને ઉદય, આયુષ્યને અનુરૂપ ન હોય તે આયુષ્યને અનુરૂપ ગતિ રૂપે સંક્રમી પ્રદેશેાદયથી વેદાય છે: વળી તે આયુષ્યના પૂર્ણ ભેગવટા સુધીના કાળમાં વચ્ચે Page #266 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - ૨૩૪ : જેને દર્શનને કર્મવાદ. વચ્ચે કેઈ અન્ય ગતિનામકર્મને ઉદયકાળ પાકતે હોય તે પણ આયુષ્યકર્મને અનુરૂપ ગતિનામકર્મરૂપે સંક્રમી પ્રદેશોદયથી વેદાય છે. જેમકે મનુષ્ય, તે મનુષ્યગતિને વિપાકેદયથી અને બાકીની ગતિ કર્મ સત્તામાંથી સ્થિતિપાકે ઉદયમાં આવે તેમ તેમ મનુષ્યગતિમાં સંક્રમાવીને ભેગવી પૂર્ણ કરે છે. એવી રીતે ચારે ગતિમાં સમજવું.. ગતિનામકર્મની માફક આયુષ્ય કર્મ તે અન્ય આયુષ્યમાં સંક્રમી શકતું નથી. તે તે જેવું બંધાયું હોય તેવું જ વેદાય છે. પ્રત્યેક ગતિના જીવનમાં સુખ-દુઃખના સંગે કંઈ એક સરખા જ હેતા નથી. જેમકે નરકગતિમાં પહેલી નારકીથી સાત નારકીઓ સુધી દુઃખની પરિસ્થિતિ અનુક્રમે એક એકથી અધિક હોય છે. તિર્યંચગતિમાં તિર્યંચપચેન્દ્રિય કરતાં ચરિન્દ્રિય–તે ઇન્દ્રિય–બેઈન્દ્રિય અને એકેન્દ્રિય તિર્યચામાં દુઃખના સંગે અનુક્રમે વિશેષ વિશેષ હોય છે. દેવગતિમાં ભવનપતિ આદિ દે કરતાં અનુત્તરવાસી દેવામાં સુખના સગામી અધિકતા છે. એ રીતે મનુષ્યગતિમાં પણ ન્યૂનાધિકતા છે. તે પણ સુખ–દુઃખના ઉપગરૂપ અમુક પ્રકારની કુદરતી પરિસ્થિતિને સ્થૂલરૂપે ચાર વિભાગમાં વહેંચી તે પરિસ્થિતિને “ગતિ” નામે ઓળખાવી તે ગતિને પ્રાપ્ત કરાવવાવાળા કર્મને ગતિનામકર્મ તરીકે ઓળખાવ્યું છે, - આ ચાર ગતિમાંથી કોઈ પણ એક ગતિના તમામ Page #267 -------------------------------------------------------------------------- ________________ ૨૩પ. = . પ્રકાતિ બંધ'... .. -============== જેમાં રહેલ ચેતન્ય વિકાસની ન્યૂર્ષિકતાના હિસાબે તે ગતિના અમુક અમુક પેટા વિભાગને “જાંતિ કહેવી છે એકેન્દ્રિયપણુથી પચેન્દ્રિય પણ સુધીમાં વિવિધ પ્રકરના સમાને પરિણામરૂપ સામાન્ય તે જાતિ અને તે તેના જતિને પ્રાપ્ત કરાવનારૂં કર્મ તે જાતિનાત્મકર્મ કહેવાય છે. જાતિ તે એકેન્દ્રિય, બેઇન્દ્રિય, તેઇદ્રિય, ચઉરિદ્રિય અને પચેન્દ્રિય એમ પાંચ પ્રકારે હેઈ તે તે જાતિને પ્રાપ્ત. કરાવનારૂં કર્મ પણ અનુકમે એકેન્દ્રિયજાતિનામકર્મ, બેઈન્દ્રિય જાતિ નામકર્મ, તેઈન્દ્રિયજાતિ નામકર્મ, ચઉરિન્દ્રિયજાતિ' નામકર્મ અને પંચેન્દ્રિય જાતિ નામકર્મ એ રીતે. પાંચ પ્રકારે છે. અહીં અમુક અમુક ઇન્દ્રિયની ઉત્પત્તિના હિસાબે એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહાર નથી. કારણકે દ્રવ્યરૂપ ઈન્દ્રિયનું ઉત્પન્ન તે અંગોપાંગનામકર્મ તથા પર્યામિ નામ કર્મના કારણે અને ભાવરૂપ ઈન્દ્રિયેનું ઉપન્ન તે સ્પર્શનાદિ ઈન્દ્રિયાવરણ (મતિ જ્ઞાનાવરણ) કર્મના ક્ષપશમથી થાય. છે. પરંતુ સુખ–દુઃખને અનુર્ભવ કરાવનારું તે વેદનીય કર્મ હાવાં છતાં પણ તે તે સુખ–દુખમે અનુરૂપ કુદરતી સંચોગેનું નિયામક જેમ ગતિ નામ કમી છે, તેમ અમુક અમુક પ્રમાણમાં ચૈતન્ય વિકાસનું નિયામક જાતિ નામકર્મ હાઈજાતિનામકર્મથી પ્રાપ્ત થતી જાતિના હિસાબે એકેન્દ્રિયાદિ શબ્દ વ્યવહાર છે. સર્વ એકેન્દ્રિય જાતિના છ ભિન્ન ભિન્ન પ્રકારના.. Page #268 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જૈન દર્શનને કર્મવાદ હોવા છતાં કેઈક સમાન બાહ્ય પરિણામના કારણે તેઓમાં ચૈતન્યનો વિકાસ સ્વલ્પ અને લગભગ સરખો હોય છે. તેવી રીતે બેઈદ્રિયાદિક જાતિઓમાં પણ સમજવું. આ રીતે નિર્દોષ સરખા પણ વડે એક કરાએલ સમાન બાહ્યા પરિણામ જ અમુક અમુક ચૈતન્ય વિકાસમાં નિયામક છે. તે સમાન બાહ્ય પરિણામને જાતિ કહેવાય અને તે અપાવનાર કર્મને જાતિનામકર્મ કહેવાય છે. પંચેન્દ્રિય જી કરતાં ચઉરિન્દ્રિય જીવેને ચૈતન્ય વિકાસ અલ્પ હોય. એ રીતે ચઉરિન્દ્રિય કરતાં તેઈન્દ્રિય જીવમાં, તેઈન્દ્રિય કરતાં બેઈન્દ્રિય જીમાં, અને બેઈન્દ્રિય કરતાં એકેન્દ્રિય જીવોમાં ચૈતન્યને વિકાસ (ચૈત ને ક્ષપશમ) અનુક્રમે અલ્પ હોય છે. આ પ્રમાણે ચિતન્યશક્તિની ન્યૂનાધિક ખીલવટના ધોરણનું નિયમન તે જાતિનામકર્મના આધારે જ છે. આ રીતે પાંચ પ્રકારે ચૈતન્ય વિકાસની વ્યવસ્થા તે જાતિ, અને પાંચ પ્રકારની વ્યવસ્થા રૂપ જાતિને પ્રાપ્ત કરાવનારૂં કર્મ તે તે જાતિનામકર્મ કહેવાય છે. જાતિ નામ કર્મના ઉદયથી તે તે જાતિની પ્રાપ્તિમાં જીવ વિવિધ પ્રકારના શરીરને ધારણ કરે છે. સંસારી અવસ્થામાં જીવ તે શરીર વિના તે રહી શકે જ નહીં. કારણ કે સંસારી જીવોને સુખ–દુઃખના ઉપગનું -વાતે ક્રિયા કરવાનું સાધન શરીર જ છે. વળી જીવ તે અરૂપી હોવાથી કઈ જગ્યાએ કયા જીવ રહેલો છે, તેને ખ્યાલ છદ્મસ્થ જીવોને તો સજીવ દેહની પ્રત્યક્ષતાથી જ થઈ શકે છે. T Page #269 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૩૭ જીવની ચેતના દ્વારા શરીરમાં થતી હલનચલન આદિ. કિયાઓ વડે યા તે આહારાદિ સંજ્ઞાઓ ઉપરથી જ તે તે સ્થાને જીવ છે, એમ છવાસ્થ જીવે સમજી શકે છે. ચૈતન્ય રહિત મૃતદેહને જોઈ, જીવ ચાલ્યા ગયા તે મરણ પામ્ય એમ લેકે કહે છે. * સંસારચકમાં પરિભ્રમણ કરતા જીવને સદાના માટે કેઈ અમુક એક જ શરીર કંઈ ટકી રહેતું નથી. માટે જ શરીરને શબ્દાર્થ નાશવંત થાય છે. શીરે ચ તત્વ રા . જીવ સદાના માટે શાશ્વત છે. તેની ઉત્પત્તિ કે નાશ છે જ નહીં. પરંતુ વ્યવહાર દષ્ટિએ નવા શરીરને ધારણ કરવા ટાઈમે જન્મ થયો અને તે શરીરને ત્યાગ કરવા ટાઈમે મૃત્યુ પામ્ય એમ બેલાય છે. ત્યાં ઉપત્તિ અને નાશ શરીરને છે. આ રીતે અનાદિકાળથી સંસાર ચક્રમાં ભ્રમણ કરતા જીવે અનંતીવાર ભિન્ન ભિન્ન શરીરને ધારણ કર્યા અને છોડયાં. શરીરધારી અનંતજીપૈકી પ્રત્યેકજીનાં શરીરે ભિન્ન ભિન્ન હોવાથી વ્યક્તિશઃ અનંત શરીરે છે. પરંતુ, કાર્ય કારણ આદિના સાદસ્યની દષ્ટિએ સંક્ષેપમાં વિભાગ કરી તે શરીરના (૧) ઔદારિક શરીર (૨) વિકિય શરીર (૩) આહારક શરીર (૪) તૈજસ શરીર અને (૫) કાર્પણ શરીર એમ પાંચ પ્રકાર. શાસ્ત્રમાં બતાવ્યા છે. આહારિક શરીરે-તીર્થકર ગણધરની અપેક્ષાએ. Page #270 -------------------------------------------------------------------------- ________________ : ----------- - ---- . . . -- -- -- - - - -- -- - , ૨૩૮ * જૈન દર્શનને કર્મવાદ ઉદાર-પ્રધાન અને પ્રેક્રિયની અપેક્ષાએ અ૫ પરમાણુ નિષ્પન્ન-સ્કૂલ, વણનું બનેલું, વળી જેને બાળી શકાય. છેદનભેદન કરી શકાય, તે ઔદારિક શરીર કહેવાય છે. મનુષ્ય અને તિર્યંચને આ શરીર સાહજિક હોય છે. ક્રિય શરીર–નાનું, મોટું, પાતળું, જાડું, એક અને અનેક ઈત્યાદિ વિવિધ રૂપને વિક્રિયાને ધારણ કરી શકે તે વિફિય શરીર છે. દેવ અને નારકેને ભવધારણીય . શરીર વૈકિય જ હોય છે. - આહારક, શરીર ચૌદ પૂર્વધર મુનિરાજેએ તીર્થકરની ઋદ્ધિ જેવા નિમિત્તે કે બીજા કોઈ પણ કારણે એક - હસ્ત પ્રમાણે, શુભપુદ્ગલદ્રવ્યનું બનાવેલું, કેઈને વ્યાઘાત ન કરે અને અન્યથી જેને વ્યાઘાત ન થઈ શકે એવું, અને આહારકલબ્ધિના સામર્થ્યથી બનાવેલું તે આહારક શરીર કહેવાય છે. ચઉદ પૂર્વધર મુનિરાજે અત્યંત સૂક્ષ્મ અર્થના સંદેહને દૂર કરવા માટે અન્ય ક્ષેત્રમાં રહેલા તીર્થકર પાસે પિતાના ભવજન્ય દારિક શરીરથી જવું અશક્ય ધારી લબ્ધિજન્ય આ આહારક શરીરને ત્યાં મેકલે છે. તે ત્યાં જઈને સંશય નિવારીને પોતાના સ્થાને આવી વેરાઈ જાય છે. આ કાર્ય, ફક્ત અંતર્મુહૂર્તમાં જ થઈ જાય છે. - તજસશરીર-ખાધેલ આહારદિને પકવવામાં કારણ ભૂત જે શરીર તે તેજસશરીર કહેવાય છે. શરીરમાં રહેલી ગરમીયા જઠરાગ્નિ તેજ. આ શરીર છે. ! Page #271 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૩૯ - - -મીઠું, અનાજ, પાણી કે અન્ય કેઈ આહાર, રૂપ પદાર્થના સાત ધાતુ રૂપે થતા પરિણમન કાર્યમાં આપણે વિચારવું પડશે કે શરીરમાં પરિણામાન્તર કરનાર કેઈક પાક ક્રિયા છે. પકવવાની તાકાતવાળી ચીજ જ પરિણામાન્તર કરી શકે. જેમ અગ્નિમાં પકાવ્યા વિના માટીના ઘડે પાણીને ભરવા ચાગ્ય થઈ શકતા નથી,-એવી રીતે પકવવાની તાકાતવાળી વસ્તુ વિના મૂલપદાર્થનું પરિપકવણું થઈ શકતું નથી. જે પક્વવાની તાકાતવાળી ચીજ ન હોય તો શરીરમાં પડેલું મીઠું તે મીઠું જ રહે, માટી તે માટપણે જ રહે. સંગ્રહણને વ્યાધિ. જેને થયે હોય તે રાક લે છે પણ પચાવી શકતો નથી, કેમકે દુન્યવી દષ્ટિએ કહેવાય છે કે તેની જઠરમાં અગ્નિનું જેર નથી. પકવવાની તાકાતવાળી ચીજ હોય તો જ શરીરમાં ગયેલ આહાર પરિણામોત્તર પામે અને સાત ધાતુ રૂપે પરિણમે. આવું પરિણામાન્તર કરનાર તે જ તૈજસ શરીર છે. લીધેલ ખોરાકને પકવદશામાં લાવવું, પરિણામાન્તર " કરવું તે કામ તેજસ શરીરનું છે. આ તૈજસ શરીર તે જીવની સાથે વળગેલી ભઠ્ઠી છે. દરેક સંસારી જીવની સાથે તૈિજસ ભઠ્ઠી રહે જ છે. જેમ અગ્નિને સ્વભાવ છે કે બળ તણને પકડે છે. અને પોતે ટકે છે, પણ બળતણથી જ. તેવી • રીતે જીવની સાથે રહેલી તૈજસરૂપ ભઠ્ઠી ખોરાકને ખેંચે છે અને ખોરાકથી ટકે છે. તિજસ:-રીર ૫ણ અનેક પ્રકારનું હોય છે. આપણને Page #272 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કમવાદ ઝીણી કાંકરી પચાવવી મુશ્કેલ પડે છે અને કબુતર ઝીણી કાંકરી ખાય તેય પચી જાય છે. આમ મનવાનુ` કારણ જઠરની તાકાતમાં ન્યૂનાધિકતા છે. મનુષ્યમાં પણ મદ જઠરવાળાને હલકા ખારાક યા પ્રવાહિ ખારાક પણ પચતા નથી, અને સારી જઠરવાળા એકલા વાલ ખાય તે પણ હરકત આવતી નથી. ખાહ્ય શરીર દેખાવમાં મજબુત હાવા છતાં અંદરની તૈજસ ભઠ્ઠી માં હોય તેા ભારે ખારાક કે વધુ ખારાક પચી શકતા નથી. તેવાઓને તે ભઠ્ઠી પ્રક્રીસ · રાખવા માટે વારવાર ખારાક લેવો પડે છે. તે વધુ ટાઈમ ક્ષુધા સહન કરી શકતા નથી. જ્યારે કેટલાકનુ બાહ્ય શરીર દુખતુ—પતળુ' હાવા છતાં તેજસની ભઠ્ઠી તીવ્ર હેાશના કારણે ગમે તેવા ભારે ખારાક પણ પચાવી શકે છે. લાંમા ટાઈમ ક્ષુધા પણ સહન કરી શકે છે. માટે દરેક પ્રાણિના શરીરમાં રહેલી આવા પ્રકારની અગ્નિ જ, તજસ શરીર કાયમ હાવાના વ્યાપક પુરાવારૂપે છે. . 1 ૨૪૦ આ તૈજસ શરીરરૂપ અગ્નિના અપચય કે ઉપચય થવામાં નિમિત્તભૂત ભલે અન્ય હાય પરરંતુ પરભવથી. આવતા જીવને જઠરાગ્નિરૂપ આ તૈજસ શરીર તેા સાથે જ હાય છે. કારણકે પરભવમાંથી આવતાં જ પહેલાસમયે, આહારનેલાયક સામગ્રીને પાચન કરવાની શક્તિ તેા જીવને પેાતાની પાસે જ હાવી જોઈએ. આ સામગ્રી તેજ તેજસ શરીર છે. તેજસ શરીરમાં અપચય અને ઉપચય તે થયા જ Page #273 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૪૧, કરે છે. બાળક જેમ જેમ મેટું થતું જાય છે, તેમ તેમ તેનું તેિજસ શરીર, આખા શરીરમાં નવાં નવાં તિજસપુદુગલોથી બનતું રહી. શરીરમાં ફેલાતું જાય છે. મૃત્યુ પામેલ પ્રાણિના બાહ્ય શરીરમાં તજસ શરીર હતું જ નથી. મૃત્યકાળના અમુક ટાઈમ પહેલાં તેના બાહ્ય શરીરના અવયવરૂપ હાથપગમાં ફેલાયેલ તેજસ શરીરરૂપગરમી, ધીમે ધીમે હટવા માંડે છે. હાથ પગ ઠંડા પડે છે ત્યારે મરનારના સંબંધીઓ સમજી શકે છે કે મૃત્યુ નજીક છે. શરીરમાંથી જીવ ચાલ્યા જાય છે એટલે મૃત શરીરના કેઈપણ ભાગમાં લેશ માત્ર ગરમી રહેતી નથી. તેવા સમયે હાથપગની નાડીઓના કંપનીને કે હદયના ધબકારાને પૂરે ખ્યાલ ન પામી શકાય તે હેકટર કે હોશિયાર વૈદ્યના અભાવે ગ્રામ્ય લેકે મૃત્યુ પામતા મનુષ્યના મસ્તક ઉપર થીનું ઘી મુકી શરીરની ગરમીને - તપાસે છે. તે દ્વારા શરીરમાં ગરમીને બિસ્કુલ અભાવ જણાય તે માની લે છે કે જીવ ચાલ્યો ગયો. કારણકે ગરમીરૂપ તે તિજસ શરીર, બાહ્ય શરીરમાં જીવ વિના, ટકતું નથી. - જૈનદર્શનમાં કથિત આ તિજ શરીર અગેની હકિકત આધુનિક વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સિદ્ધ થઈ ચૂર્ણ છે. શરીરે શાસ્ત્રીઓ કહે છે કે Page #274 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કર્રવાદ “ ગરમીના પ્રમાણને નિય'ત્રિત કરનાર એક યંત્ર શરીરમાં રહે છે. જેને હાઈપોથૈલ્મસ કહેવાય છે. એ ચત્ર દ્વારા માનવશરીર ભારે દક્ષતાપૂર્વક કામ કરે છે. એ ચત્ર, શરીરની અંદર પ્રત્યેક અગની આવશ્યકતા અનુસાર તાપમાન અનાવી રાખે છે. સાથે સાથે તાપમાનને સતુલનમાં રાખે છે. પરંતુ જ્યારે શરીરમાં વિકાર અને વિજાતીય તં પૂરતા પ્રમાણમાં વધી જાય છે, ત્યારે તત્ત્વ એહાઇપાથલ્મસના હાથ મહારની વાત થઈ જાય છે. તે તાવ દ્વારા સૂચના આપે છે કે શરીરપર શત્રુઓનું છે કે આક્રમણ થયુ' છે. એટલે તેને મહારથી આવશ્યક સહાય પહેચાડવામાં આવે છે.” ૨૪૨ - આ પ્રમાણે દરેક જીવની સાથે અનાદિ સ'ખ'દ્ધ રહીને ભુક્ત—લીધેલા—આહારના પાચન આદિમાં સહાયક થનારૂ તજસ શરીર છે. કાસ ણુશરીર—આત્મપ્રદેશ સાથે લાગેલા કર્યું– પરમાણુઓના સમૂહ તે કાણુ શરીર છે. આ કાણુ શરીર તે નવા અને જીના કર્માંના સમુહુરૂપ છે. આત્માની સાથે એકાકાર થયેલ આઠે કર્મીની અન`તવગણાના પિંડનુ નામ જ કાણુ શરીર છે. આ પ્રમાણે પાંચ પ્રકાર સિવાય અન્ય કોઈ પણ પ્રકારનુ શરીર છે જ નહિ. તજસ, શરીર અંગે એક વધુ જાણવા જેવી હકિકત એ છે કે તેજસ શરીર તે આહારાકિના પાચનનું કારણ હવા ઉપરાંત અમુક જાતના તપાનુષ્ઠાનથી Page #275 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ ધ ૨૪૩ તેજસલબ્ધિ પ્રાપ્ત કરનાર મનુષ્યા, તેજસ શરીરમાંથી શ્રાપ નિમિત્ત તેજલેશ્યા અને ઉપકાર કરવા નિમિત્ત શીતલેશ્યાના પ્રયોગ કરી તેજલેશ્યાવર્ડ સામેની વસ્તુને ખાળી નાખે છે, અને શીતલેશ્યા વડે ખળતી વસ્તુને ઠંડી કરી શકે છે. આ પાંચે શરીરાનુ નિર્માણુ અનુક્રમે ઔદારિક વાના, વૈક્રિયવગણાના, આહારક વણાના, તેજસ વણાના, અને કામણુ વણાના પુદ્દગલ સ્કંધામાંથી થાય છે. ગ્રહણ ચેાગ્ય પુદ્ગલ વગણુાઓમાં પછીપછીની વાઓના પુદ્ગલ સ્કંધા અધિક અધિક સખ્યાપ્રમાણ પરમાણુયુક્ત હેાવા છતાં અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મ પરિણામવાળા હાવાથી પછીપછીની વાઓના પુદ્ગલ સ્કાનાં અનેલાં શરીર પણ અનુક્રમે સૂક્ષ્મ સૂક્ષ્મ અને છે. આ પ્રમાણે પુદ્ગલ સ્કધામાં અધિકાધિક સૂક્ષ્મતા હેાવાનુ` કારણ તેમાં એકત્રિત ની રહેલ પરમાણુઓના જથ્થાની સઘનતા છે, અહી શિથિલ રચનાને સ્થૂલ અને સઘન રચનાને સૂક્ષ્મ કહેવાય છે. શિથિલ રચનાવાળી વસ્તુ કરતાં સઘન રચનાવાળી વસ્તુમાં પરમાણુઓના જથ્થા અધિક હાય છે. એક ઇંચ પ્રમાણુ કપડાના ટુકડા કરતાં એક ઇંચ પ્રમાણ ચાંદીના ટુકડામાં પરમાણુએ વધારે હોવાનુ` કારણુ કપડાના ટુકડાની રચના શીથીલ છે અને ચાંદીના ટુકડાની રચના ગાઢ છે. એવી રીતે સમાન અવગાહનાવાળી પુટ્ટુગલ Page #276 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને કર્મવાદ વણાઓના સ્કર્ધામાં જેમ જેમ પરમાણુઓના જથ્થાની, સંખ્યા વધુ હોય છે, તેમ તેમ તેને પરિણામ સઘનતાવાળે. હાઈ સૂક્ષ્મ સૂક્ષ્મ હોય છે. - એટલે સૂફમપરિણામી વર્ગણાના ઔધોનું બનેલ શરીર તે સૂમ, અને સ્થૂલ પરિણમી વર્ગણના સ્કંધનું બનેલ શરીર તે સ્થૂલ હોય છે. અહીં વર્ગનું અને તેમાંથી બનતા શરીરમાં સૂક્ષ્મતા તે પૂર્વ પૂર્વની વર્ગણા. અને શરીરના હિસાબે તથા સ્થૂલતા તે ઉત્તર ઉત્તરની વણ અને શરીરના હિસાબે સમજવી. પગલેમાં અનેક પ્રકારનાં પરિણામે પામવાની શક્તિ હોવાથી શિથિલ રૂપમાં પરિણુત થયેલ પુદ્ગલે, પરિમાણમાં થોડાં ( ન્યુન :સંખ્યા પ્રમાણ પરમાણુયુક્ત), હોવા છતાં પણ સ્થૂલ કહેવાય છે. અને ગાઢરૂપે પરિણત થયેલ પુદગલો 'પરિમાણમાં અધિક હોવા છતાં સૂક્ષમ કહેવાય છે. અધિક અધિક સઘનતાવાળું પુદ્ગલપરિણમન. અધિક અધિક સૂક્ષમ હોય છે. ગ્રહણગ્ય આઠ પુદ્ગલવગણાઓમાં સર્વથ સૂક્ષ્મ પરિણામીવણના સ્કસમુહમાંથી નિર્માણ થયેલ તૈજસ અને કામણ શરીરે, અત્યંત સૂક્ષ્મ હોવાથી વજા. જેવી કઠીન વસ્તુમાં પણ તે પ્રવેશી શકે છે. આ બે શરીરેમાં પણ તૈજસ શરીરના પ્રદેશો કરતાં કામણ શરીરના પ્રદેશ અનંતગુણ હેવાથી તેજસ કરતાં પણ કામણ શરીર વધુ સૂક્ષ્મ છે. Page #277 -------------------------------------------------------------------------- ________________ . - . . . . . . - . . . :: . . . = = પ્રતિ બંધ જે કે વૈક્રિય અને આહારક શરીર પણ અપ્રતિઘાતી છે, પણ તે બન્ને શરીરનું અપ્રતિઘાતીપણું લેકને ખાસ ભાગ ત્રસ નાડીમાં જ છે. જ્યારે તૈજસ અને કાર્યનું અપ્રતિઘાતીપણું સમગ્ર લેક પર્યત છે. ઔદારિશરીર તે મનુષ્ય તથા તિર્યંચગતિના છોને અને વૈયિશરીર તે દેવ તથા નરકગતિના જીવને તે તે ગતિમાં જન્મકાળથી લઈ મરણપર્યંત હોય છે. આ અને શરીર કાયમી રહી શકતાં નથી. સંસારી જીવ એક ભવ પૂર્ણ થયા બાદ તે ભવધારણીય શરીરને ત્યજીને જ જાય છે અને નવે ભવ કરવાના સ્થળે પહોંચતાં ત્યાં ભવધારણીય શરીરની રચના નવી કરે છે. આહારક શરીર તે એક સંપૂર્ણ ભવ પુરતું પણ નહીં હોતાં અમુક ગ્યતાવાળા મનુષ્યને અમુક ટાઈમ પુરતું જ હોઈ શકે છે. તૈજસ અને કાર્યણું શરીર તે સદાના માટે દરેક ગતિના જીવને અનાદિ સંબંદ્ધવાળાં છે. સંસારી જીવ એક ભવમાંથી છુટી બીજા ભવમાં ઉત્પન્ન થાય ત્યાં સુધીમાં ભવાંતરાલે પણ તેજસ અને કાશ્મણ શરીર સંબંધ તે ચાલુ જ હોય છે. પ્રવાહની અપેક્ષાએ આ બનને શરીરને સંબધ પ્રત્યેક સંસારી જીવને અનાદિકાળને છે. તેને અપચય અને ઉપચય થયા કરે છે પરંતુ કોઈ પણ સમયે સંસારી જીવની અવસ્થા આ બેનને શરીર રહિત હોતા જ નથી. Page #278 -------------------------------------------------------------------------- ________________ ૨૪૬ - જૈન દર્શનને કર્મવાદ બધાં શરીરની પ્રાપ્તિનું નિમિત્તકારણ કામણ શરીર જ છે. કાશ્મણ શરીરના સંબંધ વિનાને જીવ કેઈ પણ શરીરની પ્રાપ્તિ કરી શકે જ નહીં. કારણ કે કામણશરીર તે કર્મ સ્વરૂપ છે. અને કર્મજ સર્વ સંસારી આવસ્થાનું નિમિત્ત કારણ છે. એક સંસારી જીવને એકી સાથે ઓછામાં ઓછાં બે અને વધારેમાં વધારે ચાર શરીર હોઈ શકે છે તે આ પ્રમાણે – બીજા કોઈ પણ શરીર ન હોય ત્યારે પણ જીવને સંસાર હોય ત્યાં સુધી કાયમ રહેવાવાળાં તૈજસ અને કામણ શરીર તો હોય જ છે. અન્ય શરીર સિવાય માત્ર આ બેજ શરીરના સંબંધવાળી સ્થિતિ તે જીવને અંતરાલ ગતિમાં જ પ્રાપ્ત થાય છે. વધુમાં વધુ ત્રણ શરીરના સ બંધવાળી સ્થિતિમાં તેજસ-કાર્પણ અને દારિક અથવા તેજસ-કાર્પણ અને વૈકિય હોય છે. આ ત્રણ શરીરના સંબંધને પહેલો પ્રકાર મનુષ્ય અને તિયામાં તથા બીજો પ્રકાર દેવ અને નારકમાં જન્મકાળથી પ્રારંભી મરણકાળ પર્યત અવશ્ય હોય છે. ચાર શરીરના સંબંધવાળી સ્થિતિમાં તેજસ, કાર્મણ તથા ઔદારિક અને વિ,િ અથવા તો તેજસ કાર્પણ દારિક અને આહારક હોય છે. આ શરીર એકી સાથે હેવાને પહેલે પ્રકાર વક્રિય લબ્ધિના પ્રવેગ સમયે કેટલાક મનુષ્ય અને તિર્યચોમાં હોઈ શકે છે. અને બીજો પ્રકાર આહારક લબ્ધિના પ્રવેગ સમયે ચૌદપૂર્વ સાધુ મહાત્માને જ હોઈ શકે છે. Page #279 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અધ ૨૪૦ આહારક લબ્ધિવાળા મુનિને વૈક્રિય લબ્ધિને પણ સભવ હાવા છતાં તે અને લબ્ધિના ઉપયેાગ એકી સાથે થતા નથી. કેમકે વૈક્રિય શરીર વિકો પછી અવશ્ય પ્રમ તદ્દશા અને આહારક શરીર વિષુ પછી શુદ્ધ અચ્વસાયના સભવ હાવાથી અપ્રમત્ત ભાવ હાય છે. પ્રમત્તદશા અને અપ્રમત્તભાવ મને એક સાથે હાઈ નહીં” શકવાથી અને શરીરની વિકર્ણોપણ એકી સાથે થઈ શકે નહી. એટલે એકી સાથે તે વધુમાં વધુ ચાર શરીરા જ હાઈ શકે, એક કરતાં પણ વધુ શરીરેાની સાથે જીવના પ્રદેશોના અખડપણે સંબધ દીપકના પ્રકાશની જેમ ઘટી શકે છે. ઔદ્યારિકશરીર જન્મસિદ્ધ જ છે. જન્મઢારા જે પેઢા થાય તે જન્મસિદ્ધ કહેવાય. વૈક્રિય શરીર તે જન્મસિદ્ધ અને કૃત્રિમ એમ એ પ્રકારનાં હેાય છે. કૃત્રિમ વક્રિયનું કારણ “ લબ્ધિ ” છે. એક પ્રકારની તપેાજન્યશક્તિને લબ્ધિ કહેવાય છે. લબ્ધિજન્ય વૈયિશરીરના અધિકારી અમુક ગ જ મનુષ્ય અને તિયાઁચ જ હોઈ શકે છે. તપેાજન્ય લબ્ધિ સિવાયની જન્મથી જ મળવાવાળી એક બીજી લબ્ધિ પણ કૃત્રિમ વૈક્રિયના કારણમાં કેટલાક આદરવાયુકાય જીવાને માનવામાં આવેલી હોઈ તે જીવેામાં પણ લબ્ધિજન્ય કૃત્રિમવૈક્રિયાશરીર હાઈ શકે છે. - ગર્ભજ આહારકશરીર તે કૃત્રિમ જ હાઈ એક વિશિષ્ટ પ્રકારની લબ્ધિજન્ય જ છે. Page #280 -------------------------------------------------------------------------- ________________ ૨૪૮ જૈન દર્શનને કર્મવાદ આ પ્રમાણે ઔદારિકાદિ પાંચે શરીરની પ્રાપ્તિમાં નિમિત્ત કારણ તરીકે તે તે શરીરનામકર્મ પણ પાંચ પ્રકારે છે. કયું શરીર બાંધવા માટે જીવે કઈ વગણ ગ્રહણ કરવી તે નક્કી કરી આપવાનું કામ શરીરનામકર્મનું છે. એટલે તે તે શરીરને ચગ્ય તે તે પુગલ વર્ગણાઓના ગ્રહણ માટે તે તે સંજ્ઞાવાળાં શરીરનામકર્મજ નિયમિત હોય છે. અમુક વગણ ગ્રહણ કરવા માટે અમુક નામ કર્મ જ નિયમિત ન હોય તે કયું શરીર બાંધવા માટે કઈ વગણા લેવી તે ચોક્કસ ન રહેત. અહિં દારિકાદિ શરીર, ઔદારિકગ્રહણગ્ય વર્ગણું, અને ઔદારિકાદિ શરીરનામકર્મ, એ ત્રણેયની ભિન્નતા ભુલાઈ જવી ન જોઈએ. જેમકે આપણું જે સ્થૂલ શરીર છે તે ઔદારિક શરીર છે. તે શરીરરૂપ રચના જે યુગલસમુહથી બનેલી છે તે ઔદારિક વગણનાં જ પગલે છે. તે દારિક પુદગલનું ગ્રહણ જીવને ઔદારિકનામકર્મના ઉદયથી જ થયું છે. ઔદારિકનામકર્મ એ કર્મની પ્રકૃતિ હેઈ કાર્મણ, વર્ગણના પુદ્ગલેનું જ બનેલું છે. આ રીતે પાંચેય શરીર, તે તે શરીરમાં ઉપગી તે તે શરીરનાજ નામવાળી પાંચેય પ્રકારની પુદગલવણું અને તે તે વર્ગણોને ગ્રહણ કરાવનાર પાંચેય શરીરનામકર્મ અંગે સમજવું. પાંચેય શરીર નામ કર્મમાં નામ તે (૧) દારિક શરીર નામકર્મ (૨) વૈક્રિય શરીર નામકર્મ (૩) આહારક શરીર નસકમ Page #281 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ મંધ ૨૪૯ (૪) તજસશરીર નામકમ અને (૫) કાણુ શરીર નામ કર્મ છે.. જે જે શરીરનામક ના ઉદય થાય તે તે શરીર ચેાગ્ય, લેાકમાં રહેલ પુદ્ગલેા ગ્રહણ કરી, તેને તે તે શરીર રૂપે પરિણમાવવાનુ` કા` તે તે શરીરનામક નુ છે. ક એ કારણ છે, અને શરીર એ કાય છે. અહી કાણુ શરીર અને કામ ણુ શરીરનામકર્સ એ અને કાણવગણાનાં જ પુદ્દગલામાંથી પરિણામ પામેલ ડ્ડાવા છતાં અને ભિન્નભિન્ન છે, કામણુ વ ાના પુદ્ગલગ્રહણમાં હેતુભુત એવું કાણુ શરીર નામ તે નામકર્માંની એક ઉત્તર પ્રકૃતિ છે. એટલે જ્યાંસુધી કામ ણુશરીરનામક ના ઉડ્ડય છે, ત્યાંસુધી જ કામણુ વગણાનાં પુદ્ગલેા આત્મા ગ્રહણ કરી શકે છે. આત્માની સાથે એકાકાર થયેલ આઠે કમની અન'ત શ્વાના પિડતું નામ કાણુ શરીર છે. કામણુ શરીર એ અવયવી છે, અને કર્માંની દરેક ઉત્તર પ્રકૃતિયા તેના અવયવા છે. કા'ણુશરીરનામકમ તે મધમાંથી આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગે, ઉદયમાંથી તેરમા ગુણુઠાણું, અને સત્તામાંથી ચૌદમા ગુણુસ્થાનકના દ્વિચરિસ સમયે જાય છે. જ્યારે કામ શુશરીરના સબધ ચૌઢમાના ચરમસમય પર્યંત હાય છે. Page #282 -------------------------------------------------------------------------- ________________ ૨૫૦ - - -- - - - - - - - - - - - - - -- -- - - - - -- - - - - - - - - - જૈન દર્શનને કર્મવાદ કામણ શરીરનામકર્મને ઉદય તેરમા ગુણસ્થાનક સુધી જ હોવાથી ચૌદમે ગુણસ્થાનકે કર્મ પુદ્ગલનું ગ્રહણ થતું નથી. આ પ્રમાણે કાણુશરીર અને કાણુશરીર નામકર્મમાં ભિન્નતા છે. શરીરરચનામાં કેવલ તે તે શરીરને યોગ્ય પુદ્ગલ ગ્રહણમાત્રથી શરીર કંઈ તૈયાર થઈ જતું નથી. પુદ્ગલ ગ્રહણ કર્યા બાદ પણ તે પુદ્ગલમાંથી બે હાથ, બે સાથળ પીઠ, મસ્તક, છાતી અને પેટ એ આઠ અંગે, તથા આંગળી પ્રમુખ ઉપાંગે, અને આંગળીના પર્વ–રેખા વગેરે અંગે પાંગની રચના, આગળ પાછળ ગ્રહણ કરાતાં તે તે શરીરનાં પુદ્ગલેને અન્ય એકમેક સંબંધ, શરીરરચનામાં ઉપયોગી પુગલજથ્થાની રચના, શરીરમાં હાડકાંની ગોઠવણું, શરીરની વિવિધ આકૃતિઓ, વિવિધ પ્રકારે વર્ણ-ગંધ–રસ અને સ્પર્શનું શરીરમાં થતું નિર્માણ એ વગેરે રચનાઓ પૂર્ણ થયા બાદ જ શરીરની રચનાની. પૂર્ણતા થાય છે. અને તે તે રચનાઓનું નિર્માણ તે વિવિધ પ્રકારની નામકર્મની પ્રકૃતિના ઉદયથી જ થાય છે. * પાંચે શરીરે પિકી તૈજસ અને કાશ્મણ શરીરને ‘અપાંગ નહીં હોવાથી શેષ ત્રણ તે ઔદારિક વૈકિય અને આહારક શરીરને ચગ્ય અંગ–ઉપાંગ અને અંગપગના સ્પષ્ટ વિભાગરૂપ પરિણામ અનુક્રમે (૧) ઔદારિક Page #283 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ : _ .. ? અંગે પાંગ નામકર્મ (૨) વૈકિય અગોપાંગ નામકર્મ અને (૩) આહારક અગે પાંગ નામકર્મના ઉદયથી જ થાય છે. પાંચેય શરીરમાં આગળ પાછળ ગ્રહણ કરાતાં તે તે શરીરનાં પુદ્ગલેને અન્ય એકાકાર સંબધ કરવાવાળું બંધન નામકર્મ તે (૧) ઔદારિક બંધન નામકર્મ (૨) પંકિય બંધન નામર્મ (૩) આહારક બંધન નામકર્મ (૪) વૈજસ બંધન નામકર્મ અને (૫) કાર્મણ બંધન નામકર્મ, એમ પાંચ પ્રકારે છે. દરેક સંસારી જીવ બે-ત્રણ કે ચાર શરીરના એકી. સાથે સંબંધવાળા પણ હોય છે. એટલે જેટલાં શરીરને એકી સાથે સંબંધ ચાલુ હોય તે દરેક શરીરને ચગ્ય પુદ્ગલેનું ગ્રહણ પણ ચાલુ હોય છે. તે ટાઈમે પિતાની જાતના કે બીજી જાતના ગ્રહણ કરાતા શરીરના પુદ્ગલેનું પરસ્પર મિશ્રણ થઈ તે. સર્વને એકમેક સંબંધ થઈ જતે હવાના હિસાબે તે બંધનમાં હેતુભુત ઉપક્ત પાંચ બંધનનામકર્મ ઉપરાંત, બીજા દશ મળી કુલ્લ પંદર બંધનનામકર્મ પણ કહેવાય છે. તે દશનાં નામ આ પ્રમાણે છે. (૧) ઔદ્યારિક તૈજસ બંધન નામકર્મ (૨) ઔદારિક કાર્પણ બંધન નામકર્મ (૩) ઔઢારિક તૈજસકાર્પણ બંધન... નામકર્મ (૪) વૈક્રિય તૈજસ બંધન નામકર્મ (૫) વિકિય. Page #284 -------------------------------------------------------------------------- ________________ -૨પર જૈન દર્શનને કર્મવાદ કામણ બંધન નામકર્મ (૬) વૈક્રિય તૈજસ કામણ બંધન નામકર્મ (૭) આહારક તૈજસ નામકર્મ (૮) આહારક કામણ નામકર્મ (૯) આહારક તૈજસકામણ નામકર્મ અને (૧૦) તૈજસકામણ બંધનનામકર્મ. આ બંધન નામકર્મ ન હોત તે પોતાની જાતના કે બીજી જાતના શરીરના પુદ્ગલોનું પરસ્પર મિશ્રણ થઈ શકત નહીં. અને પગલે ઉડી જઈ વેરાઈ જાત. માટે બંધન નામકર્મ તે તે શરીરપણે પરિણામ પામેલી વણએને જુદા જુદા શરીરની નવી જુની વગણએ સાથે મિશ્રણ કરવાનું કામ કરે છે. ઔદારિકને વિક્રિય કે આ- હારક પગલે સાથે ચોગ થાઁ નથી માટે પંદરથી અધિક બંધન થતાં નથી. શરીરને યોગ્ય પગલવર્ગણાઓમાં રહેલ પરમાણુઓને તે તે શરીરરચનાનુસાર પરસ્પર પીંડીભાવ અર્થાત્ શરીરરચનાનુસાર પુદ્ગલ જથ્થાની રચના કરવાવાળું સંઘાતન નામકમ તે (૧) દારિક સંઘાતન નામકર્મ (૨) વૈકિય સંઘાતન નામકર્મ (૩) આહારક સંઘાતને નામકર્મ (૪) તૈજસ સંઘાતન નામકર્મ અને (૫) કાર્પણ સંઘાતન નામકર્મ એમ પાંચ પ્રકારે છે. શરીરની દ્રઢતાને આધાર હાડકાંની રચના ઉપર છે. તે હાડપીંજરના ઘડતરને “સંઘયણ કહેવાય છે. પાંચ શરીર પૈકી માત્ર દારિક શરીરમાં જ હાડકાં હોવાથી - દારિકેશરી સિવાય અન્ય શરીરમાં સંઘયણ હોતું Page #285 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૫૩. - - - નથી. વિવિધ પ્રાણિઓના હિસાબે વિવિધ પ્રકારનાં સંઘયણ હોવા છતાં સ્થલપણે તેના છ પ્રકાર જેનશાસ્ત્રોમાં દર્શાવ્યા છે. એ છ પ્રકારનાં સંઘયણ થવામાં હેતુભૂત છ પ્રકારનું “સંઘયણનામકર્મ” છે. ૧. વજ અષભ નારાચનામસ્મ: બે હાડકાને મર્કટબંધ વડે બાંધેલા હોય, તેના ઉપર અષભ એટલે પાટાના આકારવાળું હાડકું વીંટાયેલું હેય, અને એ ત્રણે હાડકાને ભેદનાર વજ એટલે ખીલીના આકારવાળાં હાડકાથી. મજબુત થયેલ એવું તે વાષભનારાચસંઘયણુ છે. તેનું કારણ જે કર્મ તે વજષભનારાંચનામકર્મ. ૨. રાષભ નારાચનામકર્મ ––માત્ર ખીલી રહિત. પૂર્વોક્ત હાડની જે રચના તે ઋષભનારાચસંઘયણ છે. તેનું કારણ જે કર્મ તે ઝષભનારાચનામકર્મ છે. ૩. નારાચનામ કર્મ-જ્યાં હાડકાના અને પાસા મર્કટ બંધથી બધાયેલા હોય, પણ હાડનો પાટે અને. ખીલી ન હોય તેવા પ્રકારની હાડની રચના તે નારા સંઘયણ. તેનું કારણ જે કર્મ તે નારાચસંઘયણનામકર્મ. ૪. અદ્ધનારાચનામર્મ-જ્યાં હાડકાંને એકપાસે મર્કટ બંધ હય, અને બીજે પાસે ખીલી હોય તેવા હાડની રચના તે અદ્ધ નારા સંઘયણ. તેનું કારણ જે કર્મ તે અદ્ધનારાચસંઘયણ નામકર્મ. - પ. કલિક નામકર્મ જ્યાં કાલિકા ખીલી. Page #286 -------------------------------------------------------------------------- ________________ ૨૪૫ જેના દર્શનનો કર્મવાદ માત્રથી જ હાડકાં બંધાયેલાં હોય તેવા પ્રકારની હાલની રચના તે કીલિકા સંઘયણ. તેનું કારણ જે કર્મ તે કીલિકા સંઘયણ નામકર્મ. દ. એવાત યા છેવટું નામર્મ–જ્યાં હાડકાં -પરસ્પર અડકીને રહેલાં હોય તે સેવાઓં કે છેવકું સંઘયણ છે. સ્નિગ્ધ પદાર્થનું ભેજન, તૈલ મર્દન વગેરે સેવાથી વ્યાપ્ત હોય, એટલે તેની જેને નિત્ય અપેક્ષા હોય તે સેવાર્તા સંઘ ચણ. તેનું કારણભૂત જે કર્મ તે સેવાર્તાસંઘયણ નામ કર્મ યા એવઠ્ઠસંઘયણનામકર્મ. આ રીતે સંઘયણ અને સંઘયણુનામર્મ કહ્યું. હવે સંસ્થાન અને સંસ્થાન નામકર્મ અંગે વિચારીએ. * સંસ્થાન એટલે શરીરની સારી કે ખરાબ આકૃતિ. અને તે આકૃતિ થવામાં કારણભૂત જે કર્મ, તે સંસ્થાના નામકર્મ. સંસ્થાનો ઘણું જાતના હોવા છતાં તે સર્વને સમાવેશ શાસ્ત્રીય રીતે છ માં કરે છે. એટલે સંસ્થાન નામકર્મ પણ છ કહ્યાં છે. ૧. સમચતુરસ્ત્ર નામકર્મ-સામુદ્રિક શાસ્ત્રમાં કહેલા લક્ષણયુક્તશરીરનાંસઘળાંઅવયવ હોય; અથવા પર્યકાસને બેઠેલા પુરૂષના બે ઢીંચણનું અંતર, ડાબા ખભા ને જમણું ઢીંચણનું અંતર, જમણા ખભા અને ડાબા ઢીંચણનું અંતર, આસન અને લલાટનું અંતર–એ પ્રમાણે ચાર અસ–બાજુનું અંતર સમ–સરખું હોય તે સમચતુ Page #287 -------------------------------------------------------------------------- ________________ ૨૫૫ પ્રકૃનિ બંધ રૂઢ સંસ્થાન છે. અને જે કર્મના ઉદયથી તે સંસ્થાનની પ્રાપ્તિ થાય તે સમચતુરઅસંસ્થાનનામકર્મ છે. - ૨. ન્યોધપરિમંડલનામકર્મ –ન્યુધ-વડના જેવ, પરિમંડલ–આકાર, વડ વૃક્ષની જેમ નાભિની ઉપરનો ભાગ લક્ષણોપેત ચુડેલ હોય અને નાભિની નીચેનો ભાગ લક્ષણહીન બેડેળ હોય, તે ન્યુધિપરિમંડલસંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા સંસ્થાનની પ્રાપ્તિ થાય તે ન્યુગોધપરિમંડલનામકર્મ. . ૩. સાદિ સંસ્થાન નામકર્મ—નાભિની નીચેનો ભાગ સુડે અને ઉપરનો ભાગ લક્ષણહીન થાય તે સાદિ સંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા સંસ્થાનની પ્રાપ્તિ થાય તે સાદિ સંસ્થાન નામકર્મ ૩. કુસંસ્થાનનામકર્મ–મસ્તક ગ્રીવા, હાથ અને પગ, લક્ષણ યુક્ત હોય, અને છાતી–ઉદર વગેરે લક્ષણીન હોય તે કુજ સંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા પ્રકારના સંસ્થાનની પ્રાપ્તિ થાય તે મુજસંસ્થાનનામકર્મ. ૫. વામન સંસ્થાનનામકર્મ – છાતી, પેટ વગેરે અવયવો લક્ષમ યુક્ત હોય, અને મસ્તક, ગ્રીવા, હાથ અને પગ તે લક્ષણ રહિત હોય તે વામન સંસ્થાન. જે કર્મના ઉદયથી તેવા પ્રકારના સંસ્થાનની પ્રાપ્તિ થાય તે વામન સંસ્થાનનામકર્મ.’ - . હુડકસ સ્થાન નામકર્મ શરીરનાં સઘળાં અવ- - Page #288 -------------------------------------------------------------------------- ________________ ૨૫૬ જૈન દર્શનને કર્મવાદ ય લક્ષણ રહિત અને બેડેલ હોય તે હડક સંસ્થાન જે કર્મના ઉદયથી તેવા ખરાબ સંસ્થાનની પ્રાપ્તિ થાય તે હુડકસંસ્થાનનામકર્મ. સંઘયણ અને સંસ્થાનનું નિર્માણ થવા ઉપરાંત શરીરમાં વર્ણ—ગધ-રસ અને સ્પર્શનું પણ અમુક ચોક્કસ પ્રકારનું નિર્માણ થાય છે. અને તે ચોક્કસ પ્રકારે થતા. વર્ણાદિના તે નિર્માણમાં કારણભૂત વર્ણનામકર્મ, રસનામકર્મ, ગધનામકર્મ અને સ્પર્શનામકર્મ છે. અહીં વર્ણ. અને વર્ણનામકર્મનો ભેદ ભૂલાઈ જ ન જોઈએ. કારણકે વર્ણ એ કાર્ય છે, અને વર્ણનામકર્મ એ તેનું કારણ છે. એ રીતે ગંધ, રસ, સ્પર્શ અંગે અને ગંધનામકર્મ, રસનામકર્મ તથા સ્પર્શનામકર્મ અંગે પણ સમજવું. કૃષ્ણ, નીલ, રક્ત, પીત્ત અને ધત એ પાંચ પ્રકાર તે વર્ણન છે. સુરભિગંધ અને દુરભિગંધ એમ બે પ્રકાર ગંધના.. છે. કહે, તી, તૂર, ખાટે અને મીઠે એ પાંચ પ્રકાર રસના છે. લઘુ, ગુરૂ, મૃદુ, કર્કશ, શીત, ઉષ્ણ, નિધ. અને અક્ષ એ આઠ પ્રકાર સ્પર્શના છે. તેમાં જે કર્મના. ઉદયથી પ્રાપ્તિનું શરીર કૃષ્ણ વર્ણવાળું બને તે કર્મનું નામ કુણુવર્ણનામકર્મ કહેવાય છે. એવી રીતે પ્રાણિના શરીરમાં જે જે પ્રકારના વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ નિમય તે નિર્માણ થવામાં તે તે પ્રકારનું વર્ણ નામકર્મ, ગંધનામ કર્મ, રસનામકર્મ અને સ્પર્શનામકર્મ કારણભૂત સમજવું Page #289 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અધ ૨૫૦ વર્ણાદિ ચતુષ્કના ઉપરાકત વીસ ભેદ હાવાથી તે ૨૦ ભેદના નિર્માણમાં ૨૦ પ્રકારનુ નામક જાણવું. • અહિં કોઈ ને શકા થાય કે જે પુદ્ગલામાંથી શરીર - તૈયાર થાય છે તે પુદ્ગલા તે વર્ણાદિચતુષ્ક સહિત જ હોય છે, તે પછી શરીરનિર્માણમાં વર્ણાદિની ઉત્પત્તિ નવી થઈ કેમ ગણાય ? આનું સમાધાન એ છે કે વર્ણાદિ તે પુગલના જ ગુણ છે. એટલે એક પરમાણુ પણ વર્ણાદિ ચતુષ્ક રહિત તે કયારેય પણ હેાય જ નહી.. તેમ છતાં પરમાણુ રૂપે રહલ પુટ્ટુગલમાં સદ્દાના માટે એક જ પ્રકારના વર્ણાદિ ચતુષ્યનું અસ્તિત્વ હાઈ શકતું જ નથી. જુદાજુદા નિમિત્તોને પામી જુદા જુદા પ્રકારે વર્ણાદિ ચતુષ્ટનુ તેમાં નિર્માણ થાય છે. તેવી રીતે શરીરયેાગ્ય ગ્રહણ પુદ્ગલવણામાંથી તે પુદ્ગલવગણાના ધાના શરીર રૂપે થતા પરિણમન ટાઈમે અમુક પ્રકારે થતા વર્ણાદિ ચતુષ્કના પટ્ટામાં તે તે સંજ્ઞાયુક્ત વનિામકર્મ જ કારણભૂત છે. શરીર રચના ટાઈમે પ્રાણિને જેવા વર્ણાદિ નામકર્મીના ઉદ્દય હોય તેવા વર્ણાદિ ચતુષ્ટનું નિર્માણ તે નામકમના ઉદયવાળા જીવના શરીરમાં થાય છે. એક કર્મો એવું છે કે જીવ જ્યારે પ્રથમના ભવતુ શરીર છેાડીને નવા ભવમાં ઉત્પન્ન થવાના હોય ત્યારે જ્યાં ઉત્પન્ન થવાના હોય ત્યાં પહોંચાડી દેવામાં જીવને ૧૭ Page #290 -------------------------------------------------------------------------- ________________ ૨૫૮ જૈન દર્શનને કર્મવાદ મદદગાર થાય છે. આ કર્મનું નામ આનુપૂર્વીનામકર્મ છે. આ કર્મ વડે ભવાંતરમાં જતાં આકાશપ્રદેશની શ્રેણિને અનુસરીને જીવ ગતિ કરે છે. જીવ કઈ વાર સીધે સીધો બીજા ભવમાં જાય છે. અને કોઈવાર તેને આકાશ પ્રદેશની શ્રેણિમાં કાટખુણા (વકતા) કરવા પડે છે. સીધે સીધે સીધી આકાશ પ્રદેશની શ્રેણું ઉપર થઈને નવા ભવમાં ઉત્પન્ન થાય, તે તે તેને તે સમયે આનુપૂર્વી નામકર્મના ઉદયની મદદ લેવાની જરૂર પડતી નથી. પરંતુ વિગ્રહગતિ કરવી પડે તે જેટલા કાટખુણા-વકતા–વિગ્રહગતિ કરવી પડે, તેટલા કરવામાં મદદરૂપ બની આ આનુપૂર્વી નામકમ, જે ગતિમાં ઉત્પન્ન થવાનું હોય ત્યાં પહોંચતાં સુધી ઉદ* ચમાં રહે છે. એટલે ચારગતિના નામે આનુપૂર્વીનામકર્મ પણ ચાર પ્રકારે છે. (૧) દેવગત્યાનુપૂર્વીનામકર્મ (૨) નરક ગત્યાનુપૂર્વનામકર્મ (૩) તિર્યંચગત્યાનપૂર્વેનાકર્મ અને (૪) મનુષ્યગત્યાનુપૂવીનાકમ, આ આનુપૂર્વનામકર્મને ઉદય વકગતિમાં જ હોય છે. વિગ્રહ વડે દેવગતિમાં જતા જીવને આકાશપ્રદેશની શ્રેણિ અનુસાર ગમન કરાવનાર જે કર્મ તે દેવળત્યાનુપૂર્વનામકર્મ છે. એ પ્રમાણે ચારે ગત્યાનુપૂર્વી નામકર્મની વ્યાખ્યા સમજવી. * આ જગતમાં પ્રાણિઓની ચાલ (હીંડણી) વિવિધ પ્રકારે જોવામાં આવે છે. તમામ પ્રકારની ચાલનું વિભાજન શાસકારે એ બે પ્રકારે કર્યું છે. પ્રશસ્ત યા શુભ, અને અપ્રશસ્ત યા અશુભ. ચાલનું નિયામક કર્મ તે “વિહાયોગતિ Page #291 -------------------------------------------------------------------------- ________________ ૨૫૯ પ્રકૃતિ બંધ નામ કર્મ છે. જે કર્મના ઉદયથી વૃષભ, હસ્તિ વગેરેની પેઠે સારી ચાલ હોય તે શુભ વિહાગતિ નામ કર્મ અને જે કર્મના ઉદયથી ઊંટ, ગધેડા વગેરેની પેઠે ખરાબ ચાલ પ્રાપ્ત થાય તે અશુભ વિહાગતિ નામકર્મ છે. આ પ્રમાણે (૧) ગતિ નામકર્મ (૨) જાતિનામ કર્મ (૩) શરીર નામકર્મ (૪) અંગોપાંગ નામકર્મ (૫) બંધન નામકર્મ (૬) સંઘાતન નામકર્મ (૭) સંસ્થાન નામકર્મ (૯) વર્ણ નામકર્મ (૧૦) ગંધ નામકર્મ (૧૧) રસ નામકર્મ (૧૨) સ્પર્શ નામકમ (૧૩) આનુપૂવી નામકર્મ અને (૧૪) વિહાગતિ નામકર્મ. આ ચૌદે પિંડ પ્રકૃતિએ કહેવાય છે. પિંડ–સમૂહ. જે એક પ્રકૃતિના અનેક ભેદ હોય તે પિંડ પ્રકૃતિએ કહેવાય છે. જેમ ગતિ નામ; તેના ચાર અવાન્તર ભેદ (પેટા ભેદ) છે, માટે તે પિંડ પ્રકૃતિ છે. એવી રીતે ચદે પિંડ પ્રકૃતિના અવાન્તર ભેદ પાંસઠ થાય છે. તેમાં બંધન તે પાંચને બદલે પંદર ગણીએ તે • પંચોતેર અવાન્તર ભેદ થાય છે. જેના અવાન્તર ભેદ ન હોય તે પ્રત્યેક પ્રવૃતિઓ કહેવાય છે; એવી પ્રત્યેક કર્મપ્રકૃતિએ આઠ છે. તેનાથી જીવને સંસારી અવસ્થામાં નીચે મુજબ સંજોગ પ્રાપ્ત થાય છે. - * (૧) પિતાની આકૃતિને દેખવા માત્રથી, કે પોતાની વાણીથી યા બુદ્ધિ બળથી બીજાને આંજી નાખે, બળવાનને Page #292 -------------------------------------------------------------------------- ________________ ૨૬૦ જૈન દર્શનના કર્મવાદ પણ દબાવી દે, ક્ષોભ પમાડે એવી જાતના સામર્થ્યને ઉત્પન્ન કરાવનારૂં કર્મ “પરાઘાતનામકર્મ” છે. (૨) શ્વાસ લેવા મુકવાની શકિતનું નિયામક કર્મ તે શ્વાસોચ્છવાસનામકર્મ છે. (૩) અનુષ્ણ શરીરમાં ઉષ્ણ પ્રકાશનું નિયામક કર્મ તે આતપનામ કમ” છે. માત્ર સૂર્યના વિમાનના પૃથ્વીકાય જીવને જ આ કર્મને ઉદય હોય છે. કારણ કે તે જીવોનું જ શરીર શીતસ્પર્શવાળું હોવા છતાં ઉષ્ણ પ્રકાશવાળું હોય છે. (૪) શીતસ્પશી શરીરમાં શીત પ્રકાશનું નિયામક કમ તે “ઉદ્યોતનામકર્મછે. ચંદ્રમાંથી ઠંડે પ્રકાશ ફેલાય છે તે તથા મુનિઓના વૈક્રિયશરીર, દેના ઉત્તર વૈક્રિયશરીર, ખજુઆ, રાત્રે ચમકતી કેટલીક વનસ્પતિઓ વગેરેને જે ઉદ્યોત હોય છે તે આ “ઉદ્યોતનામકર્મથી જ પ્રાપ્ત થયેલ હોય છે. (૫) જે કર્મના ઉદયથી જીવના શરીરને પરિણામ રૂ જે હલકે ન પામે કે લોઢા જેવો ભારે ન બને તે કમનું નામ “અગુરુલઘુનામકર્મ છે. (૬) જે કર્મના ઉદયથી ત્રણ ભુવનના જનોને પૂજવાલાયક થાય, સુરાસુર અને મનુષ્યને પૂજ્ય એવું ઉત્તમોત્તમ તીર્થ પ્રવર્તાવે, અને પિતે કૃતકૃત્ય છતાં પણ ધર્મના ઉપદેશ કરવામાં પ્રવૃત્તિ કરે, તીર્થંકરદેવ તરીકે વિશ્વ Page #293 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ અધ ૨}૧ વિખ્યાત થાય અને અષ્ટ પ્રાતિહાય સહિત વિચરી જીવાને ધમ પ્રાપ્તિ કરાવે તે કર્માંનું નામ તીર્થંકર નામકમ છે. કેવલજ્ઞાની સિવાય બીજાને આ કર્મના વિપાકાય હાતા નથી. (૭) શરીરમાં અંગ પ્રત્યગાને યથાચિત સ્થાને ગેાઠવનાર કમ તે - નિર્માણુ નામક છે. . (૮) જે કર્મીના ઉદ્ભયથી પડજીભ, ચારદાંત, રસાળી વગેરે ઉપદ્યાતકારી અવયવેાની જીવને પ્રાપ્તિ થાય તે કર્મનું નામ ‘ઉપઘાત નામકમ’ છે. આ પ્રમાણે આઠ પ્રત્યેક પ્રકૃતિએ છે. વળી પણ શરીરમાં વિવિધ પ્રકારનું પરિણમન થવામાં ત્રસાદિ દશ અને તેની પ્રતિપક્ષી સ્થાવરાઢિ પ્રતિપક્ષી સ્થાવરાઢિ દશ ક પ્રકૃતિઓ કારણભૂત છે. તેનું સ્વરૂપ નીચે મુજમ છે, આ વીસ પ્રકૃતિએ પણ પ્રત્યેક પ્રકૃતિએ જ છે. પરંતુ પ્રત્યેક પ્રકૃતિએ બે પ્રકારે છે. અપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ અને સપ્રતિપક્ષ પ્રત્યેકપ્રકૃતિ. તેમાં પૂર્વોક્ત આઠ પ્રકૃતિએ તે અપ્રતિપક્ષ પ્રત્યેકપ્રકૃતિ કહેવાય છે. અને હવે કહેવાતી ૨૦ પ્રકૃતિએ તે સપ્રતિપક્ષ પ્રત્યેક પ્રકૃતિ કહેવાય છે. (૧–૨ ) તાપાદિકથી પીડિત થયેલા જીવા એક સ્થાનેથી ખીજે સ્થાને સ્વેચ્છાએ જઈ શકે તેવા પ્રકારની શક્તિ જીવને પ્રાપ્ત કરાવનારૂં' જે કર્મ તે ‘ત્રસનામકમ છે.” અને જીવને તેવી શક્તિથી રહિત રાખનાર્ જે કમ તે Page #294 -------------------------------------------------------------------------- ________________ ૨૬૨ જૈન દર્શનને કર્મવાદ સ્થાવર નામકર્મ છે. સનાકર્મના ઉદયવાળા જીવે તે ત્રસ કહેવાય છે. જેમકે બેઈન્દ્રિયાદિ. અને સ્થાવરનામકર્મના ઉદયવાળા છે તે સ્થાવર કહેવાય છે. જેમકે એકેન્દ્રિય છે. (૩–૪) જે પ્રાણિઓનાં ઘણાં શરીરે એકત્ર મળવા છતાં પણ ચર્મચક્ષુને અગોચર હેય અર્થાત્ આંખે ન દેખી શકાય એવા સૂક્ષમ પરિણામવાળા શરીરની પ્રાપ્તિ કરાવનારૂ કર્મ તે “સૂક્ષ્મનામકર્મ’ છે. અને એક અગર ઘણાં શરીર ભેગાં થવાથી દેખી શકાય તેવા સ્થૂલ પરિણામવાળા શરીરની પ્રાપ્તિ કરાવનારૂં જે કર્મ તે “બાદર નામકર્મ” છે. સૂક્ષ્મ પરિણામી શરીરધારી જી “સૂક્ષ્મ કહેવાય છે. અને બાદર પરિણામી શરીરધારી જીવો “બાદર કહેવાય છે. (૫-૬) જીવ પિતાના મરણ કાળ પહેલાં સ્વાગ્યા પર્યાપ્તિની રચના પૂરી કરી લે તે જીવ પર્યાપ્ત” કહેવાય છે. અને સ્વયેગ્ય પર્યાપ્તિઓની રચના પૂરી કર્યા પહેલાં જ મરણ પામી જાય તે જીવ “અપર્યાપ્ત” કહેવાય. છે. આ પર્યાપ્તપણાનું નિયામક કર્મ તે પર્યાપ્ત નામ કર્મ છે. અને અપર્યાપ્તપણાનું નિયામક કર્મ તે. અપર્યાપ્ત નામ કર્મ છે. પ્રત્યેક સંસારી જીવ નવા ભવમાં ઉત્પન્ન થયા બાદ. -જે જીવન શક્તિઓથી શરીર ટકાવી પિતાનું જીવન ચલાવી. શકે છે તે જીવનશક્તિઓનું નામ પર્યાસિ કહેવાય છે . Page #295 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૬૩ જીવનમાં ખોરાક, રસ, શરીરની સાત ધાતુઓ, પાંચ ઈન્દ્રિયે, શ્વાસ ઉચ્છવાસ, બાલવું અને વિચારવું વગેરે પ્રવૃત્તિઓને જીવ જે શક્તિ વડે કરે છે તે શક્તિ જ પર્યાપ્ત કહેવાય છે. શરીરને ચગ્ય પુદ્ગલેને આહાર કરવાની, તેમાંથી પ્રત્યેક સમયે સતતપણે શરીરની રચના કરવાની, વળી તે ગ્રહિત પુદ્ગલામાંથી ઇન્દ્રિયને ચગ્ય પગલના જસ્થામાંથી ઈન્દ્રિય બનાવતા રહેવાની, દરેક ક્ષણે શ્વાસેવાસ એગ્ય પુદ્ગલને ગ્રહણ-પરિણમન અને વિસર્જન કરવાની, બેલવાની ઈચ્છા સમયે ભાષાવર્ગણાનાં પગલે ગ્રહણ કરી, ભાષા બોલવામાં તેનો ઉપયોગ કરી તે પુગલેને છેડી દેવાની, તથા વિચાર કરવા ટાઈમે સવગણનાં પગલે ગ્રહણ કરી વિચાર કરવામાં તેને ઉપયોગ કરી વિસર્જન કરવાની, એમ છ પ્રકારની પ્રવૃતિઓ જીવનભર જીવની ચાલુ જ રહે છે. એ છ પ્રકારની પ્રવૃત્તિઓને છ પ્રકારની શક્તિઓ દ્વારા જ જીવ કરી શકે છે. તે તે પ્રવૃતિને ચગ્ય તે તે પ્રકારની શક્તિનું નિર્માણ જીવમાં યુગલના ઉપચયથી જ થાય છે, આ શક્તિઓનું નિર્માણ તે નવા ભવમાં ઉત્તપન્ન થતાંની સાથે જ અંતમુહૂર્તપ્રમાણુ કાળ માત્રમાં જ જીવ કરી લે છે. અને પછી તે જીવનભર કામ આપે છે. તે ભત્ર પૂર્ણ થયા બાદ તે શક્તિ વિખરાઈ જાય છે, અને પુનઃ નવાભવમાં નવીશક્તિઓનું નિર્માણ, જીવને કરવું પડે છે. સંસારી જે જે જીવે છે જે પ્રકારની પ્રવૃત્તિને વેગ્ય Page #296 -------------------------------------------------------------------------- ________________ ૨૬૪ જૈન દર્શનના કવાદ હાય, તે તે પ્રવૃત્તિ માટેની જ શક્તિનુ નિર્માણ તે કરે છે. જેમકે એકેન્દ્રિય જીવેામાં આહાર, શરીર, ઇન્દ્રિય, અને શ્વાસાશ્ર્વાસ એ ચાર પ્રવૃત્તિઓને ચેાગ્ય શક્તિઓનું નિર્માણ થાય છે. વિગલેન્દ્રિય અને અસગ્નિ પંચેન્દ્રિય જીવામાં ભાષાસહિત પાંચશક્તિનુ, અને સ`ગ્નિપ’ચેન્દ્રિયમાં મનસહિત છ શક્તિઓનુ' નિર્માણ થાય છે. એટલે એકેન્દ્રિજીવા ચાર પર્યાપ્તિની ચાગ્યતાવાળા, વિગલેન્દ્રિય અને અસન્નિ પચેન્દ્રિય જીવા પાંચ પર્યાપ્તિએની તથા સન્નિ પચેન્દ્રિય જીવા છ પર્યાપ્તિએની ચેાગ્યતાવાળા છે. પેાતપાતાને ચાગ્ય પર્યાપ્તિઓમાંથી એક પણ પર્યાપ્ત ઓછી તૈયાર કરીને મૃત્યુ પામવાવાળા જીવાને પર્યાપ્તા કહેવાય અને સ્વચાષ્ય તમામ પર્યાપ્તિઓની રચના પૂર્ણ કર્યાં બાદ જ મૃત્યુ પામવા વાળા જીવાને પર્યાપ્તા કહેવાય છે. આછામાં ઓછી ત્રણ પર્યાપ્તિઓની રચના પૂર્ણ કર્યો વિના કેાઈ જીવ મૃત્યુ પામતા નથી. આ અપર્યાપ્તપણું અને પર્યાપ્તપણું તે અનુક્રમે અપર્યાપ્ત નામ કર્મ અને પર્યાપ્ત નામ કર્મોના કારણે જ જીવમાં હોય છે. (૭–૮) દરેક જીવાને ભિન્ન ભિન્ન શરીરની પ્રાપ્તિ કરાવનારૂં તે ‘ પ્રત્યેક નામકમ” અને અનંતજીવા વચ્ચે એક–સાધારણ શરીરની પ્રાપ્તિ કરાવનારૂ' તે ‘ સાધારણ નામક ’ છે. Page #297 -------------------------------------------------------------------------- ________________ ! પ્રકૃતિ અધ ૨૫ (૯–૧૦) હાડકાં, દાંત વીગેરે અવયવેાનુ પરિણામ કરાવનારૂ તે ‘ સ્થિરનામકમ અને છજ્ઞાદિ અવયવેાનુ અસ્થિર પરિણામ કરાવનારૂ તે અસ્થિર નામક” છે. 6 ( ૧૧-૧૨ ) નાભિની ઉપરનાં અવયવ પ્રશસ્ત થાય તે શુભ કર્મીના ’ ઉદયથી, અને નાભિની નીચેનાં અવચવા અપ્રશસ્ત થાય તે ‘શુભ કર્માંના’ઉદયથી. ' ( ૧૩–૧૪) સાંભળનારને પ્રીતિ ઉત્પન્ન કરે તેવા સુસ્વરની પ્રાપ્તિ · સુસ્વર ' નામ કના યથી અને અપ્રીતિ ઉત્પન્ન કરે તેવા દુઃસ્વરની પ્રાપ્તિ તે દુઃસ્વર ” નામકર્મીના ઉદયથી થાય છે. > ( ૧૫–૧૬) જેના ઉદ્દયથી કાંઈ પણ ઉપકાર નહિ કરવા છતાં સર્વેના મનને પ્રિય લાગે તે ‘ સુલગનામકમ છે. અને જેના ઉદયથી ઉપકાર કરવા છતાં પણ મનુષ્યને અપ્રિય લાગે તેને ‘દુગ નામ કમ - કહેવાય છે, " · ( ૧૭–૧૮) જેનું કથન લેાકમાન્ય થાય તે આધૈય નામકમ ના ઉદયથી, • અને યુક્તિયુક્ત કહેવા છતાં પણ જેના કથનને લેાકેા માન્ય કરે નહી તે કહેનારના અનાફ્રેંચ નામ કર્મોના ઉદ્ભયથી હાય છે. ' (૧૯-૨૦) દુનિયામાં પેાતાને યશ અને કીર્ત્તિ ફેલાય તે ‘યશકીતિ” નામકમના ઉદયથી, અને અપચશ તથા અપકીતિ ફેલાય તે ‘ અપયશ: કીતિ' નામ Page #298 -------------------------------------------------------------------------- ________________ ૨૬ કુશ નન્દે કર્મવાદ કાઁના ઉદ્દયથી. અહી પેાતાના ગામ વગેરેમાં ખ્યાતિ ફેલાય તે કીતિ અને સર્વત્ર ખ્યાતિ ફેલાય તે યશ કહેવાય છે. અહી ૧૪ પિંડ પ્રકૃતિ, ૮ પ્રત્યેક પ્રકૃતિ, ત્રસ દશક અને સ્થાવરદશક એ રીતે ગણતાં નામક ની પ્રકૃતિના ૪૨ ભેદ થાય. ચૌદ પિંડ પ્રકૃતિના ૬૫ ભેદ્ય ગણીએ તે નામકની પ્રકૃતિના કુલ ૯૩ ભેદ થાય. પાંચને બદલે પાર મધન ગણીએ તા ૧૦૩ ભેદ થાય. ધન અને સંઘાતનના ભેદ્યની ગણત્રી જુદી નહીં ગણતાં પાંચ શરીરમાં ગણી લઈ એ, અને વર્ણાદિ ચતુષ્ટના વીસ ભેદને બદલે સામાન્યથી વણુ, ગ, રસ અને સ્પર્શ એ ચાર જ ભેદ ગણીએ તા નામક ની પ્રકૃતિના કુલ-૬૭ ભેદ થાય છે. ગાત્ર :~~~ જૈનનમાં મનાએલ મૂળ આઠ કર્માં પૈકી સાતમુ ક ગેાત્ર માનવામાં આવ્યુ. છે. ગેાત્રકર્માંના એ પ્રકાર કહ્યા છે. (૧) ઉચ્ચ ગેાત્ર કસ (૨) નીચ ગેાત્રકમ. ઉચ્ચ ગેાત્ર કમ ના ઉદયથી જીવ ઉચ્ચ કુળમાં જન્મે છે, અને જગતમાં સન્માન વગેરે પામે છે. નીચગેાત્રકમ ના ઉદયે જીવ નીચ કુળમાં જન્મે છે અને અનાદર વગેરે પામે છે. જૈનધર્મે, કર્માંથી જેમ ઉચ્ચ-નીચ સ્વીકાર્યો છે, તેમ કુલ અને જાતિની અપેક્ષાએ પણ ઉચ્ચ-નીચપણું સ્વીકાર્યું છે. કર્મના આધાર પ્રાયઃ- જાતિ છે. વ્યવહારમાં પણ કહેવાય Page #299 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૬ છે કે, “જાત એવી ભાત સુકર્મો (સુ ) પ્રાયઃ ઉચ્ચ કુળમાં જ સંભવે. એટલે સુકૃત્ય–સુસંસ્કારની પ્રાપ્તિનું સ્થાન તે ઉચ્ચત્ર કહેવાય છે. આસ્તિક ગણાતા આત્માનું ધ્યેય તે કર્મને સંપૂર્ણ ક્ષય કરવા દ્વારા મોક્ષ પ્રાપ્તિનું જ હોય છે. તે ધ્યેય સિદ્ધ કરવા માટે ધર્મનું આચરણ દરેક જીવ કરી શકે છે, દરેકને કરવાને હક્ક છે, તેમ છતાં પણ તે આરાધના માટે અનુકુલ સંગોની પ્રાપ્તિ જરૂર હોવી જોઈએ. ધર્મારાધનની ઈચ્છા હોવા છતાં પણ સચેની અનુકૂલતાના અભાવે આરાધના થવી મુશ્કેલ છે. એકેન્દ્રિયથી માંડી. પંચેન્દ્રિય સુધીના દરેક જીવે ધર્મારાધના સરખી રીતે કરી શકતા નથી. કારણ કે દરેકના સંગમાં ફેરફાર છે. પંચેન્દ્રિચમાં પણ ધર્મારાધનના સુલભ સંગ તે ખાસ મનુષ્યમાં જ હોય છે. મનુષ્યમાં પણ આર્યભૂમિમાં જન્મ, ઉચ્ચગેત્રમાં જન્મ, જૈનધર્મ પાળતા કુટુંબમાં જન્મ, દેવગુરુને રોગ, શ્રવણેચ્છા–શ્રવણને ચેગ, દેવ, ગુરુ અને ધર્મની સામગ્રીસમ્યકત્વ-દેશવિરતિ–સર્વવિરતિ વગેરે ઉત્તરોત્તર સગો ધર્મપ્રાપ્તિ માટે સુલભ અને ઉચ્ચ કક્ષાના છે. મનુષ્યપણું અને આર્યક્ષેત્ર મળવા છતાં પણ તેમાં ઉચ્ચગોત્રની પ્રાપ્તિ એ ધર્મારાધનની પ્રાપ્તિનું ઉત્તમ સાધન છે. ધર્મારાધન ઉચ્ચ સંસ્કારી જ કરી શકે છે. અને ઉચ્ચ ગોત્રમાં જ તે સંભવી શકે, એટલે ઉચ્ચ ગોત્રની પ્રાપ્તિ પુણ્યથી જ થઈ શકે છે. ઉચ્ચગેત્ર એટલે ફેશનેબલ પહેરવેશ–એટી Page #300 -------------------------------------------------------------------------- ________________ ૧૮ જૈન દર્શનના કુવાદ કેટવાળું કુટુંબ એમ નહીં; પણ જ્યાં આત્માની શ્રદ્ધાના સંસ્કાર હાય, જ્યાં કમ વાદ આતપ્રેત હાય અને જેથી વિવેકીઓમાં પ્રતિષ્ઠાપાત્ર, ગણાય, તે ગેાત્રને ઉચ્ચ ગાત્ર કહેવામાં આવે છે. ધમ સાંભળીને તથા વિના—સાંભળ્યે પણું વધારનારાં ઉચ્ચ ગાત્રા છે. ઉગ્ર–ભાગ–રાજન્ય-ક્ષત્રિયાદિ લેાને ઉત્તમ ગણ્યાં તેમાં કારણ ધર્મના પ્રભાવ છે. ઉચ્ચ ગેાત્રમાં ધમનાં સાધન-સામગ્રીએ સસ્કારી જન્મથી જ પ્રાપ્ય છે. રાજાને ઘેર જન્મેલ પુત્ર રાજ્યને, શ્રીમ'તના ઘેર જન્મેલ પુત્ર પૈસાને, મેળવવા ગયા નથી; રાજ્યના તથા ધનના વારસે તેમને વિના–મહેનતે જન્મતાં જ મળી ગયા છે, તે જ રીતે શુદ્ધસંસ્કારને વારસા જન્મતાં જ ઉચ્ચગેાત્રમાં મળે છે. અજ્ઞાન દશામાં પણ સદાચાર પ્રાપ્ત થાય, અનાચાર ન દેખાય તે તમામ ઉત્તમ કુળને આભારી છે. રાત્રિèાજન તથા કંદમૂલાઢિ અભક્ષ્ય વસ્તુના ભક્ષણથી શું દોષ છે ? તેનું જ્ઞાન, નાનાં માળકાને નહાવા છતાં તેનાથી દૂર રહે છે, ઘરે આવેલ અતીથિને દાન દેવાથી શું લાભ છે તે નહિ સમજવા છતાં ઘરઆંગણે સંત પુરુષાનાં પગલાં થતાં દેખીને નમસ્કાર કરે છે, આદરમાન દીએ છે, તે ઉત્તમ કુળના સંસ્કારે છે. કોઈ ધખધખ ચાલતું હશે તે જૈનને છેકરો કહેશે Page #301 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૬૯ કે જેઈને ચાલે ! કીડી મંકેડી મરી જશે, આ શબ્દ જેનકુલ બેલાવે છે. અજાણપણે પણ ઉત્તમ આચારે પ્રાપ્ત થવાથી, હિના બાલકે માંસ દારૂથી દૂર નાસે છે. અજ્ઞાનદશામાં પણ ઉત્તમ આચારમાં ટકાવનાર કે વધારનાર ઉત્તમ કુલ છે. તેથી જ શાસ્ત્રકારે ઉત્તમ કુલને પુણ્ય પ્રકૃતિમાં ગયું છે. ઉચ્ચકુલના સંસ્કારે ધર્મને અંગે. સહાયક છે. જલ્દી ફળે છે. ઉત્તમ કુલ મળવા છતાં અધમના સંસર્ગથી સારા સંસ્કારેને લેપ થ સંભવીત છે, તે પણ ઉત્તમકુળની છાયા-વર્ણાચારનો પ્રભાવ પડયા વિના રહેશે નહિં. કુલના સંસ્કારે છાના રહેતા નથી. નટડીની પાછળ પાગલ બનેલે ઈલાચીકુમાર, દેર ઉપર નાચતાં એક જ દશ્યમાં સાધ્ય સાધી લે છે. ચારની ટેળીમાં ભાનાર ચિલાતીપુત્ર તે શેઠની. છોકરીનું હરણ કરે છે, શેઠ તેની પાછળ જાય છે. ચાર બનેલ ચિલાતીપુત્ર છેકરીનું મસ્તક કાપી નાખે છે. મસ્તક હાથમાં રાખી ધડ ફેંકી દેતે આગળ વધે છે. શેઠ શેકગ્રસ્ત. બની ધડ લઈ પાછે જાય છે. અને ચિલાતીપુત્ર જેના એક હાથમાં લેહી ઝરતું મસ્તક છે, બીજા હાથમાં મનુષ્યના ખૂનવાળી ગેઝારી તરવાર છે, તે સાથે આગળ વધે છે. એક મુનિ કાત્સર્ગમાં ઉભા છે, તેને ધર્મ પૂછે છે. *ઉપશમ-સંવર–વિવેક' ત્રણ શબ્દ કહી યુનિ આકાશ Page #302 -------------------------------------------------------------------------- ________________ ૨૭૦ જૈન દર્શનને કર્મવાદ - - - - - - - - - - - - - - મા ચાલ્યા જાય છે. બસ ! આ ત્રણ શબ્દ જ ચિલાતીપુત્ર (ચેર અને ખૂનીને ઉદ્ધાર કરે છે. કહેવત પણ છે કે, તેજીને ટકેર બસ છે. શાણાઓ સાનમાં સમજી જાય છે. ચિલાતીપુત્ર શબ્દની વિચારણા કરે છે, તરવારને તીલાંજલી આપે છે, મસ્તક મૂકી દે છે. ' લોહીના સ્વાદથી આકર્ષાઈને આવેલી કીડીઓ તેના શરીરને ચાલણ બનાવે છે. ખૂની, ચાર સમભાવે સહન કરી સગતિએ સંચરે છે. આ પ્રભાવ ઉચ્ચગેત્ર છે. ઉચ્ચકલને છે. ઉચગોત્રેના સંસર્ગમાં આવનારના સંસ્કાર પણ ઉત્તમ પડે છે. ગેર–લૂંટારાના ઘરે રહેતે પોપટ “મારે. એમ બોલે છે, કેમકે તે તેવું બોલતાં શીખે છે; સાધુ, ભગત વગેરેને ત્યાં રહેલે પિપટ “રામ રામ” “ સીતારામ ” વગેરે બાલશે. કેમકે તે તેવું બોલતાં શીખે છે. ઉચ્ચગેત્રમાં ધર્મના સંસ્કારે છે. નીચ ત્રમાં નરસા સંસ્કારો છે. નીચ ગોત્રવાળે ધર્મ ન પામે તેમ નહિ, પણ પામવામાં મુશ્કેલી પડે છે. લોઢામાં સુવર્ણ થવાની યોગ્યતા છે, પણ રસ કે પારસમણિનો સંગ થાય તે. * સુવર્ણમાં તે સ્વાભાવિક સુવર્ણપણું છે જ. તેમ ઉચ્ચગેત્રમાં ઉચ્ચ સંસ્કારે સ્વભાવથી જ સાંપડે છે. ત્યાં તે ધર્મના સંસ્કારે જન્મથી સિદ્ધ છે. ધર્મ કરવા માટેની અનુકૂલતા ત્યાં સંકળાયેલી છે. બહારથી ધર્મ લાવો પડતું નથી. Page #303 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૭૧ - ગરીબ, ભિખારી, તુચ્છને ત્યાં જન્મેલે કટિવજ થાય ખરે, પણ તે બહારથી લાવે ત્યારે થાય તેવી રીતે અન્ય કુલમાં જન્મેલાઓને શ્રમ કરીને, પરિશ્રમ કરીને, પરીક્ષા કરીને, ધર્મને, ધર્મના સંસ્કારને બહારથી, બીજા કુલે પાસેથી, સંસર્ગથી મેળવવા પડે. ઉચ્ચકુલના સંસ્કારવાળા હંમેશાં સારી પરિણતિવાળા રહેવા જોઈએ, અને તેઓમાં નીચ પરિણતિ ન જ હોય એમ તે ન બને, પણ ઉડતી આવેલી છાંટા રૂપે હય, મૂળરૂપે હેય નહિ. હીરાની ખાણમાં ઉગ્યાછતાં બધા કંઈ હીરા નથી હોતા, પત્થરે પણ હોય છે, તેમ છતાં તે ખાતે હીરાની જ કહેવાય છે. તેમ ઉચગોત્રને અંગે સમજી લેવું. શ્રીમંતને ત્યાં જન્મેલે, ગરીબ પણ થઈ જાય, અને ગરીબને ત્યાં જન્મેલે શ્રીમંત પણ થઈ જાય. દશાના ખેલ છે, લક્ષ્મી ચંચલ છે, આ બધું જાણવા છતાં પણ શ્રીમતના ઘરે જન્મેલા છેકરાને ભાગ્યવાન ગણીએ છીએ. દરિદ્રિના ઘેર જન્મેલા છોકરાને ભાગ્યહીન-દુર્ભાગી માનીએ છીએ. ઉચકુલના સંસ્કારવાળાને ઉપદેશ પરિણમતાં વાર લાગતી નથી. નીચ શેત્રવાળાને ઉપદેશની અસર ન જ થાય એમ તે ન કહેવાય, પણ વાર તે જરૂર લાગે. સંસ્કાર વિકસાવતાં પણ નીચ ગોત્રના સંગે અંતરાયભૂત થાય. Page #304 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શને કવાદ હરિબળ મચ્છી, પ્રત્યાખ્યાનમાં; પહેલા મત્સ્ય છેડી મુકવાના નિયમ કરે છે. પણ જીવદયાનું સ્વરૂપ સમજાયા છતાં સર્વથા મત્સ્ય નહિ' પકડવાના નિયમ તે ગ્રહણ કરી શકતા નથી. એટલે નીચ કુળમાં એટલી બધી મુશ્કેલીઓ હોય છે કે ધાતુ" કરી શકાતું નથી. ૨૭૨ માર્ગાનુસારીના પાંત્રીસ ગુણા કહ્યા છે અને બીજી રીતે શ્રાવકના એકવીશ ગુણા પણ કહ્યા છે. એકવીશ ગુણ્ વ્યક્તિની અપેક્ષાએ છે, અને પાંત્રીસ ગુણ કુળની અપેક્ષાએ છે. કુળના પાંત્રીસ ગુણ તથા વ્યક્તિગત એકવીશ ગુણથી જે સંસ્કારી હાય તેને ધર્મના સસ્કાર લાગતાં વાર લાગતી નથી. પાંત્રીસ તેમજ એકવીસ ગુણુયુક્ત માણસને ધર્મીનુ પરિણમન તુરત થાય છે. પ્રથમના સમયમાં સવિરતિ, દેશવિરતિ, તથા સમ્યક્ત્વ સ્વીકારનારા આત્માએ હજારાની સખ્યામાં નીકળતા હતા. તેનું કારણ તે કુલાચારના ગુણાથી વિભૂષિત હતા. માર્ગાનુસારીના ગુણા એટલે માને અનુસરનારા ગુણે. જે ગુણેા વડે માને અનુસરાય તે માર્ગાનુસારીના ગુણા કહેવાય. એટલે તે ગુણાથી સંસ્કારી કુલેાને ઉચ્ચગેાત્ર કહેવાય, તેમાં શુ આશ્ચય? ગેત્રના ભેદ એ સુસ'સ્ટારાના પાષક છે. દરેક માનવી ઉચ્ચ થવા જ ઈચ્છે છે. અને એ ઈચ્છાની પૂર્તિને માટે સુસ ́સ્કારી જીવન મનાવવા પ્રયત્ન થાય છે. પરીક્ષામાં એક કલાસના વિદ્યાર્થીઓના પણ પાસ નંબર ચા-નીચા Page #305 -------------------------------------------------------------------------- ________________ ૨૭૩ ----- --- --- - - -- - - - - - પ્રકૃતિ બંધ -હેવાને અગે જ શિક્ષણપ્રાપ્તિ માટે વિદ્યાર્થીઓ વધુ પ્રય ત્નશીલ રહે છે અને શિક્ષણની કિંમત વધે છે. રાજ્ય વહીવટી તંત્રમાં ઉચ્ચ હોદ્દાની પ્રાપ્તિ, માણસની બુદ્ધિ અને આવડતને હિસાબે હોય છે. હજારે માણસની કેઈ જાહેર મીટીંગમાં ઉચ્ચ હોદ્દાદારીનું આસન ઉંચું જ હેય. છે. ઉચ્ચ આસન તથા નીચાઆસને બેઠેલ વ્યક્તિઓ મનુષ્યપણે તે સરખા જ છે, તે પણ સંસ્કારના હિસાબે તેમાં અસમાનતા છે. ઉંચું આસન એ, તે આસનસ્થિત માણસની ઉચ્ચતા જ દર્શાવે છે, તેથી કરીને નીચા આસનસ્થિત માનવીઓને તિરસ્કાર થયે એમ માનનાર મૂર્ખ જ કહેવાય છે. એ રીતે વિકાસની દૃષ્ટિએ અન્ય માનવી કરતાં એક માનવી ઉચ્ચ જ મનાય છે. એ નિયમ અનાદિકાળથી જગતમાં પ્રવર્તી રહ્યો છે. અને પ્રવર્તશે. એમાં એક માનવી પ્રત્યે આદર અને બીજા માનવી પ્રત્યે તિરસ્કાર છે, એમ કલપી શકાય જ નહિ. એ રીતે સુસંસ્કારને પોષક પ્રાપ્તસ્થાનની અનુકલતા અને પ્રતિકુલતાને હિસાબે ત્રકર્મના બે વિભાગ છે. - મનુષ્યપણે સર્વને સરખા માનવામાં અડચણ નથી. પ્રાણપણે જાનવર તથા મનુષ્યને સરખા માનવામાં મતભેદ નથી. જીવપણે પૃથ્વીકાય અને મનુષ્ય પણ સરખા જ છે. આ રીતે અપેક્ષાએ સરખામણું થાય તેમાં હરક્ત નથી, પરંતુ ઉત્તમપણાની કિંમત અધમપણાની કિંમત સાથે સરખાવી શકાય જ નહિ. ગુણેથી સંસ્કારી તથા સંસ્કારહીનને Page #306 -------------------------------------------------------------------------- ________________ ૨૭૪ જૈન દર્શનને કર્મવાદ ભેદ તે જરૂર પડશે. કૃત્રિમ સંસ્કારને ડોળ કરી સુસંસ્કારીઓના સંસ્કાર પોષક સ્થાનમાં ઘૂસી જઈ તે સ્થાનેની વ્યવસ્થાને છિન્ન-ભિન્ન કરવા આવનારાઓ કદાપી સુસંસ્કારી નહિ જ બની શકે. સુસંસ્કારી કહેરાવવું હોય તે સુસંસ્કારના રેધક વાતાવરણથી દૂર રહેવું જોઈએ. ગેત્રના ઉચ્ચ-નીચ ભેદે પ્રત્યે દુર્ભાવ દર્શાવવાથી આર્યાવર્તના સુસંસ્કારોને ધક્કો લાગે છે. જ્યાં “ ટકે શેર ભાજી ટકે શેર ખાજા” જેવી સ્થિતિ હોય ત્યાં એ ભેદ ન રહેવાને અંગે ઉચ્ચગોત્રપષક ઉચ્ચ સંસ્કારનું પણ અસ્તિત્વ રહેવા પામતું જ નથી. અને તેથી જ આજે ઉચ્ચગેત્રમાં જન્મ પામેલા કેટલાકમાંથી ઉચ્ચગેત્રને ચોગ્ય સંસ્કારને દેવંસ થવા લાગે છે. જનાવરમાં પણું ઊંચ-નીચ ભેદ છે. પોપટને શિક્ષણ દેવું સહેલું છે, પણ કાગડાને માટે શિક્ષણ મુશ્કેલ છે. રામ રામ” પિપટને સૌ શીખવે છે, કાગડાને કઈ શીખવતું નથી. પાંજરામાં તે સૌ ઘુસે પણ જાત તે જાત અને કાત તે કજાત. કાગડાને સેનાના પાંજરામાં ઘાલવાથી તે કંઈ પિપટ થવાનું નથી. અને પિપટ કદી કાગડે થવાને નથી. ઉચ્ચ સંસ્કારવાળા ઉંચા મનાય અને નરસા સંસ્કારવાળા નીચા મનાય તેમાં નવાઈ શી ? “ Page #307 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૭૫ * શ્રી સુધર્માસ્વામીજી, જે બૂસ્વામીજી, અને શ્રી કેશીકુમારને દુનિયાદારીના કોઈપણ વ્યવહારનું કામ ન હતું, છતાં તેમને “જ્ઞાતિસંપન્ન સંપન્ન કહેવામાં આવે છે. એ રીતે તેમની ઓળખાણ આપવામાં આવે છે, તેઓ ગણધર છે, ચૌદપૂવી છે, ચૌદ પૂર્વના રચનાર છે, એ વાત સાચી છતાં પણ તેમને “જાતિ સંપન્નાદિ કહેવામાં આવે છે, એ જ ઉચ્ચ ગોત્રનું મહત્વ સૂચવે છે. નીચ નેત્રવાળા આત્માઓને પાપના સંતાપને ખ્યાલ જ હોતું નથી. હિંસા–જૂઠ–ચેરી વગેરે મેટાં પાપની પણ પાપમાં તેમની પાસે ગણના નથી. હિંસા કરવી એ તે તેમને મન, રમત થઈ ગઈ હોય છે. નીચ કુલમાં જન્મેલાઓ નીચ સંસ્કારવાળા હોય છે. ઉપરાંત વધારે ધૃષ્ટતા એ છે કે તેમની નીચતાને પણ તેઓ , ઉત્તમતા ગણાવે છે. આવા આત્માઓ આવતા ભવમ વધારે નીચા કુલમાં ઉત્પન્ન થાય છે. વળી ઉચ્ચ ગોત્રમાં જન્મ પામ્યા છતાં પણ જેને નીચત્ર ગમતું હોય એટલે કે નીચગોત્રને ચગ્ય સંસ્કારયુક્ત જીવન જેને જીવવું સારું લાગતું હોય, તેઓ અમૃતભર્યા પાત્રને અવગણું વિષથી ભરેલ પાત્રમાં મેં નાખવાનું કાર્ય કરી રહ્યા છે. સબળાની સામે અહિંસાના ઓઠાથી બચનાર તથા નબળાને નીચતાથી મારનાર, મારવાનું માનનાર, મનાવનાર, તથા તેવું માનવા-મનાવવામાં અહિંસકપદને આડંબર Page #308 -------------------------------------------------------------------------- ________________ ૨૭} જૈન દશ્યનને કવાદ રાખનારાઓએ ફેલાવેલ ઝેરી વાતાવરણથી અલિપ્ત રહેવા માટે ઉચ્ચકુલાલાએ સાવચેત થઈ જવુ' ઘટે છે. . નીચ ગેાત્રવાળા માણુસાઈમાં નથી કે જીવપણામાં નથી એમ માનવા માટે અગર તે તેના ગાત્રવાળા પરત્વે તિરસ્કાર ભાવના રાખવા માટે આ નિરૂપણુ નથી, પરંતુ ઉચ્ચગેાત્ર સિવાય સુસંસ્કારાનુ પાષણ પ્રાયઃ અસભવિત અને અશકય છે, તે જાણવા-સમજવા અને બુદ્ધિમાં ઉતારવા માટે આ નિરૂપણ છે. જે કોઈ મનુષ્ય કઈની હિસા કર–ઘાત કરે તે! તેમ કરનારા ભવાંતરમાં સેકડા વખત ઘાતને પામે છે. તેની પાતાની હિંસા થયા કરે છે. તેમ અહીં જો કોઈ અભિમાન કરે તે તે પણ ભવાંતરમાં હલકા થાય છે, હલકી સ્થિતિમાં ઉતરી જાય છે. ૧ જાતિ ૨ કુળ ૩ રૂદ્ધિ ૪ ખળ પ રૂપ ૬ અશ્વય ૭ શ્રુત ૮ લાલ આ આઠ દ્વારા અભિમાન કરી બીજાને હલકા પાડનારા આત્મા જે જે દ્વારા અભિમાન કર્યુ. હાય તે તે દ્વારા તેમાં હલકી હાલતવાળા થાય છે. શાસ્ત્રકારો જણાવે છે કે દીનાનિ હ્રમત્તે નનઃ જાતિ મદ્ય કરનારા નીચ જાતિમાં જાય. જાતિ સદ કરનારને નીચ જાતિની ગતિના દ્રુડ છે. એટલે નીચ જાતિ માનવી જ ' રહી. જો ન માનીએ તા જાતિમદ કરનાર માટે બદલા જ કયાં રહ્યો? ક્રૂડ એ સજા છે. સજારૂપ પ્રાપ્ત થયેલ સચાંગા સારા કહેવાય જ નહિ, તા ‘પછી જાતિમર્દાના દડરૂપ પ્રાપ્તથયેલ નીચજાતિના સજાગાને ઉચ્ચ કેવી રીતે કહેવાય ? ઉચ્ચગેાત્રમાં જન્મ Page #309 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૭૪ - - - - - - - - - - - - - પામેલા દરેકને ઉચ્ચ સ્થિતિની પ્રાપ્તિ અને નીચગેત્રમાં જન્મ પામેલા દરેકને નચ સ્થિતિની પ્રાપ્તિ સભાનપણે હોતી નથી. પરંતુ પૂર્વભવમાં તે તે ગોત્રના બંધ સમયે વર્તતા અધ્યવસાય ભેદે તે કર્મ જે પ્રકારે બંધાયેલું હોય તે તે પ્રકારેને અનુસરીને તરતમતા હોય છે. પુણ્ય-પાપ-આત્મા–પરમાત્મા–મોક્ષ-પુનર્જન્મ એ વગેરેના ખ્યાલપૂર્વક થતી જીવનચર્યા તે અધ્યાત્મ છે. અને તેવા આધ્યાત્મિક જીવનના વિકાસમાં સહાયક સંસ્કારને જ સુસંસ્કાર કહેવાય છે. તેવા સુસંસ્કારનું પિષક જે ગાત્ર તે ઉચ્ચગોત્ર કહેવાય છે. જેમ જેમ પોષક તત્ત્વ વધારે તેમ તેમ તે ગેત્રની ઉગ્રતા વિશેષ ગણાય છે. ઉચ્ચગોત્રની જીવન–સંસ્કૃતિ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ ચારે પાયાઉપરની હોય છે. માત્ર અર્થ અને કામને જ અનુસરતું જીવન ઉચ્ચકુલમાં હોતું નથી. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ આ ચારે પુરૂષાર્થના જીવનના ધોરણે જીવતા ઉચ્ચ ગોત્રવાળાઓની જીવનવ્યવસ્થા આધ્યાત્મિક આદર્શને સુવ્યવસ્થિત રાખવાપૂર્વક જ ગોઠવાયેલી હોય છે. એટલે તે ઉચ્ચગોત્રમાં રહેલા માનવીઓને આધ્યાત્મિક જીવન જીવવાનો લાભ અનિચ્છાએ પણ મળતો જ રહે છે, અને તેનાથી છટકી શકાતું નથી, એ જ ઉચ્ચગેત્રની મહત્તા છે. ફક્ત અર્થ અને કામના જ ધ્યેયવાળી સંસ્કૃતિયુક્ત જીવન જીવવાવાળો વર્ગ, ભૂતકાળમાં આ ભારતવર્ષની અંદર અલ્પ હતું. તે વર્ગ ચાર પુરૂષાર્થના ધોરણે જીવનાર કરતાં Mc Page #310 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - ૨૭૮ જૈન દર્શનને કર્મવાદ નીચી કક્ષાને ગણતે. જન્મ સમયે નીચ ગોત્રના ઉદયવાળાઓ પિકી પણ કેાઈ કેઈ આત્મા અમુક સમયે તે જ ભવમાં ઉગેત્રવાળે પણ બનતે, કેમકે નીચ ગોત્રમાં જન્મ પામેલા જીવો નીચ જ રહેવા પામે અને કદાપિ ઉચ્ચ થવા ન પામે એવું ધ્યેય ઉચ્ચગેત્રના સંસ્કારથી સંસ્કારી બનેલા આત્માઓનું પણ ન હતું. જેથી નીચ ગેત્રના ઉદયવાળાઓ પૈકી કેઈ આત્મા પુન્યોદયના ગે ધર્મ અને મોક્ષ એ બને પુરૂષાર્થ પ્રત્યે પણ આદરભાવવાળો થતો. અને એ રીતે શ્રદ્ધાળુ બનેલા તેવાઓના જીવનમાં પણ ત્યાગવૃત્તિ આવતાં જેનદર્શનકથિત આત્મવિકાસના પગથીરૂપ ગુણસ્થાને પૈકી છઠ્ઠ ગુણસ્થાનક પ્રાપ્ત કરતાં તેના નીચગોત્રના ઉદયનો અંત આવતે. એ રીતે પરિવર્તન થતાં તે આત્મામાં તથા અન્ય ઉચ્ચગોત્રીય આત્મામાં સમાનતા પ્રવર્તતી. તેવી સમાનતાને સૌ-કઈ સત્કારતું. તેમ છતાં પણ અન્ય આત્માઓને હિસાબે ઉચ્ચ-નીચ ગોત્રના ભેદનું અસ્તિત્વ તો રહેતું જ. કેમકે નીચ ગોત્રમાંથી પરિવર્તન પામેલ આત્માઓ બહુ જ અ૫ નીકળતા. ગોત્રના ઉચ્ચ અને નીચ ભેદ પ્રત્યે ઘણા દર્શાવતા કેટલાકે આજે પિકારી રહ્યા છે કે, કુલ–ધર્મથી શું વળ્યું? યુગધર્મને ઓળખે, અને આજને યુગધર્મ (જમાનો) ઉચ્ચનીચના ભેદને ટાળવાનું કહે છે, માટે તે લક્ષને અનુસરે. - - આવું બોલનારાઓને યુગધર્મ કયો? તે પણ, Page #311 -------------------------------------------------------------------------- ________________ ૨૭૯ પ્રકૃતિ ધ વિચારવુ' જરૂરી છે. આવુ' માનનારાએએ જીવનનું ધ્યેય માત્ર અથ અને કામ પુરતું જ સ્વીકાર્યું છે. આજના વૈજ્ઞાનિકાએ પણ ઉત્પન્ન કરેલી સંસ્કૃતિ માત્ર અ અને કામના જ ધ્યેયવાળી છે. ધમ અને મેાક્ષના ધ્યેયની તા તેમાં ગધ સરખી પણ નથી. ગેાત્રને સે ટાળવાનું કહેનારા આજના યુગવાદીઓ નીચ ગેાત્રના ઉદ્દયવાળા માનવીઓને ઉચ્ચ ગેાત્રીય સ`સ્કારાથી વાસિત કરવાવડે ઉચ્ચ ગેાત્રની કક્ષામાં મૂકવા ઈચ્છતા હાય તા તા જરૂર તે આદરણીય છે. અને તેવા પ્રયત્ન દુનિયાને સ્પ્રિંગાચર થશે તે વિના કો પણ દુનિયામાં પિરવતન પામેલ નીચ ગેાત્રવળાએ આદરસત્કારને પામશે. અને ઉચ્ચ ગેાત્રની કક્ષામાં મૂકાશે. ખાકી સમાનતા લાવવાના મ્હાને ઉચ્ચ ગેત્રમાં જન્મ પામેલ આત્માએમાંથી પણ ધમ અને મેાક્ષરૂપ પુરૂષાર્થના વ્સ કરવાના ઈરાદે યા ા ગેત્રભેદના હિસાબે ઉચ્ચગેાત્રમાં જન્મ પામેલા પેાતાને અનિચ્છાએ પણ ઉચ્ચ ગેાત્રના સંસ્કારાને અનુસરવું પડે છે તેમાંથી છૂટી જૈવા માટે, સમાં સમાનતા લાવવાને શખનાદ ફૂંકતા હોય તે, તે ભારતવની સસ્કૃતિને જેમરજસ્ત નુકશાન કરનાર છે. જે દેશમાં આધ્યાત્મિક સસ્કૃતિ નથી તે દેશમાં ગાત્રના ભેમાં સ’ભવી શકતા નથી. તેવા નું અનુકરણ આધ્યાત્મિક સંસ્કૃતિવાળા ભારતવષ માં કરવું ચેાગ્ય લેખાશે નહિ. જ્યાં સુધી આધ્યાત્મિક સસ્કૃતિ છે ત્યાં સુધી Page #312 -------------------------------------------------------------------------- ________________ ૩૮૦ જૈન દર્શનના કમવાદ ગાત્રના ભેદ જરૂર રહેવાના જ છે, જ્યારે આધ્યાત્મિક સૌંસ્કૃતિ નષ્ટ થશે ત્યારે સર્વ માનવીએ ધમ અને મેાક્ષના ધ્યેયથી વ્યુત થવાથી માત્ર અ અને કામના જ ધ્યેયવાળા બની ગયેલાઓમાં ઉચ્ચગેાત્રના અભાવે ગાત્રભેદના ધ્વસ થશે. પણુ એ સાગેામાં આધ્યાત્મિક સંસ્કૃતિના · નિધાનરૂપ ભારત દેશની અન્ય દેશે કરતાં સંસ્કૃતિના હિસાબે જે ઉત્તમતા જણાતી હતી તે ઉત્તમતા રહેવા પામશે નહિ. આ અંતરાયક: આ જગતમાં દાતાર, ભાગ્યશાળી, ભેક્તા અને અળવાનપણુ દરેક જીવેાનું સરખું હેાતું નથી. કૃપણુ, દરિદ્ર, ભિખારી કે નિખળ કહેવરાવવુ કાઇને ગમતું નથી. દરેકને ઢાતા, સુખ–સામગ્રીના ભેાક્તા અને તાકાતવાન થવુ પસ છે, છતાંય સુખ-સગવડ અને ભાગ–ઉપભાગનાં સાધના, અને શારીરિક શક્તિના સચેાગેા દરેક જીવાને એકસરખા હાતા નથી. ઉપરાક્ત સામગ્રીઓ માટે દરેક જીવાના એકસરખા પ્રયત્ન હાવા છતાં તે સામગ્રી અંગે જગતના જીવામાં ન્યુનાધિકતા શા માટે ? અરે ! કેટલાકને તે સુખ-સગવડની સામગ્રીએ અને શારીરિક તદુરસ્તી હેતે છતે પણ દાતારાદિ ગુણેાની પ્રાપ્તિ થતી નથી. આ બધુ શાથી? તેનું કારણ જૈનદર્શનમાં અંતરાયકના ઉચ કહ્યો છે. આ અંતરાયકમ અંગે વિશેષ સ્પષ્ટતા આપણે વિચારીયે. Page #313 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૮૧ - - દાનાદિ ગુણેને દબાવનારું અંતરાયકર્મ. (૧) દાનતરાય, (૨) લાભાંતરાય, (૩) ભેગાંતરાય, (૪) ઉપભેગાંતરાય, અને (૫) વીતરાય, એમ પાંચ પ્રકારે દર્શાવ્યું છે. અંતરાયકર્મના ઉદયે જીવ અદાતા, અલાભિ, અભેગી, અનુપભેગી, અને અશક્ત થાય છે. જ્યારે અંતરાયકર્મના ક્ષપશમે કે ક્ષયે આત્મા દાતાર, સુખ–સામગ્રી પ્રાપ્ત કરનાર, તેને ભેગવનાર અને શક્તિવાન થાય છે. અંતરાયકર્મના સોપશમથી ઉપરોક્ત ગુણ પ્રાપ્ત થાય છે, પરંતુ તે અધુરા અને કદાચિત પશમ ન્યૂન થઈ જવાથી તે ગુણો પણ ન્યુન થઈ જવાવાળા છે. અધુરા કેવી રીતે છે તે અંગે વિચારતાં સમજાશે કે, જીવ ધારે તો અધું જગત બીજાને આપી શકે છે એટલે સર્વથા ઈચ્છાપૂર્વક પિતે ત્યાગ કરી શકે, વળી આત્મા ધારે તે સમગ્ર જગત દ્વારા જેટલા ફાયદા મેળવવા હોય તેટલા મેળવી શકે, અને ધારે તે સમગ્ર જગત પિતાના ભેગમાં તેમજ ઉપભેગમાં લઈ શકે, અને ધારે તો આખા જગતને ઉથલ-પાથલ કરી શકે તેટલી પ્રત્યેક આત્મામાં શક્તિ છે. આત્માનું આટલું બધું સામર્થ્ય છે, પરંતુ તેટલું સામર્થ્ય બતાવવાની કેઈને જરૂર પડતી નથી, છતાં તેટલું સામર્થ્ય આત્મામાં પ્રગટ ન થાય ત્યાં સુધી અંતરાયકર્મનો ક્ષય નહિ પરંતુ ક્ષપશમ જ ગણાય. સંપૂર્ણ સામર્થ્યની પ્રાપ્તિ એટલે અંતરાય કર્મને ક્ષય ગણાય છે. સંપૂર્ણપણે પ્રાપ્ત કરેલ આત્મામાં દાનાદિ Page #314 -------------------------------------------------------------------------- ________________ ૨૮૨ જૈન દર્શનને કવાદ ગુણા પ્રવ્રુત્તિરૂપે હાતા નથી. એટલે વ્યવહારિક દાનાદિકને વિષે પ્રવૃત્તિ હૈાતી નથી, પણ તેને નૈૠયિક દાન, લાભ, ભાગ, ઉપભાગ અને વીય લબ્ધિ હાય છે. તેઓમાં પરભાવ–પૌÇગલિકભાવના ત્યાગરૂપ દાન, આત્મિક શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિરૂપ લાભ, આત્મિક શુદ્ધ સ્વરૂપના અનુભવવારુપ ભાગ-ઉપભાગ અને સ્વ-સ્વભાવમાં પ્રવૃત્તિરૂપ વી હાય છે.આ પ્રમાણે અંતરાયકર્મોના સપૂ ક્ષયે પ્રાપ્ત થયેલ દાનાદિ ગુણા ક્ષાયિક યા નૈૠયિક ગણાય છે. ત્યારખાનૢ તે આત્મા કરતાં અન્ય કંઈ આત્મામાં તે ગુણા અંગે વિશેષતા સંભવી શકતી નથી. અંતરાયકમના ક્ષયથી ઉત્પન્ન થયેલ ક્ષાયિકભાવ દરેક આત્મામાં એક સરખા જ હોય છે. પરંતુ તે કર્માંના ક્ષયાપશમથી ઉત્પન્ન થતા ક્ષાયેાપશમિકભાવ દરેક આત્મામાં અનેક પ્રકારના હોય છે. અંતરાયકમના ક્ષયાપશમથી જીવ દાન આપે છે ઈષ્ટ વસ્તુ પ્રાપ્ત કરે છે, ભાગ–ઉપલેાગ સામગ્રીને ભાગવે છે, અને પેાતાની તાકાતનાં ઉપયાગ કરે છે, તે દાનાદિક ગુણા વ્યવહારિક યા ક્ષાયેાપશમિક કહેવાય છે. આ રીતે દાનાદિ ગુણા (૧) ક્ષાયિક યા નૈૠયિક, અને (૨) ક્ષાયે પામિક યા વ્યવહારિક એ બે પ્રકારે દંર્શાવ્યા છે. એવી રીતે અતરાયકમ પણ વ્યવહારિક અને નશ્ચિયિક એમ એ પ્રકારે છે તે વિચારીએ:~ સ્વત્વ ઉઠાવી અન્યને આધીન કરવું તે દાન કહેવાય છે. આ દાનગુણને રોકનાર જે કમ તે નાનાંતરાય કહેવાય Page #315 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૮૩ છે. તેમાં આપવાની ભાવના છતાં લેનાર ન મળે તે વ્યવહારથી દાનાંતરાય અને છતી શક્તિએ દાનનાં પરિણામ જ જાગે નહિ તેવી કૃપણુતા (કપિલાદાસીની જેમ) તે નિશ્ચયથી દાનાંતરાય કહેવાય છે. દરિદ્રપણું પ્રાપ્ત થવું, ધનહીનતા, કંગાલતા, દ્રવ્યપ્રાપ્તિ માટે થતા ઉદ્યમની નિષ્ફળતા, આ બધામાં વ્યવહારથી લાભાંતરાયને ઉદય કહેવાય છે, અને લાભ પ્રાપ્ત થવાના સચોગમાં ઓચિંતું વિદન થાય, દાતાર આપવાની ભાવનાવાળો હોય અને યાચક યાચવામાં કુશળતાવાળો ગુણવાન હોવા છતાં પણ દાતાર પાસેથી દાન મેળવી શકે નહિ તે (ઢઢણમુનિ તથા ભગવાન છેષભદેવની જેમ) નિશ્ચયથી લાભાંતરાયકર્મ કહેવાય છે. જે વસ્તુ વારંવાર ભેગવી શકાય તે વસ્ત્રાપાત્ર–સ્ત્રી, આદિ ઉપગ સામગ્રીને અંગે ઉપભેગાંતરાય કર્મ વ્યવહારથી અને નિશ્ચયથી ભેગાંતરાય કર્મની માફક જ સમજવું. જેના ઉદયથી નિર્બલ યા દુબલા શરીરની પ્રાપ્તિ થાય તે વ્યવહારથી વીર્યંતરાય કર્મ કહેવાય છે, અને રેગ રહિત યુવાવસ્થા અને બળવાન શરીર હોવા છતાં પણ કેઈ સિદ્ધ કરવા લાયક કાર્ય આવી પડવા ટાઈમે હીનસત્વપણને લઈને તે કાર્ય સિદ્ધ કરવા પુરૂષાર્થ કરી શકે નહિ તે નિશ્ચયથી વીતરાય કહેવાય. વ્યવહારિક અંતરાય Page #316 -------------------------------------------------------------------------- ________________ ૨૮૪ જૈન દર્શનને કર્મવાદ કર્મના ક્ષયોપશમથી દાનાદિને ચગ્ય સાધન-સામગ્રીની પ્રાપ્તિ થાય છે અને નૈશ્ચયિક અંતરાયકર્મના ક્ષપશમથી દાનાદિનાં પરિણામ જાગૃત થવા દ્વારા દાનાદિ કાર્યોમાં પ્રવૃત્તિ થાય છે. નૈૠયિક અંતરાયકર્મ દાનાદિ કાર્યની પ્રવૃત્તિ થવા દેતું નથી, જ્યારે વ્યવહારિક નયથી અંતરાયકર્મ દાનાદિને યોગ્ય સાધન સામગ્રી પ્રાપ્ત થવા દેતું નથી. હવે એ પણ વિચારવું જરૂરી છે કે, દરેકને અંતરાયકર્મને ક્ષાપશમ હોવા છતાં પણ દાનાદિ ગુણ સરખા હોતા નથી. તેનું કારણ એ છેકે કેઈને પશમ મંદ હોવાથી તે ગુણે અલ્પ હોય છે, અને કોઈને ક્ષપશમ થોડે -વધારે હોવાથી તે ગુણે થોડા વધારે હોય છે. એમ ક્ષપશમ વધતાં વધતાં દાનાદિ ગુણે વધતા જાય છે. આ પ્રમાણે ક્ષપશમ વિશેષે દાનાદિ લબ્ધિઓના અસંખ્યાત ભેદે થાય છે. તેથી તે દરેકના-અંતરાયના પણ તેટલા જ ભેદે થાય છે, કારણ કે અંતરાયન ક્ષપશમ થત હિવાથી જેટલા તે પશમના ભેદે તેટલા જ તેના અંતરાયના ભેદે છે. તેથી વ્યવહારનયથી અને નિશ્ચયનયથી -અંતરાયની દરેક પ્રકૃતિઓના અસંખ્યાત ભેદ સમજવા. -અને તેથી જ દાનાદિ લબ્ધિમાં અસંખ્યાત પ્રકારે હોવાથી તે દરેકને એક સરખી હોતી નથી. અંતરાયકર્મને સંપૂર્ણ ક્ષય કરનાર જ દરેક આત્મામાં દાનાદિ લબ્ધિઓ એક -સરખી હોય છે. આ પ્રમાણે જ્ઞાનાવરણીયકર્મ પાંચ પ્રકારે, દર્શનાવર Page #317 -------------------------------------------------------------------------- ________________ પ્રકૃતિ બંધ ૨૮૫ - - - - - - - - - ણીયકર્મ નવ પ્રકારે, વેદનીયકર્મ બે પ્રકારે, મેહનીય કર્મ અઠ્ઠાવીસ પ્રકારે, આયુષ્યકમ ચાર પ્રકારે, નામકર્મ એકને ત્રણ પ્રકારે, ગોત્રકર્મ બે પ્રકારે અને અંતરાયકર્મ પાંચ પ્રકારે મળી આઠે કર્મની ઉત્તર પ્રવૃતિઓ એકસેને અઠ્ઠાવન થાય છે. નામકર્મની સડસઠ્ઠ પ્રકૃતિએ ગણવામાં આવે ત્યારે આઠે કર્મની કુલ પ્રકૃતિઓ એકસેને બાવીસ તે ઉદય અને ઉદીરણમાં ગણાય છે. તેમાં પણ દર્શનમેહનીયની ત્રણ પ્રકૃતિમાંથી બંધ સમયે તે મિથ્યાત્વ મેહનીય જ બોધાતી હાઈ બંધમાં એકને વીસજ ગણાય છે. અને સત્તામાં તે એને અઠ્ઠાવન ગણાય છે. Page #318 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૭ સુ સ પ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ ઘાતી અને અઘાતી જૈનદશ નકારાએ કમ શાસ્ત્રમાં કમ પ્રકૃતિઓની અનેક અવસ્થાઓનું ખારીક અને વીગતવાર વર્ણન કરેલ છે. કમ ના અસખ્ય ભેદ હાવા છતાં પણ સક્ષેપથી ખ્યાલમાં આવી શકે એટલા માટે અમુક વિશેષતાઓને લીધે તેના આઠ વિભાગ પાડ્યા છે, અને તે વિભાગના ઉત્તર વિભાગે પણ ૧૫૮ ની સખ્યામાં દર્શાવ્યા છે. આત્માને સ્વભાવદશામાંથી ભ્રષ્ટ કરી વિભાવદશામાં મુકનાર અને અનંતજ્ઞાનાદિ આત્માના સ્વાસ્થ્યને રાષ કરનાર તે કમ પ્રકૃતિની દરેક સંખ્યાને તેના સ્વભાવાનુસાર પૃથક્પૃથક્ નામ સજ્ઞાએ પણ આપેલી છે. આત્માના કેવા પ્રકારના સ્વાસ્થ્યના કઈ પ્રકૃતિ કેવી રીતે રોધ કરે છે, તેના ખ્યાલ તે કમની નામ સજ્ઞા દ્વારા જ આત્માને પેદા થાય છે. શારીરિક રાગેશના ચિકિત્સકા શરીરમાં અશાંતિ પેદ્યા કરનાર દઈને તેને ખ્યાલ પેદા કરવા માટે અમુક નામ સંજ્ઞાથી સખાધે છે, અમુક ને એક સામાન્ય નામ તરીકે ગણીને તેના પેટાવિભાગ તરીકે પણ અનેક ભિન્ન Page #319 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ ૨૮૭ ભિન્ન સંજ્ઞાઓથી તેના પ્રકારે પાડે છે. જેમકે જવર (તાવ) એ એક દર્દનું સામાન્ય નામ છે, અને તેના પેટા વિભાગને ટાયફેડ આદિ પૃથક્-પૃથક્ નામના જવર તરીકે ઓળખાવે છે. દર્દનો ખ્યાલ પેદા કરવા માટે તેની અમુક તે નામસંજ્ઞા હોવી જ જોઈએ. એ રીતે કર્મ અંગે પણ સમજી લેવું જોઈએ. વિદકશાસ્ત્રના અભ્યાસીઓ દર્દીના દર્દને અમુક પ્રકારની નામ સંજ્ઞાપૂર્વક ખ્યાલમાં લાવી અમુક નામસંજ્ઞાવાળા ઔષધેપચાર દ્વારા તે દર્દીને દૂર કરવા કેશિષ કરે છે, અને એ દદના કારણ તરીકે અમુક નામસંજ્ઞાવાળા કારણેને ફરી ઉપયોગ થઈ જવા ન પામે તેની સાવચેતી રખાવે છે. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે, શારિરિક રંગની માફક કર્મ એ પણ આત્મામાં વિભાવદશારૂપ દર્દીને પેદા કરનાર રોગ છે. માટે એ કર્મરૂપી રેગ અને તેને નષ્ટ કરનાર ઔષધેના દરેક પ્રકારની પ્રથક–પૃથક નામસંજ્ઞા જૈનદર્શનકારેએ સ્પષ્ટ જણાવી છે. પ્રથમ કહેવાઈ ગયેલ કર્મપ્રકૃતિની મૂળ નામ–સંજ્ઞાઓ * આઠ અને તેના પેટા વિભાગની ૧૫૮ નામ-સંજ્ઞાઓ આપેલી છે. પુનઃ એ મૂળ આઠ નામ સંજ્ઞાવાળાં કર્મને (૧) ઘાતી અને (૨) અદ્યાતી. એ બે નામસંજ્ઞાપૂર્વક બે વિભાગમાં પણ દર્શાવ્યાં છે. આઠ નામસંજ્ઞાવાળા કર્મથી આ બે નામ સંજ્ઞાવાળાં કર્મ કંઈ અન્ય નથી. પરમાર્થથી તે તેનાં તે જ છે, પરંતુ આઠ વિભાગમાં દર્શાવાતાં સર્વ કર્મને અમુક અપેક્ષાએ એ બે વિભાગમાં જ ગણું લઈ તેને ઘાતી અને અઘાતી એ બે નામસંજ્ઞાઓ આપેલી છે. એ રીતે અન્યાને અપેક્ષાપૂર્વક હવે પછી બીજી નામ Page #320 -------------------------------------------------------------------------- ________________ ૨૮૮ જૈન દર્શનને કર્મવાદ સંજ્ઞાયુક્ત કહેવાતાં કર્મને મૂળ પ્રકૃતિ આઠ અને ઉત્તર પ્રકૃતિ ૧૫૮ પૈકીના જ સમજવાં, પરંતુ અન્ય સમજવા નહિ. હવે તે ઘાતી અને અઘાતીની વ્યાખ્યા વિચારીએ. તે આત્માના જ્ઞાનાદિ ગુણને ઘાત કરનારાં જે કર્મ તે ઘાતીર્મ કહેવાય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણીય–મેહનીય અને અંતરાય એ ચારે ઘાતકર્મ છે. અનંતજ્ઞાન અનંતદર્શન, અનંતચારિત્ર અને અનંતવીર્ય એ ચારે ગુને. ઘાત કરનારાં ઉપરોક્ત કર્મો અનુક્રમે સમજવાં. જ્ઞાન-દર્શનાદિ આત્માના મુખ્ય ગુણેમાંના કેઈ પણ ગુણને ઘાત ન કરે તે અઘાતી કર્મ છે. અઘાતી કર્મની પ્રકૃતિ જ્ઞાનાદિ મુખ્ય ગુણોને ઘાત નહિ કરતી હોવા છતાં પણ ચારની સાથે મળેલ શાહુકાર જેમ ચેર કહેવાય છે, તેમ ઘાતકર્મની સત્તા પણ વિદ્યમાન હેતે છતે અઘાતી પ્રકૃતિએ જ્ઞાનાદિ ગુણોને 'વાત કરતી દેખાય છે. ઘાતી કર્મની સત્તા નષ્ટ થયે છતે. અઘાતી કર્મોને ઉદય તેની પરંપરા નીપજાવી શકતો નથી, અને અલ્પ સમયમાં જ વિલીન થઈ જાય છે. કેમ કે અઘાતી કર્મની પરંપરા ઉત્પન્ન કરવામાં નિમિત્તભૂત તે. ઘાતી કર્મ જ છે. એટલે ઘાતી કર્મ રહિત અઘાતી કર્મો તે પરાજય પામેલ રાજવિહોણું નાસતા ભાગતા સૈન્ય જેવાં છે. ઘાતકર્મનો ક્ષય થયા બાદ અઘાતી કર્મો પણ અલ્પ ટાઈમમાં જ ક્ષય થવાને પરિણામે આત્માને અવ્યા. .બાધ-અક્ષયસ્થીતિ–અરૂપીપણું અને અગુરુલઘુ એ ચાર Page #321 -------------------------------------------------------------------------- ________________ કમ પ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ ૨૮૮ સંગે ઉપસ્થિત થાય છે. આત્માનું શાશ્વત સ્થાન તે - આ ચાર સચોગવાળું છે, પરંતુ ઘાતી કર્મના સગવાળાં ચાર અઘાતી કર્મો વડે આત્મા તેથી વિપરીત સંગમાં ભટકી શાંતિ પ્રાપ્ત કરી શકતો નથી. શાશ્વત શાંતિની પ્રાપ્તિ તે ઉપરોક્ત ગુણવાળા શાશ્વત સ્થાનમાં જ છે. સામાન્યતઃ અક્ષયસ્થીતિ આદિ ચાર સાગોને રોધ ચાર અઘાતી કર્મો વડે જ થાય છે, પરંતુ અઘાતી કર્મોનું બળ ઘાતકર્મના આધારે જ છે. વળી અઘાતી કર્મ ઉત્પન્ન કરનાર ઘાતી કર્મ જ છે. એટલે ઘાતી કર્મોને ક્ષય થયે છતે અઘાતી કર્મોને ક્ષય તે સ્વભાવિક થવાને જ છે. માટે આત્માના સ્વરૂપમાં બાધા નાખી આત્મ–સ્વરૂપને પ્રગટ નહિ થવા દેવાવાળાં તે મુખ્યત્વે જ્ઞાનાવરણયદર્શનાવરણય–મોહનીય અને અંતરાય એ ચારે કર્મ જ ઘાતી કર્મ તરીકે ઓળખાય છે. અને આત્માના સ્વભાવિક સ્વરૂપને પ્રતિરોધ નહિ કરનાર તથા જેના ઉદયથી બાહ્ય સામગ્રીની પ્રાપ્તિ થાય છે તે બાહ્ય સામગ્રી સાથે સંબંધવાળાં વેદનીય–આયુ–નામ અને ગોત્ર એ ચારે કર્મો અઘાતી કર્મો કહેવાય છે. જ્ઞાનાવરણીય-દર્શનાવરણય– મોહનીય અને અંતરાય એ ચારે કર્મોને આત્મામાંથી સર્વથા. ક્ષય થવા વડે આત્મામાં અનંતજ્ઞાનાદિ ગુણો ક્ષાયિક ભાવે પ્રગટ થાય છે. જ્યાંસુધી તે ગુણે ક્ષાયિક ભાવે પ્રગટ થતા નથી, ત્યાં સુધી આત્મામાં અલ્પાશે ચા અધિક વિકારે પ્રવતી રહે છે. Page #322 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનને કર્મવાદ જેટલા અંશે વિકાર તેટલા અશે ગુણાની સ્ખલના હાય છે. જેટલે અંશે ગુણામાં સ્ખલના તેટલે અંશે વિકાસમાં પણ સ્ખલના હોય છે. સ્ખલનાને સર્વથા અભાવ તેજ ગુણાની સપૂર્ણ પ્રગટતા છે. સપૂર્ણ પ્રગટતાથી જ ગુણા અનંતપણે પરિણમે છે. ૨૯૦ જ્ઞાનાદિર્ગુણા આત્મામાં અનંતપણું ન પ્રગટે ત્યાં સુધીમાં પણ ગુણાના સવથા ઘાત તા થતા જ નથી, ગુણાના પેટા પ્રકાશ પૈકી કોઈ કોઈ પ્રકારાંશ તે અવશ્ય સદાને માટે પ્રત્યેક જીવમાં પ્રગટ જ હાય છે, એટલે સર્વાશપણે તે કદાપિ કાઈ પણ ગુણ અવરાઈ જતા જ નથી. સર્જાશે ઘાત થઈ જતા હાય અને એ અલ્પાંશેપણ આત્મામાં ગુણની પ્રગટતા રહેવા ન પામે તે ચૈતન જડ બની જાય છે. એટલે સવ થા ગુણાંનું આવરણ અને તેવુ કદાપિ બની શકતું નથી. આત્મામાં અલ્પાંશે પણ ગુણા કેવી રીતે પ્રગટપણે રહેવા પામે છે, તે હવે વિચારીએ. ક ક્ષય થયેથી જેમ ગુણા સપૂણ પણે પ્રગટે છે, તેમ કમ ના લાપશમે તે ગુણેા સંપૂર્ણ પણે નહિ તે પણુ ન્યૂનાધિકપણે તે પ્રગટે જ છે. ક્ષયના અથ તા કના સંપૂર્ણ નાશ, અને ક્ષાપશમ એટલે ઉદ્દયપ્રાપ્ત કમના ક્ષય કરવા અને ઉય અપ્રાપ્ત કમ પુદગલાને ઉપશમાવવાં, અહિં ઉપશમના એ અ થાય છે. (૧) ઉપશમ એટલે ઉયપ્રાપ્ત કર્મ પુદ્દગલાના ક્ષય થવા અને સત્તાગત દલિકા અધ્યવસાયને અનુસરી હીનશક્તિવાળાં થવાં. Page #323 -------------------------------------------------------------------------- ________________ ૨૯૧ -- કર્મપ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ (૨) ઉદયપ્રાપ્ત કર્મપુદ્ગલેને ક્ષય થ અને સત્તાગત દલિક અધ્યવસાયનસાર હીનશક્તિવાળાં બની સ્વરૂપે ફળ ન આપે એવી સ્થિતિમાં મુકાવાં. જ્ઞાનાવરણીય, દશનાવરણીય અને અંતરાય એ ત્રણેના ક્ષપશમમાં ઉદયપ્રાપ્ત દલિકે પ્રાપ્ત થાય છે, અને સત્તાગત દલિકે હીનશક્તિવાળાં બની જઈ તે આત્મામાં સ્વસ્વરૂપે અનુભવાવા છતાં પણ ગુણના વિઘાતક થતાં નથી, કારણ કે તેમાં શક્તિ ઓછી થઈ ગયેલી હોય છે. તેથી તે પુગમાં જેટલા પ્રમાણમાં શક્તિ હોય છે તેટલા પ્રમાણમાં ગુણને દબાવે છે, અને જેટલો પ્રમાણમાં શક્તિ ઓછી થયેલી હોય છે તેટલા પ્રમાણમાં ગુણ પ્રગટ કરે છે. એટલે જે ગુણને રોકનાર કર્મને જેટલું ચોપશમ તેટલા અશે તે ગુણનું પ્રગટપણુ આત્મામાં હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય મેહનીય અને અંતરાય એ ચારે ઘાતી કર્મની ઉત્તરપ્રકૃતિએ પિકી મતિજ્ઞાનાવરણીય, શ્રુતજ્ઞાનાવરણીય, અંચક્ષુદર્શનાવરણીય અને અંતરાય કર્મની પાંચ પ્રકૃતિઓનો ઉદય સદાને માટે પ્રત્યેક છઘસ્થ આત્મામાં કંપશમપણે જ હોય છે. એટલે જેટલે અંશે તેનું ક્ષાપશમા વસે છે, તેટલે અંશે મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અચક્ષુદર્શન અને દાનાદિ ગુણેનું આત્મામાં પ્રગટપણું હાય- જે છે. છક્વસ્થ જીવનમાં કેણું ટાઈમે ઉપર્ત કર્મ પ્રક તિઓને પશમ ન હોય તેવું બને જ નહિ, જેથી ઉપરોક્ત ગુણેને આત્મામાંથી સર્વથા અભાવ થાય એવું પણુ Page #324 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - ૨૨ જૈન દર્શનને કર્મવાદ બને જ નહિ. આ હિસાબે સૂફમનિગદીયાજીવથી પ્રારંભી સર્વ આત્મામાં અલ્પશે યા અધિકાશે પણ ઉપરોકત ગુણેનું અસ્તિત્વ સદાને માટે પ્રગટ જ હોય છે. . - આ સિવાય અવધિજ્ઞાનાવરણીય, મનપર્યવજ્ઞાનાવરણીય, ચક્ષુદર્શનાવરણીય અને અવધિદર્શનાવરણીય સદાને માટે આત્મામાં ક્ષાપશમપણે જ વેદાય એ નિયમ નથી. પરંતુ ક્ષપશમેદાય ત્યારે તે તે પ્રકૃતિઓ વડે રેકાતા ગુણોનું તે તે પ્રકૃતિઓના ક્ષપશમાનુસાર તેટલે તેટલે અંશે પ્રગટપણું હોય છે. તથા સંવલ કષાયની ચાર પ્રકૃતિઓ અને નવ નેકષાય તે સત્તામાં હેતે છતે પણ પ્રતિસમય તેને ઉદય વત્તેજ છે એ નિયમ નથી. તેઓને ઉદય ન હોય ત્યારે તે તે પ્રકૃતિઓ અપમાત્ર પણ ગુણેને ઘાત કરનાર થતી નથી. પણ જ્યારે ઉદયપણે વર્તાતી હોય ત્યારે તે તે પણ ક્ષપશમપણે જ વેદાય છે. ઘાતકર્મની પ્રકૃતિએ પિકી જે પ્રકૃતિઓ સદાને માટે શપશમપણે જ વેદાય છે, અને જે પ્રકૃતિઓ ક્ષપશમપણે પણ વેદી શકાય તે પ્રકૃતિઓને દેશઘાતી પ્રકૃતિઓ કહેવાય છે. અને જે કર્મપ્રકૃતિઓ કદાપિ પણ ક્ષપશમપણે વેદાતી નથી, તથા જેના ઉદયથી ગુણને સર્વથા ધ થાય છે, વળી જે પ્રકૃતિઓના સર્વથા ક્ષયે જ ગુણનું પ્રગટપણું છે, તે કર્મ પ્રકૃતિઓને સર્વઘાતી પ્રકૃતિએ કહેવાય છે. • મોહનીય કર્મની પ્રકૃતિએ (સંજવલન કષાય તથા Page #325 -------------------------------------------------------------------------- ________________ કમપ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ ૨૯૩ નવ નેકષાય સિવાયની) ક્ષપશમપણે વેદી શકાય છે, પરંતુ વિપાકેદયના ટાઈમે એટલે સ્વસ્વરૂપે ઉદય વખતે તે ગુણને અંશે પણ પ્રગટ થવા દેતી નથી. જેથી પ્રદેશદયપણે એટલે પરરૂપે થતા ભગવાટ ટાઈમે તેને ક્ષપશમ હોઈ શકે છે. તેથી તેને દેશઘાતી કહી શકાય નહિં. ઘાતકર્મના આ પ્રમાણે બે વિભાગે છે. ૧. સર્વઘાતી અને ૨. દેશઘાતી. મતિજ્ઞાનાવરણય-શ્રુતજ્ઞાનાવરણીય–અવધિજ્ઞાનાવર રણય મન:પર્યવજ્ઞાનાવરણીય, ચક્ષુદશનાવરણીય તથા અચક્ષુદર્શનાવરણય, અવધિદર્શનાવરણય, સંજવલનના ક્રોધમાન-માયા લેભ, નવનેકષાય, અને પાંચ અંતરાય, એ પચવીસ. પ્રકૃતિએ દેશ ઘાતી છે. કેવલજ્ઞાનાવરણીય, કેવલદર્શનાવરણીય, પ્રથમના બાર કવાય, મિથ્યાત્વમોહનીય તથા પાંચનિદ્રા એ વીસ પ્રકૃતિઓ સર્વઘાતી છે. સર્વઘાતી પ્રવૃતિઓને ઉદય ગુણને સર્વથા રિકે છે, અને દેશઘાતી પ્રકૃતિએ ગુણના એક દેશને રેકે છે. હેતુ વિપાકી કર્મપ્રકૃતિઓ – જ્ઞાનદર્શનાદિ આત્મિક ગુણેને ઘાત કરનારી અને ઘાત નહિ કરનારીની અપેક્ષાએ જૈનદર્શન કરેાએ કર્મપ્રકૃતિઓનું જાતિ અને અઘાતિ રૂપે બે વિભાગમાં વગીકરણ કર્યું તેમ કર્મ વિપાકેદય અમુક હેતુએ પ્રાપ્ત થતું હોવાને Page #326 -------------------------------------------------------------------------- ________________ ૨૯૪ જૈન દર્શનને કર્મવાદ - - - -- --- - - - - -- - - - અંગે તે વિપાકને હેતુ દર્શાવવાની અપેક્ષાએ કર્મપ્રકૃતિઓનું વગીકરણ ચાર વિભાગમાં કરેલું છે. તે ચાર પ્રકારો નીચે મુજબ છે – (૧) જીવવિપાકી, (૨) પુદગલવિપાકી (૩) ક્ષેત્રવિપાકી અને (૪) ભવવિપાકી. આ ચાર પ્રકારના વગીકરણમાં અમુક અમુક પ્રકારની મુખ્યતાજ કારણભૂત છે. જો કે કર્મપ્રકૃતિઓને વિપાક જીવજ અનુભવે છે. એ હિસાબે સર્વ પ્રકૃતિએ જીવવિપાકી જ છે, પરંતુ અમુક કર્મ પ્રવૃતિઓ એવી છે કે જે જીવ ઉપર સીધી અસર નહિ કરતાં શરીરને ઉપયોગી એવી કેટલીક જડ સામગ્રીઓ આત્માને પ્રાપ્ત કરાવવા દ્વારા, કેટલીક પ્રકૃતિઓ અમુક સ્થાનને જ પામીને, અને વળી કેટલીક તે પ્રાણીઓની અમુક પ્રકારની જાતિમાંજ, જીવને ફલદાયી થાય છે. આટલી બાબતોને અનુલક્ષીને જ જીવવિપાકી આદિ ચાર પ્રકારે કર્મપ્રકૃતિનાં બતાવ્યા છે. એટલે કઈ કર્મપ્રકૃતિઓ કયા સ્થળને, ક્યા ભવને, અને કેવા પ્રકારની શરીરની સામગ્રીઓ પામીને, તથા કયી પ્રકૃતિ સ્થાન-ભવ, અને પુદ્ગલસામગ્રીની અપેક્ષા રાખ્યા વિના જ ઉદયમાં આવે છે તે આ ચાર પ્રકારના વર્ગીકરણથી અતિ સ્પષ્ટપણે સમજી શકાશે. અમુક હેત પ્રાપ્ત કરી વિપાકેદયને પ્રાપ્ત થાય તે હેતુને અનુલક્ષીને તે પ્રકૃતિએ તે તે વિપાક સંજ્ઞાવાળી કહેવાય છે. (૧) જીવવિપાકી-કર્મમાત્ર આત્માને વિપાકવરૂપ Page #327 -------------------------------------------------------------------------- ________________ કમ પ્રવૃતિઓનું વિવિધ રીતે વગીકરણ ૨૯૫ અસર કરે છે. પરંતુ કેટલાંક કર્મ એવો છે કે જે ક્ષેત્રની—ભવની કે બાહ્ય જડ સામગ્રીઓની અપેક્ષા રાખ્યા વિના સીધી રીતે આત્માને વિપાક દેખાડવાનું કામ કરે છે, તે કર્મપ્રકૃતિઓને જીવવિપાકી કહેવાય છે. તે નીચે મુજબ છે. જ્ઞાનાવરણીય પ, દર્શનાવરણીય , વેદનીય ૨, મોહનીયની ૨૮, શેત્રની ૨, અંતરાયની પ, તથા નામક માં-ગતિ ૪, જાતિ ૫, વિહાગતિ ૨, શ્વાસોચ્છાસ નામકમ-૧, તીર્થકર નામકર્મ-૧, બસ-૧, બાદર ૧, પર્યાપ્ત ૧, સૌભાગ્ય ૧, સુસ્વર ૧, આદેય ૧, યશ ૧, એ સાત તથા સ્થાવર ૧, સૂક્ષ્મ ૧, અપર્યાપ્ત ૧, દર્ભાગ્ય ૧, દુશ્વર ૧, અનાદેય ૧ અને અપયશ ૧, એમ કુલ ૭૮ પ્રકૃતિ જીવવિપાકી છે. ૨ પુદગલવિપાકી–પુદ્ગલવિપાકી કર્મ પ્રકૃતિના વિપાકને સંબંધ પુદ્ગલ વર્ગણુઓના બનેલા શરીર સાથે • મુખ્ય છે. પુદ્ગલવિપાકી કર્મ પ્રવૃતિઓ સંસારી જીને શરીર, શ્વાસોચ્છાસ, ભાષા અને મન એ ચારેને યોગ્ય પુદુ ગલે અપાવી વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, શબ્દ, બંધ, સૂમતા, સ્થૂલતા. સંસ્થાન, અગોપાંગ, પરાઘાત, ઉપઘાત, અગુરુલઘુ ઉદ્યોત, સંઘાત, વગેરે રૂપે પરિણામ પમાડે છે. આ પુદુગલવિપાકી પ્રકૃતિએ તે નામકર્મની પ્રકૃતિઓ છે. સંસારી જીનું શરીર કેવી રીતે અને શાનું તૈયાર થાય છે? શરીરના અવયની ચિગ્ય સ્થળે રચના, શરીરને Page #328 -------------------------------------------------------------------------- ________________ ૨૯૬ જૈન દર્શનને કર્મવાદ બાંધે, અને શરીરને આકાર જુદી જુદી જાતિના જેને આશ્રયી જુદા જુદા પ્રકારે કેવી રીતે ગોઠવાય છે? તે બધાયને સાચો ખ્યાલ આ પુગલવિપાકી કર્મપ્રકૃતિઓને સમજવાથી જ થાય છે. પુદ્ગલવિપાકી કર્મપ્રકૃતિનું સ્વરૂપ નહિ સમજનારાઓ, પ્રાણીઓની શરીરરચનાની સમજણમાં ગોથાં ખાય છે. એટલે પુગલવિપાકી કર્મપ્રકૃતિનું સ્વરૂપ સમજવું અતિ આવશ્યક છે. . પુદગલનું ગ્રહણ અને પરિણમન કરાવવા દ્વારા જીવને વિપાકને અનુભવ કરાવનારી હોવાને અંગે જ આ કર્મપ્રકૃતિઓ શાસ્ત્રમાં “પુદગલ વિપાકી પ્રકૃતિઓ તરીકે ઓળખાય છે, તે ૭ર પ્રકૃતિએ નીચે મુજબ છે. શરીર નામકર્મ-૫. . . ' અંગે પાંગ નામકર્મ-૩, બંધન નામકર્મ-૧૫. * . . . સંઘાતન નામકર્મ–૫. . . . . . -- * . . સંહનન નામકર્મ-૬. . . - - - : સંસ્થાનું નામકર્મ–૬. ', : : વર્ણ નામકર્મ–૫. . . . . . , - S ; } : --સંધ નામકમર : - - - - - -- : રસ નામકર્મ-પ.. . . - . :- સ્પર્શ. નામકમ-૮ : :.. . - - - અગુરુલઘુ નામકર્મ–૧ : , . --નિર્માણ નામકર્મ : . ' . ' . . Page #329 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ પરાઘાત નામકર્મ-૧. ઉપઘાત નામકર્મ–૧. આત" નામકર્મ–૧. ઉદ્યોત નામકર્મ-૧.. પ્રત્યેક નામકર્મ. સાધારણ નામકર્મ–૧. શુભ નામકર્મ–૧અશુભ નામકર્મ-૧, સ્થિર નામકર્મ–૧. અસ્થિર નામકર્મ–૧. કુલ-૭–પ્રકૃતિએ છે. ભવવિપાકી–જે કર્મપ્રકૃતિઓ અચુક ભવમાં જ ઉદયમાં આવે છે, કારણ કે બીજી કમપ્રકૃતિઓ તે ભવે. ભવાંતરે ગમે ત્યારે ઉદય આવી શકે છે, પરંતુ ચાર આયુષ્ય કર્મો તે માત્ર અમુક ભવમાં જ ઉદયે આવે છે; માટે તે ચારેને ભવવિપાકી કહેવાય છે. વર્તમાન ભવન એ આદિ ભાગ ગયા પછી ત્રીજા આદિ ભાગે આયુ બધાવા છતાં પણ જ્યાં સુધી તે વર્તમાન ભવની પૂર્ણતા થવા વડે ઉતર સ્વયેગ્ય, ભવ પ્રાપ્ત થયે હેતે નથી, ત્યાં સુધી તે ઉદયમાં આવતું નથી. અને સ્વયેગ્ય ભવપ્રાપ્તિમાં જ ઉદય તેને થાય છે, માટે તે ભવવિપાકી છે. • ક્ષેત્રવિપાકી–તે અમુક ક્ષેત્રમાં જ ઉદયમાં આવતી હાવાથી ક્ષેત્રવિપાકી કહેવાય છે. અહિ ક્ષેત્ર તે એક ભવમાંથી બીજા ભવમાં જતાં આકાશ પ્રદેશની શ્રેણિરૂપ જ Page #330 -------------------------------------------------------------------------- ________________ ૨૯૮ * જૈન દર્શનને કર્મવાદ - લેવાનું છે. દેવાનુપૂવ–મનુષ્યાનુપૂર્વી–તિય ચાનુપૂર્વી અને નરકાનુપૂર્વી એ ચારે આનુપૂવકર્મો ક્ષેત્રવિપાકી છે. કારણ કે તે કર્મો, બે ગતિની વચ્ચે બરાબર આકાશપ્રદેશની શ્રેણીરૂપ ક્ષેત્ર પર પસાર થતાં જીવને ઉદયમાં આવે છે. પુણ્ય અને પાપ કર્મપ્રકૃતિએ : આત્માની સાથે સંબંધિત થયેલી આઠે કર્મની ઉત્તરપ્રકૃતિઓમાં જે કમ પ્રકૃતિઓના ફલસ્વરૂપે જીવને અનુકુળ સામગ્રીની પ્રાપ્તિ થાય, તે કર્મપ્રકૃતિઓને પુણ્યપ્રકૃતિ અને પ્રતિકુળ સામગ્રી પ્રાપ્ત કરાવનાર કર્મપ્રકૃતિઓને પાપપ્રકૃતિ કહેવાય છે. આ પ્રમાણે તમામ કર્મપ્રકૃતિએનું પુણ્ય અને પાપ એમ બે વિભાગમાં વિભાજન થઈ શકે છે. આ બે ભેદ સ્વરૂપે તે તમામ કર્મ પ્રકૃતિઓને બાલજી સરલતાથી સમજે છે. કારણ કે પ્રત્યેક ભવમાં જીવ જે જે સગ પ્રાપ્ત કરે છે તે પૂર્વકૃત પુન્ય અગર પાપનું જ ફળ છે. અને વર્તમાન કાળે કરાતાં પુન્ય-પાપકર્મ તે ભવિષ્યમાં પ્રાપ્ત થનારા શુભાશુભ સંગનું કારણ છે. પિતાનું ભલું યા બુરું ભવિષ્ય તે જીવ પોતે જ ભલા–બુરાકાર્યથી - સ્વયંજ બનાવે છે. માટે જ કવિવર્ય શ્રી વીરવિજયજી મહારાજે પૂજાની ઢાળમાં ગાયું છે કેબંધ સમય ચિત્ત ચેતી રે - ઉદયે સંતાપ સલુણે. સુદેવ–સુગુરૂ–સુંધર્મ પ્રત્યે આદર, સેવા અને ભક્તિ આદિ શુભકાર્યો સે પુણ્ય કહેવાય, અને તેવાં શુભ કાર્યો કર Page #331 -------------------------------------------------------------------------- ________________ - કમપ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ ૨૯ વાથી બંધાતાં જે શુભ કર્મ તે “પુણ્યકર્મ” કહેવાય, અને તે પુણ્યકર્મનું ફળ પૃદય કહેવાય છે. હિંસા-અસત્ય-ચેરી-અબ્રહ્મ-પરિગ્રહ-કોધ-માનમાયા–લેભ-રાગ-દ્વેષ–કલેશ-ચુગલી–જુઠું આળ-હર્ષનેશક– નિંદા-છલકપટ અને મિથ્યાત્વ એ અશુભકાર્યને પાપ કહેવાય છે. તેવા અશુભ કાર્યો કરવાથી બંધાતાં જે અશુભ કર્ભ તે પાપકર્મ કહેવાય છે. અને તેવા અશુભ કર્મોનું ફળ તેને પપદય કહેવાય છે. એક ભવમાં કરેલ પુણ્ય. અથવા પાપનું ફળ તે જીવને તે ભવમાં જ મળે એ નિયમ નથી. તે ભવમાં પણ મળે અને અનેક ભવે બાદ પણ મળે. આ હકિકત આગળ પ્રકરણ આઠમામાં કહેલ સ્થિતિમધના સ્વરૂપથી સમજાશે. વર્તમાનકાળે પાપ કરનારા કેટલાક જીને સુખી. થતા દેખી અને પુણ્ય કરનારા કેટલાક જીવોને દુખી થતા. દેખી, અનેક અજ્ઞાનીમનુષ્ય ધર્મ યા પુણ્યની ઘણું કરે છે. પરંતુ તેઓ સમજતા નથી કે વર્તમાન સુખ તે પૂર્વકૃતપુણ્યનું ફળ છે, અને વર્તમાન દુઃખ તે પૂર્વકૃતપાપનું ફળ છે. વર્તમાન સમયે કરાતાં પુણ્યકર્મોથી ભવાન્તરમાં સુખ અને વર્તમાન સમયે કરાતાં પાપકર્મોથી ભવાન્તરમાં દુખ મળે છે. પુણ્યનું ફળ તે શ્રેષ્ઠ છે. પરંતુ તેમાં પ્રમાદ થઈ જાય તે પુન્ય પણ દુર્ગતિમાં લઈ જવાવાળું થાય છે. અને પુન્યફળથી પ્રાપ્ત સામગ્રી દ્વારા આત્મસ્વરૂપઝામિની Page #332 -------------------------------------------------------------------------- ________________ ૩૦૦ જૈન દર્શનને કર્મવાદ આરાધના થાય તો તે પુન્યફળ, પુણ્યાત્માને ઉચ્ચ શ્રેણિમાં લઈ જવાવાળું બને છે. મનુષ્યભવ, શરીરની આરેગ્યતા, રાજ્યઋદ્ધિ, સ્વજન કુટુંબ પરિપાર, સત્તાનું સ્થાન, શારીરિક બળ, બુદ્ધિ, પંચેન્દ્રિયની અનુકૂલતા આદિની પ્રાપ્તિ તે પદયથી જ થાય છે. આ પ્રાપ્ત અનુકુળતાઓ પચાવી શકાય તો અમૃત છે, નહિંતર ઝેર છે. એટલે પુણ્યના અજીર્ણથી એ સર્વ સમૃદ્ધિઓ વડે ઉન્મત્ત થઈ જનાર મનુષ્ય તે પુણ્યને ભોગવવા ટાઈમે ઘેર પાપ કર્મોને ઉપાજક બની દુર્ગતિમાં જાય છે. જ્ઞાનિપુરૂષોએ કહ્યું છે કે પુણ્ય એ અતિ ઉત્તમ વસ્તુ છે, પણ તેની મિઠાસ અતિ ભયંકર છે. અન્ય પચા-વવાનું કામ કાચ પારે પચાવવા જેવું છે અર્થાત્ જેઓ પુણ્યને પચાવી શકે છે તેઓ પુણ્યના ફળ સ્વરૂપે પ્રાપ્ત સામ-શ્રીઓથી નવું પુણ્ય પ્રાપ્ત કરી આત્માને ઉત્કર્ષ સાધે છે. -અને જેઓ પુણ્યને પચાવી શકતા નથી તેઓ પુણ્યના ફળસ્વરૂપે પ્રાપ્ત સામગ્રીઓથી નવું પાપ બાંધી આત્માને અગામી બનાવે છે. માટે પુન્યદ્વારા પ્રાપ્તસામગ્રીથી -નવું પુણ્ય ઉપાર્જન કરાવનાર પુણ્યને જૈનદર્શનમાં પુણ્યાનું - બં િપુણ્ય કહ્યું છે. જે પુણ્ય, કર્મોની સર્વથા નિજા (કમથી આત્માને સર્વથા છુટકા) કરાવ્યા બાદ આત્માથી અલગ થાય છે, તેવા પુણ્યને “પુણગાનુંબંધેિ પુણ્ય” કહેવાય છે. તેનું કારણ એ છે, કે તેવા પુણ્યના ઉદયકાળમાં -પણ જીવને આત્મજ્ઞાનની જાગૃતિ હોવાથી તે પુણ્ય Page #333 -------------------------------------------------------------------------- ________________ કંમપ્રકૃતિઓનું વિવિધ રીતે વગીકરણ ૩૦ ૧. મેક્ષ માર્ગની આરાધનામાં સહાયક બની મોક્ષપદની પ્રાપ્તિમાં સાધન બને છે. તેનાથી વિપરીત પ્રકારના પુણ્યને. પાપાનુબધિ પુણ્ય કહેવાય છે. અર્થાત પુણે પાર્જિત સામગ્રીથી પાપાજીક પુણ્યને “ક્લાપાનુબધિ. પુણ્ય” કહેવાય છે. પાપાનુબંધિ પુણ્યવાળા મનુષ્યના વિચાર પ્રબલ રાગ દ્વેષ અને મેહથી ભરેલા હોય છે. જેથી અનેક કષ્ટથી પ્રાપ્ત મનુષ્યભવની સાર્થકતા તે કરી શકતા નથી ( તાત્પર્ય એ છે કે–ઉદયકાળમાં આત્માને સંસારી સુખમાં આસક્ત બનાવી, પાપકર્મમાં પ્રવૃત્ત કરાવવા વાળું પુણ્ય, ત્યાજ્ય છે. અને સંસારી સુખેમાં વિરક્ત દશા પ્રાપ્ત કરાવી મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક બનનારૂ પુણ્ય ઉપાદેય (આચરવાલાયક) . પાપાનુબંધિ પુય અને પુણ્યાનુબંધિ પુણ્ય એ અને પ્રકાર તે પુણ્યનાજ હોવા છતાં બન્નેના સંસ્કાર ભિન્ન ભિન્ન હોવાનું કારણ, પુણ્ય બંધના સમયે ધર્મ કાર્યોમાં વર્તતાં આત્માના અધ્યવસાયજ છે. , દાનાદિ ધર્મકાર્યમાં મોટાઈની મહત્વાકાંક્ષા હોય, અથવા અન્ય કઈ પ્રકારની ભૌતિક સ્વાર્થની આકાંક્ષા વર્તતી હોય, તો તેવા ધર્મકાર્યોથી યા સપ્રવૃત્તિથી થતું પુણ્યબંધ, આશંસાદેષવાળા હોવાથી તેમાં પાપાનુબંધિ પુણયના સંસ્કારો પાય છે. આવા પાપાનુબંધિ પુન્યનાઉદય • વખતે જીવ, અધ્યાત્મજ્ઞાન પ્રત્યે ઉપેક્ષાસેવી ભૌતિક સુખ Page #334 -------------------------------------------------------------------------- ________________ ૩૦૨ જૈન દર્શનને કર્મવાદ સામગ્રીની પ્રાપ્તિમાં જ વિદ્વતા માને છે. પરલેક–પુણ્ય-પાપઆત્મા–મેક્ષ આદિના લક્ષમાં મૂર્ખતા સમજી ફક્ત આ ભવના જીવનમાં ભેગ વિલાસ ભેળવવામાં જ સુખ માને છે. સ્વસ્વાર્થમાં જ મૂઢ બની સ્વશક્તિદ્વારા જગતમાં સંહારલીલાનાં નાટક ઉભા કરે છે. અનેકવિધ વૈજ્ઞાનિક અખતરાઓ કરી જગતમાં ભયભીત વાતાવરણ ફેલાવે છે. નિર્મલજીને કચરી નાખવામાંજ હોશિયારી માને છે. જેમ પૂર્વકૃત પાપ તે વર્તમાનમાં દુઃખ દેવાવાળું છે, તેમ “પાપાનુખંધિ પુન્ય” તે ભવિષ્યમાં દુખદાઈ છે. પાપાનુબંધિ પુણ્ય -અને પૂર્વકૃત પાપમાં આ સિવાય કંઈ ભેદ નથી. પૂજ્ય ઉપાધ્યાયજી શ્રી યશોવિજયજી મહારાજે કહ્યું છે કે इत्थमेकत्व मापन्न, फलतः पुण्य पापयो। मन्यते यो न मूढात्मा, नान्तस्तस्य भवोदधेः ।। આ પ્રમાણે ફળથી એકપણાને પામેલા પુણ્ય અને પાપને જે એકરૂપ ગણતા નથી તે મૂઢાત્મા ભવસમુદ્રના પારને પામી શકતા નથી. આશંસાદેાષ અર્થાત કેઈપણ પ્રકારની ભૌતિક આકાંક્ષારહિત થતે દાનાદિ ધર્મ તે “પુણ્યાનુબંધિ પુ” ને બંધ કરાવનાર થાય છે. સાત્વિકદાન તથા ઇન્દ્રિયનું દમન, પ્રભુ પુજાદિ ઉત્તમ અનુષ્ઠાનેનું આચરણ અને શાસ્ત્રોના પઠન પાઠન પૂર્વક પ્રભુના નામ અને ગુણાનું કીર્તન, મરણાંત કચ્છમાં પણ સ્વધર્મનું પાલન, અન્તઃકરણની સરલતા, મન-વચન અને કાયાથી કોઈ પણ પ્રકારે કઈ Page #335 -------------------------------------------------------------------------- ________________ ૩૦૩ E કમપ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ પણ જીવને કષ્ટ નહી દેવાની વૃત્તિ, યથાર્થ અને પ્રિય ભાષણ, પિતાનું બુરું કરનાર પ્રત્યે પણ ક્રોધને અભાવ, અભિમાનને ત્યાગ, ચિત્તની ચંચળતાને અભાવ, કેઈની પણ નિંદા કરવાનો ત્યાગ, ઇન્દ્રિયને વિષ સાથે સંગ થવા છતાં પણ અનાશક્ત ભાવ, લેકવિરૂદ્ધ અને શાસ્ત્રવિરૂદ્ધ આચરણમાં લજજા, મિત્રી, પ્રમેહ, કાર્ય અને મધ્યસ્થતા, આ સર્વ સદ્ગુણેની પ્રાપ્તિ “પુણ્યાનુબંધિ પુણ્ય” ના ઉદયથી જ થાય છે. માટે અહીં સમજવું જરૂરી એ છે કે દાનાદિ શુભ અનુષ્ઠાને પુણ્યબંધમાં કારણભૂત છે. પણ તે અનુષ્ઠાનમાં પ્રવૃત્ત થવા ટાઈમે જીવનું લક્ષ સારું હોય તે તે અનુષ્ઠાનથી “પુણ્યાનુબંધિ પુણ્ય અંધાય છે. અને લક્ષ સારું ન હોય તે “પાપાનુબંધિ પુન્ય” બંધાય છે. પુણ્યની માફક પાપ પણ બે પ્રકારનું છે. (૧) જે પાપે ભેગવતાં નવું પુણ્ય બંધાય તે “પુણ્યાનુબંધિ પાપ” અને (૨).જે પાપ ભેગવતાં નવું પાપ બંધાય તે “પાપાનું બંધિપાપ” કહેવાય છે. આર્તધ્યાન કે રૌદ્રધ્યાન કર્યા વિના સમભાવે ભેગવાતા પૂર્વકૃતપા૫ના ઉદયને “પુણ્યાનુબંધિ પાપ” કહેવાય છે. વળી જે પાદિયથી પ્રાપ્ત અનેક પ્રતિકુળ સંગમાં પણ લેશમાત્ર અધર્મ સેવવાની ઈચ્છા ન થાય, અને દીનપણું ન દાખવે, જગત માત્રના પ્રાણિઓ પ્રત્યે મૈત્રીભાવ પ્રવર્તા, પિતાની પ્રતિકુળતામાં પણ અન્યની અનુકુળતા Page #336 -------------------------------------------------------------------------- ________________ - - - - E ૩૦૪ * જૈન દર્શનને કર્મવાદ ઈછે, અન્યને અનુકુળતા થવામાં યથાશક્તિ પ્રવૃત્તિ કરે, આત્માની સ્વભાવદશા પ્રત્યે લક્ષ રહે તે તેવા ઉદયમાં આવેલ પાપને પુણ્યાનુબંધિ પાપ કહેવાય છે. પૂર્વકૃત પાપના ઉદયમાં જીવને આ ધ્યાન-રૌદ્રયાન થાય, નવું પાપ કરવાની વૃત્તિ રહે, ભૂખે મરતે. અનેક જીવને સંહાર કરે, ચારી લુંટફાટ કરે, કપટ કરી લેકેને છેતરે, ઈત્યાદિ કષ્ટપ્રવૃત્તિ દ્વારા નવું પાપ બંધાવનાર પૂર્વકૃત પાપના ઉદયને પાપાનુબંધિ પાપ” કહેવાય છે. બન્ને પ્રકારના પુણ્યની માફક આ બન્ને પ્રકારના પાપના સંસ્કારની ભિન્નતાનું કારણ પણ પાપ બંધ ટાઈમે થતી દુષ્પવૃત્તિમાં વર્તતા જીવના અધ્યવસાયેજ છે. પાપ લભીર હોવા છતાં પણ અનિવાર્ય સંજોગોમાં ખાતા દીલે, ન છૂટકે, પાપની છૂણા પૂર્વક પાપ થઈ ગયું હોય, થઈ ગયા પછી પણ થયેલ પાપ હૃદયમાં ડંખતું હોય, તે તે પાપેદય સમયે પ્રતિકુળ સંચામાં પણ જીવની ભાવના સારી રહે છે. - અત્યંત આશક્તિપૂર્વક અને કર્યા બાદ પણ તે પાપની થતી પુનઃ પુનઃ અનુમોદનાવાળે પાપને બંધ “પાપાનુસંધિ પાપ” રૂપે બની તે પાદિયસમ પ્રાપ્ત પ્રતિકુળતામાં જીવને દુર્ગાની બનાવી પાપની પરંપરા વધારે છે. કર્મની ઉત્તર પ્રવૃતિઓ બંધમાં ૧૨૦ બંધાય છે. તેમાં - ૪૨ પુણ્યપ્રકૃતિ અને ૮૨ પાપ પ્રકૃતિએ નીચે મુજબ Page #337 -------------------------------------------------------------------------- ________________ કર્મપ્રકૃતિઓનું વિવિધ રીતે વર્ગીકરણ ૩૦૫ છે. આમાં વર્ણ ચતુષ્ક, પુણ્ય અને પાપ બનેમાં ગણવાથી ૧ વર્ણચતુષ્ક બાદ કરતાં શેષ ૧૨૦ કર્મ પ્રવૃતિઓ પુણ્ય અને પાપમાં સેંગ્રહિત થઈ જાય છે, વર્ણાદિચતુષ્ક તે પુણ્યને વિષે શુભ અને પાપને વિષે અશુભ સમજવા. (૧) દેવગતિ (૨) દેવાનુપૂર્વી (૩) દેવાયુષ (૪) મનુષ્યગતિ, (પ) મનુયાનુપૂવી (૭) મનુષ્યામૃ૬ (૭) ઉચ્ચગેત્ર, (૮) સાતાવેદનીય, (૯ થી ૧૮) ત્રસ વીગેરે દશ. (૧૯ થી ૨૩) પાંચ શરીર, (૨૪ થી ૨૬) ત્રણ ઉપાંગ. (૨૭) વજ ષભ નારાચસંઘયણ (૨૮) સમચતુરસ્ત્ર સંસ્થાન, (૨૯) પરાઘાત નામ કર્મ. (૩૦) ઉછુવાસ નામ કર્મ. (૩૧) આપ નામકમ. (૩૨) ઉદ્યોત નામકર્મ. (૩૩) અગુરુલઘુ નામકર્મ. (૩૪) તીર્થકર નામકર્મ, (૩૫) નિર્માણ નામકર્મ (૩૬) તિર્યંચાયુ. (૩૭ થી ૪૦) શુભવર્ણ, શુભગંધ, શભરસ, અને શુભસ્પર્શ નામકર્મ. (૪૧) પ ચેંદ્રિય જાતિ. (૪૨) શુભ વિહાગતિ. આ પ્રમાણે ૪૨ પુણ્યપ્રકૃતિઓ છે. (૧ થી ૫) છેલ્લાં પાંચ સંઘયણ. (૬ થી ૧૦) છેલ્લાં પાંચ સંસ્થાન. ૧૧) અશુભ વિહાગતિ. (૧૨) તિર્યંચગતિ. (૧૩) તિર્યંચાનુપૂવ. (૧૪) અશાતા વેદનીય. (૧૫) નીચોત્ર. (૧૬) ઉપઘાતનામકર્મ. (૧૭) એકેન્દ્રિય જાતિ. (૧૮) બેઈદ્રિયજાતિ. (૧૯) તેઇંદ્રિયજાતિ. (૨૦) ચ6રિદ્રિય જાતિ. (૨૧) નરકગતિનામકર્મ. (૨૨) નરકાસુપૂવીનામકર્મ. (૨૩) નરકાયુપુનામકર્મ. (૨૪ થી ૩૩) સ્થાવર વીગેરે દશ. (૩૪ થી ૩૭) અશુભ વર્ણ, ગંધ, રસ, સ્પર્શનામકર્મ. (૩૮ થી ૪૨) પાંચજ્ઞાનાવરણીય કર્મ. (૪૩; થી પ૧) નવદર્શનાવરણીયકર્મ. (પર થી ૭૭), છવીસ મેહનીયકર્મ. (૭૮ થી ૮૨) પાંચ અંતરાય કર્મ. એમ ૮૨ કેમ પ્રકૃતિએ પાપની છે. - ૨૦ Page #338 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૮ મું સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ. સ્થિતિબંધ – મિથ્યાત્વાદિ હેતુઓથી જીવની ત્રણ ગરૂપ ક્રિયા વડે આત્માને વળગેલી કાશ્મણ વર્ગણ તે કર્મ તરીકે ઓળખાય છે. આ કાર્મણ વર્ગણ આત્માની સાથે ચોંટયા બાદ અમુક ટાઈમ પછી તેનામાં જીવ ઉપર જુદી જુદી અસર ઉત્પન્ન કરવારૂપ શક્તિ પ્રગટ થાય છે. અમુક પ્રકારની અસર જીવ ઉપર ઉપજાવવાના સ્વભાવનું પરિણમન તે તે કર્મવર્ગણામાં આત્માની સાથે બંધાતી વખતના સમયે જ થઈ ગયેલ હોવા છતાં તે અનુસાર તે અસર કર વાપણું તે અમુક ટાઈમ પછી જ તેનામાં પ્રગટ થાય છે. જીવ ઉપર જુદી જુદી અસર ઉત્પન્ન કરવા ઠરેલી શક્તિઓને અનુસરીને જ તે કર્મોનાં નામ પાડવામાં આવેલાં છે. કર્મશાસ્ત્રના અંધારણની રચનામાં આઠે કર્મના ૧૫૮ ભેદે તે પ્રકૃતિ ( જીવ ઉપર અમુક પ્રકારની અસર કરવા રૂપ સ્વભાવ) ને આશ્રયીને જ પાડવામાં આવ્યા છે. દરેક સંસારી આત્માઓ અનાદિકાલથી જ્ઞાનાવરણચાદિ આઠે પ્રકારના કર્મથી બંધાયેલા છે. આ કર્મબંધનું Page #339 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ_રસબંધ અને પ્રદેશબંધ ૩૦૭ અનાદિપણું તે પ્રવાહની અપેક્ષાએ છે, પણ વ્યક્તિની અપેક્ષાએ સાદિ શાંત છે. કારણ કે વ્યક્તિની અપેક્ષાએ તે કર્મબંધન વધારેમાં વધારે સિત્તેર કડાકડી સાગરેપમ કાળ પ્રમાણ હોઈ શકે. આત્મા સાથે વળગી રહેવાની તેનાથી અધિક સ્થિતિ કઈ પણ કર્મની છે જ નહિં. એટલે કેઈ કર્મવિશેષને સંગ કોઈ પણ જીવને અનાદિથી તે હેતે જ નથી. જેમ એક દિવસ કે એક રાત્રિની શરૂઆત પણ છે, અને સમાપ્તિ પણ છે, છતાં પણ સમગ્ર રાત્રિ દિવસની અપેક્ષાએ દિવસ કે રાત્રિની શરૂઆત કરી શકીએ નહિ. એવી રીતે ભેગવવા આદિ દ્વારાએ કર્મ વિખુટાં પડતાં જાય છે, અને બંધનાં કારણેનું અસ્તિત્વ હેાઈને જીવને નવાં નવાં કર્મ બંધાતાં રહે છે. જેથી પ્રવાહરૂપે અથવા પરંપરારૂપે જીવની સાથે જડ એવા કર્મને જે સંગ છે, તે અનાદિકાલીન છે, પણ કઈ કર્મ વિશેષને સંગ જીવને અનાદિકાલથી હોતું નથી. જે જીવને કર્મનો સંગ હોય છે, તેજ જીવને કર્મને બંધ થઈ શકે છે. એટલે આજે કર્મને બાંધનારે આત્મા, ભૂતકાળમાં કોઈ કાળે કર્મ રહિત હશે એમ કહી શકાય જ નહિં. જેથી તે કર્મોવેદવાના કાળમાં નવાં નવાં કર્મોનું બંધન નવી નવી સ્થિતિ વાળું થાય, અને તે જુદું જુદું ભોગવવું પડે એમાં નવાઈ નથી. પ્રત્યેક સમયે આત્મા પૂર્વબદ્ધ કર્મો પૈકી સ્થિતિકાળ Page #340 -------------------------------------------------------------------------- ________________ ૩૦૮ જૈન દર્શન કર્મવાદ, - - - - - - - - - - - - - - - - - - - - પૂર્ણ થયેલ અમુક કર્મોથી છૂટે છે પણ ખરે, અને નવીન કર્મને બાંધે છે પણ ખરે. એટલે નવીન કર્મથી બંધાવાપણું તે સમયે સમયે સંસારી આત્મામાં ચાલુ છે. આમ હાઈને, જીવને અનાદિ–કર્મબદ્ધ કહેવાને બદલે જીવને અનાદિસંતાન–બદ્ધ અથવા અનાદિ-કર્મ–પરંપરા–વેષ્ટિત કહે વધુ ગ્ય છે. પૂર્વસંચિત કર્મો પૈકી અમુક કમને સ્થિતિકાલ પૂર્ણ થએ તે કર્મ આત્મામાંથી ક્ષય થઈ જાય છે. બંધાયેલ કર્મ, આત્મા સાથે કેટલા ટાઈમ સુધી સ્થિર રહી શકશે તે સ્થિતિકાલ, કર્મો બંધાતી વખતના સમયે જ નક્કી થયેલ હોય છે. તેને સ્થિતિબંધ કહેવાય છે. મિથ્યાવાદિના. નિમિત્તથી એક જ પરિણામ દ્વારા સંચિત થતું કર્મ, ઉત્કૃષ્ટ સ્થિતિવાળું પણ હોઈ શકે છે, અને જઘન્ય સ્થિતિવાળું, પણ હોઈ શકે છે. તીવ્ર અશુભ પરિણામ દ્વારા જનિત જે કર્મ, તે ઉત્કૃષ્ટ સ્થિતિવાળું હોય છે. આઠ પ્રકારના કર્મની ઉત્કૃષ્ટસ્થિતિ સમાન નહિ પણ ભિન્ન ભિન્ન હોય છે. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, વેદનીય અને અન્તરાય, એ ચાર પ્રકારનાં કર્મોની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટસ્થિતિ, ત્રીસ કેટાકોટિ સાગરોપમ પ્રમાણ છે. મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીતેર કોટાકોટિ સાગરોપમ પ્રમાણ અને નામકર્મની તથા ગોત્રકર્મની ઉત્કૃષ્ટમાંઉત્કૃષ્ટ સ્થિતિ વીસ કેટકેટિ’ સાગરોપમ પ્રમાણ છે. બાકી રહેલ આયુષ્ય કર્મની ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સ્થિતિ તે તેત્રીસ સાગરોપમ પ્રમાણ હોય છે. Page #341 -------------------------------------------------------------------------- ________________ - - - - - સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ‘ટ૮ જ્ઞાનાવરણીય વીગેરે આઠ કર્મોની સ્થિતિ જેમ ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ કેટિની હોઈ શકે છે, તેમ જઘન્યમાં જઘન્ય કોટિની ૫ણ હોઈ શકે છેતેવા પ્રકારના પરિણામથી સંચિત થતાં આઠ પ્રકારનાં કમૅમાં વેદનીય કર્મની જઘન્યમાં જઘન્ય સ્થિતિ બાર મૂહૂર્ત માત્રની હોય છે; નામકર્મ અને બેત્ર કર્મની જઘન્યમાંજઘન્ય સ્થિતિ આઠ મુહૂર્ત માત્રની હોય છે, જ્યારે બાકીનાં જે જ્ઞાનાવરણીય દર્શનાવરણીય, મેહનીય, આયુષ્ય અને અન્તરાય એ પાંચ પ્રકારના કર્મોની જઘન્યમાં જઘન્ય સ્થિતિ અન્તર્મુહૂર્ત માત્રની હોય છે. આ પ્રમાણે ઉત્કૃષ્ટ રિથતિ અને જઘન્ય સ્થિતિનું પ્રમાણ મૂળ કર્મ પ્રકૃતિએ અંગેનું છે. આઠે કર્મની દરેક ઉત્તર પ્રકૃતિને ઉત્કૃષ્ટ તથા જઘન્યસ્થિતિબધ, ગુણઠાણ તથા ગતિને વિષે "ઉત્કૃષ–જઘન્યસ્થિતિબંધનું અલ્પ બહત્વ, એ વગેરે સ્થિતિઅધ અંગે વિસ્તૃત વર્ણન, પંચમ કર્મગ્રંથ ગાથા ૨૬ થી ગાથા પર સુધીમાંથી તથા પંચ સંગ્રહમાં ચેથા બંધ હેતુ દ્વારમાં આપેલ રિતિબંધના અધિકારમાંથી સમજી લેવું જરૂરી છે. સ્થિતિબંધને અલ્પાયિક્તાને આધાર સંકલેશ કે વિશુદ્ધિ છે. જેમ જેમ સંકલેશ વધારે તેમ તેમ સ્થિતિને બંધ વધારે, જેમ જેમ સંશ એ છે અને વિશુદ્ધિ વિધારે તેમ તેમ સ્થિતિનો બંધ અલ્પ અલ્પ થાય છે. કષાયના ઉદયથી ઉત્પન્ન થયેલા જે અશુભ અધ્યવસાય તે સંકલેશ કહેવાય છે. સ્થિતિમાં અને અનુભાગ (રસ) બંધ Page #342 -------------------------------------------------------------------------- ________________ ૩૧૦ જૈન દર્શનને કર્મવાદ - - - _ - - - - -- -- - - - - - - - - --- - --- -- - -- - --- - - - - અંગેનું ધારણ અધ્યવસાયને અનુલક્ષીને જ છે. આત્માની પ્રવૃતિમાં-ચગવ્યાપારમાં જેટલી કષાયની માત્રા હોય છે તેને અનુરૂપ કર્મને કાળ અને સુખ–દુઃખ વિપાકની તીવ્રતા મંદતા તે આત્માએ ગ્રહણ કરેલ કર્મયુગમાં નક્કી થાય છે. કષાયરૂપ હેતુ વિના જે કર્મ આત્મા સાથે બંધાય છે, તેમાં રસ હેતે નથી. અને તેથી તેનું કંઈપણ ફળ અનુભવમાં આવતું નથી. કારણ કે કષાયની માત્રા વિના કર્માને આત્માની સાથે સંબદ્ધ ટકી શકતા નથી, અને સંબદ્ધ ન ટકે એટલે વિપાક પણ દઈ શકતાં નથી. અને તેથી જ અગીઆરમા આદિ ગુણઠાણે બે સમય પ્રમાણુ બંધાતા વેદનીય કર્મની જઘન્ય સ્થિતિમાં બંધ તરીકે વિવક્ષા કરી નથી. અગીયારમેથી ચૌદમા પર્યત જે સુખદુખને અનુભવ આત્મા કરે છે, તે અગીઆરમા આદિ ગુણઠાણે કેવલ પેગ પ્રત્યયિક બંધાયેલ શાતાને નહિ, પરંતુ દશમા ગુણઠાણ સુધીની બંધાયેલ શાતા–અશાતાના જ ફળને અનુભવે છે. અગીઆરમાં ગુણઠાણુંથી કેવળ ગનિમિત્તે બંધાયેલ સાતવેદનીયને તે ઉદય હોય કે ન હેય તે સરખું જ છે. કર્મના સ્થિતિકાળની ગણત્રી આત્માની સાથે કર્મ વળગે ત્યારથી તે આત્માથી તે છૂટું પડે ત્યાં સુધીની ગણવાની છે. સ્થિતિકાળ દરમ્યાન બદ્ધકર્મની અવસ્થા બે પ્રકારની છે (૧) અબાધાકાળ (અનુદય) અને (૨) નિષેકકાળ (ગ્યકાળ), ઔષધિ-રસાયણે તે ખાતા સાથે જ કામ Page #343 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ–રસબંધ અને પ્રદેશબંધ ૩૧૧ કરતાં નથી, પણ અમુક ટાઈમ પછી જ કામ કરે છે. હરડેનું કાર્ય રેચ કરવાનું છે, તે પણ હરડે લીધા બાદ હરડેની બીજી અસર થતી હોય તે પણ ચિનું કાર્ય તે અમુક ટાઈમ પછી જ કરે. ચૂલે ચડાવતાં જ તરત કેઈ પણ ચીજ પાકી જતી નથી. જેવી વસ્તુ તે પ્રમાણમાં તેને પાક થતાં વાર લાગે છે. તેમ બંધાયેલું કર્મ બંધાતાંની સાથે જ કામ કરતું નથી. તે કર્મને પાકકાળ ન થાય ત્યાં સુધીના કાળને જૈન પરિભાષામાં “અબાધાકાળ* કહેવામાં આવે છે. કર્મને એ અબાધાકાળ વ્યતીત થઈ ગયા પછી જ કર્મ તેનું ફળ દેવાનું શરૂ કરે છે, એને કર્મનો ઉદય કહેવામાં આવે છે. ઉદય કાળમાં કર્મને ક્રમશ: ભેગવવા માટે કર્મલિકની રચના થાય છે માટે તેને નિકાળ કહેવાય છે. એટલે કર્મની જેટલી સ્થિતિ બંધાઈ તેમાંથી અમુક સ્થિતિ અખાધાકાળમાં જાય છે, અને બાકીની સ્થિતિ નિષેક–ભેચ કાળમાં જાય છે. ભાગ્ય કાળમાં કર્મનાં પગલે ક્રમશઃ ઉદયમાં આવે છે. અને ફળ આપીને આત્માથી છુટાં પડી જાય છે. કર્મના સ્થિતિબંધમાં પણ અબાધાકાળ અને ભેગ્યકાળ નિયત હોય છે. જે કર્મની જેટલા કેડાડી સાગરેપમ પ્રમાણ સ્થિતિ બધાય તેના તેટલા સે વર્ષનો અબાધાકાળ હોય છે. જેમકે મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સિત્તેર કેડાડી સાગરોપમ પ્રમાણુ બંધાતી હોવાથી ઉત્કૃષ્ટ સ્થિતિમાં તેને સાત હજાર વરસને અબાધાકાળ હોય Page #344 -------------------------------------------------------------------------- ________________ ૧૨ - જૈન દર્શને કર્મવાદ છે. એ પ્રમાણે દરેક કર્મ અંગે સમજવું. સ્થિતિબંધ જેમ ઉત્કૃષ્ટ અને જઘન્ય બે પ્રકારે કહ્ય; તેમ અબાધાકાળ પણ ઉત્કૃષ્ટ અને જઘન્ય બે પ્રકારે સમજે. ઉત્કૃષ્ટ સ્થિતિએ "ઉત્કૃષ્ટ અખાધાકાળ અને જઘન્ય સ્થિતિએ જઘન્ય અબાધાકાળ હોય છે. દરેક કર્મના જઘન્ય સ્થિતિબધે જઘન્ય અબાધાકાળ અંતર્મુહૂર્તને હોય છે. ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિબંધના અબાધાકાળનું ધોરણ ઉપર મુજબ છે. પણ જીવે અનેક છે, તેમાં કઈ ઉત્કૃષ્ટ સ્થિતિ બાંધે છે, કઈ એક સમય ન્યૂન બાંધે છે, કઈ બે સમય ન્યૂન બાંધે, યાવત્ કઈ પલ્યોપમના અને સંખ્યાતમે ભાગે ન્યૂન બાંધે છે, કે તેનાથી પણ ન્યૂન બાંધે છે, તો ત્યાં અબાધાકાળને નિયમ છે ? ત્યાં એમ સિમજવું કે, ઉત્કૃષ્ટ સ્થિતિબધ કરે ત્યારે ઉત્કૃષ્ટ અબાધા, એક સમય. ન્યૂન કરે ત્યારે પણ ઉત્કૃષ્ટ અબાધા, બે સમય ન્યૂન બંધ કરે ત્યારે પણ ઉત્કૃષ્ટ અબાધા, યાવત્ જ્યાં સુધી પલ્યોપમના અસંખ્યાતમે ભાગે ન્યૂન બંધ ન કરે ત્યાં સુધી ઉત્કૃષ્ટ અબાધા પડે, પાપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન બંધ કરે ત્યારે એક સમય ન્યૂન ઉત્કૃષ્ટ અબાધા પડે, તે બીજીવાર પલ્યોપમન અસંખ્યાત ભાગ છે ઉત્કૃષ્ટ સ્થિતિબંધ થાય ત્યારે બે સમય ન્યુન ઉત્કૃષ્ટ અબાધા પડે. એ પ્રમાણે પ્રત્યેક પાપમના અસંખ્યાતમા ભાગે અબાધાને એક એક સમય ખૂન કરતાં એક બાજુ જઘન્ય સ્થિતિબંધ અને બીજી બાજુ જઘન્ય અબાધા આવે. Page #345 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૧૩ અથવા જઘન્ય સ્થિતિબંધે અંતર્મુહૂતનો અબાધાકાળ, સમયાધિક જઘન્ય સ્થિતિબંધથી માંડી ચાવત્ પલ્યોપમના અસંખ્ય ભાગાધિક બંધથી આરંભી બીજે પાપમનો અસંખ્ય.તમે ભાગ પૂર્ણ થાય ત્યાં સુધી બે સમયાધિક અંતર્મુહૂર્તને અબાધાકાળ પડે. એમ પાપમના અસંખ્યાતમા ભાગાધિક બધે સમયસમયને અબાધાકાળ વધારતાં પૂર્ણ કડાકડી સાગરોપમના બધે સે વરસને અબાધાકાળ હેય. એ રીતે એક બાજુ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અને બીજી બાજુ ઉત્કૃષ્ટ અબાધા આવે. ઘણા જીવેને એક સરખી સ્થિતિ બંધાયા છતાં ભિન્ન ભિન્ન ક્ષેત્ર-કાળ અને ભાવાદિવડે થયેલી અધ્યવસાચેની વિચિત્રતાના કારણે સરખી સ્થિતિ બાંધનાર તે સઘળા જ તે કર્મને એક જ ક્ષેત્રમાં, એક જ કાળમાં કે એક જ પ્રકારના સરખા સગામાં જ અનુભવતા નથી. કારણ કે અમુક સ્થિતિબંધ થવામાં અમુક જ અધ્યવસાય કારણરૂપ છે, એવું નથી. એક સરખા રિતિબધ થવામાં અનેક અધ્યવસાયરૂપ અનેક કારણે છે, એટલે સ્થિતિ‘બંધ અમુક અધ્યવસાયથી થાય છે, તેટલે જ સ્થિતિબંધ બીજા અનેક અધ્યવસાયોથી પણ થઈ શકે છે. " એટલે ભિન્ન ભિન્ન જીવેમાં, ભિન્ન ભિન્ન અધ્યવસાચથી થયેલ સ્થિતિબંધ સરખે હોવા છતાં પણ તે દરેક જી ભિન્ન ભિન્ન ક્ષેત્રકાળાદિ અને ભિન્ન ભિન્ન સંગમાં અનુભવે છે. તે ભિન્ન ભિન્ન સંગમાં અનુ Page #346 -------------------------------------------------------------------------- ________________ ૩૧૪ જૈન દર્શનને કર્મવાદ - - - - - - - - - - - - - - - - - - - - ભવવામાં ભિન્ન ભિન્ન અધ્યવસાયે કારણરૂપ છે. ભિન્ન ભિન્ન દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવ આદિ અનેક કારણેની આત્મા પર થતી અસરને લઈને જ અધ્યવસાયની ભિન્નતા, થાય છે. આયુષકર્મ સિવાય સાતે કર્મના અબાધાકાળનું પ્રમાણ ઉપર કહ્યા મુજબ ચોક્કસ હોવાથી તે સાતે કમને અબાધાકાળ અને ભેગકાળ બને મળીને સ્થિતિકાળની ગણત્રી કહી છે. એટલે જેમકે મેહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ સીતેર કેડીકેડી સાગરોપમની કહી છે, તેમાં સાત હજાર વર્ષ અનુદય કાળનાં અને સાત હજાર વર્ષ જૂન સિત્તર કેડા કેડી સાગરોપમ નિષેક (ગ્ય) કાળનાં એમ અબાધાકાળ અને નિષેકકાળ બને મળીને સિત્તર કેડાડી સાગરેપમની ગણત્રીએ ઉત્કૃષ્ટ સ્થિતિબંધ કહ્યો છે. એ રીતે શેષ છ કર્મના સ્થિતિબંધને અંગે પણ સમજવું. આયુકર્મના અબાધાકાળનું પ્રમાણ નિયત નહિ હેવાથી તે કર્મને સ્થિતિબંધ અબાધાકાળ રહિત કો છે. આયુકર્મ અંગે કહેલી સ્થિતિબંધની ગણત્રી આયુ ભેગવટાના પ્રારંભથી પૂર્ણતા થતાં સુધીની સમજવી. ઉદયકાળ સિવાયની ગણત્રી આયુના રિતિબંધમાં નથી. એટલે આયુકર્મને અબાધાકાળ ઉપરોક્ત ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિ સાથે જોડ્યો નથી. વર્તમાન કાળે ભેગવાતા આયુષ્યના સમયે બંધાયેલ પરભવના આયુનો અબાધાકાળ, તે વર્તમાન આયુ જેટલું શેષ રહે તેટલે સમજે. તેમાં અંતર્મુહૂર્તના આયુવાળે Page #347 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૧૫ પરભવનું આયુ પણ અંતમુહૂર્ત પ્રમાણુ બાંધનારના હિસાબે આયુને બંધ અને અબાધાકાળ બને જઘન્ય હોય છે. અંતમુહૂર્તના આયુવાળ તંદુલી મત્સ્ય તે તેત્રીસ સાગરેપમ પ્રમાણ સ્થિતિવાળું સાતમી નારકીનું આયુ બાંધે, તે હિસાબે આયુન સ્થિતિબંધ ઉત્કૃષ્ટ અને અબાધા જઘન્ય. હોય છે. પૂર્વ કે2િ વર્ષના યુવાને પિતાના તે આયુના. જોગવટાની ત્રીજા ભાગની શરૂઆતમાં પરભવનું આયુ અંતમુહુત સ્થિતિ પ્રમાણ બાંધે તે હિસાબે સ્થિતિબંધ જઘન્ય અને આબાધકાળ ઉત્કૃષ્ટ હોય છે. • પૂર્વકેટિ વર્ષના આયુવાળે પોતાના આયુના ભેગવટાની ત્રીજા ભાગની શરૂઆતમાં તેત્રીસ સાગરેપમ પ્રમાણવળું દેવ કે નારકીનું પરભવનું આયુ બાંધવાના હિસાબે તે. સ્થિતિબધ અને અબાધા અને ઉત્કૃષ્ટ હોય છે. આ રીતે બધ્યમાન આયુની અબાધા ભેગવાતા. આયુને આધીન છે. પણ બંધાતા આયુને આધીન નથી, જ્યારે આયુ સિવાય શેષ સાત કર્મની અબાધા બંધાતા કર્મને આધીન હોવાથી તે કર્મોમાં વર્તતી અબાધા તબંધાતા કર્મની સત્તાના વિષયભૂત કહેવાય છે. જેથી અપવર્નના વડે. તે કર્મોની અબાધા ઉડાડી પર્ણ શકાય છે, યા તો બંધાતા ‘કર્મની સ્વતીય પ્રકૃતિને તે સમયે જે ઉદય હાય તે બંધાવલિકા ગયા બાદ ઉદીરણ વડે તેને ઉદય પણ થઈ શકે છે. આયુમાં તેમ બની શકતું નથી. કારણ કે મધ્યમાનઆયુની અબાધા તે બંધાતા આયુની સત્તાના વિષયભૂત Page #348 -------------------------------------------------------------------------- ________________ ૩૧} - જૈન દર્શનના કમવાદ 'કહેવાતી નથી. આયુના સ્વભાવ એવા છે કે અનુભવાતા ભવનું આયુ· જ્યાં સુધી ઉદયમાં વર્તે છે, ત્યાં સુધી ખંધાતા ભવનું આયુ, સથા-પ્રદેસેાય કે રસાયથી ઉદયમાં આવતું નથી. પરંતુ અનુભવાતા ભવનું આયુ પૂર્ણ થયા પંછી જ અવશ્ય ઉયમાં આવે છે. . દરેક કર્માંના સ્થિતિખ'ધની જ્યેષ્ઠ સ્થિતિ ઉત્કૃષ્ટ સકિલષ્ટ અધ્યવસાયરૂપ અશુદ્ધ કારણે અંધાતી હાવાથી શુભ અથવા અશુભ સર્ધળી કમ'પ્રકૃતિની (દેવ-મનુષ્ય અને તિય ચાયુ સિવાય ) ઉત્કૃષ્ટ સ્થિતિ અશુભ કહેવાય છે. શુભ કે અશુભ કમ પ્રકૃતિએ પૈકી જે જે પ્રકૃતિના મધમાં જે જે સકલેશ હેતુભૂત હાય તે તે સલેશની વૃદ્ધિએ તે તે પ્રકૃતિની સ્થિતિ વધુ ખંધાય, અને સકલેશ ઘટવાથી આળ અધ્યાય છે. અશુભ પ્રકૃતિના તે રસખાધ અંગે પણ તેવી જ રીતે સમજવું, પણ શુભ પ્રકૃતિના રસખધ અંગે સ્વચેાગ્ય ઉત્કૃષ્ટ સ`લિષ્ઠ પરિણામરૂપે બધાતી ઉત્કૃષ્ટ સ્થિતિમાં રસ અત્યત અલ્પ હાય છે. જેથી શુભ કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિ તે રસ કાઢી લીધેલી શેલડી જેવી નિરસ હોવાથી અશુભ કહેવાય છે.દેવ-મનુષ્ય અને તિય ચાયુના જ્યેષ્ઠ ખધ અશુભ કહેવાતા નથી. કારણ કે એ ત્રણ આયુના ક્રમ અન્ય શુભ પ્રકૃતિની હકીકતથી વિપરીત રીતે છે. ઘાલના પરિણામે થતા આયુબંધમાં તે તે આયુ ખધાઈ Page #349 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ સબધ અને પ્રદેશબંધ શકે તેટલા પૂરતા જ સ સ*કલેશ કે સ` વિશુદ્ધ પરિણામ લેવાના હાઈ તે ત્રણ આયુ માંધનારા જીવામાં જે સ સલિષ્ઠ પરિણામવાળા હાય છે તે જીવા ખંધાતા આયુની - સ્થિતિ જઘન્ય ખાંધે છે. અને જે સર્વાં વિશુદ્ધ પરિણામવાળા હાય છે તે અધાતા આયુની સ્થિતિ ઉત્કૃષ્ટ ખાંધે છે. વળી, તેમાં રસની હાનિ વૃદ્ધિ પણ સ્થિતિની હાનિ–વૃદ્ધિએ જ સમજવી. એટલે અલ્પ સ્થિતિષધે રસમધ પણ અલ્પ અને દીર્ઘ સ્થિતિમÛ રસમધ પણ વધુ ખચાય છે. ૨૧૭ સંસારી આત્માની માનસિક-વાચિક અને કાયિક પ્રવૃત્તિ જે ચેાગને નામે આળખાય છે, તેમાં કષાયને અથવા તે રાગ-દ્વેષ અને મેહને! રંગ ચડેલા હાય છે.. રંગ વિનાનુ કરૂ કડુ' જેમ એકરૂપ છે, તેમ કાયના રગ વિનાની મન-વચન-કાયાની પ્રવૃત્તિ એકરૂપ છે. પણ કપડામાં, જો રગ હોય તેા રંગમાં હલકા અને ઘેરા એવા. ભેદો પડે છે; તેમ ચેાગ વ્યાપાર સાથે કષાયના રગ હોય તે તેમાં તીવ્રતા મદ્યતા એવા ભેદો પડે છે. રંગને કારણે જ કપડાના ચમકની તીવ્ર–મંદતા હેાય છે, તેવી રીતે યાગમાં લાગેલ કષાયરૂપ રંગમાં તીવ્રતા—મ દેતા હેાય છે. એવા તીવ્ર અતિ તીવ્ર, મ’દ્રુ અતિ મંદ કષાયના ઉત્ક્રયથી ઉત્પન્ન થયેલ જે આત્મ પરિણામ તે અધ્યવસાય કહેવાય છે. જઘન્યથી. ઉત્કૃષ્ટ પર્યંત કાયના અસખ્ય સ્થાને છે, તેથી તજન્યઅધ્યવસાયે પણ અસખ્ય છે. - Page #350 -------------------------------------------------------------------------- ________________ -૩૧૮ જૈન દર્શનને કર્મવાદ હવે સ્થિતિસ્થાનકે અંગે વિચારીએ ! દરેક પ્રકૃતિના જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે - જેટલા સમય તેટલા સ્થિતિસ્થાનકે છે. એ રીતે કેાઈવ ગ્ય જઘન્ય સ્થિતિને બંધ કરે તે પહેલું સ્થિતિસ્થાનક, કેઈ સમયાધિક જઘન્ય સ્થિતિબધ કરે તે બીજું સ્થિતિ સ્થાનક,એમ કેઈ ત્રણ–ચાર–સંખ્યાતા સમયાધિક સ્થિતિને બંધ કરે, યાવત્ કોઈ સ્વયેગ્ય ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ કરે તે છેલ્લું સ્થિતિસ્થાનક છે. આ સ્થિતિસ્થાનેને બંધ કષાયહેતુ વડે જ બંધાત હાઈ પહેલેથી છેલ્લા સ્થિતિસ્થાનક પર્યત અમુક સ્થિતિનું સ્થાનક અમુક અમુક હદ સુધીના કષાદય જન્મ અધ્યવસાય વડે બંધાય છે. એમ ઉપર - ઉપરનાં સ્થિતિસ્થાને બંધાવામાં હેતુભૂત અધ્યવસા કરતાં નીચે નીચેનાં સ્થિતિસ્થાને બંધાવામાં હેતુભૂત અધ્યવસાજેમાં કષાયની મંદતા હોવાથી ઉપરનાં સ્થિતિસ્થાની -અપેક્ષાએ નીચેનાં સ્થિતિસ્થાને વિશુદ્ધિનાં સ્થિતિસ્થાને કહેવાય છે. જેમકે છેલ્લા સ્થિતિસ્થાનકની અપેક્ષાએ તેનું આગલું સ્થિતિસ્થાનક વિશુદ્ધિ સ્થાનક છે. સ્વયેગ્ય જઘન્ય સ્થિતિબંધ અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ વચ્ચે જેટલું અંતર ઓછું તેમ સ્થિતિસ્થાનક ઓછાં અને અંતર વધુ તેમ સ્થિતિસ્થાનક વધુ હોય છે. જેમ રંગનું આધાર કપડું છે, તેમ સંકલેશ અને વિશદ્ધિને આધાર એગ છે. જેમ જેમ ગ વ્યાપાર વધારે હોય તેમ તેમ તેમાં વિશુદ્ધિ કે સંકલેશ પણ વધારે પ્રમાણમાં હોઈ શકે છે, અને રોગની અલ્પતાએ વિશુદ્ધિ અને સંકલેશ Page #351 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ" "ધ-રસમધ અને પ્રદેશબંધ ૩૧૯ પણુ અલ્પ અલ્પ હોય છે. સ’કલેશ કે વિશુદ્ધિને આધારે જ સ્થિતિખંધ થતેા હાઇ વધુ સક્લેશે સ્થિતિમ શ્વ વધુ, અને આછા સકલેશ કે વધુ વિશુદ્ધિએ સ્થિતિના અન્ય અલ્પ અલ્પ થાય છે. માટે સીત્તેર કાડાકાડિ સાગરોપમ સુધીના ઉત્કૃષ્ટ સ્થિતિબંધ, મિથ્યાદૃષ્ટિ, ભવ્ય તથા અભવ્ય સંજ્ઞીપૉંચેન્દ્રિયાને જ થઈ શકે છે. ચેાઞની અલ્પતાએ સ*કલેશની પણ અલ્પતા હોવાથી સની પચેન્દ્રિથી નીચેની જાતિના જીવામાં તેટલા ઉત્કૃષ્ટ સ્થિતિઅધ થઈ શકતો નથી. મિથ્યાર્દષ્ટિ ભવ્ય તથા અભવ્ય સન્નિપ‘ચેન્દ્રિયમાં સકલેશની વિશુદ્ધિ થાય તોપણ તે જીવેામાં રહેલમિથ્યાત્વ, અંતઃકાડાકેાર્ડ સાગરાપમથી આછા સ્થિતિમ ધને ચૈાન્ય અધ્યવસાયે રૂપ વિશુદ્ધિને તો ઉત્પન્ન થવા દેતું જ નથી. એટલે તેવા જીવાને વિષે અંતઃકાર્યકાડિ સાગરાપમથી આ સ્થિતિમધ તો થતા જ નથી. ( આ જઘન્ય સ્થિતિમ’ધ, આયુકમ સિવાય સાત કર્મોના સમજવા.) મિથ્યાત્ત્વ હાય પણ ચેાગની અલ્પતાએ સલેશ પણ અક્ષ હાવાથી ચરિન્દ્રિય, તેઈન્દ્રિય, એઇન્દ્રિય અને એકેન્દ્રિયમાં અનુક્રમે ઉત્કૃષ્ટ અને જઘન્ય સ્થિતિમધ પણ આછે આ હાય છે. ૫'ચેન્દ્રિય જીવામાં યાગની વિશેષતા હાવાથીજેમ સ`કલેશ વધુ હેાઈ શકે છે તેમ વિશુદ્ધિ પણ વધુ હાઈ શકે એ હિસાબે એકેન્દ્રિયાક્રિકરતાં સંજ્ઞીપ'ચેન્દ્રિયમાં જઘન્ય સ્થિતિ એછી હાવી જોઇએ, પરતુ ચેાગની વિશેષતા છતાં તેઓને વિષે રહેલ મિથ્યાત્વના ચેાગે અતઃ Page #352 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કમવાદ, કાડાકડિ સાગરાપસથી એછા સ્થિતિ ખ઼ધને ચેાગ્ય અધ્ય વસાયારૂપ વિશુદ્ધિ તે સંભવી શકતી જ નથી. મિથ્યાત્ત્વના ગયાપછીજ અતઃકાડાકેાડ સાગરાપમથી એછા સ્થિતિમ ધને ચેાગ્ય અધ્યવાસાયા રૂપ વિશુદ્ધિ, સ'ની પંચેન્દ્રિય આત્મામાં પેદા થાય છે, અને તેથી જ અવિરતિ સમ્યગ્દષ્ટ દેશિવરિત અને સવિરતિ ધારકમાં અનુક્રમે સખ્યાત ગુણુ હીન જધન્ય સ્થિતિમધ થઈ શકે છે. ૩૨૦. સમ્યક્ત્ત્વ, દેશવિરતિ, સવિરતિ, ઉપશમશ્રેણી યાવત ક્ષપકશ્રેણિને આધાર સ્થિતિ ઉપર જ છે. સમ્યક્ત્ત્વ પામ્યા પહેલાં ગ્રન્થિભેદ કરે. ૬૯ કાડાડિ સાગરોપમથી અધિક સ્થિતિ તેડે ત્યારે ત્યાં ( ગ્રંથિ સુધી) આવે. સમ્યકૃત્ત્વા પામ્યા પછી પૃથકૂત્ત્વ તેાડે તે દેશિવરિત પામે, દેશિવેતિ કરતાં સખ્યાતા સાગેારાપમ સ્થિતિ તાડી નાખે ત્યારે સવિરતિની પ્રાપ્તિ થાય. આ ઉપરથી સમજાશે કે સ્થિતિ તાડી ના શકે તેા ગ્રંથિભેદ્ય, સમ્યક્ત્ર, દેશવિરતિ, સર્વવિરતિ વગેરે કંઈ પણ પ્રાપ્ત થતું નથી.... આત્માના ગુણા પ્રાપ્ત કરવા હાય, ક`રાજાની પરાધીનતાથી મુક્ત થવા પ્રયત્ન આદરવેા હેાય તે પહેલાં ક રાજાની મુદતા તેાડવી પડશે. જે કમની સ્થિતિ લાંખી છે, તેને તેડી નાંખી નાની કરી નાખવી જોઇએ, એ જ સ્થિતિમધની હકીકત સમજવાનું રહસ્ય છે. સ્વભાવ—સ્થિતિ–રસ–અને દળીયાં એ ચારે કઈ કર્મોથી જુદાં નથી. · પરંતુ ક'ની અંદર રહેલ એ ચારે પૈકી એકલી સ્થિતિ જ. ટુંકાવવાથી ગ્રન્થિભેદ—સમ્યક્ત્ત્વાદિ ગુણાની પ્રાપ્તિ થાય છે. Page #353 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિ સબંધ અને પ્રદેશબંધ ૩૨૧ દરેક જીવ એકેન્દ્રિયાદિ જાતિમાં કર્મની સ્થિતિ લઘુ બાંધે છે. પરંતુ ત્યાંથી મિથ્યાત્વ ખસેડી શકાતું નથી. મિથ્યાત્વ સહિત લઘુ સ્થિતિ પણ આત્માના સ્વરૂપને સાચે ખ્યાલ કે હેયર્ય અને ઉપાદેયને વિવેક પેદા કરવામાં - નિરૂપયોગી છે. જે સંકલેશ સાથે મિથ્યાત્વને પાસ લાગેલે હાય, તે સંકલેશની વિશુદ્ધિએ કદાચ કર્મ સ્થિતિ લઘુ બંધાય, તે પણ તેનાથી આત્મવિકાસમાં આગળ વધી શકાતું નથી. - મિથ્યાત્વના પાસથી રહિત દશા પ્રાપ્ત કરવામાં તે સંસી પંચેન્દ્રિય જીવોની જ કર્મ સ્થિતિની લઘુતા સાર્થક છે. મિથ્યાત્વ રહિત સંકલેશવાળા જીવને સ્થિતિબંધ અંતઃ કડાકડિ સાગરેપમથી વધુ હોતો નથી, તેવી રીતે તેથી એ છે પણ હેતું નથી. (સાસ્વાદનથી અપૂર્વકરણ ગુણસ્થાન પર્યત.) એ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીના રિતિબંધથી વધુ સ્થિતિવાળા હોવા છતાં પણ દેશવિરતિ–સર્વવિરતી–ઉપશમશ્રેણિ–ક્ષપકશ્રેણિ વગેરેની પ્રાપ્તિમાં તે સ્થિતિબંધ જ પગી છે. જ્યારે એકેન્દ્રિયાદિનો લઘુસ્થિતીબંધ ઉપરોક્ત ગુણેની પ્રાપ્તી કરાવી શકતું નથી. સંજ્ઞીપચેન્દ્રિય જાતિ કરતાં તેની નીચેની જાતિના જીમાં જઘન્ય સ્થિતિબંધ ભલે ઓછે થઈ શકતું હોય.. પણ આયુ સિવાય શેષ સાત કર્મની બાર મુહૂર્ત-આ8મુહૂર્ત—અંતમુહૂર્ત જે જઘન્ય સ્થિતિ કહી છે, તેવી જઘન્ય સ્થિતિ પ્રાપ્ત કરી. છેવટે તે કમમેં બધવિચ્છેદ તે ૨૧ Page #354 -------------------------------------------------------------------------- ________________ ૩૨૨ જૈન દર્શનને કર્મવાદ સંક્ષીપંચેન્દ્રિય જ કરી શકે છે. સંપચેન્દ્રિય જીવ આઠમા ગુણસ્થાનક સુધી પહોંચે, ત્યાં સુધી તે તેને જઘન્ય અને ઉત્કૃષ્ટ સ્થિતિબંધ અંતઃ કેડાડિ સાગરેપમને જ હોય છે. (જેમ નવ સમયથી માંડીને સમાન મુહૂર્ત સુધી અંતર્મુહૂર્તના અંસખ્યાતા ભેદ હોય તેમ સાધુના ઉત્કૃષ્ટ સ્થિતિબંધથી માંડીને સમયાધિકે પર્યાપ્ત સંજ્ઞી પંચેન્દ્રિયના ( મિથ્યાત્વ સિવાયના) ઉત્કૃષ્ટ સ્થિતિબંધ સુધી અસંખ્યાતા સ્થિતિબંધના ભેદ હોય, તે સર્વ ભેદને અંતકડાકડિ કહેવાય છે. એટલે અંત કેડા કેડિપિણું આઠમા ગુણસ્થાનક પર્યત રહેવા છતાં સર્વને એક સરખું નહીં સમજતાં અસંખ્ય પ્રકારનું સમજવું) આઠમા ગુણસ્થાનકથી આગળ વધેલ આત્મા ક્રમે કેમે બાકી રહેલાં દરેક કર્મોને લઘુમાં લઘુ સ્થિતિએ બંધ કરી, અને સર્વ કમેને બંધવિચ્છેદ કરતાં મેક્ષસ્થાનને પ્રાપ્ત કરે છે. ગુણસ્થાનકમાં આગળ વધવાની તાકાત જેનામાં પ્રગટ થઈ હોય, તેજ મોક્ષ પ્રાપ્ત કરી શકે છે. તેવી તાકાતનું પ્રગટવું સંજ્ઞીપંચેન્દ્રિય સિવાય બીજી જાતિમાં થઈ શકતું નથી. એકેન્દ્રિયાદિ જાતિમાં સ્થિતિબંધ અંતઃ * કડાકડિ સાગરેપમથી તે કેટલેય ઓછો હોવા છતાં પણ મિથ્યાત્વ ગુણસ્થાનકથી આગળ વધવાની તેની તાકાત નથી. કારણ કે મિથ્યાત્વ મોહનીય કર્મ તેને આગળ વધવા દેતું નથી. ' - જ્યારે અંતઃકડાકડિ પ્રમાણ પણ લઘુ સ્થિતિ બાંધનાર સંજ્ઞીપંચેન્દ્રિય જે પૈકી કેટલાક જી પિતાને Page #355 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૨૩ - - - - - - - - - - - - - - - - - - - - - - - - - અનાદિકાળથી રેકી રાખનાર મિથ્યાત્વ મેહનીય કર્મના તીવ્ર રસ રૂપી ગાંઠને ભેદી નાખી આગળ વધે છે. આ ગાંઠ ભેદવાપણાને જૈન પારિભાષિક ભાષામાં ગ્રંથભેદ કહેવાય છે. તે ગ્રંથભેદ જે અધ્યવસાયના બળથી થાય છે, તેનું નામ અપૂર્વકરણ કહેવાય છે, સંક્ષીપંચેન્દ્રિયથી નીચેની જાતિમાં ગ્રન્થિભેદ કરવા ચગ્ય અધ્યવસાયો થતાજ નથી. સંજ્ઞીપંચેન્દ્રિયમાં પણ તે જ જી ગ્રન્થિ ભેદી શકે છે કે જેઓએ આયુ સિવાય સાતે કર્મોની સ્થિતિ પત્યઅમને અસંખ્યાત ભાગ ન્યૂન એક કડાકડિ સાગરેપમ પ્રમાણની કરી હોય. એટલે આત્મામાં દીર્ઘ સ્થિતિએ બંધાયેલ પૂર્વ સંચિત કર્મોની તે સ્થિતિ તેડી નાંખી ઉપર મુજબ ટુંકી કરી નાખે અને નવી સ્થિતિ તેથી વધુ ન બાંધે. આ રીતને લઘુસ્થિતિ બંધ સંજ્ઞીપંચેન્દ્રિય જીવોમાં જે અધ્યવસાયના બળથી થાય, તેનું નામ યથાપ્રવૃત્તિકરણ કહેવાય છે. - યથાપ્રવૃત્તિકરણ કરનાર આત્મા, પ્રદેિશ સુધી પહચેલે કહેવાય છે. યથાપ્રવૃત્તિકરણ કરનાર આત્મા ગ્રંથભેદ કરે જ એવી એકાંત વાત નથી. કેટલાક ઇવેનું તે યથાપ્રવૃત્તિકરણ અસંખ્યાત વર્ષે પર્યત ટકી રહે તે પણ ગ્રભેિદ કરવા રૂપ અધ્યવસાય તેનામાં નહિ થવાથી તે જી યથાપ્રવૃત્તિકરણથી પણ છેવટે પતિત થઈ, પૂર્વે કર્મોની જે દીર્ઘ સ્થિતિ બાંધતા હતા તે પ્રમાણે જ બાંધવાનું ચાલુ કરે છે, એટલે યથાપ્રવૃત્તિકરણ કરવા દ્વારા Page #356 -------------------------------------------------------------------------- ________________ ૩૨૪ જૈન દર્શનને કમવાદ ગ્રન્થીદેશ સુધી પહોંચવા છતાં તે આત્મા પ્રથીભેદ કરે જ એવું એકાંતપણુ નથી છતાંપણુ ગ્રન્થિભેદ તા યથાપ્રવૃત્તિકરણ કર્યાં ખાદ જ થઈ શકે છે. 'યથાપ્રવૃત્તિકરણ કર્યાં વિના, આત્મા ગ્રન્થિભેદ કરી શકતા જ નથી. યથાપ્રવૃત્તિકરણના ચેાગે ગ્રન્થિદેશ નિકટ આવે, વીલ્લાસ થાય, અને અપૂર્વકરણ આવે તે તે અપૂવ કરણથી ગ્રન્થિ ભેદી (મિથ્યાત્વના રસને આકરી ) અનિવૃત્તિકરણ કરીને સમ્યક્ત્વ પામે ત્યારે આત્માના સ્વરૂપની ઝાંખી થાય. અને હૈય—જ્ઞેય–ઉપાદેયને વિવેક આત્મામાં જાગે, ૬૯ કાડાકાર્ડિથી અધિક સ્થિતિ ઉડાડી દઈ ગ્રન્થિ સુધી આવેલ . આત્મા અપૂવ વીર્યાંલ્લાસથી ગ્રન્થિને ભેદી એકવાર સમ્યક્ત્વ પ્રાપ્ત કર્યા પછી કદાચ તે આત્મા મિઆાવી થઈ જાય, નરેક જાય, અરે નિગેાદમાં ઉતરી જાય તે પણ તેનો સ`સાર અદ્ધ પુદ્ગલપરાવ નથી વધુ નહિ રહેવાથી અંતઃ કાડાકેાડિ સાગરાપમથી વધારે સ્થિતિઅધ તે આત્માને થતા જ નથી. અનાદિ કાળથી કમ સંતાનથી વેષ્ટિત આત્માએને કર્મીની જ જીરાથી મુક્ત થવા મક્ષપ્રાપ્તિનું ધ્યેય જ સ્વીકારવુ જોઈ એ. મેક્ષપ્રાપ્તિ માટે સાચા સ્વરૂપે ધર્મની પ્રાપ્તિ કરવી જોઈએ, અને ધર્મને સાચા રૂપે પામવા માટે દુર્લભ એવા સમ્યક્ત્વને પામવું જોઈએ. દુÖભ એવા સમ્યક્ત્વની પ્રાપ્તિ ક્યા ક્રમે પ્રાપ્ત થાય છે, તે અંગેની કિકત ઉપર દર્શાવી તેમાં પ્રથમ Page #357 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ–રસબંધ અને પ્રદેશબંધ ૩૨૫ તે આયુ સિવાય શેષ સાતે કર્મોની સ્થિતિની પલ્યોપમના અસંખ્યાતમા ભાગે ન્યૂન એક કડાકેડિ સાગરોપમ પ્રમાણુ લઘુતા કરવી જોઈએ. આટલી હદ સુધીની લઘુતાને પામેલો જીવ જ સ્થિદેશને પામી અનુક્રમે અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણ કરી સમ્યક્ત્વને પામી શકે છે. ગ્રન્થિદેશે પહોંચવા ચગ્ય કર્મસ્થિતિની લઘુતા જીવને પિતાના ઈરાદાપૂર્વકના પુરૂષાર્થ વિશેષથી પ્રાપ્ત ન થતાં નદી –ઘોલ–પાષાણ ન્યાયે અકસ્માત વેગે પ્રાપ્ત થાય છે. નદીએમાંથી કેટલીકવાર બહુજ સુંદર આકારવાળા અને અતિશય લીસા એવા પાષાણે મળી આવે છે. એ પાષાણેને કેઈ કારીગરે કંઈ એ સુંદર આકાર આપેલે હોતે નથી, અથવા તે એ પાષાણને કઈ કારીગરે એવું અતિશય લીલાપણું પણ આપેલું હતું નથી. આમથી તેમ અથડાતે કુટાતેજ એ પાષાણે એવા સુંદર આકારવાળા અને એવા અતિશય લીસા બની ગયેલા હોય છે. પાષાણને એવા આકાર આપવાની સાથે એવું વીસાપણું આપવું, એ કારીગરને માટેય સહેલું તો નથી જ; જ્યારે કુદરતી રીતે એ પાષાણે અથડાતે કુટટે એવા બની ગયેલા હોય છે. જીવને ગ્રન્થિદેશ સુધી પહોંચાડનારી જે કમસ્થિતિની લઘુતા થાય છે, તે લઘુતા પણ એ જે રીતે યથાવૃત્તિકરણ દ્વારા એ કર્મસ્થિતિ ખાતે ખપતે થઈ જવા પામે છે, અભવ્ય જીવો અને દુર્ભાગ્ય છે પણ Page #358 -------------------------------------------------------------------------- ________________ ૩૨} જૈન દનના કમવાદ ગ્રન્થિદેશ સુધી પહેાંચી શકે છે, છતાં તેઓ આગળ વધી અપૂર્વ કરણ દ્વારા ગ્રન્થિભેદ કરી શકતા નથી. અહીં ખાસ સમજવુ‘ જરૂરી છે કે, ઉપર મુજબ કમસ્થિતિની લઘુતા થવી એ ખુખ જ મહત્ત્વની વસ્તુ છે. કારણ કે જેમ ગ્રન્થિને ભેદવાના પુરૂષાથ તે ઉપર મુજબ કમસ્થિતિની લઘુતાને પામ્યા વિના કરી શકાતા નથી, તેમ શ્રી જિનેશ્વર મહારાજે મેાક્ષ માટે જણાવેલી ક્રિયામાં એક નમસ્કારના (નવકારમંત્રના) પહેલા અક્ષર નકાર કે કરેમિભતેના પહેલા અક્ષર કકાર તે પણ ઉપર મુજખ ક સ્થિતિની લઘુતા પામનાર ભાગ્યશાળીઓને જ પ્રાપ્ત થાય છે. આજે નમસ્કારના નકાર અને કરેમિલતેના કકારની વાત તે યથાય તત્ત્વા શ્રદ્ધાન રૂપ સમ્યક્ત્વ ન પામેલે! હાય તેવાઓને ય માટે પણ સમજવી. સમ્યક્ત્વ રહિત જીવા તે શું, પણ અલભ્ય જીવા કે જે કાઈ કાળે મેાક્ષ માનતા જ નથી, અને માનવાના પણ નથી, અને જેને મેાક્ષની ઈચ્છા થઈ નથી, અને થવાની પણ નથી, તેઓને પણ નવકાર મહામન્ત્ર, અથવા શ્રી નવકાર મહામન્ત્રનું ‘ના અરિહંતાણુ” એવુ પહેલું પાદ, અથવા તેા નમે અરિહંતાણુ” એ પાદમાંના પ્રથમ અક્ષર ‘ન’ ‘નમા અરહિતાણુ” એ પદના ‘ન' તરીકે ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે તે જીવા ગ્રન્થિદેશને પામવા જોગી ક`સ્થિતિની લઘુતાને પામેલા હાય. કરેમિ ભંતેના Page #359 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૨૭ - - - કકારની પ્રાપ્તિ અંગે પણ એ રીતે જ સમજવું. આ સિવાય કર્મની ઉપર મુજબ લઘુતાની આવશ્યક્તા જણાવતાં વળી પણું શાસ્ત્રો કહે છે કે, ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ ફરમાવેલ શ્રતધર્મ અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ આંશિક આચરણ ગ્રથિદેશ પહોંચવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા આત્માઓ જ કરી શકે છે. કર્મસ્થિતિની લઘુતાને અંગે ઉપર મુજબ નવકારમંત્ર-કરેમિ ભંતે અને શ્રી જિનેશ્વરદેવકથિત શ્રતમ અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ આંશિક આચરણા આચરનારાઓ માં એ પણ ચોક્કસ છે કે, “એ જમાં કઈ પણ કર્મ, પૂર્ણ એક કેડાર્કડિ સાગરોપમની સ્થિતિનું બંધાય તેવા તીવ્ર ભાવના અશુભ પરિણામે પ્રગટતા જ નથી.” - પ્રદેિશે આવવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામેલા. બધા જ જેમ સ્થિભેદ કરી, સમ્યક્ત્વને પામી જ જાય એ નિયમ નહિ હેવા છતાં પણ જીવ જ્યાં સુધી ગ્રન્થિદેશે આવવા જેગી કર્મસ્થિતિની લઘુતાને પામે નહિ, ત્યાં સુધી તે જીવ ગ્રન્થિભેદ કરી સમ્યકત્વ પામી શકતો જ નથી, તેવી જ રીતે નવકાર–કરેમિ ભંતે અને શ્રી જિનેશ્વરદેવ કથિત શ્રતધર્મ અને ચારિત્રધર્મની દ્રવ્યથી પણ આંશિક આચરણ અંગે સમજવું. ઉપર મુજબ લઘુ સ્થિતિબધ હોય, તે પણ જે સમ્યક્ત્વની પ્રાપ્તિ ન થાય તે તેમની એ સ્થિતિ કાયમ ટકી રહેનારી કહેવાય નહિ. વધુમાં વધુ અસંખ્યાતા કાળ પછી Page #360 -------------------------------------------------------------------------- ________________ ૩૨૮ જૈન દર્શનને કર્મવાદ તે એ જીવ ગ્રથિદેશથી કતે આગળ વધીને સમ્યગદર્શન નાદિ ગુણોને ઉપાજે અને કાં તો એ પાછો હટી જવા પામે. કે સમ્યક્ત્વ–દેશવિરતિ–સર્વવિરતિ–ઉપશમણિ અને ક્ષપકશ્રેણિની પ્રાપ્તિ આત્માના તેવા પ્રકારના પુરૂષાર્થના ચગે છે, જ્યારે આ ગ્રન્થિદેશની પ્રાપ્તિ ભવિતવ્યતાએ જ છે. એટલે આ સ્થિતિથી પતિત થયા બાદ પુનઃ આ સ્થિતિની પ્રાપ્તિ આપણા પુષાર્થને આધિન નહિ હોવાથી ગ્ર9િદેશને પામેલ આત્માએ સ્થિભેદ કરી, સમ્યક્ત્વ પ્રાપ્ત કરી કમે મે દેશવિરતિ–સર્વવિરતિ આદિ ગુણોને પ્રાપ્ત કરવામાં પ્રયત્નશીલ બની રહેવા જાગૃતિ રાખવી જોઈએ. તે જ કર્મસ્થિતિની લઘુતાની પ્રાપ્તિ સાર્થક છે. રિતિબંધના આ સ્વરૂપને સમજી સ્વહિતકામી આત્માઓએ એટલી કાળજી તે અવશ્ય રાખવી જોઈએ. કે પિતાના આત્મામાં અશુભ પરિણામ નહિ પ્રગટવા દેવા માટે તગ્ય નિમિત્તોથી દૂર રહેવું જોઈએ. કદાચ નિમિતવશાત્ અશુભ પરિણામ પ્રગટી જાય તે પણ તેને તીવ્ર નહિ બનવા દેવાની કાળજી રાખવી જોઈએ. આત્મા જેમ ગુણ-સમ્પન્ન બનતે જશે તેમ તેમ તેને તે કર્મબંધ અશુભ રૂપે થતો અટકી જઈ શુભ રૂપમાં થતો જશે. અને જેમજેમ આત્માના પરિણામ વિશુદ્ધ થતા જશે તેમ તેમ કમેક્રમે નિર્જરાકરને તે આત્મા, પરિણામે સર્વ કર્મથી રહિત મેક્ષદશાને પ્રાપ્ત કરી શકશે. રસમ અહીં રસ એટલે શું? તે સમજવું પહેલું જરૂરી છે. Page #361 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૨૯ - - - - - - - - - - - - કર્મરૂપે પરિણામ પામેલા કામણવગણના યુગમાં વસ્વભાવનુસાર જીવને અનુગ્રહ (ગુડ એફેકટ) કે ઉપઘાત બેડ એફેટ) કરવામાં ન્યૂનાધિક સામર્થ્ય (પાવર) તેને કર્મરસ કહેવાય છે. જગતમાં કેટલીયે વસ્તુઓ એવી છે કે સમાન-સ્વભાવીય તે પૃથપૃથક્ વસ્તુઓ, અને પિતાને સ્વભાવ બતાવવામાં એક સરખું સામર્થ્ય ધરાવતી નથી. એક સરખું સામર્થ્ય નહિ ધરાવવાના હિસાબે તેમના સ્વભાવની અસર પણ જીવ ઉપર એક સરખી થતી નથી. અનુગ્રહ પ્રાપ્ત કરાવવાના સ્વભાવવાળી વસ્તુઓ પૈકી જે વસ્તુનું સામર્થ્ય (પાવર) વધુ તેમ તેની કિંમત વધુ સારી અંકાય. તેથી વિપરીત એટલે ઉપઘાત પ્રાપ્ત કરાવવાના સ્વભાવ વાળી વસ્તુઓ પિકી જે વસ્તુનું સામર્થ્ય ઓછું તે, તે સ્વભાવવાળી વધુ સામર્થ્ય યુક્ત વસ્તુઓ કરતાં સારી ગણાય, આ હકિત સહેલાઈથી સમજી શકવા માટે મનુ ને અનેકવાર ઉપગી “સુંઠનું દ્રષ્ટાંત લઈ એ. વાણુ હરવા માટે યા તે જઠરાગ્નિ પ્રદીપ્ત કરવા માટે યા તે સુંઠના ગુણને અનુરૂપ શારીરિક ચિકિત્સા માટે સુંઠને ઉપયોગ કરવાની પ્રથા આપણામાં વિશેષ કરીને પ્રચલિત છે. વિવિધ પ્રકારની સુંઠે બજારમાં વેચાતી હોવા છતાં આપણે અમુક જ સ્થાને ઉત્પન્ન થતી સુંઠને વધુ કિંમતી ગણીએ છીએ. તમામ સ્થાનની સુઠે મુખ્યત્વે તે ઉપર કહેલ શારીરિક ચિકિત્સાના ઉપયોગ માટેજ બજારમાં વેિચાય છે. તેમ છતાં એકજ સ્વભાવવાળી તે સુંઠેમાં પોતાના સ્વભાવાનુસાર અસર કરવામાં વધુ પાવરવાળી સુંઠ વધુ Page #362 -------------------------------------------------------------------------- ________________ ૩૩૦ જૈન દર્શનને કર્મવાદ કિંમતી ગણાય છે. અને માણસે વધુ કિંમત આપીને તે પહેલી લે છે. તમામ સુંઠ સરખા સ્વભાવવાળી હોવા છતાં તેમાં સામર્થ્ય (પાવર)ની ન્યૂનાધિકતા ઉત્પન્ન થવામાં તેને ઉત્પત્તિ સ્થાને તેને પિષક સગોની ન્યૂનાધિકતા યા તે અનુકુલ-પ્રતિકૂલતા જ કારણભૂત છે. એ દ્રષ્ટાંતને અનુસાર કાષાયિક અધ્યવસાયથી નિયત થતી કર્મના રસબંધન હકિકત પણ આપણે વિચારીને સમજી શકીયે. • આ જીવ કાષાયિક અધ્યવસાય વડે અનંતાનંત પ્રદેશ યુક્ત અનંત સંખ્યા પ્રમાણે કમસ્કને એક વિવક્ષિત સમયે પ્રત્યેક આત્મપ્રદેશે ગ્રહણ કરે છે. તે પ્રત્યેક પ્રત્યેક કર્મપ્રદેશમાં સ્વસ્વભાવનુસાર આત્માને અનુગ્રહ (ગુડ એક્રેકટ) કે ઉપઘાત (બેડ એફેકટ) કરનાર રસવિભાગ (અનડીવાઈડેબલ પાટીકલ ઓફ પાવર)નું પ્રમાણ ઓછામાં ઓછું ( east) પણ સર્વજીવથી અનંત ગુણ સંખ્યા પ્રમાણે તે હોય જ છે. વળી એકજ સમયમાં ગ્રહણ થયેલા કર્મપુદગલના પ્રત્યેક પ્રદેશમાં રસાવિભાગની સંખ્યાનું પ્રમાણ એક સરખું નહિ હોતાં હીનાધિક હોય છે. એકજ અધ્યવસાય વડે ગ્રહણ થતા સર્વ પરમાણુઓમાં એક સરખી ગ્યતાનો અભાવ હોવાથી ગ્રહણ સમયે થતું રસનું પરિણમન હીનાધિક પણે થાય છે. તે સર્વ હીનાધિકપણાને સમુદાય તે એક અનુભાગબંધ સ્થાન કહેવાય છે. કર્મપ્રાયોગ્ય વર્ગણાઓમાં આત્માને અનુગ્રહ કે ઉપઘાત કરવાનું સામર્થ્ય (પાવર) તેને જીવે ગ્રહણ કર્યા પહેલાં હોતું નથી. તે કર્મયુગલને જીવવડે ગ્રહણ થતું રસ Page #363 -------------------------------------------------------------------------- ________________ --- - - - - - - સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૩૧કરાતા સમયે જ તેમાં જ્ઞાનાવરણત્યાદિ વિચિત્ર સ્વભાવે ઉત્પન્ન થવાની સાથે જ જીવના કાષાયિક અધ્યવસાવડેઅનુગ્રહ કે ઉપઘાતના સામર્થ્યનું નિર્માણ થાય છે. . પુદ્ગલના આવા વિવિધ પરિણામે જગતમાં પણ આપણે , પ્રત્યક્ષ અનુભવીએ છીએ. એટલે કર્મરૂપે પરિણામ પામેલ કાશ્મણવર્ગણાના પગલેમાં અમુક સ્વભાવ કે સામર્થ્યનું નિર્માણ આ રીતે થાય તેમાં કઈ અસંભવિત જેવું નથી. આધુનિક રસાયન શાસ્ત્રમાં અમુક પ્રગ દ્વારા અમુક અમુક વસ્તુઓમાં ઉત્પન્ન થતો અમુક પ્રકારને સ્વભાવ અને સામર્થ્ય એ કર્મપ્રદેશોમાં ઉત્પન્ન થતા સ્વભાવ અને સા. મર્થ્યની હકિક્તને સત્યરૂપે પુરવાર કરવામાં સચોટ છાંત રૂપ છે. અનંત જ્ઞાનીઓએ કહેલાં સર્વ વચનોની ખૂબ દીઘદૃષ્ટિથી ગવેષણ કરીએ તે આજના વૈજ્ઞાનિક પ્રયોગથી. આપણે જે થનથનાટ અનુભવીએ છીએ તેથનથનાર સર્વજ્ઞ દેવાએ કહેલ તત્ત્વજ્ઞાન આગળ તુચ્છાવત્ છે. સૂર્યના તેજને જેણે ન જોયું હોય કે ન સાંભળ્યું હોય તેને એક ટમટમીયા દીપકને પ્રકાશ પણ આનંદમગ્ન બનાવે તેમાં. કંઈ આશ્ચર્ય ન કહેવાય. રસબંધના સ્વરૂપ કથનમાં વપરાતા કેટલાક સૈદ્ધાંતિક શબ્દની સમજણ ન પડે તે તે વિષય સમજવામાં મુશ્કેલી ઉભી થાય. એટલે પ્રથમ તે તે પારિભાષિક શબ્દોની સ્પષ્ટતા કરી લઈએ એટલે આ વિષય સમજવામાં સુલભતા. રહે. કમપ્રદેશ-કર્મરૂપે પરિણામ પામેલ પુદ્ગલ સ્કધને અવિભાજ્ય (અનાડીવાઈડેબલપાટકલ) ભાગ. Page #364 -------------------------------------------------------------------------- ________________ ૨૩૨ જૈન દર્શનને કર્મવાદ રસાનુભાગ યા સાંશ-કર્મનો અવિભાજ્ય રસ (અનડીવાઈબલ પાટીકલ ઓફ પાવર) અનુભાગવગણા–સરખી સંધ્યા પ્રમાણે રસાંશવાળા કર્મ પ્રદેશને સમૂહ. (લેટ) અનુભાગ સ્પર્ધક–અભવ્યથી અનંત ગુણ અથવા સિદ્ધજીવથી અનંતમા ભાગ પ્રમાણ અનુભાગ વર્ગણાઓના સમૂહનું એકીકરણ. (ગુપ ઓફ લેટસ) અનુભાગ બંધ–અભવ્યથી અનંત ગુણ અથવા સિદ્ધજીથી અનંતમા ભાગ પ્રમાણ સંખ્યાયુક્ત અનુભાગ સ્પદ્ધકે (પ ઓફ સ)માંના કર્મ પ્રદેશોના રસશસમૂહના એકીકરણથી ઉત્પન્ન થયેલ સામર્થ્ય. અથવા વિવક્ષિત સમયે આત્માએ ગ્રહણ કરેલ સંપૂર્ણ કર્મસ્કને સામુહિક પાવર એક સમયે જીવે ગ્રહણ કરેલ હીનાધિક પ્રમાણ રસાવિભાગોવાળ તે કર્મમાંના ઓછામાં ઓછા (least) સાવિભાગોએ યુક્ત જે કર્મ પ્રદેશને સમૂહ તે એક વર્ગણા કહેવાય છે. તેનાં કરતાં એક રસાવિભાગ અધિક પ્રમાણવાળા જે કર્મપ્રદેશોને સમૂહ તે દ્વિતિય વર્ગણું કહેવાય છે. એમ એક એક રસાવિભાગની વૃદ્ધિવાળી કર્મપ્રદેશની ક્રમે ક્રમે વર્ગણા કરતા અભવ્યથી અનંત ગુણ અથવા સર્વ સિદ્ધથી અનંતમા ભાગ પ્રમાણ વર્ગ, અણુઓ કહેવી. પ્રત્યેક વર્ગણામાંના કર્મપ્રદેશ સમૂહ, પૂર્વની વર્ગણા કરતાં એક એક રસાવિભાગે અધિક રસાંસવાળા હોવા છતાં તે પ્રદેશ સમૂહની સંખ્યા, પૂર્વની વર્ગણાના પ્રદેશ સમૂહથી વિશેષ હીન હોય છે. એટલે કે પ્રત્યેક વર્ગણુએ એકએક રસાવિભાગની વૃદ્ધિ થવાની સાથે પ્રદેશસંખ્યા ઓછી થતી જાય છે. Page #365 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ–રસબંધ અને પ્રદેશબંધ હહહ ઉપર કહ્યા મુજબ અભવ્યથી અનંતગુણ અથવા સર્વ સિદ્ધથી અનંતમા ભાગ પ્રમાણ સંખ્યાયુક્ત વર્ગને સમુદાય તે સ્પર્ધ્વક રહેવાય છે. હવે તે પહેલા પદ્ધકની છેલી વર્ગણામાંના પ્રત્યેક કર્મપ્રદેશના રસાવિભાગની સંખ્યા કરતાં સર્વજીવથી અનંતગણુ જેટલા અનંતાનંત સાવિભાગ અધિક સંખ્યા પ્રમાણ રસાવિભાગવાળા કર્મ પ્રદેશના સમૂહવાળી બીજા સ્પર્ધકની પહેલી વર્ગનું હાય છે. તેના કરતાં એક રસાવિભાગ અધિક પ્રદેશવાળી બીજી વર્ગનું હોય છે. એ રીતે બીજા સ્પર્ધ્વકમાં પણ એક એક રસાવિભાગની વૃદ્ધિએ પ્રથમ સ્પદ્ધક પ્રમાણ વર્ગણાઓ. સમજવી. અને એ રીતે અભવ્યથી અનંતગુણ અથવા સર્વ સિદ્ધના અનંતમાં ભાગ પ્રમાણ સ્પદ્ધક કહેવાં. તે પ્રત્યેક સ્પર્ધ્વની પહેલી વર્ગણામાંના પ્રત્યેક કર્મપ્રદેશમાં પૂર્વ સ્પદ્ધકની છેલ્લી વર્ગણામાં રહેલા પ્રત્યેકપ્રદેશના રસાવિભાગે કરતાં અનંત ગુમ રસાવિભાગે સમજવા. આ પ્રમાણે ઓછામાં ઓછા રસાવિભાગોવાળા કર્મપ્રદેશોની વણાથી પ્રારંભી અભવ્યથી અનંતગુણઅથવા સર્વસિદ્ધિના અનંતમાભાગ પ્રમાણ રૂદ્ધ સુધીમાં હીનાધિકપણે રહેલ રસાવિભાગને જે સમુદાય તે પહેલું અનુભાગ (રસ) બંધ સ્થાન અથવા જઘન્ય અનુભાગ (રસ) બંધ સ્થાન કહેવાય છે. આ જઘન્ય અનુભાગ બંધ સ્થાનમાં ઉપર કહ્યા મુજબ રસાવિભાગોના સમુદાયથી એક પણ રસાંશ ન્યૂન રસસમુદાય. કોઈ પણ કમને હાય નહિં. ત્યારપછી ક્રમેકમે એક Page #366 -------------------------------------------------------------------------- ________________ -૩૩૪ જૈન દર્શનને કર્મવાદ અનુભાગબધ પ્રમાણુ રસની વૃદ્ધિએ ઉત્કૃષ્ટ (હાઈએસ્ટ) રસબંધ સુધી કર્મના રસનું પ્રમાણ સમજવું. એક એક અનુભાગ બંધ સ્થાનની વૃદ્ધિમાં પૂર્વના અનુભાગ બંધસ્થાનથી પછીના અનુભાગ બંધસ્થાનમાં સ્પદ્ધકની સંખ્યા અનંતભાગ - અધિક સમજવી. તથા પૂર્વના અનુભાગસ્થાનના છેલા સ્પર્કકની છેલ્લી વર્ગણના કોઈપણ કર્મપ્રદેશના રસાણમાં સર્વજીવથી અનંતગુણ સંખ્યા પ્રમાણુ રસાણુ ઉમેરતાં જેટલા રસાણ થાય તેટલા રસાણ, પછીના અનુભાગસ્થાનના પહેલા સ્પર્ધકની પહેલી વગણના કેઈપણ કર્મપ્રદેશમાં સમજવા. આ રીતે એક અનુભાગ સ્થાનના કુલ રસાશની સંખ્યા -કરતાં પછીના અનુભાગસ્થાનમાંના રસાશાની અધિકતા સમજી શકાશે. અને રસશેની અધિકતાના હિસાબે પૂર્વના અનુભાગ સ્થાન કરતાં પછીના અનુભાગ સ્થાનની તીવ્રતાને પણ ખ્યાલ થશે. કારણકે અનુભાગસ્થાનમાં જેમ જેમ રિસાશાની અધિકતા તેમ તેમ તે તે અનુભાગસ્થાન દ્વારા જીવને ઉપઘાત કે અનુગ્રહની અસર વધુ થાય છે. અહીં તે માત્ર જઘન્ય અનુભાગ (રસ) સ્થાનનું સ્વરૂપ વિચાર્યું. તેના કરતાં આગળ આગળનાં અનુભાગ સ્થાનમાં રસની તીવ્રતા સમજવા માટે અનુભાગ સ્થાનમાં કર્ડક પ્રરૂપણ તથા સ્થાનિક પ્રરૂપણાનું સ્વરૂપ પંચસંગ્રહ, કમ્મપયડી વગેરે ગ્રંથેથી સમજવું અત્યંત આવશ્યક છે. - અહીં તે માત્ર વિષયનિર્દેશ કર્યો છે, અનુભાગસ્થાનમાં . સમજવાની સુગમતા માટે આ તે માત્ર વિષય પ્રવેશ છે. Page #367 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબધ–રસબંધ અને પ્રદેશાધ ૩૩૫ ઉપરોક્ત ગ્રંથામાં દર્શાવેલ આ વિષયની કિકત અંગે રૂચિ પેદા કરવામાં અહિતા માત્ર અગુલિનિર્દે શ છે. એટલે મુમુક્ષુ આત્માએએ આ વિષયને ગુરુગમથી યા તે મહાન્ ગ્રંથાથી અતિસ્પષ્ટપણે સમજવા તે આત્મશુદ્ધિ માટે અત્યંત જરૂર છે. શાસ્ત્રામાં આવા સૂક્ષ્મ વિષયની વિચારણામાં શાસ્ત્રીય પદ્ધતિએ કેટલીક સખ્યા દર્શાવવામાં આવી છે. જે સખ્યાને ઓળખવા માટે આધુનિક ગણત્રીવાળી સખ્યામાં કાઈ સંજ્ઞાજ નથી, તેવી સખ્યાને સમજવા માટે શાસ્ત્રકારાએ દ્રષ્ટાંતદ્વારા ઉપમાએ આપી તેની અમુક અમુક સના આપેલી છે. વિષય સમજુતીમાં આવતી એવી સખ્યાવાચક સજ્ઞાએ કેટલાક સદિગ્ધ આત્માઓને શુષ્ક લાગે છે, પરંતુ એવાઓએ સમજવુ જોઈએ કે એ રીતની સભ્યાસૂચક સંજ્ઞાઓને મહાપુરુષાએ શાસ્ત્રમાં ઉપયાગ ન કર્યાં હોત તેા આજના માલજીવા અતિ મહત્ત્વના અધ્યાત્મવિષયના જ્ઞાનથી સર્વથા વંચિત જ રહી જાત, મેટામાં માટી કે નાનમાં નાની એક સખ્યા સમજવા માટે તે મહાપુરૂષાએ આવી સંયાસૂચક સંજ્ઞાએથી તે તે સખ્યાની સમજને એવી સુગમ અનાવી છે કે તે શ્વેતાં તે ભાવદયાનિધાન તે મહાપુરુષા પ્રત્યે અનેક ભવ્યત્માઓનાં શિર ઝુકી જાય છે. ભૌતિક લાલસામાં મગ્ન બની રહેનાર અને અધ્યાત્મ જીવનની ઉપેક્ષા કરનારાઓને આવી હકિકતા પ્રત્યે સૂગ Page #368 -------------------------------------------------------------------------- ________________ ૨૩૬ જૈન દર્શનનો કર્મવાદ -- -- - -- --- --- આવે એ સ્વભાવિક છે. એક તારાનું અમુક વર્ષે તેજ અહીં આવે છે, એક તારે અમુક કરોડ વર્ષે અમુક પ્રમાણમાં આપઘાત કરતે જાય છે, એક પરમાણુ એક રજકણને અમુક કરોડો ભાગ છે, આવી કરોડે અબજો, સંખ્યાત, અસંથાત, તથા અનંતની વાતોવાળા આધુનિક વિજ્ઞાન વિષે પ્રસિદ્ધ થતા લેખ વાંચતાં જેને માનસિક પરિશ્રમ નથી અનુભવાતો, તેમાં આવતી હકિકત જેને વિચિત્ર નથી લાગતી, તે હકિકતની સૂક્ષ્મતા સમજવા માટે વૈજ્ઞાનિકે એ રચેલી અમુક અમુક સંજ્ઞાવાળી શબ્દરચના જેને હંબક નથી લાગતી, તેવા મનુષ્ય આ અધ્યાત્મજ્ઞાન અંગેની આવી સૂક્ષમ હકિકત પ્રત્યે ઉપેક્ષાવૃત્તિ, ધૃણું કે અવિશ્વાસ કેમ રાખતા હશે? અરે ! આધુનિક વિજ્ઞાનની ઉપરેક્ત હકિકતનો જેને મગજમાં ખ્યાલ પણ નથી, અને સમજી શકે તેવી શક્તિ પણ નથી, એવા મનુષ્ય પણ વિજ્ઞાનની સર્વ હકિકતને સંપૂર્ણ સત્ય સમજે છે. વળી ભવિષ્યમાં બીજી પણ વિજ્ઞાનસિદ્ધિ કરવાના વૈજ્ઞાનિક પ્રયત્ન પ્રત્યે વિશ્વાસ દષ્ટિએ જુએ છે, આવા મનુષ્ય પણ અનંતજ્ઞાની પુરુષોએ કહેલ અધ્યાત્મ વિષયક હકિકતને સત્યપણે સ્વીકારવામાં સ્વબુદ્ધિગમ્યને જ આગ્રહ સેવે છે, સ્વબુદ્ધિગમ્યથી વિપરીત હકીકતને સ્વીકાર કરવામાં તેઓ લેશમાત્ર તૈયાર નથી, આવા મનુષ્ય કેવળ દયાને જ પાત્ર છે એથી વિશેષ શું કહી શકાય? Page #369 -------------------------------------------------------------------------- ________________ -- -- - - - સ્થિતિબધ–સબંધ અને પ્રદેશબંધ - ૩૩૭ રસ એટલે શું ? એની સ્પષ્ટતા આપણે આ પ્રમાણે વિચારી, છતાં એ વિષયની અતિ સ્પષ્ટપણે અને વિસ્તૃત રીતે સમજણ પ્રાપ્ત કરવા પહેલાં પુનઃ એક વખત રસબંધની વ્યાખ્યા વિચારી જઈએ. “ જ્ઞાનદર્શનાદિ આત્મગુણેને હિનાધિક પ્રમાણમાં દબાવી શકવાની અને ન્યુનાધિક રીતે સુખ–દુઃખની અસર આત્માને પેદા કરવાની, પરિણામને અનુસરી કર્મપરમાણુંઓમાં ઉત્પન્ન થયેલી જે શક્તિ, તેને રસબંધ કહેવાય છે ? આત્મા પ્રત્યેક સમયે મિથ્યાત્વાદિ હેતુઓ વડે અનતાનંત પ્રદેશયુક્ત અનંત કર્મસ્ક ધ ગ્રહણ કરે છે. છતાં ઉપર કહ્યા મુજબ આત્માના જ્ઞાનાદિ ગુણોને દબાવવાની કે સુખદુઃખને અનુભવ કરાવવાની શક્તિનું પ્રમાણ એક જીવ આશ્રયી કર્યગ્રહણના સમયમાં ગ્રહિત કર્મચ્છમાં પ્રત્યેક વખતે એક સરખું જ હોય એવો નિયમ નથી. વળી એક સમયે કર્મસ્કંધને ગ્રહણ કરતા ઘણું જ આશ્રયી પણ પ્રત્યેક જીવે ગ્રહિત કર્મસ્કોમાં રસબંધની સમાનતા હોય એ પણ નિયમ નથી. આ બધા રસબંધમાં ભિન્નતા હોય છે. તે ભિન્નતા અનંતપ્રકારની હોવાથી રસબંધ યા અનુભાગબંધ અનંત પ્રકારનો કહ્યો છે. અનંત પ્રકારે થતા તે અનુભાગબંધ પિકી જઘન્યમાં જઘન્ય થતે રસબંધ તે પહેલું અનુભાગ બંધસ્થાન ગણાય. આ જઘન્ય યા પહેલા અનુભાગ બંધસ્થાનમાં પણ કેટલા રસાશને સમુહ હોય છે, તે અગાઉ કહેવાઈ ગયું ૨૨ Page #370 -------------------------------------------------------------------------- ________________ ૩૩. જૈન દર્શનના કર્મવાદ છે. ત્યારપછીના અનુભાગસ્થાનામાં અનુક્રમે રાંશાની પ્રચુરતા હેાવાના અંગે પૂર્વના અનુભાગમ ધસ્થાનથી પછીના અનુભાગ અધસ્થાનમાં સામર્થ્યની વિશેષતા હાય છે. અનંત અનુભાગમધ સ્થાનાને અનુલક્ષીને અનંત પ્રકારે થતા કર્મોના રસને માલજીવા સુલભતાથી સમજી શકે એટલા માટે જ્ઞાનીપુરૂષાએ તે તમામ પ્રકારના કર્મોરસનું વર્ગીકરણ ચાર વિભાગમાં કર્યું છે. તે ચાર વિભાગ આ પ્રમાણે છે. S. ↑ 'k (Dilute) ૨ તીવ્ર ( Concentrated) ૩ તીવ્રતર (More concentrated) ૪ તીવ્રતમ (Most concetrated ). આ ચાર વિભાગમાં વગીકરણ કરેલ રસને જ્ઞાનિએએ અનુક્રમે એક સ્થાનિકરસ, દ્વિસ્થાનિકરસ, ત્રિસ્થાનિકરસ અને ચતુઃસ્થાનિકરસ, એ રીતની સ`જ્ઞાઓ આપીને સમજાવ્યા છે. અતિમદ્યથી આર’ભી અમુક હદ સુધીના અનંત ભે એક સ્થાનિક રસમાં, ત્યાર પછીના ક્રમશઃ ચડતા ચડતા અનંત ભટ્ટા દ્વિસ્થાનિકરસમાં, ત્યાર પછીના અનંત ભે ત્રિસ્થાનિકમાં અને ત્યારપછીના અનંતભેદ ચતુઃસ્થાનિકરસમાં સમાય છે પ્રત્યેક સ્થાનકમાં આવતા રસભેદમાં પણ સામર્થ્ય - ના હિસાબે જઘન્ય—મધ્યમ અને ઉત્કૃષ્ટપણું વિચારી શકાય છે. કારણ કે તેમાં મંદ (dilute) અતિમંદ (More dilute) આદિ અનેક ભેદે રસ હાય છે. શુભકમ'ના રસને અને અશુલકના રસને અનુક્રમે Page #371 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબધ-સબંધ અને પ્રદેશબંધ ૩૩૯ ખીર–ખાંડના રસની અને કડવાતુરીયા કે લીબડાના રસની ઉપમા સરખાવી શાસ્ત્રમાં તેનું એક સ્થાનકાદિપણું એવી રીતે સમજાવ્યું છે કે લીંબડા આદિને સ્વભાવિક એટલે કે જે હોય તેને તેજ રસ તે એકસ્થાનિક મંદ રસ કહેવાય છે, બે ભાગ ઉકાળતાં એક ભાગ બાકી રહે તેને બેસ્થાનિક તીવ્રરસ કહેવાય છે, ત્રણ ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તેને ત્રણસ્થાનિક તીવ્રતર રસ કહેવાય છે, અને ચાર ભાગને ઉકાળતાં એક ભાગ બાકી રહે તેને ચાર સ્થાનિકતીવ્રતમ રસ કહેવાય છે. આ દૃષ્ટાંતે કર્મરસનું પણ એકસ્થાનિકાદિપણું સમજી લેવું. આ એકસ્થાનિકાદિક રસમાં અનુક્રમે અનંતગુણતીવ્રતા છે. આ ચાર ભેદે થતું વર્ગીકરણ કષાયની અપેક્ષાએ છે. રસબંધનું કારણ કષાય હવાથી ચાર કષા વડે થતા રસબંધના અનંતભેદને સમાવેશ, સ્થૂલપણે ચારભેદમાં જ કરવામાં આવ્યું છે. રસબંધ સમયે વૃદ્ધિ પામતી કષાયની પ્રચુરતાએ પુન્ય પ્રકૃતિએ મંદ રસે અને પાપપ્રકૃતિઓ તીવ્ર રસે બંધાય છે. આત્માના નિર્મળ પરિણામ સમયે કે અતિ નિર્મળ પરિણામ સમયે પુન્ય પ્રકૃતિઓને રસ ચતુઃસ્થાનિક અને પાપ પ્રકૃતિને એક કે બે સ્થાનિક રસ બંધાય છે. મંદ શુભ પરિણામમાં વર્તતે આત્મા પુન્યપ્રકૃતિઓને ત્રિસ્થાનિક ૨સે અને પાપપ્રકૃતિઓને પણ ત્રિસ્થાનિક રસે બાંધે છે; કિલષ્ટ પરિણામના ગે પુન્યપ્રકૃતિઓને Page #372 -------------------------------------------------------------------------- ________________ ३४० - - - જૈન દર્શનને કર્મવાદ ક્રિસ્થાનિક રસ અને પાપપ્રકૃતિઓને ચતુઃસ્થાનિક રસ બંધાય છે. અહીં જે એક સ્થાનકાદિ રસબંધમાં કારણભૂત હિપ્ત અને નિર્મળ પરિણામની હકિકત કહી તે અનંતાનુંબંધી આદિ ચાર કષાયની અપેક્ષાએ કહી છે. તે પરિણામમાં કારણભૂત તે તે કષાયની પણ મંદતા કે તીવ્રતાના હિસાબે તે તે કષાયને અનુલક્ષીને બંધાતા એક સ્થાનકાદિ રસમાં પણ જે મંદતા કે તીવ્રતા હોય છે તે હકિકત હવે સ્પષ્ટપણે વિચારીએ. કારણ કે એકસ્થાનકાદિ પ્રત્યેક રસબંધ પણ અનેક પ્રકારનો છે. સ્થિતિબંધ અને રસબંધનો આધાર કષાય હોવાથી અનંતાનુબંધિ કષાયના ઉદય વડે સઘળી અશુભ પ્રકૃતિઓને ચત સ્થાનિક રસ, અપ્રત્યાખ્યાનાવરણય કષાયવડે ત્રણ ઠાણી રસ પ્રત્યાખ્યાનાવરણીય કષાયવડે બેઠાણ, અને સંજવલન કષાયવડે એકસ્થાનને રસ બંધાય છે. શુભ પ્રકૃતિઓને રસ એથી વિપરીત રીતે બંધાય છે. એટલે કે અનંતાનુબંધી કષાયના ઉદયવડે પુન્ય પ્રકૃતિએને બેઠાણી, અપ્રત્યાખ્યાનાવરણીય કષાયવડે ત્રણઠાણ, પ્રત્યાખ્યાનાવરણય કષાયવડે અને સંજવલન કષાયવડે ચેઠાણિયા રસ બંધાય છે. પણ એમાં વિશેષતા એટલી છે કે : સંજવલન કષાચવડે તીવ્રચોઠાણીચોરસ બધાય છે. જે જે કષાયોના ઉદયે શુભાશુભ કર્મપ્રકૃતિઓને Page #373 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૪૧ જે જે સ્થાનિકરસ બંધાય છે, તે તે સ્થાનકને રસ પાપ પ્રકૃતિઓમાં તીવ્રપણે અને પુન્ય પ્રકૃતિમાં મંદપણે બંધાય છે. તે તે સ્થાનિકરસબંધમાં હેતુભૂત તે તે કષાયો જેમ જેમ ઘટતા જાય તેમ તેમ પુન્ય પ્રવૃતિઓના તે તે સ્થાનિક રસમાં વૃદ્ધિ અને પાપપ્રકૃતિઓના સમાં હાનિ થતી જાય છે. છેવટમાં દશમાગુણસ્થાનકના અંત સમયે કષાય અત્યંત મંદ હેવાથી પુન્યને અત્યંત ઉત્કૃષ્ટ અને પાપને અત્યંતહીન રસબંધ થાય છે. આ ઉપરથી સમજી શકાય છે કે કષાયની તીવ્રતાએ પુન્યપ્રકૃતિ મંદર, તથા પાપપ્રકૃતિ તીવરસે બંધાય છે. અને કષાયની મંદતાએ પુન્ય પ્રકૃતિ તીવ્રરસે અને પાપ પ્રકૃતિ સંદરસે બંધાય છે. અહીયાં ખાસ સમજવું જરૂરી છે કે ગમે તેવા સકિલષ્ટ પરિણામ થવા છતાં જીવ સ્વભાવે પુન્યપ્રકૃતિઓને એક સ્થાનિક રસબંધ તે થતો જ નથી.સંકિલષ્ટ્ર પરિણામની જીવ ઉપર ગમે તેટલી અસર થાય તે પણ પુન્ય પ્રકૃતિએના દ્રિસ્થાનિક રસબંધથી ઓછો રસબંધ ન થાય એટલી તે નિર્મલતા અવશ્ય રહે છે. જો કે શુભ અને અશુભ બને કર્મપ્રકૃતિમાં ચારે પ્રકારના રસસ્થાનિકેની હકિત શાસ્ત્રમાં આવે છે, તે ઉપરથી શુભ પ્રકૃતિના પ્રાથમિક દ્રિસ્થાનિક રસમાં તે પ્રકૃતિઓનું એક સ્થાનિકપણું સમજી લેવું. વળી અશુભ પ્રકૃતિઓ અંગે પણ સમજવું જરૂરી છે કે કેવલજ્ઞાનાવરણીય સિવાયની ચાર જ્ઞાનાવરણીય, કેવલદર્શનાવરણય સિવાયની ત્રણે દર્શનાવરણય, પુરુષવેદ, સંજવલન ક્રોધાદિ ચાર તથા પાંચ અંતરાય એમ સતર પ્રકૃતિઓ સિવાયની બાકીની પાપપ્રકૃતિઓમાં પણ એક સ્થાનિક Page #374 -------------------------------------------------------------------------- ________________ ૩૪૨ જૈન દર્શનને કર્મવાદ રસબધ થતું નથી, કારણ કે અશુભ કર્મ પ્રકૃતિઓના એક સ્થાનિક રસબંધને યોગ્ય અધ્યવસાને સંભવતે અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનકના સંખ્યાતા ભાગ ગયા પછી જ હોય છે. અને તે તે સમયે ઉપરોક્ત સત્તર પ્રવૃતિઓ સિવાય બાકીની અશુભ પ્રકૃતિએના બહેતુઓને જ વિચ્છેદ વતે છે. બંધ હેતુઓના અભાવે તે પ્રકૃતિઓના બંધને જ અભાવ હોય પછી રસબંધ શામાં પડે? એટલે તે પ્રકૃતિએના બંધ હેતુઓનું જ્યાં સુધી હેવાપણું હોય ત્યાં સુધીમાં તે પ્રકૃતિઓના એક સ્થાનિક સબંધને ચગ્ય અધ્યવસાયે જ હોતા નથી. પણ ક્રિસ્થાનિક, ત્રિસ્થાનિક કે ચતુઃસ્થાનિક રસબંધને યોગ્ય જ અધ્યવસાયે હોય છે. તથા કેવલજ્ઞાનાવરણય અને કેવલદર્શનાવરણીય એ બે પ્રકૃતિઓ અનિવૃત્તિ બાદર સંપરાય ગુણસ્થાનક પછી પણ બધાય છે. પરંતુ આ બન્ને પ્રકૃતિઓ સર્વઘાતી હોવાથી ઓછામાં એાછા પણ દ્રિસ્થાનિક રસેજ બંધાય છે, પરંતુ એક સ્થાનિક રસે બંધાતી નથી. રસબંધમાં કારણભૂત કાષયિક અધ્યવસાયે શુભ અને અશુભ એમ બે પ્રકારે છે. તેમાં કષાયની હીનતાથી વર્તતા અધ્યવસાને શુભ અધ્યવસાય કહેવાય છે. અહી અધ્યવસાચેમાં શુભાશુભપણું અપેક્ષાપૂર્વક કહેવામાં આવ્યું છે. જે પ્રકારના કષાયના ઉદયે વર્તતા જે અધ્યવસાયે એક સમયે અશુભ કહેવાય છે, તેજ અધ્યવસાય - Page #375 -------------------------------------------------------------------------- ________________ - - - - - - સ્થિતિધરસબંધ અને પ્રદેશબંધ ૩૪૩ અમુક સમયે શુભ કહેવાય છે. જો કે આ હકિકત ઘણાને આશ્ચર્યભૂત લાગે, પરંતુ તે સહેજે સમજી શકાય તેવી વસ્તુ છે. સે ડીગ્રીથી એકસે પાંચ ડીગ્રી સુધી ચઢતે તાવ વૃદ્ધિ પામતો હોય ત્યારે તેને દરેક પોઈન્ટ ગ્લાનિસૂચક થાય છે, અને પાંચ ડીગ્રીથી હીનતા પામવા ટાઈમે એટલે ઉતરતા ટાઈમે તેજ પોઈનટ આનંદસૂચક ગણાય છે. આ રીતે ૧ થી ૫ ડિગ્રી સુધીના દરેક પિન્ટમાં અપેક્ષાભેદથી વિચારીયે તે સારા અને નરસાપણું અને સંભવે છે. એ રીતે વૃદ્ધિ પામતા કષાની અપેક્ષાએ વર્તતા જે અધ્યવસાયે અશુભ કહેવાય છે, તેજ અધ્યવસા ઓસરતા (ક્ષીણ થતા) કવાની અપેક્ષાએ શુભ કહેવાય છે. ચઢતા ગુણસ્થાનકવાળા જીની અપેક્ષાએ જે કાષયિક અધ્યવસાયે શુભ છે, તે જ કાષયિક અધ્યવસાય, પડતા જીવની અપેક્ષાએ અશુભ છે. શુભ અધ્યવસાયેથી કર્મસ્કધામાં ઉત્પન્ન થતે રસ આલ્હાજન્ય છે. અને અશુભ અધ્યવસાયથી ઉત્પન્ન થતો રસ અનિષ્ઠ છે. કર્મના પ્રત્યેક સ્થિતિસ્થાનકબંધમાં તીવ્ર–તીવ્રતર–મન્ટ અને મન્દતરાદિ અસંખ્ય લેકાકાશ પ્રદેશ પ્રમાણુ કષાદયનાં સ્થાન છે. આમાં અમુક એક સ્થિતિબંધને રોચ્ચ ભિન્ન ભિન્ન કષાદય હોવા છતાં ઘણું જીવ આશ્રયી સ્થિતિ સરખી જ બંધાય છે. Page #376 -------------------------------------------------------------------------- ________________ ૩૪૪ જૈન દર્શનને કર્મવાદ પરંતુ સરખી સ્થિતિ બંધાવા છતાં તે કર્મને ભગવટે સરખી રીતે થતું નથી. પૃથક્ પૃથક્ રીતે હોય છે. એટલે કે કર્મના એક જ સ્થિતિસ્થાનકને જુદા જુદા , જીવે દ્રવ્યાદિ ભિન્ન ભિન્ન સામગ્રી પામીને જ અનુભવે છે. આમ થવામાં તે સઘળા જીવોને એક જ સરખો સ્થિતિબંધ થવા ટાઈમે વર્તતા ભિન્ન ભિન્ન કષાદય ચુક્ત પરિણામ અને દ્રવ્ય, ક્ષેત્ર, ભાવ અને ભવાદિની અનેક વિચિત્રતા રૂપ કારણે જ આભારી છે. આ વિચિત્રતા ને હિસાબે એકનાએક સ્થિતિસ્થાનક બંધમાં રસબંધ પણ ભિન્ન ભિન્ન પ્રકારે થાય છે. જેથી એકજ સ્થિતિસ્થાનક અનુભવતા તે દરેક જીવે તે કર્મના રસને કઈ મંદ, અતિમંદ, તીવ્ર અને તીવ્રતમ એમ અલગ અલગરૂપે ભગવે છે. સ્થિતિબંધ તે કષાય જન્ય અધ્યવસાયથી બંધાય છે, જ્યારે રસબંધ લેશ્યાયુક્ત કષાદયથી બંધાય છે. અનેક જીવોની અપેક્ષાએ સ્થિતિસ્થાનાધ્યવસાયમાં અનુંભાગ બન્યાધ્યવસાયે વિચારીએ તે સર્વજઘન્ય સ્થિતિબન્ધહેતુભૂત કષાદયમાં કૃષ્ણાદિલેશ્યા પરિણામરૂપ અનુભાગમખ્વાધ્યવસાયસ્થાન અલ્પ હોય છે, તેનાથી દ્વિતીયાદિ સ્થિતિ બન્યા હેતુભૂત કષાયદયમાં અનુક્રમે વિશેષાધિક અનુભાગનજ્વાધ્યવસાયસ્થાને હોવાપણું ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધસ્થાનહેતુભૂત કષાદય સુધી સમજવું. એ રીતે વિશેષાધિકાણાએ કરીને વિચારતાં, જઘન્ય કષાદયથી પ્રારંભીને અસંખ્ય લેકાકાશ પ્રદેશપ્રમાણ કષાદયસ્થાન, Page #377 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ–રસબંધ અને પ્રદેશબંધ ૩૪૫ અતિક્રમતાં અનંતર કષાદયસ્થાનમાંના અનુંભાગ બન્ધાધ્યવસાયસ્થાનોની સંખ્યા દ્વિગુણ હોય છે. એ રીતે ઉત્કૃષ્ટ સ્થિતિબક્વાધ્યવસાયસ્થાન સુધીના સ્થાનમાં અસંખ્ય કાકાશપ્રદેશપ્રમાણ કષાદયસ્થાન અતિક્રમવાવડે પ્રત્યેક પ્રત્યેક અન્તરે અનુભાગ બન્યાધ્યવસાયસ્થાનની સંખ્યા અનુક્રમે દ્વિગુણ સમજવી. * અસંખ્ય લેકાકાશપ્રદેશપ્રમાણ કષાદયસ્થાન અતિક્રમતાં એક અન્તરસ્થાન થાય. જઘન્ય કષાદયસ્થાનથી ઉત્કૃષ્ટ કષાદયસ્થાનક સુધીમાં એવાં અન્ડરસ્થાન આવલિકાના અસંખ્યાતા ભાગના સમય પ્રમાણ સમજવા આ રીતે પ્રત્યેક અન્તરે થતી અનુભાગાધ્યવસાયની દ્વિગુણવૃદ્ધિનો કમ કર્મની અશુભ પ્રકૃતિ અંગે સમજ. શુભ પ્રકૃતિઓની વૃદ્ધિ પ્રરૂપણું એથી વિપરીત સમજવી. એટલે શુભ પ્રકૃતિમાં ઉત્કૃષ્ટ સ્થિતિબન્ધહેતુભૂત કષાયસ્થાનમાં અનુભાગ બન્યાધ્યવસાય સ્થાને સર્વથી અલ્પ હોય. અને તેના ઉપાજ્ય એટલે પૂર્વના સ્થિતિસ્થાન ધ હેતુભૂત કષાદયમાં વિશેષાધિક અનુભાગાધ્યવસા હોય. એ રીતે અનુક્રમે ઉપાન્ય સ્થિતિસ્થાન બન્ધ હેતુભૂત કષાયેાદયમાં વિશેષાધિકની વૃદ્ધિએ સર્વજઘન્ય સ્થિતિબન્ધ હેતુભૂત કક્ષાદયસ્થાન સુધીમાં અનુભાગાધ્યવસાયનું પ્રમાણ હોય છે. અને તેમાં દ્વિગુણવૃદ્ધિને મ પ ઉપરોક્ત રીતે એ ઉત્કૃષ્ટસ્થિતિબન્ધ હેતુભૂતકષાદયથી પ્રારંભી જઘન્ય સ્થિતિબધ હેતુભૂત કવાયદયસ્થાન સુધી ઉપન્ય કેમે સમજો , Page #378 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - - - - - - - - ૩૪૬ જૈન દર્શનને કર્મવાદ ચારે આયુષ્ય અંગે જઘન્ય સ્થિતિસ્થાનકથી પ્રારંભી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનક સુધીમાં પ્રત્યેક સ્થિતિસ્થાનકે અનુભાગરથાને અસંખ્યગુણ હોય છે. આ પ્રમાણે પ્રત્યેક સ્થિતિસ્થાનકબંધમાં અનુભાગબંધાયવસાયનું પ્રમાણુ એક સરખું નહીં હોવાથી એકજ સ્થિતિબંધમાં અનુભાગ (રસ) બંધ પણ પૃથક પૃથક્ રીત થાય છે. એકજ રિતિબંધમાં થતા તે પૃથક્ પૃથક્ અનુભાગના સર્વ સમૂહમાં અશુભકર્મના જઘન્ય અનુભાગબંધ થી પ્રારંભી ઉત્કૃષ્ટ અનુભાગ બંધ સુધીમાં પ્રત્યેક અનુર્ભાગબંધની તીવ્રતા અનુક્રમે અનંતગુણ હોય છે. જઘન્ય સ્થિતિમાં જઘન્યાનુભાગ સર્વથી અ૫ છે, તેથી દ્વિતીય સ્થિતિમાં જઘન્યાનુભાગ અનન્તગુણ તીવ્ર હોય છે. એ રીતે અશુભકર્મપ્રકૃતિએના જઘન્ય સ્થિતિસ્થાનથી આરંભીને અનુક્રમે ઉર્વમુખે અનન્તગુણ અનુભાગ હોય, અને શુભ પ્રકૃતિઓના ઉત્કૃષ્ટ સ્થિતિ સ્થાનથી પ્રારંભીને અનુક્રમે અધમુખે જઘન્યસ્થિતિ સુધી સુધી અનન્તગુણ અનુભાગ હોય છે. કથન સામાન્યપણે સમજવું, બાકી તે દરેક કર્મપ્રકૃતિના જઘન્યસ્થિતિસ્થાનકથી ઉત્કૃષ્ટ સ્થિતિસ્થાનક સુધીમાં દરેક સ્થિતિસ્થાનકમાંના દરેક અનુભાગબંધનું તીવ્ર મન્તત્વ, તે કશ્મ પયડી, પંચસંગ્રહ વગેરે ગ્રંથમાં વિસ્તૃત રીતે દર્શાવેલ અનુકૃષ્ટિ તથા અનુભાગની તીવ્ર મન્તત્વની હકિકત દ્વારા તે તે ગ્રંથોના અભ્યાસી ગુરુગમદ્વારા સમજવું અત્યંત આવશ્યક છે. Page #379 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૪૭સ્થિતિબન્ધગત અનુભાગાધ્યવસાયસ્થાનમાંની અમુક સંખ્યા પ્રમાણ અનુભાગાધ્યવસાયસ્થાનેનું પાશ્ચાત્ય કેટલાક સ્થિતિબન્ધ સુધી હોવાપણને અનુકૃષ્ટિ કહેવાય છે. અમુક સ્થિતિબન્ધમાં જે અનુભાગાધ્યવસાયસ્થાન હોય છે, તેમાંથી અમુક પ્રમાણમાં અધ્યવસાયસ્થાને તેનાથી પૂર્વ યા પાશ્ચાત્ય સ્થિતિબન્ધમાં પણ હોય છે. એ રીતે. એક વિવલિત સ્થિતિ બન્યમાંના અમુક અનુભાગાધ્યવસાયસ્થાનો ક્રમે ક્રમે ન્યૂનતાપણે કરી પલ્યોપમના. સંખ્યાતમા ભાગ પ્રમાણ પૂર્વ યા પાશ્ચાત્ય સ્થિતિમ સુધી હોય છે. પલ્યોપમના સંખ્યાતમા ભાગ પ્રમાણુ સ્થિતિસ્થાનની અનન્તર પૂર્વ યા પાશ્ચાત્ય સ્થિતિસ્થાનમાં તે વિવક્ષિત સ્થિતિસ્થાનના અનુભાગાધ્યવસાય સ્થાનમાંથી એકપણ અનુભાગાધ્યવસાયસ્થાન હોતું નથી. ઉપરોક્ત અધ્યવસાયસ્થાનેનું ઉપરોક્ત રીતે હોવાપણું અમુક પ્રકૃતિ અંગે પૂર્વાનુપૂર્વીએ અને અમુક કર્મપ્રકૃતિ અંગે પશ્ચાનું-- પૂર્વએ હોય છે. વિવક્ષિત સ્થિતિ બન્યમાંના જે અનુભાગવસાયસ્થાનનું. પૂર્વ પાશ્ચાત્ય સ્થિતિસ્થામાં હોવાપણું કહ્યું તે અનુભાગાધ્યસાય સ્થાને ઉપરાંત બીજા પણ અનુભાગાધ્યવસાય. સ્થાને તે પૂર્વ યા પ્રાશ્ચાત્ય સ્થિતિસ્થાનમાં હોય છે. માત્ર વિવક્ષિત સ્થિતિ બન્યમાંનાં જ અમુક અનુભાગાધ્યવ-- સાયસ્થાને હોય છે, એમ નહીં સમજવું. એક જ સ્થિતિસ્થાનમાં અનુભાગાધ્યવસાયસ્થાન પૃથફ. પૃથક્ હોવાનું કારણ લેશ્યા છે. લેશ્યાની તીવ્રતા મંદ Page #380 -------------------------------------------------------------------------- ________________ ૩૪૮ જૈન દર્શનને કર્મવાદ - - - - - - - - તાના હિસાબે જ અનુભાગ (રસ) બંધની તીવ્રતા મંદતા હોવાથી વૈશ્યાનું સ્વરૂપ લક્ષમાં રાખવું અત્યંત આવશ્યક છે. કર્મબંધ સમયે થતા રસબંધની તીવ્રતા–મંદતાને ખ્યાલ પિતપેલામાં વર્તતી વેશ્યાને અનુસારે પિતે લક્ષમાં રાખી શકે છે. કપાયેદયસહિત જે કૃષણાદિ લેશ્યા રૂપ પરિણામ વિશેષ તે જ અનુભાગ(રસ)બન્ધમાં હેતુભૂત હોવાથી નવમાં ગુણસ્થાનક સુધી જ લેડ્યા તે કર્મના રસબંધમાં કારણભૂત થાય છે. ૧૦મે ગુણસ્થાને વ્યક્ત સંકિલwતા નથી. ૧૧–૧૨–૧૩ એ ત્રણ ગુણસ્થાનકમાં ફક્ત ઈર્યાપથિકી ક્રિયા છે, અને ફક્ત એક સમયનો રૂક્ષ સાતવેદનીને જ બંધ છે, તેથી ત્યાં રસબંધ નથી. કષાયની તારતમ્યતા પ્રમાણે શૂલપણે છ લેહ્યા છે. સૂક્ષ્મપણે તે શૂલપણે ગણાતી દરેક વેશ્યા વિવિધ પ્રકારની હોય છે. જુદાજુદા જી આશ્રયી એક સરખા કષાયથી વર્તતા રાગદ્વેષમાં સ્વસ્વભાવાનુસાર તે રાગદ્વેષને અંગે તે જ અનેક વિવિધ પરિણામવાળા હોય છે, તે વિવિધ પરિણામે શૂલપણે છે વિભાગમાં કલ્પી શકાય છે. તે છ વિભાગ તે જ છ લેક્યા છે. જે ભાવમાં હિંસાભાવની મુખ્યતાપૂર્વક પાંચ આસવમાં પ્રવૃત્તિ કરવી તે કૃષ્ણલેશ્યાના પરિણામ છે. પગલાસક્તિની મુગ્યતાએ પાંચ ઇંદ્રિના વિષયમાં લુખ્યપણું તે નીલ લેફ્સાનાં પરિણામ છે. જ્યાં વકતાની મુખ્યતાવાળા ભાવ વતે છે તે કાપત લેશ્યાના પરિણામ છે, Page #381 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૪ ગમે તેવા રાગઢષના સંગમાં પણ ધર્મરુચિન મુખ્યતા અને પાપભીરુતા તે તેજેશ્યાનાં પરિણામ છે. જિતેંદ્રિયપણાની ભાવના તે પહેલેશ્યાનાં પરિણામ છે રાગદ્વેષના સંગમાં સમાનતા કેળવવા પ્રયાસ તે શુકલેશ્યા કહેવાય છે. વીતરાગની લેશ્યા તે અતિવિશુ શુકલેશ્યા અથવા પરમ શુકલેશ્યા કહેવાય છે. છે ગુણસ્થાનક સુધી છ લેફ્સાઓ હોઈ શકે ? પરંતુ સમકિતીની લેફ્સામાં જે અનંતગણ શુદ્ધિ, આત ભાવ અને દયેય સિદ્ધસ્વરૂપનું હોય, તેવી શુદ્ધિ, ભાવ અ ધ્યેય મિથ્યાત્વીમાં ન હોય. પાંચમા અને છઠ્ઠા ગુણઠાણા પ્રાપ્તિ તે ત્રણ શુદ્ધ લેશ્યામાં જ થાય છે, એ હિસ તે પહેલી ત્રણ લેડ્યામાં પ્રથમનાં ચાર ગુણસ્થાનક જ ત્રી કર્મગ્રંથમાં કહ્યા છે. પરંતુ પૂર્વે પામેલા પાંચમા છે ગુણઠાણાવતને કૃષ્ણાદિ લેશ્યા આવી શકે છે એ હિસાબે ' ચમા-છઠ્ઠા ગુણઠાણાવંતને છએ લેસ્યા હોઈ શકે બાકી સમક્તિપ્રાપ્તિ, દેશવિરતિની પ્રાપ્તિ અને સર્વવિરતિ પ્રાપ્તિ વખતે તો શુકલેશ્યા જ હોય છે. ૪–૨–૬મા ઉપર ઉપરના ગુણસ્થાનકમાં અશુભ લેશ્યા મંદતર હું અને કેઈ વખતે જ પ્રગટ થાય. સાતમા ગુણસ્થાને શુદ્ધ લેસ્યા જ હોય છે. ૮ થી ઉપરના ગુણસ્થાને ફક્ત શુકલેશ્યા જ હોવ. એક થી ૧૩ ગુણસ્થાનક Page #382 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કવાદ તારતમ્યતા હાય છે. છએ લેશ્યાએ એક એકથી વિશુદ્ધ હાય છે. -૩૧૦ કષાચાય સમયે વતા પરિણામા કેટલીક વખત એક જ લેફ્સામાં નહી રહેતાં ચડતા તથા ઉતરતા ક્રમે અન્ય લેસ્યામાં કેવી રીતે ચાલ્યા જાય છે, તે હકિકત પ્રસન્નચંદ્ર રાષિના દ્રષ્ટાંતથી સરલ રીતે સમજી શકાય છે. અને આ ઉપરથી કેવી જાતના પરિણામા કયી લેફ્સામાં ગણી શકાય તે પણ સમજવુ. સુલભ પડે છે. કાઉસ્સગ્ગ ધ્યાનસ્થ પ્રસન્નચંદ્ર રાષિતુ' સમતામાં સ્થિર ધ્યાન તે શુકલ લેશ્યા. દુખની વાત સાંભળી માત્ર ક્ષેાલજ થયે, પરંતુ જિતે'દ્રિયપણુ સ્થિર રહ્યું તે પદ્મલેશ્યા. ભાવથી ધર્મીમાં સ્થિર રહેવા છતાં પણ મનમાં ભાવ એ ઉત્ત્પન્ન થયા કે મારા પુત્રનું શું થશે? એટલે પુત્ર પરના મમત્વભાવ જાગ્યા તે તેજોલેશ્યા. રાજ્ય પર ચઢી આવેલ દુશ્મન પર વાઘૃણા ઉત્પન્ન થઈ તે કાપાતલેશ્યા. પેાતાના રાજ્યને અને પુત્રને બચાવવાની ભાવનારૂપ સસારઆસક્તિ આવી તે નીલ લેશ્ય શત્રુઓને નાશ કરવા રૂપ હિંસાના ભાવ જાગ્યે તે કૃષ્ણલેશ્યા. હવે પરિણામનીધારા વિશુધ્ધતામાં પલટાતાં કમે ક્રમે તે શુભલેફ્સામાં કેવી રીતે ગયા તે વિચારીએ. Page #383 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૫૧ - - - - - - - - માથા પર મુગટ લેવાની ભાવનાએ માથા પર હાથ જતા માથાની ટાલ જોઈ સાધુપણાની સ્મૃતિએ ચમક્યા અને માનસિક યુદ્ધથી વિરામ પામતાં કૃષ્ણલેક્યા ગઈ કેનું રાજ્ય અને કેને પુત્ર? કેને બચાવવાને હું પ્રયત્ન કરૂ છું? એ વિચારે સંસારઆસકિત છુટતાં નીલલેક્યા ગઈ કેણું મિત્ર અને કેણ દુશ્મન? પોતપોતાના કર્માનુસાર સગો ઉત્પન્ન થાય છે. મનુષ્ય માત્ર તે નિમિત્ત છે. તે તે મિત્ર પણ નથી અને દુશ્મન પણ નથી. અનુકુળ અને પ્રતિકુળ સંગોની પ્રાપ્તિમાં પૂર્વકૃત કર્મો જ કારણભૂત છે. એ વિચારે કાપતલેશ્યા ગઈ જે રાજ્ય અને પુત્રના સંબંધે સિરાવ્યા છે, તેના ઉપર મમત્વભાવ શાને ? “એનોદ રસ્થિ જે ઉં? એ રીતે મમત્વભાવ છોડ અને પૂર્વ કરેલા મમત્વભાવને પશ્રાત્તાપ કરી પ્રાયશ્ચિત્ત લઈ ધર્મમાં સ્થિર રહેવાની ભાવનાએ તેજોલેસ્યા ગઈ આત્માના નિર્વિષયી ભવથી પલેક્શા ગઈ અને ક્ષપકશ્રેણીના ભાવથી પરમ શુકલક્ષ્યિા આવી. લેક્ઝાનું સ્વરૂપ બાલ જીવો સરલ રીતે સમજી શકે એટલા માટે તે અંગે જાંબુ ખાનાર છ વટેમાર્ગ તથા છ ધાડપાડુઓનાં દ્રષ્ટાંતે પણ શાસ્ત્રમાં આપેલ છે. કૃષ્ણ લેશ્યા કરતાં નીલ મહેશ્યા. અનંતગુણ શુદ્ધ, નીલ કરતાં Page #384 -------------------------------------------------------------------------- ________________ ૩૫૨ જૈન દર્શનને કર્મવાદ કાપિત અનંતગુણ શુદ્ધ, કાપતથી તે અનંતગુણી વિ. શુદ્ધ, તેથી પવ અનંતગુણ વિશુદ્ધ, અને પદ્મથી શુકલ લેશ્યા અનતગુણ વિશુદ્ધ હોય છે. કૃષ્ણાદિ છએ લેફ્સામાં અનુકમે હિસાના, પુદ્ગલાસકિતના, વક્રતાના, પાપભીરુતા તથા ધર્મચિના, તે દ્રિયપણાના અને સમાનતાના જે ભાવે દર્શાવ્યા તે દરેક ભાવને પ્રજ્ઞા પ્રમાણે વિસ્તારથી સમજતાં પ્રત્યેક વેશ્યાના પણ અનેક ભાવે ખ્યાલમાં આવી શકે છે. અને એ રીતે છ એ લેશ્યાના અનેક ભાવના હિસાબે અનુભાગબંધાવ્યવસાય અનેક પ્રકારને થાય છે. જે લેશ્યામાં મારે તે લેફ્સાસ્થાનમાં ઉપજવું પડે છે. માટે શભ લેફ્સામાંજ રહેવાનો પ્રયત્ન કરે. જોઈએ. કર્મના વિપાકેદય સમયે તીવ્રતાપૂર્વક થતા ભેગવટાથી આત્મા અત્યંત ખેદ અનુભવવા પૂર્વક આર્નો—દ્રધ્યાનમાં મગ્ન બની, અશુભ લેફ્સાવંત બની, પુનઃ તીવરસવાળાં અશુભ કર્મો ઉપાર્જન કરે છે. પરંતું સમ્યદૃષ્ટિ આત્મા અશુભ લેશ્યાથી દુર રહેવા કોશિષ કરે છે. અને શભલેફ્સામાં સ્થિર બની રહેવા માટે મનને ધર્મ અને શુકલ ધ્યાનમાં જોડી રાખી આ તથા શૈદ્ર ધ્યાનનો ત્યાગ કરે છે. શાસ્ત્રો દ્વારા તે ધ્યાનેનું રવરૂપ જાણે–સમજે અને ખ્યાલમાં રાખે છે. અનિત્યાદિ બાર તથા મેગ્નાદિ ચાર ભાવના સદા ભાવે છે. વચન બોલવા સમયે ભાષાસમિતિને ઉપગ રાખે છે. વ્રત-પચ્ચકખાણ દ્વારા કાયાની અશુભ પ્રવૃતીને રોધ કરે છે. • Page #385 -------------------------------------------------------------------------- ________________ સ્થતિબંધ–રસમય અને પ્રદેશાધ ૩૫૩ માહનીય ક`ના થતા ઉદય અને ઉદીરણા સમયે ઉપશમ અથવા થયેાપશમ ભાવમાં રહીને ઉદયમાં આવતી ક પ્રકૃતિને નિષ્ફળ કરે છે. જ્ઞાન અથવા તત્ત્વજ્ઞાનના ઉપયાગથી શુકલ લેશ્યા ઉત્પન્ન કરી પૂર્વાંની લેશ્યાને શુદ્ધ કરી શુકલ લેશ્યામાં પરિણમાવે છે, શુકલ લેશ્યામાં સ્થિર રહેવા માટે સિદ્ધસ્વરૂપનું ધ્યાન કરે છે. એ રીતે આત્માના સગુણા વિકાસ પામવાથી ક્રમેક્રમે અશુભ લેશ્યાના સંસ આત્મામાંથી છૂટી જાય છે. અને કમ'ખ'ધ ધીમે ધીમે રૂક્ષતાને પામે છે. અંતે આત્માનુ વિશુદ્ધ સ્વરૂપ પ્રગટ થાય છે. પ્રદેશમધઃ— પ્રતિસમય જીવદ્વારા આત્કૃષ્ટ કામ ણવગણાનાં દલિકસમૂહ અને તેમાંથી વિવિધ પ્રકૃતિરૂપે પરિણમવામાં ચાક્કસ દલિકસખ્યાના નિયત પ્રમાણને પ્રદેશમધ કહેવાય છે. જીવ તે કામણુવગણાના પુદ્ગલાને ચેાગરૂપ વીય વડે ગ્રહણ કરી તેને કમરૂપે પરિણમાવે છે. એટલે જીવદ્વારા આકૃષ્ટ દલિકસમુહેાની સંખ્યામાં ન્યૂનાધિક્તાનું પ્રમાણ, દલિકગ્રહણસમયે વત્તતા જીવના ચેાગવ્યાપારના આધારે જ છે. સ જીવેામાં તથા એક જીવમાં પણ પ્રતિસમય ચેાગમળ સમાનપણે જ વર્તે એવા નિયમ નથી. જેથી પ્રતિ સમયગ્રહિત કામ ણુવ ણાના પુદ્ગલ પ્રદેશ સમુહની સખ્યા પણ સર્વ જીવાને સમાનપણે હાઈ શકતી નથી. ૨૩ Page #386 -------------------------------------------------------------------------- ________________ ૩૫૪ જૈન દર્શનને કર્મવાદ એગ વ્યાપારની વિશેષતાએ પ્રદેશબંધની વિશેષતા, અને ચગવ્યાપારની ન્યૂનતાએ પ્રદેશબંધની પણ ન્યૂનતા હોય છે. ઉત્કૃષ્ટગે ઉત્કૃષ્ટ પ્રદેશ બંધાય. જેથી સર્વોત્કૃષ્ટ ચગવંતને સંક્ષિપર્યાપ્તો જીવ જ હેવાથી ઉ-કૃષ્ટ પ્રદેશબંધ પણ તેને જ થઈ શકે. આ હિસાબે સર્વજીને પ્રદેશબંધ પણ વિવિધ પ્રકારે હોય છે. જીવોની ભિન્ન ભિન્ન પ્રકારે વર્તતી ચગવ્યાપારરૂપ અવસ્થા તે ભિન્નભિન્ન પ્રકારના ગસ્થાનક તરીકે ઓળખાય છે. વીતરાય કર્મના અધિક ક્ષપશમે અધિક વીર્ય વ્યાપારવાળું ગરથાનક હોય છે, અને ન્યૂનક્ષયોપશમે જૂન વીર્યવ્યાપારવાળું ગરથાનક હોય છે. વીર્યાતરાય કર્મના ઓછામાં ઓછા ક્ષપશમવાળા જીવનું જે ચગસ્થાનક, તેને જઘન્ય સ્થાનક કહેવાય છે. કેવલિની બુદ્ધિરૂપ શસ્ત્રથી એકના બે ભાગ ન થઈ શકે તેવા અવિભાજ્ય વીર્યાશેની સંખ્યાનું પ્રમાણે, આ જઘન્ય ચગસ્થાનકમાં કેટલું હોઈ શકે? તે પંચસંગ્રહ અને કમ્મુપયડી આદિ ગ્રંથમાં અતિ સુંદર રીતે સમજાવ્યું છે. વિર્યાતરાય કર્મનું ગમે તેટલું આવરણ આત્મ પ્રદેશ ઉપર હોવા છતાં પણ જઘન્ય એગસ્થાનકમાં બતાવેલ ગબળ કરતાં ન્યૂન ગબળ તે સંસારચક્રમાં કઈ પણ જીવને કયારેય પણ હોઈ શકતું નથી. એટલે જ તે વીર્યવ્યાપારવાળી જીવની અવસ્થાને જઘન્ય ચગસ્થાનક તરીકે ઓળખાવી છે. અને તેવી જઘન્ય ચેરસ્થાનકરૂપ અવસ્થા, ઓછામાં Page #387 -------------------------------------------------------------------------- ________________ સ્થિતિબંધ-રસબંધ અને પ્રદેશબંધ ૩૫૫ ઓછા વીર્યવ્યાપારવાળા ભવ પ્રથમ સમયે વર્તમાન સૂક્ષ્મ નિગદીઆ જીવને જ હોય છે. તે ઉપરાંત અધિક અધિક વીર્યવ્યાપારવાળાં અન્ય અન્યજીનાં બીજા પણ યોગસ્થાનકે હવાથી સર્વોત્કૃષ્ટ યોગસ્થાનક પર્યત પૂર્વ પૂર્વથી અધિક અધિક વીર્યવ્યાપારવાળાં સર્વ મળીને અસંખ્ય યોગસ્થાનકે થાય છે. સંસારી જીવોની સંખ્યા અનંત હોવા છતાં પણ સરખે સરખા ચગસ્થાનકવાળા જી ઘણું હોવાથી સઘળા જીવોની અપેક્ષાએ કેવલજ્ઞાનીએ દષ્ટ સઘળાં યોગસ્થાનકેની સંખ્યા અનંત નહિં હતાં અસંખ્ય જ છે. એકેન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય જાતિ સુધીના જીવમાં ઉપરોક્ત અસંખ્ય વસ્થાનકે પૈકી તે તે જાતિને રેગ્ય જઘન્યોગસ્થાનક અને ઉત્કૃષ્ટમસ્થાનક, કેટલા વર્તાશયુક્ત ચગવ્યાપારવાળું હોઈ શકે, તથા સર્વ જીવ આશ્રયી જઘન્ય ચોગસ્થાનકથી સર્વોત્કૃષ્ટ એગસ્થાનક સુધીનાં પ્રત્યેક ગસ્થાનકમાં વર્તતા ચગવ્યાપારનું પ્રમાણ પણ કેટલા વર્તાશયુક્ત હોય, તેની વિસ્તૃત હકિકત શતક નામા પંચમ કર્મગ્રંથ, પંચસંગ્રહ, અને કમ્મપયડી આદિ ગ્રંથાથી જ સમજી શકાય છે. દરેક જીવોમાં સ્વજાતિયેાગ્ય જઘન્ય રોગસ્થાનથી "ઉત્કૃષ્ટ ચેવસ્થાનક સુધીનાં કઈ અમુક જ સ્થાનક પ્રતિ સમયે સદાના માટે રહે, એ નિયમ નથી. કારણકે એગપ્રવૃત્તિને આધાર વિર્યાતરાય કર્મના ક્ષપશમ પરજ Page #388 -------------------------------------------------------------------------- ________________ ૩૫૬ જૈન દર્શનને કર્મવાદ - - - - અવલંબિત છે. તે પશમ દરેક જીવને કેઈસમયે વધે છે, અને કોઈ સમયે ઘટે છે. અને કોઈ સમયે તેટલે ને તેટલે પણ રહે છે. માટે ક્ષાપશમની વૃદ્ધિએ વિશેષ ગવ્યાપારવાળું, ક્ષયે પશમની હાનિએ ન્યૂનચગવ્યાપારવાળું, અને ક્ષપશમની વૃદ્ધિ કે હાનિ ન થાય ત્યાં સુધી તેના તે જ ચગવ્યાપારવાળું સ્થાનક જીવમાં વસે છે. જેથી એક જીવને પણ વીતરાય કર્મના ક્ષપશમની હાનિ વૃદ્ધિ અનુસાર પ્રતિ સમય પ્રાપ્ત રોગસ્થાનકે વિવિધ પ્રકારનાં હોવાથી, પ્રતિસમય ગ્રહણ કરાતી કાર્પણ વગણના પ્રદેશસમુહની સંખ્યા પણ ન્યુનાધિક હોય છે. અને જે સમયે ચગસ્થાનકની હાનિવૃદ્ધિ ન થાય તે સમયમાં જ પ્રદેશસમુહોની સંખ્યા સમાન હાય છે. આ સર્વ હકિકતને તાત્પર્ય એ જ છે કે બધા સંસારી જેમાં માનસિક, વાચિક અને કાયિક ગવ્યાપાર એક સરખો નહિ વર્તતે હોવાથી તથા કોઈ એક અમુક જીવમાં પણ પ્રતિસમય વર્તતા રોગ વ્યાપારની ભિન્નતા હોઈ શકવાથી પ્રદેશબંધ અસમાનપણે થાય છે. આ રીતે ઊંચે, નીચે, અને તીર છે એમ બધી દિશામાં રહેલ આત્મ–પ્રદેશવડે સ્વજીવપ્રદેશના ક્ષેત્રમાં જ રહેલા સ્થિર કર્મસ્કને જીવ ગ્રહણ કરે છે. ગતિવાળા સ્ક અસ્થિર હોવાથી બંધમાં આવતા નથી. પ્રદેશબંધ સમયે એટલે કે કામણ વર્ગણાના પદુગલ સ્કંધ ગ્રહણુસમયે Page #389 -------------------------------------------------------------------------- ________________ ૩૫૭ સ્થતિબધ–સબંધ અને પ્રદેશબંધ તેના ભાગલા પડી જઈ જુદાજુદા કર્મોમાં વહેંચાતાં દલિકેનું પ્રમાણે, ઉત્કૃષ્ટ સ્થિતિબંધને અનુલક્ષીને જ હોય છે. એટલે કે જે કર્મને સ્થિતિબંધ અધિક હેઈ શકતો હોય તે મૂલ કર્મના ભાગમાં ઘણાં દલિકે (પ્રદેશ) પ્રાપ્ત થાય છે, એ સામાન્ય નિયમ છે. પરંતુ તેમાં એક અપવાદ છે કે વેદનીય કર્મને સર્વ કર્મથી પણ અધિક દલિકે પ્રદેશ)ની પ્રાપ્તિ થાય છે. આનું કારણ એ છે કે, સુખ–દુઃખાદિકને સ્પષ્ટ અનુભવ વેદનીય કર્મથી જ થતો હોવાથી વેદનીયને ભાગ ઘણાં પુદગલવાળો હોવો જોઈએ. તેમાં જે ઓછાં પુગલ હોય તે સ્વીકાર્ય કરવામાં વેદનીય તે સમર્થ થઈ શકતું નથી. ઉત્કૃષ્ટ સ્થિતિબંધના ધોરણે મૂળ કર્મપ્રકૃતિ ને ભાગે આવેલ દલિકે (પ્રદેશ)માંથી તે તે મૂળ કર્મ પ્રકૃતિના ઉત્તર ભેમાં વહેચણ થઈ જાય છે. આ ઉત્તરભેદરૂપ કર્મ પ્રકૃતિમાં પણ થતાદલિકેના ભાગલાનું પ્રમાણ નિયમસર હોય છે. એ નિયમનું ધોરણ શાસ્ત્રમાં બહુ જ સ્પષ્ટપણે દર્શાવ્યું છે. એ નિયમની હકિકત વધુ વિસ્તૃત હોવાથી જિજ્ઞાસુઓએ પંચમ કર્મગ્રંથ, કમ્મપયડી, પંચસંગ્રહ વગેરે ગ્રંથમાં આપેલ પ્રદેશબંધના વિષયમાંથી જાણી સમજી લેવી. Page #390 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૯ સુ કમબન્ધના હેતુઓ કામણુવગણાનાં પુદ્ગલે, આત્માની સાથે સખધિત થઈ અમુક ટાઈમ સુધી અનુદિત રહી, ત્યારબાદ ઉયમાં આવી પેાતાનુ ફળ ખતાવી આત્માથી છૂટાં ન પડે ત્યાં સુધી તે કમ તરીકે ઓળખાય છે. કમ ભાવે પરિણામ પામતાં કામ વગણાનાં તે પુદ્ગલાના ક્ષીરનીરવત્ ચા અગ્નિલેહવત્ આત્મપ્રદેશેાની સાથે ચાટવારૂપ જે સબંધ તે અંધ ” કહેવાય છે. 66 જે કર્મની જેટલી સ્થિતિ ખધાઈ હાય તેમાંથી અખાધાકાળ જેટલે સ્થિતિકાળ વ્યતીત થયે, અથવા તે અધ સમયે ખાદ અપવતના િકરણાએ કરી થયેલ સ્થિતિની ન્યૂનાધિકતાનુસારે દયાવલિકામાં પ્રવેશેલ કનુ વિપાકે—અનુભવવે કરીને ભાગવવુ તે “ ઉદય ” કહેવાય. છે. અને ઉદયકાળ પાકયા વિનાજ જીવના સામર્થ્ય વિશેષના અળથી કર્મોને પરાણે ઉદયમાં લાવવાં તેને “ ઉદીરણા કહેવાય છે. કમસ્વરૂપે આત્માની સાથે કામ ણુવગણાના પુદ્ગલાનું ટકી રહેવુ. તેને સત્તા ” કહેવાય છે. " આ ખંધ, ઉદય, ઉદીરણા અને સત્તારૂપ કની ચાર "" Page #391 -------------------------------------------------------------------------- ________________ - - - - કમબન્ધના હેતુઓ ૩૫૯ અવસ્થાએ પિકી, છેલ્લી ત્રણ અવસ્થાને સંભવ, બંધ અવસ્થાને પામી રહેલ કર્મયુગલમાં જ હોઈ શકે છે. આત્માની સાથે બંધ અવસ્થા પામ્યા વિનાનાં તે મુદ્દગલની, ઉદય, ઉદીરણા અને સત્તારૂપ અવસ્થા હોઈ શકતી જ નથી. ઉદય, ઉદીરણા અને સત્તાનું મૂળ તે “બધr જ છે. મુળ હોય તેમાંથી થડ, પત્ર, શાખા, ફળ વગેરે હોઈ શકે છે. જ્યાં મુળ જ નથી ત્યાં વૃક્ષના ઉપરોક્ત અંગેની ઉત્પત્તિ જ હોતી નથી. એવી રીતે કર્મવૃક્ષમાં ઉદય, ઉદીરણ અને સત્તારૂપ અંગોની ઉત્પત્તિ, કર્મબંધરૂપ મૂળના આધારે જ ઘટી શકે છે. જેથી કર્મના ઉદય–ઉદીરણ અને સત્તાને નહિં ઈચ્છતા જીવે કર્મબંધ રૂપ મૂળની ઉત્પત્તિના બીજને સમજી તે બીજથી દૂર રહેવું જોઈએ. મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એ ચાર કર્મબંધને બીજ૫ કારણે છે, કામણગણાના પુદ્ગલેને આત્માની સાથે ક્ષીરનીરવત્ સંબંધ થવાના સમયે પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશળધરૂપ ચાર પ્રકારના પરિણામે તે પુગમાં ઉત્પન્ન થાય છે. આ બંધચતુષ્કની સમજ આગલા પ્રકરણમાં વિચારાઈ ગઈ છે. આ બંધચતુષ્ક પૈકી, પ્રકૃતિ અને પ્રદેશબંધગથી થાય છે. અને સ્થિતિ તથા રસબંધ, તે સમયે પ્રવર્તતા જીવના કાષાયિક અધ્યવસાયથી થાય છે. જ્યાં સુધી રોગપ્રવૃત્તિ છે, ત્યાં સુધી તે કાર્મણવર્ગણાનાં પગલોને તે જીવ અવશ્ય ગ્રહણ કરે છે. પરંતુ જે જીવમાંથી કષાય કમપ્રકૃતિઓ બિસ્કુલ નાશ પામે છે, તેવા જીએ ગબળથી ગ્રહણ કરેલાં દલિડેમાં સ્થિતિ અને Page #392 -------------------------------------------------------------------------- ________________ રસનું નિર્માણ થતું જ નથી. વળી એવા આત્માઓએ ગ્રહિત દલિકે ફકત એક સાતા વેદનીયપણે જ પરિણમે છે. કષાયના અભાવના કારણે ફક્ત સાતા વેદનીયપણેજ પરિણમેલ તે કર્મ, વિપાકજનક થતું નથી તેમજ બે સમયથી અધિક સ્થિતિ પણ પ્રાપ્ત કરતું નથી. અહિં પ્રકૃતિબંધ તથા પ્રદેશબંધનું કારણ રોગ, તથા સ્થિતિ અને રસબંધનું કારણ કષાય કહેવાય છે, તે અવયવ્યતિરેક રૂપે પ્રધાન કારણ તરીકે છે. તેની સ્પષ્ટતા પાંચમા કર્મગ્રન્થની ૯૬ મી ગાથાની ટીકામાં જ બતાવવામાં આવી છે, તેને અર્થ ગુજરાતી ભાષામાં નીચે મુજબ છે. • “મિથ્યાત્વ-અવિરતિ-કષાય અને રોગ એ સામાન્યતઃ કર્મબંધના હેતુઓ કહ્યા છે, તે પણ પ્રથમના મિથ્યાત્વ–અવરતિ–અને કષાયરૂપ ત્રણ કારણના અભાવમાં પણું ઉપશાન્ત મેહ વિગેરે ત્રણ ગુણસ્થાનકમાં ફક્ત ગના જ સદુભાવમાં એગ નિમિત્તક શાતા વેદનીય પ્રકૃતિ તેમજ તેના પ્રદેશે બંધાય છે. અને અગી અવસ્થામાં ગને અભાવ હોવાથી શાતા વેદનીય પ્રકૃતિ તેમજ તેના પ્રદેશને પણ બંધ થતું નથી. એથી જણાય છે કે ગ અને પ્રકૃતિપ્રદેશબંધને કારણે કાર્યભાવરૂપે અન્વયવ્યતિરેક સંબંધ છે. તથા મિથ્યાત્વ અને અવિરતિરૂપ કારણોને અભાવ હોય તે પણ કષાયના સદ્દભાવમાં પ્રમત્તાદિગુણસ્થાનકેમાં સ્થિતિબંધ અનુભાગંધ અવશ્ય થાય છે, અને Page #393 -------------------------------------------------------------------------- ________________ હતુઓ ૩૬૧ અભાવમાં ઉપશાન્ત મહ વિગેરે ગુણસ્થાનકમાં -અનુભાગ બંધ થતો નથી. એ પ્રમાણે કષાય, તિબંધ-રસબંધને પણ કારણ કાર્યપણે અન્વયસંબંધ સમજ.” ણને સભાવ છતે કાર્યનો સદુભાવ તે અન્વય, ગુના અભાવે કાર્યને અભાવ તે વ્યતિરેક કહેવાય. ૨ જણાવ્યા પ્રમાણે મુખ્ય રીતિએ રોગ તેમજ અનુક્રમે પ્રકૃતિપ્રદેશબંધ તેમજ સ્થિતિ–રસબંધમાં , સામાન્ય રીતિએ તે મિથ્યાત્વ–અવિરતિ-કષાય એ ચારે પ્રકૃતિબંધ વિગેરેમાં કારણે છે. એ વહેતુમાં પૂર્વના બંધહેતુઓ હોય ત્યારે પાછલા ઓ તો અવશ્ય હોય. જેમકે મિથ્યાત્વ બંધહેતુ હોય ત્યારે અવિરતિ–કષાય અને ચગ, મિથ્યાત્વવિરતિ હેતુ વર્તતે હોય ત્યારે કષાય અને જેગ, ધ્યાત્વ અને અવિરતિ બને રહિત કષાય વર્તતે રેગ અવશ્ય હોય છે. કૃતિબંધ તે રોગથી જ થતું હોવા છતાં પણ જીવે કામણવર્ગણાના પગલેમાં નરકગતિ, નરકાસુનરકાયુ, એકેન્દ્રિય જાતિ, બેઈન્દ્રિય જાતિ, તેઈન્દ્રિચઉરિન્દ્રિયજાતિ, સ્થાવરનામ, સૂક્ષમનામ, અપર્યા સાધારણનામ, હેંડસંસ્થાન, આતપનામ, છેવટું , નપુંસકવેદ અને મિથ્યાત્વમોહનીય, એ સેળ Page #394 -------------------------------------------------------------------------- ________________ ૩૬૨ જૈન દર્શન કર્મવાદ પ્રકૃતિરૂપ પરિણામની ઉત્પત્તિ તે “મિથ્યાત્વ” સહિત ગથી જ થઈ શકે છે. - મિથ્યાત્વરહિત સગી આત્માએ ગ્રહિત પુદ્ગલે માં આ સેળ પ્રકૃતિરૂપ પરિણામની ઉત્પત્તિ થઈ શકતી નથી. એટલે આ સેળ પ્રકૃતિઓના બંધને મિથ્યાત્વની સાથે અન્વય-વ્યતિરેક સંબંધ છે. આ સેળ પ્રકૃતિના બંધ સમયે અવિરતિ, કષાય અને રોગ એ ત્રણ હેતુઓને પણ ઉપગ થતો હોવા છતાં તેઓની સાથે અન્વય વ્યતિરેક સંબંધ ઘટતું નથી. અન્વય-વ્યતિરેક સંબંધ તે મિથ્યાત્વની સાથે જ હેવાથી મિથ્યાત્વ તે વિશેષ હેતુ છે, અને શેષ ત્રણ અહિં ગૌણ હેતુ છે. માટે આ સેળ પ્રકૃતિને બંધ તે મિથ્યાત્વપ્રત્યયિકી. બંધ કહેવાય છે. તથા થીણદ્વિત્રિક, સ્ત્રીવેદ, અનંતાનુબંધિચતુષ્ક, તિર્યંચત્રિક, પહેલા અને છેલ્લા વિનાનાં ચાર સંઘયણ, પહેલા અને છેલ્લા વિનાનાં ચાર સંસ્થાન, ઉદ્યોત, અપ્રશસ્ત વિહાગતિ, દુર્ભાગ, અનાદેય, દુઃસ્વર, નીચગેત્ર, અપ્રત્યાખ્યાનચતુષ્ક, મનુષ્યત્રિક, અને ઔદારિકદ્ધિક તથા પહેલું સંઘયણ એ પાંત્રીસ કર્મપ્રકૃતિના બંધને “અવિરતિ » સાથેઅન્વય-વ્યતિરેક સંબંધ હોવાથી, અવિરતિ હેતુપ્રત્યાયિક તે પાંત્રીસ પ્રકૃતિને બંધ છે. - આ પાંત્રીસ પ્રકૃતિના બંધ સમયે કષાય અને વેગ હેતુ હોવા છતાં તે બનને ગૌણ હેતુ છે, અને “અવિરતિ મુખ્ય હેતુ છે. કારણ કે અવિરતિ વિના માત્ર કષાય અને Page #395 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધના હેતુઓ ૩૬૩૦ ગ હેતુથી આ પાંત્રીસ કર્મ પ્રવૃતિઓને બંધ થઈ શકતો નથી. એવી રીતે મિથ્યાત્વસહિત અવિરતિપણા ટાઈમે. અવિરતિરૂપ મુખ્ય હેતુએ બંધાતી ઉપરોક્ત પાંત્રીસ કર્મપ્રકૃતિમાં મિથ્યાત્વ, કષાય અને વેગ એ ત્રણે ગૌણ, હેતુ સમજવા. કષાય સાથે અન્વય-વ્યતિરેકને અનુસરનારી, સાતાવેદનીય વિનાની શેષ અડસઠ પ્રકૃતિઓને ખાસ બંધહેતુ, કષાય છે. કારણકે કષાયના અભાવે તે પ્રકૃતિઓના બંધને. પણ અભાવ છે. સગી અવસ્થામાં સદાના માટે બંધાતી હોવાથી અને ચેગના અભાવે બંધાતી નહિ હોવાથી સાતવેદનીયને બંધહેતુ તે ગ છે. અહિં જે કર્મપ્રકૃતિઓના બંધને જે હેતુ સાથે અન્વય-વ્યતિરેક સંબંધ છે, તે હેતુ સાથે વર્તતા અન્ય હેતુઓ તે પ્રકૃતિબંધમાં ગૌણ હેતુ તરીકે સમજવા. જે અડસઠ પ્રકૃતિને બંધ કષાય પ્રત્યાયિકી છે, તેમાં તીર્થકર નામકર્મના બંધમાં હેતુરૂપે થતા કષાયવિશે તે સમ્યકત્વરહિત હોતા નથી. તે પણ જ્ઞાનિની દષ્ટિમાં નિશ્રીત થયેલા આઠમા ગુણસ્થાનકના છઠ્ઠા ભાગ સુધીના અમુક જ કષાયવિશે સમ્યક્ત્વસહિત વર્તતા હોય તે જ અહિં. બંધહેતુરૂપે લેવાના છે. તથા તે કષાયવિશેષે સઘળા જીવોને. Page #396 -------------------------------------------------------------------------- ________________ ૩૬૪ - જૈન દર્શનને કર્મવાદ તે પ્રકૃતિઓના બધમાં હેતુ થતા નથી. “સવિ જીવ કરું શાસનરસી,” એવા પ્રકારની ભાવયાયુક્ત કષાય વિશેજ તીર્થકર નામકર્મના બંધમાં કારણ છે. વળી આહારક ક્રિષ્ના બધમાં પણ સંયમસહિત અમુક વિશિષ્ટ કષા જ હેતુ -ભૂત થાય છે. અહિં સમ્યકત્વ તે તીર્થકર નામકર્મના અને સંયમ તે આહારકટ્રિકનો બંધમાં સહકારી કારણભૂત 'વિશેષ–હેતરૂપે કહ્યા છે. સાથે રહી જે કારણરૂપે થાય, તે સહકારિ કારણ કહેવાય. આ પ્રમાણે એકસે ને વિસ ઉત્તર પ્રવૃતિઓના મૂળ બધહેતુ શામાં બતાવ્યા છે. તેમાં મિથ્યાત્વરહિત કેવળ કષાય અથવા ચાગ પ્રત્યયિક જે પ્રકૃતિ વિગેરે બંધ થાય છે, તેમાં અને મિથ્યાત્વસહિત કષાય અને એગથી થતા પ્રકૃતિ પ્રમુખ બંધમાં ઘણી તરતમતા હોય છે. મિથ્યાત્વસહિતુ કષાયપ્રત્યયિક સ્થિતિબંધ ઉત્કૃષ્ટથી ૭૦ કડાકડી -સાગરેપમ પ્રમાણુ હોય છે. જ્યારે મિથ્યાત્વરહિત કષાય પ્રત્યયિક સ્થિતિબંધ, ઉત્કૃષ્ટથી પણ અંતઃ કેડીકેડી સાગશપમથી વિશેષ હોઈ શકતો નથી. વળી ઉત્કૃષ્ટ સ્થિતિ ધમાં તેમજ અશુભપ્રકૃતિઓના ઉત્કૃષ્ટસખધમાં તીવ્ર સંકલેશ જ મુખ્યત્વે કારણ કહે છે. અને એ ઉત્કૃષ્ટ સ્થિતિ અને રસબંધક તીવ્રઅંકલેશીમિથ્યાદષ્ટિ જ સંભવી શકે છે. મિથ્યાત્વ – મિથ્યાત્વ, અવિરતિ, કષાય તથા રોગ એ ચારે Page #397 -------------------------------------------------------------------------- ________________ ક્રબન્ધના હેતુ ૩૬૫ . કમ મધના હેતુઓ હાવા છતાં કર્મની મુખ્ય જડ તે મિથ્યાત્વ જ છે. શેષ ત્રણ હેતુ તા ડાળાં રૂપે છે. કારણ. કે મિથ્યાત્વના નાશ થયેથી શેષ ત્રણ હેતુઓ તે વ્હેલા માડા પણ નાશ પામવાના જ છે..મિથ્યાત્વના નાશ એટલે. શેષ ત્રણ હેતુઓને નાશ પામવાની નેટિસ છે. સત્ તત્ત્વામાં યથાતાના વિશ્વાસ નહિ કરવાવાળી યા તે વિપરિત માન્યતાએ ચાલતી આત્મદશાને મિથ્યાત્વદશા કહેવાય છે. આત્મા, પુનર્જન્મ, પાપ, પુન્ય, મધ, મેાક્ષ ઈત્યા ક્રિને માનનાર તે આસ્તિક કહેવાય છે, અને નહિ માનનાર તે નાસ્તિક કહેવાય છે. આ રીતની વ્યાખ્યાનુસાર નાસ્તિકતામાં તે મિથ્યાત્વ છે જ. પરંતુ ઉપરાક્ત તત્ત્વના અસ્તિત્વના સ્વીકાર હેાવા છતાં તે તન્ત્યાની વતી વિપરીત સમજણુમાં પણ આત્માની મિથ્યાત્વ દશા છે. કહ્યુ છે કે— विरया 'सावज्जाओ, कपायहीणा महन्वयधरावि सम्भदिट्ठी विहोणा, कयावि मुक्खं न पावति. સર્વીસાવદ્યથી વિરમ્યા હોય, ક્રાદિ કષાય હાય, પંચ મહાવ્રત રૂપ બાહ્ય ચારિત્રે કરી સહિત હાય. તાપણુ સમ્યગ્દષ્ટિ રહિત (મિથ્યાત્વી) થકે કાઈ કાળે પણ માક્ષ પામે નિહ. નિષ્ણાત્ વૈદ્યની આજ્ઞાથી વિપરીત રીતે અને સ્વે ચ્છાએ લીધેલું ઊંચામાં ઉંચુ રસાયણ પણ ખીમારી હુટા Page #398 -------------------------------------------------------------------------- ________________ - જૈન દર્શનને કર્મવાદ વવામાં યા આરોગ્યવૃદ્ધિમાં લાભદાયક થતું નથી. તેવી રીતે અઢાર દૂષણ રહિત અરિહંત પરમાત્મારૂપી ભાવવૈદ્ય ફરમાવેલ આજ્ઞાથી વિપરીત રીતે વર્તતી પાપપ્રવૃત્તિનો ત્યાગ, કષાય રહિત દશા અને બાહ્ય ચારિત્રવાળી આત્મદશા તે મિથ્યાત્વદશા હોવાથી તેના વડે અઢાર દૂષણરૂપ ભાવબિમારીને આત્મામાંથી આત્યંતિક નાશ થઈ શકતો નથી. જીવાદિ તરોને બાહ્ય નેત્રથી ચા અન્ય ઈન્દ્રિયોથી યા મનદ્વારા સાક્ષાત્ દેખી શકાતાં નથી. કારણકે તે ઈન્દ્રિના બળની બહાર છે. તે તને સાક્ષાત્ તે તેજ દેખી શકે કે જેઓ પૂર્ણતયા રાગદ્વેષથી દૂર છે, અને જેઓમાં પિતાને -અનંત જ્ઞાનરૂપ સ્વભાવ તે પૂરેપૂરે પ્રગટ થઈ ચૂક્યો છે. એવા સર્વજ્ઞ વીતરાગ મહાપુરૂષના વચનાનુસાર ઉપરોક્ત તત્વના સ્વરૂપમાં લેશ માત્ર પણ અશ્રદ્ધા યા વિપરીત પ્રરૂપણાને મિથ્યાત્વ કહેવાય છે. જીવ અનાદિ સંસારદશામાં જગતના સઘળા બનાવેભાવ અને પ્રવૃત્તિઓને નિર્ણય કર્યા કરતે છતે પણ, માત્ર પોતાના વાસ્તવ્ય સ્વરૂપ સંબંધી અનિર્ણય અર્થાત્ વિપરીત શ્રદ્ધાન વડે જ દુઃખી થઈ રહ્યો છે. અને એજ -અનંત સંસાર દશાનું બીજ છે, સર્વ દુઃખોનું મૂળ છે. જેને મિથ્યાદર્શન કહેવામાં આવે છે. ગમે તેવા મંદકષાયી આત્માને પણ મિથ્યાત્વદશામાં Page #399 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધના હેતુઓ ૩૬૭ - - - - - - - - - - ---- --- -- - - - - - - - - -- - વિરતિ, કષાય અને ગરૂપ બંધહેતુની વાસ્તવિક સુઝ પડતી નહિં હેવાથી આધ્યાત્મિક દૃષ્ટિએ હેય-ય અને ઉપાદેયની સંપૂર્ણ સમજના અભાવે, હેયમાં નિવૃત્તિ અને 'ઉપાદેયમાં પ્રવૃત્તિ થઈ શકતી નથી. માટે જ મિથ્યાત્વરૂપ વિપરિત સમજવાળી દશામાં આત્માને કર્મબંધનને માર્ગ વિશેષપણે ખુલ્લું રહે છે. મિથ્યાત્વદશા અનેક રીતે વર્તાતી હોવા છતાં મુખ્ય ત્વે પાંચ વૃત્તિમાં મિથ્યાત્વની સર્વદશાઓને સમાવેશ થઈ જાય છે તે પાંચ વૃત્તિનાં નામ (૧) અભિગ્રહિક (૨) અનાભિગ્રહિત (3) આભિનિવેશિક (૪) સાંશયિક અને (૫) અનાભોગિક. (૧) જે મનુષ્ય, અવિવેકી અથવા પાખડી હોય છે, તે પિતાના પક્ષમાં દુરાગ્રહી હોવાથી તેનું મિથ્યાત્વ “અભિગ્રહિક” કહેવાય છે. અહીં સમજવું જરૂરી છે કે ધર્મ-અધર્મને પરીક્ષા પૂર્વક વિવેક કરીને તત્વરૂપે સ્વીકારેલા સત્યપદાર્થોમાં શ્રદ્ધાવાળા મનુષ્ય, અસર્વાએ પ્રરૂપિત દર્શનનો પ્રતિકાર કરે, તે પણ તેઓને “અભિગ્રહિક મિથ્યાત્વી, કહી શકાતા નથી. કારણકે તેઓના વિવેકમાં કેવલ, અમુકદર્શનનું જ મમત્વ નથી. પણ તત્વને પક્ષ અને અતત્ત્વને ક્ષેય છે. વળી સ્વયંમાં વિવેક કરવાની શક્તિના અભાવે તસ્વાતવની પરીક્ષા કરી શકે નહિ તેપણું ગીતાર્થની નિશ્રાએ રહી, Page #400 -------------------------------------------------------------------------- ________________ ૩૬૮ જૈન દર્શનને કર્મવાદ ગુણવંતપુરૂષના વચનને પ્રમાણ કરનારાઓમાં પણ મિથ્યાત્વ ગણાતું નથી. આત્મા નથી જ, છે તે ક્ષણિક છે, આત્મા કર્તા નથી, જોક્તા નથી, મેક્ષ એ કલ્પના માત્ર છે, સત્ય નથી, અને મોક્ષ માટે કોઈ ઉપાયજ નથી, એમ છ પ્રકારનું આ અભિગ્રહિક મિથ્યાત્વ છે. (૨) જેઓ સત્યપદાર્થોને તત્વરૂપે સ્વીકારવામાં સંબધિના કારણે એમ માને છે કે સર્વદેવે દેવ છે. ઈને મિથ્યા નહિં કહેવા, સર્વસાધુ ગુરૂ છે, અને અસવાએ પ્રરૂપિત ધર્મ પણ સાચે છે. આવું માનનારાઓમાં પાતાના દર્શનનો આગ્રહ નથી, અન્ય દર્શને પ્રત્યે દ્વેષ નથી, તે પણ વસ્તુતઃ ઉજળું એટલું દુધ માનનારની સાકક સત્યાસત્યને અવિવેક હોવાથી આવા મનુષ્ય “અનાભિગ્રહિક મિથ્યાત્વી” કહેવાય છે. ભિન્નભિન્ન પદાર્થની અપેક્ષાએ તે અનેક ભેદે છે. (3) સર્વજ્ઞ વચનાનુસાર તત્ત્વાતવને યથાસ્થિત જાણવા છતાં પણ ગેષ્ઠામાહિલની માફક દુરાગ્રહથી વિપરીત બુદ્ધિવાલા બની અસત્યને પક્ષ કરનારા “આભિનિવેશિક મિથ્યાત્વીર કહેવાય છે. તે અનેક રીતે હોઈ શકે છે. (૪) અતિસૂક્ષ્મ આદિતોને સમજી નહિ શકવાથી સર્વજ્ઞવચનની સત્યતામાં લેશમાત્ર પણ સંશયવાળા બની. Page #401 -------------------------------------------------------------------------- ________________ કમબન્ધના હેતુઓ ૩૬૯ રહેનારા મનુષ્ય “સાંશયિક મિથ્યાત્વી” કહેવાય છે. તે અનેક પ્રકારનું છે. સર્વજ્ઞદેવોએ કથિત તમાંથી અતિસૂક્ષમ હકિક્તને સમજવામાં સંશય થાય, પરંતુ ન સમજાય ત્યાં પોતાની બુદ્ધિની મંદતા સમજી, “શ્રીજિનેશ્વરોએ કહેલું સત્ય છે, શંકા રહિત છે,” એવી દઢ પ્રતીતિ પૂર્વક વસ્તુતત્ત્વને સમજવાની દૃષ્ટિથી પ્રશ્ન ઉપસ્થિત કરે, વિચારણા કરે તેમાં સશકિ” વૃત્તિરૂપ મિથ્યાત્વ કહી શકાતું નથી. (૫) વિચાર શુન્યતાને લીધે અસજ્ઞિજીનું તથા વિશિષ્ઠ જ્ઞાની ન હોય તેવા સંજ્ઞિજીનું મિથ્યા તે “અનાગિક મિથ્યાત્વ છે. તે કેઈપણ એક પદાર્થના અજ્ઞાનરૂપ કે પદાર્થના એકાદિ અંશના અજ્ઞાનરૂપ કે સર્વ પદાર્થના અજ્ઞાનરૂપ એમ અનેક પ્રકારનું હોઈ શકે છે. આ પાંચ રીતે વર્તાતી મિથ્યાત્વવૃત્તિમાં બીજી, એથી અને પાંચમી વૃત્તિમાં વર્તતું મિથ્યાત્વ, વિપરિત આગ્રહરૂપ નથી. કારણકે તે મિથ્યાત્વ તે સ્વર્યાની અજ્ઞાનતાને કારણે કે મિથ્યાત્વીગુરૂઓની નિશ્રાના કારણે વર્તતાં હોવાથી સત્ય સમજાવનાર સદ્ગુરૂઓના ગે ટળી શકે તેવાં છે. તે ઘણું આકરાં નહિ હોવાથી તેનાથી અતિઅનર્થકારક પ્રવૃતિઓ થતી નથી. જ્યારે પહેલી અને ત્રીજી વૃત્તિરૂપે વર્તતું મિથ્યાત્વ અસદુરાગ્રહી હોઈ તેનાથી અતિઅનWકારક પ્રવૃત્તિઓ થવાથી અનેક ભવેના દુઃખની પરંપરામાં મૂળભૂત છે. ૨૪ Page #402 -------------------------------------------------------------------------- ________________ ૩૭૦ જૈન દર્શનને કર્મવાદ આ પ્રમાણે દુરાગ્રહ, સંશય કે જડતાના કારણે વર્તતી અસત્ માન્યતારૂપ સર્વ પ્રકારની મિથ્યાત્વ દશા તે આત્માને સતપ્રવૃત્તિથી પણ વંચિત રાખે છે. સમાન્યતાવાળે જ સતપ્રવૃતિ કરી શકે છે. સત્ માન્યતામાં જેટલી ખામી તેટલી સતપ્રવૃત્તિમાં પણ ખામી. સમાન્યતાને સ્વીકાર કર્યા બાદ કદાચ સંતુપ્રવૃત્તિમાં પ્રવૃત્ત થવામાં વિલંબ થાય, પરંતુ સત્ માન્યતાવાલા બન્યા વિના તે સંસારમાં કઈ જીવ સતપ્રવૃત્તિમાં પ્રવૃત બન્યું નથી અને બનવાને પણ નથી. અને સપ્રવૃત્તિ વિના મોક્ષ પ્રાપ્તિ પણ નહિ હવાથી સત્ પ્રવૃત્તિની રેધક અને અસત્ પ્રવૃત્તિની પોષક એવી અસત્ માન્યતારૂપ મિથ્યાત્વવાળે જીવ દુઃખની પરંપરા ને વધારનાર અનેક કર્મોથી લિપ્ત થાય છે, અને દુઃખ ભેગવે છે. જીવને નરક અને તિર્યંચગતિમાં રખડાવનાર તે મિથ્યાત્વજ છે. કલિકાલ સર્વજ્ઞ શ્રી હેમચન્દ્રસૂરીજી મહારાજ મિથ્યાત્વની ભયાનકતાનું વર્ણન કરતાં એક સ્થાન કે કહે છે કે – मिथ्यात्वं परमोरोगो, मिथ्यात्वं परमं तमः मिथ्या परम शत्रु, मिथ्यात्वं परमं विषम् ॥१॥ જાગતુકરવાર, શોત્રાન્તgિવિપક્ષ अपिजन्मसहस्त्रेषु, मिथ्यात्वमचिकित्सितम् ।।२।। અર્થ—અંધકાર, રોગ, વિષ અને શત્રુ, આ જગતમાં દુખનાં કારણે મનાય છે. પરંતુ તે સર્વથી પણ ચડી Page #403 -------------------------------------------------------------------------- ________________ ભંબધના હેતુઓ ૩૭૧ જાય એવું દુઃખનું નિમિત્ત એક માત્ર મિથ્યાત્વ છે. રોગ, અંધકાર, શત્રુ અને વિષતો એક જ જન્મમાં દુઃખદાયક છે. જ્યારે મિથ્યાત્વને પ્રતિકાર કરવામાં ન આવે તે તે હજારે જન્મોમાં દુઃખ દેવાવાળું બને છે. અવિરતિ – હિંસાદિ પાપથી નહિ વિરમવું તેને અવિરતિ, કહેવાય છે. જેઓને હિંસાદિ સર્વ પ્રકારના પાપોની શ્રદ્ધા જ નથી, અગર હિંસાદિક સર્વપાપોથી વિરમવું જ જોઈએ, એવી જેઓની માન્યતા પણ નથી, તેવા જીવતે ભવાભિનંદી યા ગાઢ મિથ્યાત્વીજ છે. આવા ગાઢ મિથ્યાત્વી જ કદાચ બાહા રીતે હિંસાદિ ' પાપ દેથી કંઈક અંશે નિવૃત્ત દેખાય તે પણ તેવાઓની પાપ નિવૃત્તિ તે અવિરતિ દશાવાળી જ કહેવાય છે. તત્વપ્રતીતિ અને તત્વપ્રીતિ વિનાની એ રીતની નિવૃત્તિ, મિથ્યા ત્રી જીવ અનંતીવાર પામીને તે નિવૃત્તિ દ્વારા આત્મિકગુણના વિકાસરૂપી અનાજને પ્રાપ્ત નહિં કરતાં પગલિક સુખરૂપ ઘાસને જ પ્રાપ્ત કરે છે, માટે તપ્રતીતિ અને તત્વપ્રીતિ મૂર્વકજ હિંસાદિક પાપદેથી નિવૃત્ત જીવ, અવિરતિથી વિરામ પામ્ય ગણાય છે. અને એ જીવ જ અવિરતિપણુ અંગે થતા કર્માશ્રવને રોકી શકે છે. ભૂખ્યા રહેવાથી બીજા દિવસે મળવાના મિષ્ટ ભેજ Page #404 -------------------------------------------------------------------------- ________________ ૩૭૨ જૈન દર્શનને કર્મવાદ - - - - જને વધુ વપરાશ થઈ શકે એવી બુદ્ધિથી ભૂખે રહેનારને તપસ્વી કહેવાય નહિ. તેવી રીતે હિંસાદિક અઢાર પાપસ્થાનકેને પિશાચ કરતાં પણ અત્યંત ભયંકરરૂપે ન મનાય ત્યાં સુધી બાહ્ય દેખાતી પાપનિવૃત્તિ તે અવિરતિની નિવૃત્તિ રૂપે ગણી શકાતી જ નથી. એક ગણું દઈ સહસ્ત્રગણું પ્રાપ્ત કરવાની બુદ્ધિવાળે દાની ન કહેવાય, વિષયોને અત્યંત લુપીમનુષ્ય તે વિષય માટે શારીરિક અનુકુળતા પ્રાપ્ત કરવા પૌષ્ટિક ઔષધિઓના સેવન સમયે સ્ત્રીસંસર્ગથી દૂર રહેનારે બ્રહ્મચારી ન કહેવાય, અજીર્ણ ટાઈમે ભૂખ્યા રહેનારે તપસ્વી ન કહેવાય, અને ઉપરોક્ત ત્રણે અવસ્થામાં દાન– શીલ–અને તપની ભાવનાવાળે પણ ન ગણાય. તેવી રીતે અધ્યાત્મ દ્રષ્ટિએ અઢાર પાપસ્થાનકના ભયવિહેણે જીવ, કઈ અશક્તિથી કે સાંસારિક ભયથી યા માનપાનાદિસ્વાર્થબુદ્ધિથી કે અન્યભવે ભૌતિક સામગ્રી મેળવવાની તીવ્ર લાલસાએ કઈ પાપસ્થાનકની નિવૃત્તિરૂપ સંયોગમાં રહેવા માત્રથી તેનુ અવિરતિપણું ટળી જતું નથી. પાપસ્થાનક અઢાર છે. તે અઢારે પાપસ્થાનકે સંસારમાં રખડાવનાર છે, નરકતિર્યંચાદિનાં ઘેર દુઃખ પમાડનાર છે. આવી માન્યતાને સ્વીકાર નહિ કરવા દેવાવાળું એક મિથ્યાત્વનામનું જ પાપસ્થાનક છે. પહેલાં સત્તર વાપસ્થાનકે પ્રવૃત્તિરૂપ છે, જ્યારે મિથ્યાત્વ તે વિપરીત માન્યતા રૂપ છે. એટલે સત્તર વાપસ્થાનકને યથાર્થ રીતે નહિ સમજવા Page #405 -------------------------------------------------------------------------- ________________ કમબન્ધના હેતુઓ ૩૭૩ દેવાવાળું મિથ્યાત્વજ છે. મિથ્યાત્વનો નાશ થયા બાદ જ સત્તરને આત્યંતિક વિરોગ થઈ શકે. સર્વ પાપસ્થાનકને સંસાર વૃદ્ધિનાં કારણ માનીને તે પાપસ્થાનકથી નિવૃત્ત થવાને અભિલાષી હોય, સ્કૂલ રીતે પાપ પ્રવૃત્તિને ત્યાગી પગ હેય, કુટુંબ-કબીલે આદિ સંસારિક સગોથી અલિપ્ત પણ હોય, મોક્ષને મેળવવાની ઈચ્છાવાળો હોય, આ જીવ પણ જીવાદિતના યથાર્થપણાને, આશ્રવ અને બન્ધના સર્વથા હેયપણાને, સંવર તથા નિર્જરાના સર્વથા ઉપાદેયપણાને અજાણ હોય અને મોક્ષપ્રાપ્તિને ચગ્ય સદુપ્રવૃત્તિઓને જ્ઞાનિ પુરૂષની નિશ્રાવિના આરાધક હોય છે તે પણ ઉપરિક્ત તત્ત્વથી યથાર્થ રીતે અનભિન્ન હોવાથી અવિરતિથી વિરામ પામી શકતું નથી. કારણ કે અવિરતિથી વિરામ પામવાની ઈચ્છાવાળાએ પ્રથમ તે પાપસ્થાનકોની યથાર્થ રીતે સમજ પામવી જોઈએ. પાપસ્થાનકે અંગેની કેટલીક સૂમ હકિકત સમજમાં ન આવે તે તેવી હકિકત બતાવવાવાળા સર્વજ્ઞવચનમાં વિશ્વાસુ-શ્રદ્ધાળુ બનવું જોઈએ. એ સિવાય પાપસ્થાનકથી સર્વથા વિરામ પામી શકાતું નથી. અહિંસા પરમો ધર્મ માનવાવાળાએ અહિંસાનું ૨વરૂપ સમજવું જોઈએ. અહિંસા પાલનની ઈચ્છાવાળાએ હિંસાથી બચવા માટે જગતની કઈ ચીજમાં જીવપણું છે, ચા તો કઈ ચીજમાં કેવા સંગે જીલ્પત્તિ થાય છે, કેવા સંગે જીવહિંસા થાય છે, કેવી રીતે જીવહિંસાથી Page #406 -------------------------------------------------------------------------- ________________ ૩૭૪ જેને દર્શન કર્મવાદ - - - - - - - - - - - - - - - - - - - બચી શકાય છે, અહિંસાની વાસ્તવિક વ્યાખ્યા શું હોઈ શકે આ બધું જે સમજે, અગર તે સંપૂર્ણપણે સમજવાની સમજશક્તિને પોતાનામાં અભાવ હોય તે જેઓ સમજી શક્યા હોય તેવા સદગુરૂઓની નિશ્રાએ રહી અહિંસાપાલનને ચોગ્ય પ્રવૃત્તિમાં પ્રવર્તે તેઓજ પાપની અવિરતિથી બચી શકે છે. એ રીતે દરેક પાપસ્થાનક અંગે સમજવું. અને એ રીતની સમજ પામવાને માટે સર્વજ્ઞ પુરૂ પ્રત્યે અચલ શ્રદ્ધાળુ બનવું જોઈએ. તેવી શ્રદ્ધામાં જેટલી ન્યૂનતા, તેટલું મિથ્યાત્વ. મિથ્યાત્વ જ ભયંકરમાં ભયંકર પાપસ્થાનક છે. મિથ્યાત્વથી સર્વથા નિવૃત્ત થયા વિના શેષ સત્તર પાપસ્થાનકથી યથાર્થ રીતે નિવૃત્ત થઈ શકાતું નથી. પરભવ–પુન્ય–એક્ષ વીગેરેને સ્વીકાર કરનાર દરેક આસ્તિકોએ જીવતત્ત્વ તે માન્યું છે. પરંતુ ખાણમાં રહેલા ખનીજ પદાર્થ, પાણી, અશિ, વાયુ, અને વનસ્પતિ એ પાંચ * સ્થાવરમાં જીવપણું હોવાનો સ્વીકાર તે માત્ર જૈનદર્શનમાં જ છે. હાલતા ચાલતા જ તે ત્રસ કહેવાય. આ ત્રસકાયમાં જીવ હેવાનું અન્ય આસ્તિકોએ સ્વીકાર્યું, પણ ઉપરોક્ત પાંચ સ્થાવરમાં જીવ હેવાનું નહિ સ્વીકાર્યું. કદાચ સ્વીકાર્યું તે પણ તેની હિંસા કે જયણાને માગ નહિ સ્વીકાર્યો. એટલું જ નહિ પરંતુ બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય જીવોની હિંસા કે જયણાની. Page #407 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધના હેતુઓ aei પૂરી સમજણ પણ જૈનદર્શન સિવાય અન્યમાં નહી આવી. માટે જ્યાં માન્યતા કે સમજ પણ નથી, ત્યાં તે જીવાની હિંસાથી નિવૃત્તિ કેવી રીતે થઈ શકે ? માટે કાય જીવની શ્રદ્ધા તેનુ નામ સમ્યકૃત્ત. તે શ્રદ્ધામાં ન્યૂનતા તેટલું મિથ્યાત્વ, પચેન્દ્રિય જીવેાની હિંસાથી વિરમ્યા, પરંતુ અજ્ઞાનતાએ કરી એકેન્દ્રિયથી ચઉરિન્દ્રિય સુધીના જીવાની થતી હિં'સક પ્રવૃત્તિએ પૂરી સમજાય નહિં, ત્યાં સુધી ડગલે ને પગલે થતી હિંસાની અવિરતિથી કેવી રીતે ખચી શકે? વ્યવહારમાં પચેન્દ્રિયજીવેાની હિંસા તેા જવલ્લે જ થવા પામે છે. પરંતુ પચેન્દ્રિય સિવાયના જીવાની હિ‘સાના સચેાગે મહુ આવે છે. એટલે અજ્ઞાની જીવની, અહિ‘સા કરતાં હિ'સાની પ્રવૃત્તિ વિશેષ હાય છે. તેમાં કેટલીક હિંસક પ્રવૃત્તિએ તજવી શકય છે. અને જે અશકેચ છે તેમાં જયણા પૂકવવાથી ઘણા પાપથી બચી શકાય છે. પરંતુ જ્યાં માન્યતાજ ન હાય ત્યાં ત્યાગ કે જયણાને સવાલ જ નથી રહેતા. માન્યતાના જ વિાય, તે પ્રવૃત્તિથી પણ ભયકર પાપ છે. એટલે મિથ્યાત્વસહિત અવિરતિ તે જીવને દુર્ગતિમાં ખેંચી જનારી છે. હિંસા અને અહિંસાની આ રીતે પૂરી સમજવીનાના જીવાને રાગદ્વેષની પણ પૂરી સમજ હોતી નથી. તેવાએ કદાચ વત્ત માન ઘરમાર-કુટુંબ-શરીરાદિ ઉપરના સૂરોભાવ Page #408 -------------------------------------------------------------------------- ________________ ૩૭ જૈન દર્શનના કવાદ મિલ્કલ ઉતારીદે, ગીરિક શુઢ્ઢામાં જઈ પંચાગ્નિ તપ તપે, અને પેાતાનામાં રાગદ્વેષ નથી એમ માની લે, પરતુ સૂક્ષ્મરીતે આત્મામાં વતા રાગદ્વેષના સંસ્કારાની તા તેવાઓને પૂરી સમજ પણ હાતી નથી. આત્મામાં પ્રગટ રીતે વત્તતા રાગદ્વેષ જેટલા છે, તેના કરતાં પણ પ્રચ્છન્ન રીતે વર્ત્તતા રાગદ્વેષના સંસ્કારો અનંતગુણા છે. તે વાત તેા સજ્ઞદશન માંજ સમજાઈ છે. મહા તપસ્વીઓમાં પણ નિમિત્ત મળતાં તે પ્રચ્છન્ન રાગદ્વેષને અગ્નિ કેવી રીતે ભભુકી ઉઠે છે તે હકિકત જૈનદર્શનમાં કથિત કથાનુયાગથી બહુજ સુંદર રીતે જાણવા મળે છે. આ જીવે અનતભવેા કર્યા. દરેક ભવમાં અનંત ભાગ ઉપભાગની સામગ્રી વસાવી, કઈક હિ'સક હથિયારો વસાવ્યાં, કંઈક કુટુ એ કર્યાં. આ બધુ દરેક ભવની પુણતાએ રાતાં રાતાં છેડયું. એટલે તે અધાંને મડવાં પડયાં તે પણ તેના પ્રત્યેના રાગ ન છેડયેા. ક ખ ધનુ' કારણ તે વસ્તુઓ ન હતી, પરંતુ તે વસ્તુ પ્રત્યેના રાગ હતા. તે રાગની માત્રાઓની આ રીતે પ્રત્યેકભવે વૃદ્ધિજ થતી આવી. વૃદ્ધિપામતા રાગના તે સસ્કાર દરેક ભવમાં છૂટચા વિના આત્માની સાથે જ પ્રચ્છન્નપણે રહ્યા. જેથી પ્રચ્છન્નપણે વતા રાગદ્વેષથી થતા કમધ તે આત્મામાં ચાલુ જ રહ્યો. અને હજુ પણ જ્યાં સુધી ઉપરેાક્ત ત્યક્ત સામગ્રીઓ પ્રત્યેના રાગદ્વેષ નહિ. વાસિરાવાય ત્યાં સુધી ક`બંધની પર પરા ચાલુ જ રહેવાની, આ વાત મિથ્યાત્વના ચેગે જીવ ન સમજે એટલે Page #409 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધના હેતુઓ તેથી વિરમે પણ નહિ. પરંતુ એક વ્યવહારિક દ્રષ્ટાંતથી આ હકિકત સમજાય તેવી છે. ઘરમાં વીજળી રાખનાર આખો માસ વીજળીને ઉપયોગ ન કરે છતાં કનકસન ચાલુ રાખે ત્યાં સુધી મેઈન ચાર્જતે વીજળી કંપનીને ભારે પડે છે. ભાડૂતી મકાન ખાલી કરી બીજા મકાનમાં રહેવા જવા છતાં ખાલી કરેલ મકાન ઉપરથી પિતાને કબજે ઉઠાવી લેવા પૂર્વક મકાનમાલીકને સુપ્રત ન કરે ત્યાં સુધી વિના ભેગચ્ચે પણ મકાનનું ભાડું મકાન માલીકને ભરવું જ પડે છે. આવાં તે વ્યહારીક દ્રષ્ટાંત અનેક છે કે વિના જોગવ્યે પણ ચીજ ઉપરને પિતાનો હકક ન ઉઠાવે તે તે ચીજ અંગેની નુકસાની જોગવવી જ પડે છે. પૂર્વભવોમાં વસ્તુના સંબંધ સમયે પણ કશ્રવનું કારણ તે વસ્તુ નહિં પણ વસ્તુ પ્રત્યેને રાગ હતો. એટલે વસ્તુ છેડવી પડી પણ વસ્તુ પ્રત્યેને રાગ નહિં છૂટયો હાવાથી કર્માશ્રવ ચાલુ રહે તેમાં કંઈ આશ્ચર્ય નથી. આ રીતે ભવાંતરમાં મનથી નહિ સિરાવેલ શસ્ત્રોઆદિ સામગ્રી વડે જગતમાં થતી હિંસાના પાપથી આ જીવને કર્મનો આશ્રય તો ચાલુ જ રહે છે. વળી વર્તમાનકાળે, પાપ પ્રવૃત્તિ થાય તેવાં કેટલાંક કાર્યોથી નિવૃત્ત હોવા છતાં પણ તે કાને અનુકુળ સામગ્રી અંગે પચ્ચકખાણ(શપથ) નહિં કરનાર જીવેનું અવિરતિપણું તો ચાલુ જ છે. કારણકે Page #410 -------------------------------------------------------------------------- ________________ ' ૩૭૮ જૈન દર્શનના કમવાદ હિંસાદિ પાપ કાર્ચીમાં થતી પ્રવૃતિમાં જ માત્ર અવિરતિપણુ નથી. પરંતુ પચ્ચકખાણુ નહિ કરવાં તેનુ” નામ જ અવિરતિ છે. પાપનાં પચ્ચકખાણુનુ નામ વિરતિ નહિં રાખીયે અને ફક્ત પાપ ન કરવું તેને જ વિરતિ કહીસુતા પાપી જીવામાં પણ અધમ કરતાં ધમ વધી જસે. કારણ કે જગતમાં અનંતા જીવા છે, તે દરેકની હિંસા કોઈ પણ પાપી કરી શકતા નથી. ગમે તેવા પાપી કહેવાતા માણસના હાથે પણ તે જેટલા જીવાની હિંસા થાય છે, તેથી અનંત ગણા જીવની અહિંસા તે માણસના જીવનમાં છે. એટલે તેના જીવનમાં હિંસા કરતાં અહિંસા વધી જશે. અને એ હિસાબે તે પચેન્દ્રિયથી ન્યૂન ઇન્દ્રિયેાવાળા જીવા વધારે હિંસક હાવાથી તે જીવેાના સસારથી નિસ્તાર તુરતજ થવા જેઈ એ. કારણ કે હિંસામાં, અસત્યમાં, ચારીમાં, અબ્રહ્યમાં અને પરિગ્રહમાં તે જીવાને પ્રવૃત્તિ સામાન્યપણે તે નહિવત્ જેવીજ છે. એટલે મનુષ્ય કરતાં પણ તે જીવાને વધુ ધી અને પુણ્યશાલી માનવા જોઈ એ. પરતુ એમ નહિ' હાવાથી હિંસાદી પ્રવૃત્તિ રહિત પણામાંજ વિરતિપણું નહિ. કહેતાં હસાઢિ પાપનાં પચ્ચકખાણ કરવામાં જ વિરતિપણુ કહેવાય. અને હિંસાદિ પાપ કાર્યોંમાં પ્રવૃત્ત નહિ હોવા છતાં તેવીપ્રવૃત્તિનાં પચ્ચખાણ વિનાના વા તે અવિરતિ કહેવાય છે. ત્યાગના નિયમ વિના જે ભૌતિક પદ્મા કાઈ પણ વખતે ઉપયેગમાં લેવાતા ન હેાય તે પણ તે પદાર્થ અંગે Page #411 -------------------------------------------------------------------------- ________________ - - કર્મબન્ધના હેતુઓ ૩૭૯૯ કર્મને આશ્રવ અવશ્ય થાય છે. અને તે કારણથી જ સ્વયંભૂરમણ સમુદ્રના મસ્યલક્ષણને, તે સમુદ્રના જળપાનને, પૂર્વ છેડેલા શરીરના પુદ્ગલથી અને શસ્ત્રોથી થતી હિંસાને અને પૂર્વભામાં સંગ્રહિત પરિગ્રહના મમત્વ ભાવને કર્મઆશ્રવ આ ભવમાં પણ જીવને થાય છે, વર્તમાન ભવમાં બીન ઉપગી પદાર્થોનું પ્રત્યાખ્યાન નહિ કરનારને અને અનાદિકાળથી આ સંસારચકમાં અનંતીવાર કરેલ પૂર્વભવોના મરણ સમયે રાગ પૂર્વક છેડીને આવેલ સ્વશરીરે, શસ્ત્રો અને પરિગ્રહના મમત્વભાવને હજુ પણ નહિ સિરાવનાર ને અવિરતિ થી થતે કર્ણાવ ચાલુ જ રહેવાને. આવી અવિરતિને. અવિરતિ તરીકે નહિ માનનાર મિથ્યાત્વી કહેવાય છે. અહિં શંકા કરે કે પદાર્થ તે કર્માશ્રવને. હેતું નથી, પરંતુ પદાર્થપ્રત્યેનો રાગ કે દ્વેષ જ કર્માશ્રવને હેતુ છે. તે વર્તમાન ભવમાં જે પદાર્થના ઉપયોગ. અંગે વિચાર-વાણી કે વર્તનને સંભવ પણ ન હોય, જે ચીજને જાણ પિછાણું પણ ન હોય, તેવા વિષયઅંગેના. રાગદ્વેષવિના કર્મબંધન શી રીતે લાગે? અહિં જે વસ્તુ અંગે કયારેય પણ સંબંધ થઇ અશક્ય છે, એમ નિશ્ચય હોવા છતાં પણ તે વસ્તુ અંગે. નું પ્રત્યાખ્યાન (શપથ લેવા જીવ તૈયાર થતો નથી એજ તેનું અવિરતિ પણું છે. Page #412 -------------------------------------------------------------------------- ________________ - - - - - જૈન દર્શનને કર્મવાદ જે દુષ્કાર્ય અને પ્રવૃત્તિ થવા સંભવ નથી, પ્રવૃત્તિ કરવી પણ નથી અને સત્કાર્યને વફાદાર જ રહેવું છે, એમ માનસિક રીતે નિશ્ચય વર્તાતે હોવા છતાં રાજદ્વારી આદિ વ્યવહારિક કાર્યોમાં પણ સોગંદ લીધા વિના વફાદારી માન્ય રાખી શકતી નથી. આવી વફાદારી અંગે રા. ષ્ટ્રપતિ, મિનિસ્ટર, મેજીસ્ટ્રેટ વગેરેના હેદ્દાની ખુરસી સ્વીકારતાં પહેલાં ગંદવિધિ કરવી જ પડે છે. અને સોગંદવિધિ કર્યા બાદ જ તે હોદ્દો ગણાય છે. હાલે ભારતમાંથી કિરગીરાજને અસ્ત થવાથી જુના ફિરંગીરાજના કારકુને, પોલીસ અને બીજા નીચી શ્રેણીના કર્મચારીઓ સહિત આશરે ૨૦,૦૦૦ લોકેએ ભારતના રાષ્ટ્રપતિ અને બંધારણને વફાદાર રહેવાના તા. ૨૦મી જાન્યુઆરી ૧૯૬રના રોજ સોગંદ લીધા હતા. તેમાં ખ્રિસ્તી લોકેએ બાઈબલની સાક્ષીએ અને હિંદુઓએ પિતાને માન્ય ધાર્મિક ગ્રંથને હાથમાં રાખીને ગંદ વિધિ કરી હતી. આ પ્રમાણે જ્યારે દેવ-ગુરૂની સાક્ષિએ વિરતિ( નિવૃત્તપણું)પણને વફાદાર રહેવાની જે જે વસ્તુ અંગે સોગંદવિધિ કરાય, ત્યારે જ તે તે વસ્તુની તે અવિરતિને માનવજીવનમાંથી અસ્ત થ ગણાય. અને આ રીતે અવિરતિથિી ન ટાય ત્યાં સુધી જીવને કર્મ બંધન થાય જ. હેય (ત્યાજ્ય) તત્વઅંગે માનસિક, Page #413 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - કમબન્ધના હેતુઓ ૩૮૧૬ વાચિક અને કાયિક પ્રવૃત્તિ રહિતપણામાં પણ પચ્ચકખાણ (શપથ–સોગંદ) વિના થતા કર્મબંધને સર્વજ્ઞ ભગવાનની આજ્ઞાનુસાર માન્ય રાખનારે તથા અકરણીય કાર્યોના ત્યાગ કરવાની ભાવનાવાળ, ત્યાગ કરનારની અનુમોદના કરનારે કુલાચાર–સંસર્ગો–સંસ્કારે કે પરાધીનતાના કારણે પોતાના ગૃહસ્થ જીવન અંગે તેવા કાર્યોને ત્યજી ન શકે તે જીવ અવિરતિ સમ્યગ્દષ્ટિ” કહેવાય છે. પાપને પાપ તરીકેની માન્યતા એજ સમ્યગ્દષ્ટિ આત્માની ઉત્તમતાને આભારી છે. વળી કેટલાક મનુષ્ય ગૃહસ્થ જીવનથી મુક્ત નહિં થઈ શકવાને કારણે ગૃહસ્થજીવનમાં કરવાં પડતાં આરંભ સમારંભનાં જરૂરી કામ સિવાય, બીનજરૂરી ભેગ ઉપભેગની વસ્તુઓનું કે જરૂરી ભેગ ઉપભેગની વસ્તુઓને સંક્ષેપ કરવારૂપ પચ્ચકખાણ કરે છે. પ્રાણાતિપાત વિરમ દિ વ્રતને શૂલપણે ગ્રહણ કરે છે. આવા જ સંપૂર્ણ પણે નહિ, પણ અમુક અંશે અવિરતિથી નિવર્તે છે. તેવા જ દેશવિરતિ કહેવાય છે. સારી સોબતથી કે પૂર્વભવના સંસ્કારથી કેટલાક તિય (જાવનારો)ની પણ આ રીતે દેશવિરતિપણું પામવાની હકિકત જૈનદર્શનમાં જાણવા મળે છે. આ અવિરતિ અને દેશવિરતિવાળા જીવો યથાર્થ રીતે હિંસાદિ પાપેને માન્ય રાખનારા અને તેવી પાપપ્રવૃત્તિમાં પ્રવતી કરવાની ઈચ્છાવાળા નહિ હોવા છતાં પણ પ્રવર્તી કેમ કરે છે? આ બાબત અંગે કેટલાકને. Page #414 -------------------------------------------------------------------------- ________________ ૩૮૨ જૈન દર્શનના કમવાદ જરૂર શંકા થાય તે સ્વભાવિક છે. એટલું જ નહિ. પણ, સમજવા છતાં પ્રવતી કરનારને સમજવાના ઢાળ કરવામાં દ્ઘભી કહી દેવાનુ ય કાઈ સાહસ કરે. પરંતુ અહિ' સમજવું જોઈ એ કે જેમ દુનિયામાં શારીરિક સ્વાસ્થ્યને બગાડનાર માનસિક-વાચિકકે કાયિક પ્રવૃત્તિના ત્યાગ કરવાનુ... ચાક્કસપણે જરૂરી સમજનારા કેટલાક મનુષ્યા, ત્યાગ કરવાની ઈચ્છાવાળા હાવા છતાં પણ તેવી કેટલીક પ્રવૃત્તિથી નિવૃત્ત થઈ શકતા નથી. એવી જ રીતે આધ્યાત્મિક દૃષ્ટિએ આત્મિક સ્વાસ્થ્યને નુકસાન કરનારી હેય (ત્યાજ્ય) પ્રવૃત્તિને ત્યાગ કરવાલાયક માન્ય રાખનાર, અને ત્યાગ કરવાની ભાવનાવાળા છતાં “પણ કેટલાક જીવા ત્યાગ ન કરી શકે તે મનવાજોગ છે. માટે તેમાં કેવલ દલ જ માનવે તે અણસમજ છે. જેવું મનમાં તેવું આચરણમાં સને હાય જ એવા નિયમ હાત તે જૈનદનકથિત ગુણસ્થાનકને ક્રમ પણ હાઈ શકત જ નહિ. આધ્યાત્મિક વિકાસની દૃષ્ટિએ તે જેવું મનમાં તેવું જ સર્વ આચરણમાં તે મહામુનિને જ હાય, અગર ભવાભિનંદી જીવામાં પણ હાય. મિથ્યાષ્ટિ એવા જીવ પણ મેાક્ષની રૂચિવાળા હાઈ શકે છે. મેાક્ષને મેળવવાના સાચા ઉપાયના સમધમાં પણ એ જીવ અજ્ઞાન હાય અને તેમ છતાં પણ મોક્ષને મેળવવાના તેના અભિલાષ એવા જખ્ખર હોય કે મેાક્ષના અભિલાષને પ્રતિકૂળ એવા અભિલાષે તેને નહિ કરવા જેવા જ લાગતા હાય છે. Page #415 -------------------------------------------------------------------------- ________________ - કર્મબન્ધના હેતુઓ ૩૮૩ - અવિરતિસમ્યદ્રષ્ટિજીવ એથી આગળ વધે હેય. કારણકે ભગવાન શ્રીજિનેશ્વરદેવાએ કહેલા તના સ્વરૂપમાં એ રૂચિવાળા હોય. તત્ત્વસ્વરૂપની આ રૂચિને અંગે એ એવા નિર્ણયવાળો હોય કે જેમ મેળવવા ગ્ય એક મોક્ષ જ છે, તેમ મોક્ષને મેળવવાને માટે સેવવા ચિગ્ય એકમાત્ર ભગવાન શ્રીજિનેશ્વર દેવોએ ફરમાવેલ રત્નત્રયી સ્વરૂપ મોક્ષમાર્ગ છે. આવી રૂચિ, આવી માન્યતા તે શંકાદિ દેથી રહિત હોય છતાં પણ અવિરતિને આચરનારે હોવાથી તેને “અવિરતિ સમ્યગ્દષ્ટિ કહેવાય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિ જીવમાં એક અઢારમા પાપસ્થાનક સિવાયનાં સત્તર વાપસ્થાનકના સેવનનો પણ સંભવ હાઈ શકે છે. પરંતુ હાય જ એમ માનવું નહિં. ' હવે દેશવિરતિધર સુશ્રાવકને વિચાર કરીએ. તે વિરતિની જ લાલસાવા હોવા છતાંય તેનામાં વિરતિ ઘણું ડી અને અવિરતિ ઘણું મટી હેય. ત્યાર પછી છટ્ટે ગુણસ્થાનકે રહેલા સુસાધુઓને વિચાર કરે. તેમને પણ અપ્રમત્ત સંયમની ભાવના છતાં અપ્રમત્તપણું હોઈ શકતું નથી. આ ઉપરથી એમ નહિં જ કહી શકાય કે જે માણસ જે કંઈ કરે છે, તે તેને કરવું ગમે જ છે કે કરવા ચગ્યજ લાગે છે માટે જ તે કરે છે. અણહારીપદની સાધનાની તીવ્ર રૂચિ ધરાવનારને અને એના માટે શકય એટલે પ્રયત્ન કરનારને પણ આહાર લેવું પડે એ બને. તેમજ અપ્રમત્ત પણે જીવવાની અભિલાષાવાળાને તથા અપ્રમત્ત ભાવને પેદા કરવાના પ્રયત્નમાં Page #416 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કમવાદ લાગેલાને પણ નિદ્રા લેવી પડે એ અને; પર’તુ એ પુણ્યવાનાની મનેાવૃત્તિ, આહાર લઈ નેય અનાહારીપદની સાધના સારી રીતે કરવાની તથા નિદ્રા લઈનેય અપ્રમત્ત ભાવને પેદા કરવાના પ્રયત્ન સારી રીતીએ કરવાની હાય. ૩૮૪ સારા કાર્ય અંગે જેવું મનમાં તેવુ· આચરણમાં તે જેમ મહામુનિવરોમાં હોઈ શકે, તેમ ગાઢ મિથ્યાષ્ટિ ભવાભિનંદી જીવેામાં પણ પાપ કા અંગે હાઇ શકે. લવા ભિન'દી એવા ગાઢ મિથ્યાષ્ટિએ જે જે પાપને આચરે તે તે પાપને તેએ આચરવાલાયક માનીને જ આચરે છે. મિથ્યાત્વની મઢતા થયા પછી પાપ કાય' અંગે વિચારમાં અને વત્તનમાં કઈક કઈક તફાવત ઉભા થતા જાય. અને જ્યાંસુધી મહામુનિ પણાની કક્ષાએ ન પહેાંચે ત્યાં સુધીમાં પાતે જેને નહિ કરવા ચૈાગ્ય ગણતા હાય તેને પણ કરે એવુ* અને. તત્ત્વની સત્ય માન્યતા એ શ્રદ્ધાજનક છે અને હૈય. (ત્યાજ્ય) તત્ત્વના ત્યાગ એ વિરતિ રૂપે છે. સજ્ઞ પુરૂષોએ આત્મિક ઉત્થાનના માર્ગોમાં હેયોય અને ઉપાદેય તત્ત્વને હેયરૂપે-જ્ઞેયરૂપે અને ઉપાયરૂપે નહિ. માનવા દેવામાં કારણુસ્વરૂપ તે જીવનું “ દર્શનમેાહનીય ” કમ ખતાવ્યું" છે. અને માન્યતા સત્ય થયા ખાદ પણ જીવને હેય તત્ત્વ અંગે નિવૃત્તિ અને ઉપાય તત્ત્વ અંગે પ્રવૃત્તિ નહિ થવા દેવામાં કારણ તરીકે “ચારિત્ર માહનીય” કર્મીને ખતાવ્યુ છે. એટલે દન માહનીયકમ જીવને સત્ય માન્યતાના (6 Page #417 -------------------------------------------------------------------------- ________________ અન્યના હેતુઓ ૩૮૫ સ્વીકાર કરવા દેતું નથી, અને દર્શનમેાહનીય કના માપશમે કે ક્ષયે માન્યતા શુદ્ધ થાય તેપણ ચારિત્ર માહનીય કર્મોના ઉદય જીવને આત્મિક ઉત્થાનના માર્ગમાં પ્રવૃત્તિ કરવા દેતું નથી. તાપણુ દર્શનમેાહનીય કને હટાવવાના પહેલા પ્રયત્ન કરનારને જ આત્મિક ઉત્થાનના માર્ગ સુલભ મનતા હોઈ જન દર્શનાનુસાર દર્શનમેાહનીય કમ ને હટાવવાદ્વારા શુદ્ધે માન્યતાને સ્વીકાર કરવાની પહેલી જરૂર ખતાવી છે. અવિરતિના ખાર ભેદ જનશ નકારાએ ખતાન્યા છે. પાંચ ઇંદ્રિય અને છઠ્ઠું મન એ છ પેાતાતાના વિષચે પ્રવર્ત્ત તેના અસયમ અને પૃથ્વીકાયાદિ છ જીવનિકાયના વધુ (હણુવુ) એ ખારભેદ અવિરતિના છે. અહિ· ઇન્દ્રિયાને વર્ણાદિનું જ્ઞાન થાય છે. એટલે કે સ્પર્શેન્દ્રિયથી વસ્તુના સ્પર્શીનું, રસને દ્રિયથી વસ્તુના સ્વાદનું, ઘ્રાણેન્દ્રિયથી વસ્તુના ગધનુ, ચક્ષુરિદ્રિયથી વસ્તુના રૂપનુ, અને શ્રોત્રેન્દ્રિયથી શબ્દનુ જ્ઞાન થાય છે. આ રીતે ઇંદ્રિયાને વર્ણાદિનું જ્ઞાન થાય છે, તેથી વર્ણાદિનું જ્ઞાન તે અવિરતિ પશુ` નથી. પરંતુ વર્ણાદિ વિષયેામાં ઈષ્ટપણું અને અનિષ્ટપણું થવાથી ઈષ્ટ વિષયમાં રાગ અને અનિષ્ટ વિષયમાં દ્વેષરૂપ મેાહના પરિણામ થાય છે તે અવિરતિ છે. ચારિત્ર માહનીય કર્મોના ઉદયથી નહિ' રમણ કરવા ચેાગ્ય પરભાવમાં રમણ કરવું તે અસયમ છે. તાત્પર્ય એ છે કે, જે દ્વારા વર્ણાનું જ્ઞાન થાય છે, તે અસયમ નથી. પરંતુ તેથી ઈષ્ટપણું કે અનિષ્ટપણુ ૨૫ Page #418 -------------------------------------------------------------------------- ________________ ૩૮૬ જૈન દર્શનને કર્મવાદ થાય તે અસંયમ છે. અનાદિકાળની અશુદ્ધ અસંયમની તે પ્રવૃત્તિ કર્મબંધના હેતુરૂપ છે. જ્ઞાન એ આત્માનું પોતાનું લક્ષણ હેવાથી વપરવસ્તુના બેધથવારૂપ છે. પરંતુ તેમાં ઈષ્ટપણું અને અનિષ્ટપણારૂપ વિભાવજ પર વસ્તુના સંગથી થયેલ અનાદિપરંપરાજન્ય અશુદ્ધ પરિણામ છે. તેજ સર્વથા ત્યાગ કરવા લાગ્યા છે. એટલે ઇન્દ્રિયની પ્રવૃત્તિને સંકેચ કરવારૂપ ઈદ્રિયનો દ્રવ્યજ ય છે, અને આત્માની ચેતના અને વીર્ય ગુણોના સ્વરૂપને અનુકુળ પ્રવૃત્તિ કરવા રૂપ ઈન્દ્રિયોને ભાવજય છે. પાંચ ઈદ્રિયોની માફક ચંચલ મન પણ કર્મબંધને હેતુ છે. અનેક વિધ સંકલ્પ-વિકલપિમાં અથડાતું, શેખચ લ્લી જેવા તરગે કરતું મન, તે વિખાધે–વિણ ભોગ પણ સંકલ્પ. માત્રથી અનેકવિધ અશુભકર્મ બાંધે છે. • અતિ પ્રિયવસ્તુનાવિયેગમાં અને અપ્રિય વસ્તુના સંગમાં, શરીરે ઉપસ્થીત થયેલ રોગના સંબંધમાં, ધર્મ કરીને સંસારિકનું સુખ મેળવવાના મનોરથમાં તીવ્ર ચિંતાપણે વર્તે છે. વળી હિંસાના કાર્યમાં પ્રવર્તાવા, અસત્ય બોલી કેઈને છેતરવા, લોભના વશે બીજાનું દ્રવ્ય લઈ લેવાના પ્રપમાં અને જગમ તથા સ્થાવર મિલકત તથા સ્ત્રી-પુત્ર પરિવારમાં રચ્યામસ્યા રહેવારૂપ દુષ્ટચિંતવનમાં અથડાતું ચંચલમન કર્મબંધનું નિમિત્ત બને છે. અહિં પંચેન્દ્રિયના વિષય ગ્રહણમાં. પણ કર્મબંધનું કારણ તે રાગદ્વેષરૂપે પરિણમતું મનજ છે. છતાં પંચેન્દ્રિય Page #419 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધના હેતુઓ ૩૮૭ અને મન. એ બનેને કર્મબંધના કારણ તરીકે જુદું ગણાવવાનું કારણ એ છે કે સ્પર્શ-રૂપ–રસ–ગધ અને શબ્દના વિષયમાં ઇંદ્રિયની પ્રવૃત્તિ વિના વિકલ્પ માત્રથી પણ જીવ કર્મબંધ કરે છે. શાસ્ત્રમાં તંદલીઆ માસ્યની હકિક્ત આવે છે કે તે મત્સ્ય વગર ખાધે સાતમી નરકે જાય છે. મોટા મસ્યાની પાંપણમાં તંદુલીઓ મત્સ્ય રહે છે. પેલા મેટા મત્સ્યના મેંમાં પાણી સાથે આવેલાં નાનાં માછલાંઓમાંથી કેટલાંકને પાછાં નીકળી જતાં જોઈ તાંદલીઓ વિચારે છે કે અરે ! આ કેવો મૂર્મો કે જે મેંમાં આવેલાં આ બધાં માછલાને જવા દે છે. તેની જગાએ જે હું હાઉ તે એકને પણ જીવતું પાછું જાવા દઉં નહિં. બધાંજ ખાઈ જાઉં. પણ મારી તેવી તાકાત નથી એટલે શું થાય? જુઓ ! વિના પ્રવૃત્તિએ પણ આવા આત્માઓ કેવું પાપ બાંધે છે? આ ઠેકાણે તંદુલીઓ એકપણ ઇંદ્રિયની પ્રવૃત્તિવાળ નથી. માત્ર મનવડે જ ખરાબ વિચાર કરવાથી સાતમી નરકનું આયુષ્ય બાંધે છે. પરિણામે મરીને સાતમી નારકીમાંજ જાય છે. હવે સાવધકાર્યમાં ઈદ્ધિની તથા મનની પ્રવૃત્તિ હોવા છતાં “બંધનું કારણ માત્ર એક મન જ છે.” એ વાકયને બરાબર સમજ્યા વિના, વિષય કષાયને પોષવાને માટે શાસ્ત્રના નામે કેટલાક મનુષ્ય પ્રપંચ સેવે છે. ઇંદ્રિ વડે સાવદ્ય પ્રવૃત્તિમાં પ્રવર્તવા છતાં અમારું મન ચેકનું છે, એટલે “પરિણામે બંધ હાય” એ વાકયાનુસાર ઈદ્રિય Page #420 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કવાદ પ્રવૃત્તિ સાવદ્યમય હાવા છતાં અમને કખ ધ થતા નથી. આવી માન્યતા તે મિથ્યા આડ ંબર છે. એવાઓને પૂછાય કે મનમાં સ્ફુર્યા વિના વચન કે કાયાથી સાવદ્ય પ્રવૃત્તિ થઈ શાથી ? અને મનથી જે કાને તે સાવદ્યકારી માન્યુ તે કાર્યના ત્યાગ શકય હાવા છતા તેમાં તારી ઇંદ્રિયા કેમ પ્રવ`વી ? જે સાવદ્ય પ્રવૃત્તિમાં નહિ પ્રવર્ત્તવા પાતે શક્તિમાન છે, તેવી પ્રવર્ત્તીમાં પ્રવર્ત્તવા છતાંય અમારૂ મન ચેાકખુ છે, એમ કહેનાર ધૃત્ત છે, એટલે એવે સમયે તેા ઇંદ્રિય અને મન અને ધનુ કારણ છે. ઇંદ્રિયાની પ્રવૃતિ તે વચન અને કાયાની પ્રવ્રુતિ કહેવાય છે. ૩૮. કાઈ વખત કાયાથી સાવધ પ્રવૃતિ થઈ જવા છતાંય મનની નિમ`લતા હાઈ શકે છે. પરંતુ આવુ કયારે અને કે જ્યારે સાવધકાર્યોંમાં પ્રવર્તોઈ ન જવાય એવી ખાસ સાવચેતીપૂર્વકના ધ્યેયપૂર્ણાંક નિરવદ્ય કાય માં પ્રવૃત્તિ કરતાં આકસ્મિક સગે અને વિનાવિચારણાએ સાવદ્યપ્રવૃત્તિ થઈ જાય ત્યારે. અહિં કાયાની તેવી પ્રવૃત્તિ હોવા છતાં મન શુદ્ધ હેાવાથી તે સમયે કર્માંધ થતે નથી. જેમકે છવાસ્થ સાધુ, ઈર્ષ્યા સમિતિ (ઉપયેગપૂર્ણાંક ચાલવા વડે) પૂર્ણાંક જ્ઞાનાદિ કાના અંગે જવાની ધારણાથી પગ ઉપાડે અને પછી કદાચ કોઈ જીવ તે સાધુને પગ મુકવાની જગ્યા પર ઓચિંતા આવી પડે. સમિતિ ગુપ્તિવાળા તે સાધુ તે સમયે, પેાતાના કાયયેાગને નિવર્તાવી ન શકે, અને તેનાથી પગ સુકાઈ જવાથી પગ નીચે આવેલા તે ་ Page #421 -------------------------------------------------------------------------- ________________ કાન્ધના હેતુ ૩૮૯ પ્રાણિને પીડા થાય કે મરી જાય, તે પણ આ સમયે ઉપયાગવાળા સાધુને સૂક્ષ્મપણે હિંસા લાગતી નથી. કારણકે તેનાં પરિણામ હિ‘સાનાં નહિ હૈાવા છતાં આકસ્મિક સચાગેજ હિંસા થવા પામી છે. આવા સમયે જ મનને વિશુદ્ધ કહેવું વ્યાજખી ગણાય છે, છતાં તેવી રીતે આકસ્મિક સચેગે થતી હિંસાના કા માટે પશ્ચાતાપ હોય અને પુનઃપુનઃ ગુરૂપાસે તેની આલેચના કરે. પણ મે' કહ્યાં પરિણામથી હિંસા કરી છે ? એમ ઉપેક્ષાવૃત્તિ ન સેવે. આ ઉપરથી ખાસ લક્ષમાં લેવાનુ' છે કે વિચાર સુધારવા અને વર્ત્તન ગમે તેવું રાખવુ. એવી બુદ્ધિ નહિ સેવતાં વન અને વિચાર અને સુધારવા પ્રયત્ન કરવેા. વન શુદ્ધ હશે તે વિચારે સારા રહેવા પામશે. વન અને મન ખન્નેને અન્યાન્ય સબધ છે, એ લક્ષમાં રાખવું જરૂરી છે. વિષય ગ્રહેણમાં પ્રવર્ત્તતી ઇંદ્રિયાની પ્રવૃત્તિ પ્રત્યે ઉપેક્ષા કરનાર આત્માને એટલે કે ઇંદ્વિચાની અવિરતિને નહિ રોકનારને કોઈ વખત ઇંદ્રિયાને પ્રવર્તાવવા ચાગ્ય સચાગાની અપ્રાપ્તિથી મનમાં વિકલ્પે ઉપસ્થીત થવાથી તğલીઆ મત્સ્યની માફક મન વડે પણુ કમ ખધ થાય છે. કારણકે મનને જવાનું ખીજે સ્થાન નથી. ઈદ્રિયેાના વિષચેા સિવાય એને કઈ વિકા કરવાના નથી. માટે મનની સાવદ્ય પ્રવૃત્તિમાં પણ પચેન્દ્રિયના વિષય અંગેની અવિરતિના જ કારણે કૈવલ મનની જ અવિરતિ ક્રમ મધનું કારણ ન હેાઈ, ઇન્દ્રિય અને મન એ Page #422 -------------------------------------------------------------------------- ________________ ૩૯૦ જૈન દર્શનના ક્રયાદ બન્નેની અવિરતિ કખ ધનુ કારણ છે. જો ખધનુ કારણ માત્ર એક મનની જ અવિરતિ ાત તે જૈનધર્માનુયાયીના નિયમગ્રહણમાં ‘વાયાએ કાએણુ” કહેવાની જરૂર ન હોત. શાસ્ત્રકારે તે ત્રિવિધ ત્રિવિધ પચ્ચકખાણ કરવાનાં ન બને તા માત્ર કાયાએ પણ પાપ નહિ' કરવાનું પચ્ચકખાણ રાખ્યુ છે. એટલે “મનને જ” મધ અને મેાક્ષનું કારણમાની, વચન અને કાયાની પ્રવૃત્તિનાં દ્વાર ખુલ્લાં રાખવાથી ક અંધ ન થતા હોત તેા પચ્ચકખાણના ૪૯ ભાંગા શાસ્ત્રમાં બતાવત નહિ, અને એકવિધ-દ્વિવિધ વીગેરે મન વિનાના ભાંગાથી ત્યાગ કરવાના રહેત જ નહિં, વચન અને કાય પ્રવૃત્તિનાં દ્વાર ખુલ્લાં છે, તેજ ઇંદ્રિયની અવિરતિ છે. અમુક ચીજનાં અમુક ટાઇમ સુધીમાં પચ્ચકખાણુ હસે તે તે ચીજને ઉપયેગ કરવાના વિચારો તેટલા ટાઈમ અંગે નહિ' થાય, પરંતુ કદાચ તે પચ્ચકખાણની મુદ્દત પછીના ટાઈમ અંગે તે વસ્તુના ઉપયાગ કરવાના વિચારાનુ' મંથન પચ્ચકખાણુના ચાલુ સમયમાં પણ થશે. અહી પચ્ચકખાણના સમયમાં પણ તે વસ્તુના વિચારોને ઉત્પન્ન કરાવનાર પચ્ચકખાણના ટાઈમ પૂર્ણ થયા ખાદ્ય વત્તતી ઈન્દ્રિયાની અવિરતિ છે. જે વસ્તુઅ ંગેનુ' જીદ્દગી પર્યંત પચ્ચકખાણુ છે, તે વસ્તુના ઇન્દ્રિયા દ્વારા ઉપયાગ કરવાના વિચારે વત્તી શકતા નથી. રાજ નિયમિત દસ વાગે જમનારને નવ વાગતાં જ જમવાના વિચારો ચાલુ થાય છે, પણ ઉપવાસના દિવસે તેા ટાઈમ વ્યતીત થતાં પણ ભાજનમાં ઇંદ્રિયા પ્રવર્તાવવાની ઈચ્છા થતી જ નથી. ઉપવાસના સાડા Page #423 -------------------------------------------------------------------------- ________________ - - - - - કર્મબન્ધના હેતુઓ ૩૦૧ દિવસે તે વિચાર નહિ ઉત્પન્ન થવામાં તે દિવસ અંગેની આહારની અવિરતિનો ત્યાગ છે, અને ઉપવાસ સિવાયના દિવસેએ આહારમાં ઇંદ્રિયના પ્રવર્તનનું અનિયંત્રણ છે. માટે ઇંદ્રિના પ્રવર્તનનું અનિયંત્રણજ મનના અનિયંત્રણને ઉપસ્થિત કરે છે. જેથી મનની અવિરતિને ત્યાગ કરવા ઈચ્છનારે ઇન્દ્રિયની અવિરતિને પહેલે ત્યાગ કર જોઈએ. એટલે સાવદ્ય પ્રવૃતિમાં ઈન્દ્રિયોને નહિં પ્રવર્તાવવાનાં પચ્ચકખાણ પહેલાં કરવાં જોઈએ. અવિરતિના બારભેદમાં જૈનશાસ્ત્રકારોએ પાંચઈદ્રિય અને મન, એ છના અનિયંત્રણનાં પચ્ચકખાણ નહિં કરવામાં અવિરતિ ગણાવી. પરંતુ કેવા કાર્ય અંગે પ્રવર્તતા તે છએના અનિય ત્રણને અવિરતિ કહેવાય તે ન સમજાય તે પણ અનર્થ થઈ જાય. અહિત કેવલ હિંસાના કાર્ય અંગેજ પ્રવર્તતા તે છએના અનિયંત્રણના પચ્ચકખાણ નહિં કરવામાં જ અવિરતિ ગણાય છે. હિંસા પણ માત્ર પંચેન્દ્રિય જીવોની જ નહિ, પરંતુ એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના તમામ જીવોની હિંસા ટાળવાની છે. મનુષ્ય કે ઢેરેનું રક્ષણ થવું જોઈએ અને બીજાનું ચાહે તે થાય તેવી રાજ્યનીતિ જિનેશ્વરના શાસનમાં નથી. પૃથ્વી, પાણી, તે, વાયુ અને વનસ્પતિકાયને જે માટે જ આ જગતમાં છે, તેમાં પણ જીવ છે તે તો આજે વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ સિદ્ધ થઈ ચૂકયું છે. તેમ છતાં કીડી-મકેડી–પશુ –પક્ષી–મનુષ્ય વગેરે રસ (હાલતા ચાલતા) છાનું રક્ષણ Page #424 -------------------------------------------------------------------------- ________________ ૩૯૨ જૈન દર્શન કર્મવાદ કરવું અને ઉપરોક્ત પૃથ્વી આદિ જીવોની હિંસામાં પાપ નહિં માનવું એ તે કેવલ પૂછપતિઓનું જ રક્ષણ કરનાર રાજ્યના અન્યાય જેવું ગણાય. પરંતુ જૈનદર્શનમાં એવું નથી. અહિં તે કહે છે કે સર્વ જીવોની રક્ષા માટે ઈદ્રિયોની પ્રવૃત્તિનાં પચ્ચકખાણું કરે ત્યારે જ પૂરેપૂરી અવિરતિ ટાળી ગણાય. અને તેથી જ જીનેશ્વર ભગવતે પૃથ્વીકાય—અપકાય –તેઉકાય વાઉકાય–વનસ્પતિકાય અને ત્રસકાય એ છએકાયની હિંસામાં થતી ઇંદ્રિની પ્રવૃત્તિના જ અનિયંત્રણને અવિરતિ કહી છે. તે અવિરતિના બાર ભેદમાં પાંચ ઇન્દ્રિય અને મન એ છએનું અનિયંત્રણ અને પૃથ્વીકાય વિગેરે છ કાયની હિંસા બતાવી. એ બારે પ્રકારની અવિરતિથી સંપૂર્ણપણે વિરામ પામનાર તે મહાવ્રતધારી કહેવાય છે. મહાવ્રત પાંચ છે. (૧) પ્રાણાતિપાત વિરમણ (૨) મૃષાવાદવિરમણ (૩) અદત્તાદાન વિરમણ (૪) મૈથુન વિરમણ અને (૫) પરિગ્રહ વિરમણ. આમાં પહેલું મહાવ્રત હિંસાથી સંપૂર્ણ વિરમવા રૂપ છે. પરંતુ હિંસાની વિશાળ વ્યાખ્યામાં અસત્ય, ચેરી, અબ્રહ્મ, અને પરિગ્રહ એ બધા દે સમાઈ જતા હોવાથી એ પાંચેનાં પચ્ચકખાણ તે ખરી રીતે તે હિંસાનાંજ પચ્ચકખાણ છે. તે પણ અસત્યાદિ ચાર પ્રવૃત્તિ હિંસાને ઉત્પન્ન કરનાર હોવાથી તે પ્રવૃત્તિ દ્વારા ઉત્પન્ન થતી હિંસા વડે દેષિત થઈ ન જવાય તે માટે હિંસા, અસત્ય, ચોરી, અબ્રા અને પરિગ્રહ એ પાંચે પ્રવૃત્તિનાં પચ્ચકખાણ કરવાં જરૂરી હોઈ મહાવ્રત પાંચ ઉચ્ચરાય છે. Page #425 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધના હેતુઓ ૩૯૩ અહિ· સંપૂર્ણ હિંસાથી વિરામ પામવા રૂપ મહા તાને ગ્રહણ કરવાથી જગતની જે કાઈ ચીજના વપરાસ દ્વારા હિસા થતી હૈાય તે તમામ ચીજના વપરાસનુ; પચ્ચકખાણુ આવી જાય છે. અને સાથે સાથે ભૂતકાળમાં તેવી' જે કાઈ ચીજો પુર્વભવમાં જીવ છેડીને આવ્યેા હાય, તેનુ પણ પચ્ચકખાણ થઈ જાય છે. એટલે મહાવ્રતાને ઉચ્ચરનાર મનુષ્યને પૂર્વભવા અંગે કે વન્તમાન ભવ અંગે કાઈ ચીજની અવિરત રહેતી નહિ' હાવાથી અવિરતિથી થતા કર્માંશ્રવથી તે બિલકુલ ખચી જાય છે. આ પ્રમાણે સપૂર્ણ અવિરતિના ત્યાગવાળુ જીવન તે સૌંસારિક સબધાને ત્યાગ કરી મુનિપણુ* અ‘ગીકાર કરેલ મહાત્માએજ વ્યતીત કરી શકે છે. જે મનુષ્ય ગૃહસ્થજીવનમાંથી મુક્ત થઈ શકતા નથી, તેનાથી તે આ ખારે પ્રકારની અવિરતિનાં પચ્ચકખાણુ થઈ શકે જ નહિ. કારણ કે ગૃહસ્થપણાની જીવનચર્યોંમાં પૃથ્વીકાયાદિ પાંચસ્થાવર જીવેાની હિંસાના સર્વથા ત્યાગ તા અશકય જ છે. જેથી પાંચસ્થાવર જીવાની હિંસાની અવિરતિથી થતા કર્માશ્રવથી તે ખચી શકે જ નહિ. વળી ત્રસજીવેાની હિંસાની અવિરતિથી પણ તે ગૃહસ્થ, સર્વથા વિરામ પામી શકે નહિ. પુણ્યશાલી ગૃહસ્થ ઈરાદાપૂર્વક કોઈ ત્રસજીવેાના સંહાર કરવા ભલે ન પ્રેરાય, પરતું ઘર મકાન—–ખેતી—–રસાઈ કુવા-તલાવ તથા વાવ વીગેરે સખધી આરંભેાનાં કાર્યાં જયણાપૂર્વક કરતાં છતાં પણ કીડીમકાડી વીગેરે ત્રસજીવેાની હિંસાના તે તેમાં સ’ભવ ખરાજ. Page #426 -------------------------------------------------------------------------- ________________ ૩૯૪ -- - - - - - - જૈન દર્શનને કર્મવાદ વળી જાણી જોઈને ઈરાદાપૂર્વક મારવાની બુદ્ધિથી કઈ ત્રસ જીવની હિંસા નહિ કરવાની ઈચ્છાવાળાને પણ કઈ વિકટ સંગેમાં વિરેાધીને વધ કરવાનો સમય આવી જાય છે. એટલે ગૃહસ્થ જે હિંસાનાં પચ્ચકખાણ લેવા ધારે તે “નિરપરાધી ત્રસજીની સંકલ્પથી હિંસા નહિં કરવી” એટલા પૂરતી જ અવિરતિથી વિરામ પામી શકે છે. હવે ઉપર જણાવ્યા મુજબ જે કાર્યમાં હિંસા થઈ જવા. સંભવ છે, તે કાર્યોના હિસાબે પ્રતિજ્ઞા ન લઈ શકે તે પણ સમ્યકત્વી ગૃહસ્થત દુઃખાતા દીલે થતા તે કાર્યોમાં બની શકે તેટલી જયણું (જીવ રક્ષાની સાવચેતી રાખવામાં તે કદાપિ ઉપેક્ષા સેવે નહિ. આપણે આવાં કાર્યોની કયાં પ્રતિજ્ઞા છે, એવું માની જયણાની ઉપેક્ષા કરનારને સમ્યકત્વી કહી. શકાતા નથી. પોતે અવિરતિથી બચી શકતું નથી, તેનું હૈયે દુઃખ ધરવાવાળો તે જે ચીજોના વપરાશમાં કે કાર્યોમાં હિંસા થાય છે, તેવી ચીજો કે કાર્યો પૈકી બીનજરૂરી અગર જેના વપરાસનો સંભવ પણ નથી તેવી ચીજો કે કાને તો તે પચ્ચકખાણી બની જાય છે. અને જરૂરી ચીજોના વપરાસને પણ સંક્ષેપ કરી સંપૂર્ણ અવિપતિથી વહેલામાં વહેલી તકે બચવાના મનોરથવાળે થાય છે. આ ગૃહસ્થ અમુક અંશે પણ અવિરતિથી વિરામ પામેલ હોઈ, તે દેશવિરતિ” કહેવાય છે. આ દેશવિરતિધર ગૃહસ્થ તે અસત્ય-ચોરી–મૈથુન અને પરિગ્રહને પણ સ્થૂલપણે પચ્ચકખાણું બની શકતો હોઈ તેના એ રીતના વ્રતને આવ્રત કહેવાય છે. Page #427 -------------------------------------------------------------------------- ________________ - - - - - - - - - - - કર્મબન્ધના હેતુઓ ૩૯૫ અને કેટલાક સમ્યકત્વી જે અશે પણ અવિરતિથી છૂટી નહિ શક્વાથી તેઓ અવિરતિ સમ્યગદષ્ટિ કહેવાય છે. અવિરતિથી થતા કર્મબંધમાં મિથ્યાત્વી અને સમ્યકત્વી જી અંગે ઘણું તારતમ્યતા છે. અને તેથી જ કહ્યું છે કે – सम्मदिही जीवो, जइविहुपासमायरे किंचिः अप्पोसि होइ बंधो, जेण न निबंधसंकुणइ. સમ્યગ્દષ્ટિ જીવ જે કે થોડું પાપ કરે, તેને કર્મબંધ અલ્પ હોય છે. કારણકે તે નિર્દયપણે કરતા નથી. હિંસા અંગે એટલું સમજવું જરૂરી છે કે હિંસાનાં પચ્ચકખાણ કરનારને પણ હાલતાં, ચાલતા, ઉઠતાં, બેસતાં ઈત્યાદિ દરેક ક્રિયા કરતાં હિંસા થાય છે. પરંતુ તે અને પ્રમાદથી એટલે પોતાની સ્વાર્થવૃત્તિ માટે મારવાની બુદ્ધિપૂર્વક હણવામાં આવ્યા હોય તે જરૂર જીવહિંસા કરી કહેવાય. બાકી આત્મામાં દયાપરિણામ વર્તતે હાય અને તે દયાપરિણામથી જ્યણાદિક અનેક ઉપાયે જીવહિંસા ટાળવાને ઉદ્યમ થતા હોય તેમ છતાં પણ મોક્ષાભિમુખી ક્રિયાઓમાં જે પ્રાસંગિક જીવહિંસા થાય છે, તે જીવહિંસાથી અવિરતિના ત્યાગને ભંગ થયે ગણતે. નથી. હવે એક બાબત પણ સમજવી જરૂરી છે કે શાસ્ત્રમાં. પાપસ્થાનકે તે પ્રાણાતિપાત વીગેરે અઢાર ગણાવ્યાં. હોવા છતાં પ્રતિજ્ઞા તો પહેલા પાંચનીજ બતાવી છે. કારણ Page #428 -------------------------------------------------------------------------- ________________ -- - -- -- --- ---- --- -૩૯૬ જન-દર્શનને કર્મવાદ કે પહેલાં પાંચ તે બાહ્યપ્રવૃત્તિમય હોવાથી તેની પ્રતિજ્ઞાનું પાલન શક્ય છે. જ્યારે છેલ્લાં તેરતો અત્યંતર અને વચન તથા વિચાર સ્વરૂપ હેવાથી તેની પ્રતિજ્ઞા અશક્ય નહિ તા શકય તે જરૂર છે. માટે પહેલાં પાચની પ્રતિજ્ઞા પૂર્વક છેલ્લાં તેરમાં વિવેક રાખનારે અવિરતિથી મુકત જ ગણાય છે. અને એ રીતે અવિરતિથી મુકત થનાર મનુષ્યનું મન, શેષ તેર પાપસ્થાનકના વિચારમાં કદાચ ભટકે તે પણ કોઈ કાર્યને નિપજાવવા તે સમર્થ થતું નથી. કારણકે તે તેર વડે થતે અનર્થ તે પહેલા પાંચમાં પ્રવર્તાવા વડે જ થાય છે. જેથી પાંચનાં પચ્ચકખાણજીના, તેરના ઉત્પાતને તે દૂધના ઉભરાની માફક બેસી જતાં વાર લાગતી નથી. પાંચનાં પચ્ચકખાણ એ તેની કિલ્લેબંધી છે. જેમ પાણી નાખવાથી ઉભરાતું દૂધ બહાર નીકળી શકતું નથી. અને અંદરને અંદરજ સમાઈ જાય છે, તેવી રીતે તેર પાપસ્થાનકરૂપ દૂધના ઉભરામાં પહેલા પાંચનાં પચ્ચકખાણુરૂપ પાણી નાખવાથી તે ઉભરે જલ્દી બેસી જાય છે. માટે જ જ્ઞાનિઓએ કહ્યું છે કે અઢારે પાપસ્થાનકને જીવનમાંથી હટાવવા માટે પહેલાં પાંચની પ્રતિજ્ઞા કરી લેવાનું -અત્યંત જરૂરી છે. દુશમને નિઃશસ્ત્ર બનાવવાથી દુશમન કાયર બની છેવટે ભાગી જ જાય છે. તેવી રીતે પહેલાં પાંચ પાપસ્થાનક તે શેષ પાપરૂપી દુશ્મનોનાં શ છે. તે શસ્ત્ર પડાવી લેવાથી Page #429 -------------------------------------------------------------------------- ________________ ૩૯૭ કમબન્ધના હેતુઓ પાપરૂપી દુશમનની ટેળકી હતાશ બની જાય છે. અને આત્મ સ્વરાજ્યમાં નુકશાન કરવા અશકત બને છે. આ પ્રાણાતિપાતાદિ પાંચનું કર્મબન્ધમાં કારણ થવા પણું તો રાગદ્વેષ ઉપરજ અવલંબિત છે. તેથી જ પ્રતિક્રમણ સમયે રોજ ઘા રોજ વા દરેક વ્રતેને અંગે બેલાય છે.. કર્મબન્ધ જે રાગદ્વેષ ઉપરજ અવલંબિત ન હોત તે સાધુને નદી ઉતરવામાં, મૃગલાં વગેરે જાનવરે અંગે પુછનાર શિકારીને ઉો માર્ગ બતાવવામાં, અને સાધુને ઓ. મુહપત્તિ વગેરે ચારિત્રનાં ઉપકરણે રાખવામાં હિંસા -અસત્ય અને પરિગ્રહનું પાપ લાગત. પરંતુ એ રીતે વર્તવામાં કોઈ પણ સમજુ માણસ, અધર્મ કહી શકે જ નહિ. એટલે હિંસાદિ પાંચ કાર્યોદ્વારા થત કર્મબંધ મુખ્યત્વે તે રાગદ્વેષને જ અવલંબીને છે.આ પાંચ કાર્યોમાં મિથુન સિવાય ચારમાં અપવાદ છે.. કેવલ મૈથુન અપવાદીક નથી. કેમકે મૈથુનનું કાર્ય તે રાગદ્વેષ વિના સંભવી શકતું જ નથી. કષાય અને ચોગ – કષાયનું સ્વરૂપ, પ્રકરણ છઠ્ઠામાં ચારિત્ર મેહનીય કર્મના વિવરણમાં તથા તે કષાયદ્વારા કર્મબન્ધ કેવી રીતે થાય છે, તે સ્થિતિબંધના સ્વરૂપમાં, અને એગ દ્વારા થતા પુગલના ગ્રહણ અને પરિણમનની સમજ, પ્રકરણ પાંચમામાં વિચારાઈ ગઈ છે. Page #430 -------------------------------------------------------------------------- ________________ જૈન દર્શનના કર્મવાદ ચારેકષાચા તે રાગ-દ્વેષ છે. તે ચારેમાં કયા કષાયે તે રાગસ્વરૂપે અને કયા કષાયેા તે દ્વેષસ્વરૂપે કહેવાય છે, તે ભિન્નભિન્ન દ્રષ્ટિકાણથી નીચે મુજખ છે. ૩૯૮ कोहं माणं चापीह, जाइतो बेही संग्रहो दोपं । मायः ए लोभेण य, स पी सामण्णतोरागं || ક્રોધ અને માન તે અપ્રીતિની જાતિ હાવાથી સગ્રહનય તેને દ્વેષ કહે છે. અને માયા તથા લેાભની સાથે પ્રીતિ -જાતિનું સમાનપણું હાવાથી તેને રાગ કહે છે. અહિ ધ તે અપ્રીતિરૂપ પ્રસિદ્ધ જ છે. અને માન તે ખીજાના ગુણને નહિ સહન કરવા રૂપ હાવાના હિંસામે તેને પણુ અપ્રીતિરૂપ ગણ્યા છે. અહિં લાભ તે આસક્તિરૂપ હાવાથી પ્રીતિરૂપ પ્રસિદ્ધ જ છે. અને બીજાને છેતરવારૂપ માયામાં પણ કોઈ વસ્તુની અભિલાષા કારણરૂપ હેાઈ માયા કરવામાં વત્તતા આંતરિક અભિલાષ પ્રીતિસ્વભાવવાળા હૈાવાના હિસાબે માયાને પણ પ્રીતિરૂપે ગણી છે. હવે ખીજી રીતે ક્રોધ, માન, અને માયા એ ત્રણને દ્વેષરૂપ ગણી રક્ત લાભને જ રાગરૂપે ગણ્યા છે. मायंपिदीसमिच्छर, बवहारोजं परोवधायाय । नायोवायाणोच्चिय, मुच्छालो भेतितोरागो ॥ ' વ્યવહારનય માયાને પણ દ્વેષ માને છે. કારણ કે માયા તે બીજાને ઉપઘાત કરવા માટે છે. અને ન્યાયપૂર્ણાંક Page #431 -------------------------------------------------------------------------- ________________ કમબન્ધના હેતુઓ ૩૯ ઉપાર્જન કરેલા અર્થમાં મૂચ્છ તે લે છે. અને તેથી જ તે રાગરૂપ છે. અહિં ઉપઘાત કરે તે શ્રેષરૂપ હાઈ બીજાને ઉપઘાત કરવામાં વર્તતા માયાના ઉપગને ઠેષ ગ છે. હવે ત્રીજી માન્યતા મુજબ ક્રોધને તે શ્રેષમાંજગાણું, માન-માયા અને લોભ એ ત્રણેને રાગસ્વરૂપે પણ ગણ્યા છે, અને શ્રેષસ્વરૂપે પણ ગણ્યા છે. उन्जु सुयमयकोहो, दोसोसेसाणमय मणेगंतो। रागोतिय परिणाम, वसेण उ विसेसो ॥ माणोरागोतिमओ, साहकारो वोगकालंभि । सोचेवहोइदोसो, परगुणदोसोवयोगम्भि || मायालोमा चेवं, परोवधाओवओगतोदोसो। मुच्छोवओगकाले, रागोऽभिस्संगलिंगोत्ति ।। રૂજુસૂત્ર નયને મત એ છે કે ફોધ શ્રેષરૂપ છે, અને બાકીના કષા માટે અનેકાન્ત છે. પરિણામના વશથી રાગરૂપ અને ટ્રેષરૂપ એ વિશેષ છે. સ્વાભિમાનના ઉપગ કાલે માન તે રાગરૂપ છે, અને પરગુણના ષના ઉપગ સમયે તે માન ઠેષરૂપ છે. માયા અને લેભ તે બીજાને ઉપઘાત કરવાનો ઉપગ કાળે ટ્રેષરૂપ છે, અને મૂચ્છના ઉપયોગ સમયે આસક્તિના ચિન્હવાળે હોવાથી રાગરૂપ છે. | શબ્દાદિ નયના મતે કષામાં રાગદ્વેષપણું નીચે સુજબ છે. Page #432 -------------------------------------------------------------------------- ________________ ૪૦૦ - જેના દર્શનને કર્મવાદ - - - -- ----- --- - - - - - - - - - - - - - - सद्दाइमयंमाणे, मायाए य सगुणों वरागाय । उपओगोलोहोश्चिय, जतो स तत्थेव उवरदो ॥ सेसंसाकोहोच्चिय, सपरो वधाइयमइयोतितोदोसो। तल्लक्खणोयलोभो, अहमुच्छाकेवलोरागो । શબ્દાદિ નો અભિપ્રાય એ છે કે માન અને માયામાં સ્વગુણના રાગથી જે ઉપગ પ્રવર્તે છે તે લોભરૂપ જ છે. કારણ કે તે તેમાં જ રંગાએલે છે. બાકીના અશે સ્વપરની ઉપઘાતની બુદ્ધિથી થયેલા હોવાથી ક્રોધરૂપ જ છે. વળી ઉપઘાત સ્વભાવવાળા લેભ તે શ્રેષરૂપ અને મૂચ્છત્મક લેભ કેવળ રાગરૂપ છે, આ હિસાબે માન અને માયાને જુદી જુદી દ્રષ્ટિએ ક્રોધ અને લેભમાં સમાવેશ કરી દઈ કષાના ક્રોધ અને લોભ એમ બે જ પ્રકાર પણું ગણાવ્યા છે. વળી અન્યના દ્રવ્યનું હરણ કરવાની બુદ્ધિરૂપ લોભ તે અન્યના ઊપઘાત કરવારૂપ અધ્યવસાયમાં વર્તતે હોય ત્યારે તે દ્વેષમાં ગણાય છે. અને ન્યાયથી ઉપાર્જિત દ્રવ્યમાં મૂચ્છત્મક લેભને રાગમાં ગણાય છે. આ પ્રમાણે કષાયે તે રાગ અને. શ્રેષરૂપ સમજવા. કર્મબંધમાં મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને રોગ એ ચાર હેતુઓ સાથે પ્રમાદને સુતાં બંધહેતુઓ પાંચ પણ ગણાય છે. પ્રમાદ એટલે આત્માનું વિસ્મરણ, અર્થાત્ કર્તવ્યની સ્મૃતિમાં સાવધાનતા રૂપ હેવાથી એ પણ એક Page #433 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધના હેતુઓ ૪૦૨ જાતને અસંયમ છે. માટે તેને કષાયમાં જ અન્તર્ગત ગણું બહેતુઓ ચાર ગણાવ્યા છે. આત્માની મિથ્યાત્વ અને અવિરતિ દશ વર્તવામાં મુખ્ય કારણ તો મેહનીય કર્મને જ ઉદય છે. એટલે જ આગળ મેહનીયકર્મના વિવરણમાં વિચારાયું છે કે આત્માને મિથ્યાત્વ દશામાંથી મુક્ત થવા નહિ દેનાર અનંતાનુબંધિ કષાય છે. અને આત્માને અવિરતિ દશામાં રાખનાર તે અપ્રત્યાખ્યાની અને પ્રત્યાખ્યાન કષાય છે. જેથી મિથ્યાત્વ અને અવિરતિ એ કષાયના જ ઉદયવાળી જીવની અમુક દશાહાઈતે બન્ને હેતુ, કષાયના સ્વરૂપથી જુદા પડતા નથી. માટે બન્ધહેતુઓ કષાય અને ચુંગ બેજ પણ ગણું શકાય છે. એ રીતે બન્ધહેતુઓ મુખ્ય પણે કષાય અને યોગ એમ બે છે. પરંતુ આધ્યાત્મિક વિકાસની ઉતરતી-ચડતી ભૂમિકારૂપ ગુણસ્થાનમાં બધાની કર્મ પ્રવૃત્તિઓની તારતમ ભાવના કારણમાં મેહનીય કર્મના ઉદયથી વર્તતી કઈ દિશા કઈ કર્મપ્રકૃતિઓના બન્ધમાં કારણભૂત છે તે સાદી સમજના લેકેને હેલાઈથી સમજાવવા માટે જ્ઞાનિ પુરૂષોએ મિથ્યાત્વ અને અવિરતિને કર્મબંધના હેતુમાં જુદાં જુદાં ગણાવ્યાં છે. કષાયના ઉત્તર ભેદ પચવીસ તથા ચેગના મૂળભેદ ત્રણ અને ઉત્તર ભેદ પંદર છે. એ રીતે કર્મબંધના મૂળ હેતુ તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને વેગ એમ ચાર ૨૬ Page #434 -------------------------------------------------------------------------- ________________ ૪૦૨ જૈન દર્શનને કર્મવાદ તથા ઉત્તરહેતુ પાંચ મિથ્યાત્વ, બાર અવિરતિ, પચવીસકષાય અને પંદર રોગ એમ સત્તાવન છે. વળી કર્મઆવવાના ભાગરૂપ આશ્રવતત્ત્વના પાંચ ઈદ્રિય, ચાર કષાય, પાંચઅવત, ત્રણ જેગ અને પચવીસકિયા એમ કર ભેદ શાસ્ત્રમાં કહ્યા છે. બહેતુ કહે કે આશ્રવ કહે પણ વસ્તુતાએ તે તે બંને એક જ છે. તેમાં બહેતુના ચાર ભેદ, પાંચ ભેદ કે બે ભેદ, અગર આશ્રવના ૪૨ ભેદ એ રીતે સંખ્યાને અને તેને લીધે નામને ભેદ હોવા છતાં તાવિક દૃષ્ટિએ એમાં કશે ભેદ છે જ નહિં. કર્મની ખરી જડતે કષાયજ છે. ત્રણે પ્રકારના ચગે સમાન પણે વર્તતા હોવા છતાં કષાયમુક્ત આત્માને અધાતુ કર્મ નથી. તે વિપાકજનક થતું કે નથી એ સમયથી અધિક સ્થિતિ પ્રાપ્ત કરતું. માટે જ કર્મબંધમાં કષાયની જ . પ્રધાનતા સૂચવવા માટે તત્વાર્થ સૂત્રના અધ્યાય આઠમાના સૂત્ર બીજામાં કહ્યું છે કે કષાયના સંબંધથી જ જીવ, કર્મને ગ્ય પગલે ગ્રહણ કરે છે. અને વ્યવહારમાં પણ આપણે બેલીએ છીએ કે રાગદ્વેષથીજ કર્મ બંધાય છે. પરંતુ કર્મના આશ્રવને રોકવાની જિજ્ઞાસુઓને રાગ અને દ્વેષની વિવિધ રીતે વર્તતી અવસ્થાને ખાસ ખ્યાલ હોવો જોઈએ. કર્મબંધના વિશેષ હતુઓ – મિથ્યાત્વ–અવિરતિ–કષાય અને યોગ એ ચારહેતુ કર્મબંધના વિચાર્યા બાદ હવે કેટલાક વિશેષ હેતુ વિચારીયે. Page #435 -------------------------------------------------------------------------- ________________ ક્રબન્ધના હેતુએ જો કે તે વિશેષ હેતુઓને સમાવેશ ચાર મુખ્ય હેતુમાંજ થઈ જાય છે, પરંતુ વિશેષ સમજણરૂપ થવાના છરાદે તે વિશેષ હેતુએ કહ્યા છે. ૪૦૩ (૧) શકા સમાધાન પછી પણ શાસ્ત્રને વિષે અશ્રદ્ધા રાખવાથી, જ્ઞાનનું ગેપન કરવાથી, હિંસા-દ્વેષ-ઈર્ષ્યાને લીધે જ્ઞાન આપવામાં સકોચ રાખવાથી, જ્ઞાનાન્નતિના માર્ગમાં વિઘ્ન નાખવાથી, સત્યમાના અપલાપ કરવાથી, સત્યને સત્યરૂપે જાણવા છતાં અસત્યરૂપે સ્થાપવાથી, જ્ઞાનીના અવળુ વાદ ખેાલવાથી, વિનયહીન અને અકાલે ભણુવાથી. જીવ જ્ઞાનાવરણીય કમ ખાંધે છે. (ર) દર્શનીના દોષ ગ્રહણ કરવાથી, નાક—કાન વીગેરે કાપવાથી અને હિંસાદિપાપસ્થાનક આચરવાથી જીવ, દનાવરણીય કમ ખાંધે છે. (૩) સર્વ પ્રાણી પ્રત્યે કરૂણા રાખવાથી, વ્રતધારીએની ભક્તિ કરવાથી, સત્યમ પાલનથી, કષાયના વિજય કરવાથી, અવિચલિતપણે કર્માંનાં ફળેા ભાગવવાથી, અપરાચીને પણ ક્ષમા આપવાથી, ચિત્તની વૃત્તિને નિરાધ કરવાથી અને દાનદેવાથી જીવ શાતાવેઢનીયક્રમ બાંધે છે. ઉપરાંત કાર્યાથી વિપરીત વખ્તન કરવાથી તથા દુઃખ શાક–આક’“વધ તાપ અને પરને વેદના કરવાથી જીવ અશાતા વેદનીય કમ માંધે છે. (૪) ઊસૂત્ર પ્રરૂપણા કરવાથી, પાપ માના ઉપદેશ Page #436 -------------------------------------------------------------------------- ________________ ४०४ જૈન દર્શનની કમાવાદ કરવાથી, દેવદ્રવ્યનું હરણ કરવાથી યા વીણસાડવાથી અને સર્વજ્ઞ ભગવાન–વિશુદ્ધ આગમ અને સત્ય ધર્મ તથા સંઘની નીંદા કરવાથી જીવ દર્શનમેહનીય કર્મ બાંધે છે. તથા કષાય અને નાકષાયના ઉદયથી જીવમાં જે તીવ્ર વિભાવ ઉત્પન્ન થાય છે. તેને લીધે જીવ ચારિત્રમેહનીય કર્મ બાંધે છે. (૫સંસારિક વ્યાપારમાં અતીરાચ્યામાગ્યા રહેવા રૂપ જે આરંભ તથા વિષય તૃષ્ણાના અંગે વિષયના ભેગ. રૂપ જે પરિગ્રહ, તેમાં તલ્લીન થનાર અને અહિંસા દિને વસારી દેનાર તે નરકાયુ બાંધે છે. અત્યંત કપટી, શઠ, હૃદયમાં ત્રણશલ્યવાળે તે તિયચનું આયુ બાંધે છે. અલ્પ આરંભી, અ૫૫રિગ્રહી, મૃદુતાયુકત, અલ્પકવાયી, અને મધ્યસ્થ ગુણવાળાજીવ, મનુષ્પાયુ બાંધે છે. અવિરતિ, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ, સરાગ સંયમી, અજ્ઞાન તપસ્વી, અને અકામ નિર્જરાવાળે દેવાયુ બાંધે છે. (૯) મન-વચન-કાયાને કુટિલ વ્યવહાર, વિતંડા તથા અશ્રદ્ધા–ઈર્ષા-નિદા–આત્મપ્રશંસા–અસૂયા વીગેરેથી જીવ અશુભ નામ કર્મ બાંધે છે. અને મન-વચન-કાયાને સરલ વ્યવહાર, કલહને ત્યાગ, સમ્યગ્દર્શન, વિનય, અને ગુણાનુવાદ વીગેરે વડે જીવ, શુભ નામ કમ બાંધે છે. (૭) અન્યની પ્રશંસા, પોતાની નિંદા, અન્યના સદુગુણ બોલવા, પોતાના ગુણ ગાવવા, ગુરૂજનોને વિનય, પિતાનાં સારાં કામ સંબધે પણ ગર્વરહિતપણું એ Page #437 -------------------------------------------------------------------------- ________________ કર્મબન્ધના હેતુઓ ૪૦૫ ગુણથી ઉચ્ચગોત્ર બંધાય છે. અને પરની નિંદા, આત્મ પ્રશંસા, સગુણાચ્છાદાન અને અસદગુણેદભાવનથી જીવ, નીચ ગેત્ર બાંધે છે. (૮) કેઈ દાન કરતું હોય, કેઈને કંઈ લાભ થત હાય, કેઈને અનાદિ ભેગ સામગ્રીની અને ઉપગ્ય સામગ્રીની અનુકુળતા હોય, કેઈ પિતાની શકિત શુભ કાર્યમાં ફેરવતુ હોય, આ બધામાં વિદન કરવાથી, જિન પૂજાને નિષેધ કરવાથી અને હિંસાદિમાં તત્પર રહેવાથી અંતરાય કર્મ બંધાય છે. આ પ્રમાણે આ આઠે કર્મબંધનના બાહાહેતુઓ છે. શાસ્ત્ર નિયમ તો એ છે કે સામાન્ય રીતે આયુષ્યને છેડી સાતે કર્મ પ્રકૃતિએને બંધ તે જીવને પ્રતિસમય થાય છે. એટલે જીવે પ્રતિ સમય ગ્રહિત કાર્મણ વર્ગણાનાં પુદુગલે તેજ સમયે સાતે કર્મ રૂપે વહેંચાઈ જાય છે. તે હકિકત પ્રદેશ બંધના સ્વરૂપમાં વિચારાઈ ગઈ છે. તેમ છતાં પ્રકૃતિવાર કર્મબંધના જે બાહહેતુ શાસ્ત્રમાં કહેલા છે, તે, તે તે પ્રકૃતિના અનુભાગ અર્થાત રસબંધને ઉદેશીને સમજવા. કઈ પણ એક કર્મના આ આuહેતુના સેવન વખતે તે કર્મ ઉપરાંત બીજા પણ કર્મો બંધાય તે છે જ. પરંતુ તે નિયમ પ્રદેશબંધ અગેને જ છે. વળી આ અનુભાગબંધ પણ મુખ્યપણાની અપેક્ષાએ સમજ. અર્થાત જ્ઞાનપ્રદેસ આદિ હેતના Page #438 -------------------------------------------------------------------------- ________________ ૪૦૬ જેનદર્શનને કર્મવાદ સેવન સમયે જ્ઞાનાવરણીયના અનુભાગને બંધ મુખ્યપણે થાય છે. અને તે સમયે બંધાતી બીજી કમપ્રકૃતિઓને અનુભાગ બંધ ગૌણપણે એટલે સામાન્યપણે બિસ્કુલ મામુલી અંશે થાય છે. પણ તે સમયે બંધાતાં અન્યકર્મોમાં અનુભાગ બંધ બિલકુલ થતું જ નથી એમ નહિ સમજવું. કેમકે પ્રતિસમય બંધાતી સર્વકર્મપ્રકૃતિઓમાં પ્રકૃત્યાદિ ચારે પ્રકારને બંધ થાય છે. Page #439 -------------------------------------------------------------------------- ________________ પ્રકરણ ૧૦ મું સવર–નિર્જરા અને મોક્ષ કર્મના સંબંધવાળી આત્મદા તે સંસાર, અને કર્મ રહિત આત્મદશા તે મોક્ષ છે. સંસારીદશે તે વિભાવદશા અને મુકતદશા તે સ્વભાવદશા છે. વિભાવદશા જ જીવને કષ્ટકારી છે. જ્યારે સ્વભાવદશા તે શાશ્વત સુખવાળી દશા છે. કર્મની સાથે જીવને સંબંધિત બનાવી, વિભાવ દશામાં રાખી, સંસારમાં ભટકાવી, અનેકવિધ કન્ટેના સંગમાં મુકનાર તે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને રોગ (માનસિક-વાચિક અને કાયિક વ્યાપારી જ છે. કારણ કે વિવિધ પ્રકારે બંધાતા કર્મના મુખ્ય હેતુઓ યાતો કર્મને આવવાના માર્ગ રૂપ આશ્ર તે આ ચાર જ છે. તે ચારેય રાગ અને દ્વેષમાં અંતર્ગત કરી લઈએ તે મુગ્ધ બેજ આશ્રય યા કર્મ બંધના હેતુઓ થાય છે. સારીયે સંસારી અવસ્થા આ રાગ અને દ્વેષને જ-અવલંબને છે. એટલે રાગદ્વેષ એજ સંસાર, તથા રાગ અને દ્વેષને સર્વથા અભાવ તે જ મેક્ષ છે. એટલા જ માટે મહેપાધ્યાય શ્રીયવિજયજી મહારાજે શ્રીવાસુપૂજય સ્વામીના સ્તવનમાં ગાયું છે કે – Page #440 -------------------------------------------------------------------------- ________________ ૪૦૮ જૈનદર્શનને કર્મવાદ - કલેશે વાસિત મનસંસાર, કલેશ રહિત મન તે ભવપાર; જે વિશુદ્ધ મન ઘર તમે આવ્યા, તે અમે નવનિધિ ઋદ્ધિપાયા. સાહેબા વાસુપૂજ્ય જિમુંદા. માટે સંસાર વૃદ્ધિને રોકવા માટે આત્મામાંથી રાગ ઠેષ હટાવવા પ્રયત્ન કરે એજ મનુષ્ય જીવનનું કર્તવ્ય અને પરમ ધર્મ છે. સંસારી અવસ્થામાંથી મુકત બનવાને માટે કર્મને આવવાના ઉપરેત હેતુઓને રોકવાને જે પ્રયત્ન જે વર્તન દ્વારા કરાય તેવા જીવના વર્તનને “સંવર કહેવાય છે. કર્મ બંધના હેતુરૂપ આશ્રવને નિરોધ કરવાની ઈચ્છાવાળાએ સમ્યગ્દર્શનથી મિથ્યાત્વને, વિરતિથિી અવિરતિને, ક્ષમા–નમ્રતા–સરલતા અને સંતોષથી અનુક્રમે ક્રોધ માન-માયા અને તેમને જીવનમાંથી ખસેડવાના પ્રયત્નશીલ બનવું જોઈએ. તથા સંયમસંસ્કારથી મન–વચન-કાયાના વ્યાપારરૂપ ગેને શુભ અને નિર્મળ બનાવવાની કેશિષ ચાલુ રાખવાથી ધીમે ધીમે તેમને પણ નિરોધ થઈ જાય છે. આ રીતે આશ્રવ અર્થાત્ કર્મબંધવ્યાપારને અટકાવનાર આત્માના શુદ્ધભાવ પરિણામને સંવર કહેવાય છે. અહિં આશ્રવ તે અધર્મ, અને સંવર તથા નિર્જરા તે ધર્મ કહેવાય છે. શાસ્ત્રમાં અહિંસા, સંયમ અને તપને જ ધર્મ કહ્યો છે. તેમાં અહિંસા અને સંયમ તે સંવરરૂપ અને તપ તે નિરારૂપ છે. એકલી અહિંસા એટલે હિંસાનાં પચ્ચકખાણ Page #441 -------------------------------------------------------------------------- ________________ ૪૦૯ સંવર–નિર્જરા અને મેક્ષ કરવા માત્રથી વિરતિની સાર્થકતા નથી. વિરતિની સાર્થકતા તે સંયમથી જ છે. સંયમ વિના તે હિંસાનાં પચ્ચકખાણું રૂપ અહિંસાની નિષ્ફલત છે. એટલે હિંસાથી થતા પાપને રેકવા માટે અહિંસા અને સંયમ અને હોવાં જોઈએ. હિંસાનાં પચ્ચકખાણ તે અહિંસા, તથા હિંસા થઈ જવા પામે નહિ અને જીવ બચી જાય તે રીતે થતા પ્રયત્નને સંયમ કહેવાય છે હિંસાને પચ્ચકખાણું પણ જયણાએ જ ચાલવાથી, ખાવાથી પીવાથી, સુવાથી. બેસવાથી પાપકર્મ ન બાંધે. જયણા કરવા છતાંય જીવ નહિ જ મરે એ નક્કી નથી, પરંતું બચાવવાની બુદ્ધિથી પ્રયત્ન કરવા છતાંય જીવ મરે તે પણ પાપકર્મ નથી. જયણાપૂર્વક પગ મુકવા વડે ચાલવાથી વિરાધના થઈ જાય છતાં પાપકર્મ બધાય નહિ. હવે અજયણાએ ચાલવાવાળાથી પણ સર્વ સ્થળે કંઈ હિંસા થઈ જતી નથી. છતાં તેને જીવોની હિંસા કરનારે કહેવાય. અણુએ હિંસા ન થઈ જવા છતાં પણ પાપ કર્મ બંધાય છે. જેમકે કાયદાનુસાર જે જગ્યાએ હોર્ન વગાડવું જરૂરી હોય ત્યાં કોઈ એકસીડેન્ટ ન થવા છતાં પણ મેટર ડ્રાઈવર હે ન વગાડે તે ગુન્હેગાર ગણાય છે. ઝેરી દવા જાણ્યે અજાણ્યે પી જનાર માણસનું મૃત્યુ થવાના સાગમાં દવા આપનાર ડોકટરે દવાની બાટલી ઉપર “ઝેરી દવા છે” એવી કાપલી ચોટાડીને બાટલી આપી હોય તે તે ડોકટર ગુન્હેગાર ગણાતું નથી. કાપલી ચટાડવી ભૂલાઈ ગઈ હોય તે ડૉકટર ગુન્હેગાર છે. આ રીતે અહિંસાના પાલનમાં જ્યણુ અંગે પણ સમજવું. Page #442 -------------------------------------------------------------------------- ________________ ૪૧૦ જૈનદર્શનને કર્મવાદ અજયણાએ ચાલવાથી કંઈ સર્વ સ્થળે જીવ હિંસા થઈ જતી નથી. છતાં અજયણાએ ચાલનારે હિંસક કહેવાય. માટે અજયણાથી ચાલવાથી હિંસા ન થઈ જવા છતાં પણ હિંસાનું પાપ બંધાય છે. જ્યાં જયણા છે, ત્યાં વિરતિ છે. ત્યાં જ પાપ સ્થાનકેની નિવૃત્તિ છે, ધર્મ છે. જ્યાં જયનું નથી, ત્યાં નથી વિરતિ કે નથી પાપસ્થાનકની નિવૃત્તિ, કે નથી ધર્મ. એ જયણાપૂર્વક વર્તતી પ્રવૃત્તિ અને નિવૃત્તિની રીત, જ્ઞાનિઓએ આઠ પ્રકારે બતાવી છે. જે જૈનશાસનમાં “અષ્ટ પ્રવચન માતા ” તરીકે ઓળખાય છે. જયણાપૂર્વક જેમાં પ્રવૃત્તિ છે, તે સમિતિ, અને જયણાપૂર્વક જેમાં પ્રવૃત્તિ અને નિવૃત્તિ બને છે તેને ગુપ્તિ કહેવાય છે. સમિતિ પાંચ છે અને ગુપ્તિ ત્રણ છે. તેનાં નામ આ પ્રમાણે છે. (૧) ઈર્ષા સમિતિ, (૨) ભાષા સમિતિ, (૩) એષણ સમિતિ, (૪( આદાન ભંડમત્ત નિક્ષેપણ સમિતિ, (૫) પારિઠાપનિકા સમિતિ. એ પાંચ સમિતિ છે. (૧) મને ગુપ્તિ, (૨) વચનગુપ્તિ, (૩) કાયગુપ્તિ. એ ત્રણ ગુપ્તિ છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને જ અષ્ટપ્રવચન માતા કહેવાય છે. ઉપયોગ પૂર્વક ચાલવું તે જ નિતિ, ઉપયોગ પૂર્વક (જયણાપૂર્વક) નિર્દોષ ભાષા બોલવી તે મા સમિત્તિ, શુદ્ધ અને નિર્દોષ આહાર ગ્રહણ કરે તે વUT સમિતિ, સૂક્ષ્મ જીવની પણ હિંસા ન થઈ જાય તેવી સાવ Page #443 -------------------------------------------------------------------------- ________________ સંવર-નિર્જરા અને મેક્ષ ૪૧૧૪ ચેતી પૂર્વક વસ્ત્ર–પાત્રાદિ કેઈપણ ચીજ લેવી સૂકવી તે સાહાર સમિતિ અને ઝાડે, પેશાબ, અશુદ્ધ કે વધેલે. આહાર, અગર કેઈપણ ચીજને જયણ પૂર્વક એટલે ફેકવાના સ્થાન પર કેઈપણ જીવની વિરાધના ન થઈ જાય, અગર જેના વધુ ટાઈમ પડી રહેવાથી તે ચીજ સર્વજ્ઞ વચનાનુસાર હિંસાનું નિમિત્ત ન થાય તે રીતે તે વસ્તુને પરઠવવી (ત્યાગવી) તેને રિન્ટ નિ તિ કહેવાય છે. દુષ્ટ ચિંતવનમાંથી મનને રેકી શુભ અને શુદ્ધ વિચારમાં પ્રવર્તાવવું તે મોત્તિ, સાવદ્ય વચન નહિ બોલતાં નિરવ વચન બોલવું અને તે પણ જરૂરી સમયે જ મુખે મુખવસ્ત્ર રાખવા પૂર્વક બોલવું તે રચનraકાયાને સાવદ્ય માર્ગમાંથી રેકી નિરવદ્ય ક્રિયામાં પણ સિદ્ધાન્તમાં કહેલી વિધિપૂર્વક ગમન આગમન આદિ કરવું તે જાચવત છે. આમાં ભાષા સમિતિ અને વચનગુપ્તિમાં તફાવત એ છે કે ભાષા સમિતિ તે નિરવદ્ય વચન બોલવા રૂપ છે. અને તે નિરવ વચન પણ બોલવા ટાઈમે સુખવત્રિકાના ઉપયોગ પૂર્વક બોલવાને અગર જરૂર વિના શિરઃકંપન વિગેરેના પણ ત્યાગ પૂર્વક રખાતું મૌનપણું તે વચનગુપ્તિ કહેવાય છે. સંવરધર્મની ઉત્પત્તિ અને પાલન. આ “અષ્ટ પ્રવચન માતા” થી જ થાય છે. આ પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિના બરાબર પાલ- . નમાં આત્માને જાગૃત રાખનાર તે પરિષહ-વતિધર્મ Page #444 -------------------------------------------------------------------------- ________________ ૪૧૨ જૈનદર્શનનો કર્મવાદ વસ્તુ સ્થિતિનું કલ્યાણપ્રેરક ચિંતવન અને સમભાવરૂપ પરિણતિ છે. ક્ષધા–તૃષા–ઠંડીગરમી-માન-અપમાન-ગ-તકલીફ વિગેરે શાન્ત ભાવથી સહન કરવા અને પ્રલોભનની સામે લલચાવું નહિ, બુદ્ધિમતા કે વિદ્વતાને અહંકાર ન કરે અને બુદ્ધિમન્દતાદિ કારણે ઉદ્વિગ્ન ન થવું એ વિગેરે -શાસ્ત્રમાં કહેલ બાવીસ પ્રકારના પરિષહમાં આત્મધર્મ ન ચૂકવે તે પરિષહજય કહેવાય છે. ક્ષમામૃદુતા–જુતા – નિર્લોભતા-તપ-સંયમ (૫ મહાવ્રત, ૫ ઈદ્રિય નિગ્રહ, ૪ કષાયને જય, અને મન-વચન-કાયના અશુભ વ્યાપાર રૂપ ત્રણ દંડની નિવૃત્તિ એમ સત્તર પ્રકારને સંયમ) સત્ય-શૌચ–અપરિગ્રહ (અમમત્વ) અને બ્રહ્મચર્ય એ દશયતિધર્મ છે. વસ્તુસ્થિતિના કલ્યાણપ્રેરક ચિંતવનને ભાવના કહે. વાય છે. મેહ-મમત્વ ને નબળા પાડી ફેંકી દેવામાં ભાવનાનું બળ જ સારું કામ આપે છે. જેનગ્રંથમાં એ માટે -નીચે મુજબ બાર ભાવનાઓ ઉપદેશવામાં આવી છે. (૧) અનાસક્તિ ભાવ પેદા કરવા માટે દુન્યવી ચીજોની ક્ષણભંગુરતાના ચિંતવનને “અનિત્ય ભાવના ” કહેવાય છે. (૨) ભૌતિક અનુકુળતાની પ્રાપ્ત સામગ્રીમાં વર્તતા મિથ્યાભિમાનને રોકવા માટે “અશરણ ભાવના છે. Page #445 -------------------------------------------------------------------------- ________________ - - - - - - -- - - -- - - - -- - - - -- - - સંવર–નિર્જરા અને મોક્ષ ૪૧૩(૩) દુનિયાના ક્ષુદ્ર પ્રલેશનને ફસામણથી થતા કdવ્યસ્મૃતથી બચી જવા માટે “સંસાર ભાવના છે. આ ભાવનામાં સંસારની વિચિત્રતાને ખ્યાલ કરી ભવનિર્વેદ (સંસાર પ્રત્યે ઉદ્વેગભાવ) પણે કેળવવાનું છે. (૪) પૂર્વકૃત પાપના ફળરૂપે ભેગવાતું વર્તમાન દુઃખ તે સ્વયં પિતાને એકલાને જ ભેગવવાનું છે. કેઈથી તે લઈ શકાય કે ટાળી શકાય તેવું નથી. આ ભવમાં પણ સ્વજન કુટુંબાદિને કારણે કરાતાં અનીતિ આદિ પાપકૃત્યેનું ફળ પણ પરભવમાં પિતાને એકલાને જ ભેગવવું પડશે. ખાનારા સૌ ખાઈ જસે, માથે પડશે તુજ.” એ રીતે થતું જે ચિંતવન તે “એકત્વ ભાવના” છે. (૫) જગતમાં પિતાના આત્માથી અન્ય સર્વ દ્રવ્યની. ભિન્નતા વિચારવી તે “અન્યત્વ ભાવના છે. . (૬) વિષયાસકિતને અને શરીર ઉપરના અત્યંત મમત્વ ભાવને ટાળવા માટે શરીરના અભ્યતર ભાગની દુર્ગધતાને ખ્યાલ કરે તે “અશુચિત્વ ભાવના” છે. (૭) કર્માશ્રવથી બચી જવા માટે કર્મબંધના હેતુ ભૂત આશ્રવમાર્ગનું સ્વરૂપ વિચારવું તે “આશ્રવ ભાવના છે. (૮) આવતાં કર્મને રેકવા માટે રેકવાના ઉપારૂપ સંવરનુસ્વરૂપ ચિંતવવું તે “સંવર ભાવના” છે. Page #446 -------------------------------------------------------------------------- ________________ ૪૧૪ જૈનદર્શનને કર્મવાદ () પૂર્વબદ્ધ કમેનો આત્મામાંથી છૂટકારો કરવા માટે શાસ્ત્રોમાં કહેલ બાર પ્રકારના તપનું સ્વરૂપ વિચારવું તે “નિર્જરા ભાવના છે. (૧) ચૌદરાજ પ્રમાણ લોકાકાશમાં રહેલ છએ દ્રવ્ય-ના પ્રતિસમય વર્તતા ઉત્પત્તિ, નાશ અને દૈવ્યરૂપ ધર્મનું ચિંતવવું, અથવા છએ દ્રવ્યના પરસ્પર સંબંધથી અનેક -જાતની વિચિત્ર ઉથલપાથલથી ભરપૂર એવા આ જગતનું અદભૂત અને અકલિત સ્વરૂપ વિચારવું તે લોકસ્વભાવ ભાવના છે. (૧૧) સમ્યકત્વ પ્રાપ્તિની દુર્લભતાનો ખ્યાલ કરે તે “બધિદુર્લભ ભાવના” છે. (૧૨) સમ્યકત્વની દ્રઢતા માટે અરિહંત પરમાત્મા આદિની પ્રાપ્તિની પણ દુર્લભતા વિચારવી તે “ધર્મ-સાધક અહંતાદિ દુર્લભ” ભાવના છે. તાત્વિક અને ઉંડા ચિન્તનરૂપ આ બારે ભાવનાઓ દ્વારા રાગદ્વેષાદિ વૃત્તિઓ થતી અટકી જાય છે. માટે જ -આવા ચિન્તનને “સંવર (કર્મબન્ધ નિરાધ)” ના ઉપાય તરીકે જણાવેલ છે. અનાદિકાળની પરદ્રવ્યમાં મરણતારૂપ વિષમ સ્થિતિ-માંથી સ્વસ્વરૂપ રમણતારૂપ સમસ્થિતિમાં આત્માને લાવનાર સાધનને “ચારિત્ર કહેવાય છે. Page #447 -------------------------------------------------------------------------- ________________ ૪૬૫ સંવર-નિર્જરા અને મેક્ષ આત્માને પરભવમાં લયલીન બનાવી સ્વસ્વરૂપ રમણતાથી જૂકાવી દેનારૂં તે મેહનીય કર્મ જ છે. ચારિત્ર દ્વારા મેહનીય કર્મને હટાવતાં હટાવતાં આત્મા જ્યારે બિસ્કૂલ મોહાવરણરહિત શુદ્ધ કુન્દન જે બને છે, તે સમય સુધિમાં ક્રમે ક્રમે શુદ્ધ પામતી આત્મદશા જુદી જુદી સંજ્ઞાયુક્ત પાંચચારિત્રવાળી દશા તરીકે ઓળખાય છે. અહિંસા–સત્ય-અસ્તેય–બ્રહ્મચર્ય અને પરિગ્રહ એ પાંચ મહાવ્રતે તે વન અને પાંચમહાવ્રતોના પિષક તથા રક્ષણ જે વિશેષ નિયમ– અભિગ્રહોને નિયમ કહેવાય છે. આ યમ અને નિયમને વ્રત–પ્રત્યાખ્યાન યા વિરતિ પણ કહેવાય છે. તે સર્વવિરતિપણું તેજ સામાયિક ચારિત્ર છે. સંસારના કાંચન-કામિન્યાદિ સર્વ છોડી, સમગ્રગૃહ–કુટુમ્બ–પરિવાર સાથેના સંબંધથી વિમુક્ત થઈ ઉચ્ચ કલ્યાણ ભૂમિ ઉપર આરૂઢ થવાની પરમ પવિત્ર આકાંક્ષાએ જે અસંગવત ગ્રહણ કરાય છે, તે જ સર્વવિરતિ સામાયિક ચારિત્ર છે. રાગદ્વેષની ત્તિઓને દબાવવી–જીતવી એજ સર્વવિરતિ વ્યાપારને મુખ્ય વિષય છે. આ સર્વવિરતિ ચારિત્રારાજ ખાસ કરીને રાગદ્વેષ છતાતે હાઈરાગઠેષની મંદતા થતાં થતાં આત્મામાંથી સમૂળગે રાગદ્વેષને વિનાશ થાય, ત્યાં સુધીમાં આ સર્વવિરતિચારિત્ર તે અનુક્રમે સામાયિક- છેદેપસ્થાપન–પરિહાર વિશુદ્ધિ-સૂક્ષ્મસંપ રાય અને યથાખ્યાત નામે ઓળખાય છે. પ્રથમની ત્રણ ચારિત્રાવસ્થા તે આત્મામાંથી રાગદ્વેષની મંદતા કરવા માટે Page #448 -------------------------------------------------------------------------- ________________ ૪૧૬ - - - - - - - - - - - જૈનદર્શનને કર્મવા દ અનુક્રમે વિશેષ વિશેષરૂપે સાધન રૂપ છે. ચોથું ચારિત્ર તે રાગદ્વેષથી અલ્પ સમયમાં જ મુક્ત થવાવાળી આત્મ દશા છે. અને પાંચમું ચારિત્ર તે રાગદ્વેષના સંપૂર્ણ વિજયવાળી આત્મદશા છે. - આ પાંચે ચારિત્ર છે તે સામાયિક સ્વરૂપે જ, પરંતુ અવસ્થાભેદે તે જુદી જુદી સંજ્ઞાથી ઓળખાય છે. અહિ” પાંચ મહાવ્રત ગ્રહણ રૂપ સર્વવિરતિ તે “સામાયિક ચારિત્ર” છે. પહેલા તથા છેલ્લા તીર્થંકરના શાસનમાં લઘુ દીક્ષા (સર્વવિરતિપણું) આપી છજજીવનિકાય અધ્યયન ભણ્યા. બાદ વડી દીક્ષા અપાય છે, તેને તથા મધ્યના બાવીશ તીર્થકરોના શાસનમાં કેઈમહાવ્રતોનો ઘાત કરવા ટાઈમે જ સાધને પૂર્વપર્યાયને છેદ કરી નવા પર્યાયનું ઉપસ્થાપન. કરાવે એટલે કે ફરી મહાવ્રત ઉચ્ચરાવે તેને બે છેદપસ્થાપનીય સામાયિક ચારિત્ર કહેવાય છે. ગુરૂની આજ્ઞા પૂર્વક નવ સાધુઓ અમુક ટાઈમ સુધી ગચ્છ બહાર નીકળી પરિહાર ક૯૫” અંગે શાસ્ત્રમાં કહેલ વિધિ અનુસાર તપશ્ચર્યા કરી ચારિત્રની જે વિશદ્ધિ કરે છે. તેને પરિવાર વિશુદ્ધિ સામાયિક ચારિત્ર કહેવાય છે. સૂક્ષ્મ જ કષાયના ઉદયવાળી અવસ્થા તે “સમસંપરાય સામાયિક ચારિત્ર” કહેવાય છે. મેહનીય કર્મને સર્વથા ઉપશમ થવાથી કે સર્વથા આત્મામાંથી ક્ષય થવાથી વર્તાતી જે આત્મદશા તેને યથાખ્યાત સામાયિક ચારિત્ર કહેવાય છે. Page #449 -------------------------------------------------------------------------- ________________ સંવર-નિર્જરા અને મોક્ષ ૪૧૭ - - - - - - - - - - - - - - - - - - - - - - - શૂલપણે પળાતાં અહિંસારિદ્રતાને આણુવ્રત કહેવાય છે. તેવા અણુવ્રતનું પાલન તે “દેશવિરતિ ચારિત્ર છે. દેશવિરતિ ગૃહસ્થને અનેક આરંભ સમારંભ હેવાથી તથા ધર્મધ્યાનની ગૌણતા હોવાથી અલ્પ સંવરવાળા તે દેશવિરતિ ચારિત્રમાં સંવરધર્મની મુખ્યતા નથી. એટલે સર્વવિરતિ સામાયિકથી ચયાખ્યાત સુધીના પાંચજ ભેદ ચારિત્રમાં ગણાવ્યા છે. તે પણ સર્વવિરતિના લક્ષ્ય પૂર્વક થતું દેશવિરતિનું પાલન તે રાગદ્વેષ જીતવામાં ઉપગી તો છે જ. આ પ્રમાણે પ સમિતિ, ૩ ભુમિ, ૨૨ પરિષહજય, ૧૨ બાવના, અને પાંચ ચાત્રિ મળી કુલ્લ સત્તાવન ભેદ સંવરના છે. આ સત્તાવન પ્રકાર જ આવતાં કર્મને રોકવામાં સાર્થવાળા હોવાથી તેને સંવર કહેવાય છે. આવતાં કર્મને ફેકનાર તે મુખ્યત્વે ચારિત્ર જ છે. માટે ચારિત્રસંવરને વિષય છે. પરંતુ ચારિત્રની રક્ષક તે સમિતિ -ગુણિરૂપ અષ્ટ પ્રવચન માતાજ છે. માટે અષ્ટ પ્રવચન માતાના અસ્તિત્વમાં જ ચારિત્રનું અસ્તિત્વ હેાઈ શાસ્ત્રમાં પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિને જ ચારિત્રાચાર કહ્યો છે. પરિષહજય, યતિધર્મ, અને ભાવના એ જીવનયાત્રાને શાન્ત તથા આનન્દિત રાખનાર હાઈ ચારિત્રાચારની પિષક છે. કર્મ તે પૂર્વબદ્ધ-અધ્ધમાન અને બંધનીય એમ ત્રણ કાળના ભેદવડે ત્રણ પ્રકારે છે. એમાં સંવરના સત્તાવન ભેદને વિષય મુખ્યત્વે તે બધ્યમાન કર્મને રોકવાનો ર૭ Page #450 -------------------------------------------------------------------------- ________________ ૪૧૮ જૈનદર્શનના કમવાદ છે. જ્યારે પૂદ્ધ કમ'ની નિરા (ક્રમે ક્રમે નાશ) કર નાર તા તપ જ છે. પૂજ્ય શ્રી ઉમાસ્વાતિ વાચકવરે તત્ત્વાર્થ સૂત્રમાં પણ કહ્યુ` છે કે તપન્ના નિર્નવા શ. તપસ્યાથી નિર્જરા થાય છે. એ તપ છ માહ્ય અને છ અભ્યંતર એમ ખાર પ્રકારના છે. (૧) સિદ્ધાંત વિધિએ આહારના ત્યાગ કરવા તે અનશન. (૨) ક્ષુધા કરતાં ન્યૂન આહાર કરવા તે ઊના દરિકાતપ. (૩) દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવથી ભિક્ષા વિગેરેના અભિગ્રહ કરવા તે વૃત્તિસંક્ષેપ. (૪) દુધ-હિ-ઘી-તેલ-ગાળ અને તળેલી વસ્તુ એ છ વિગયના યથાશકિત ત્યાગ અને મદિરા-માંસ-માંખણુ અને મધ એ ચાર મહાવિગયના સવથા ત્યાગ કરવા તે રસત્યાગ છે. (૫) વીરાસન આદિ આસનાથી બેસવુ, કાચેાત્સગ કરવા અને કેશના લેાચ કરવા ઈત્યાદિને કાયલેશ તપ કહેવાય છે. (૬) અશુભ માગે પ્રવર્ત્તતી ઈન્દ્રિયાને પાછી હટાવવી કાચા રાકવા, અશુભચેાગથી નિવત્તવું અને સ્ત્રી, પશુ, નપુસકના સ“સગ વાળા સ્થાનના ત્યાગ કરી સારા સ્થાનમાં રહેવું એ રીતે ચાર પ્રકારના તપ તે સ‘લીનતા તપ છે. Page #451 -------------------------------------------------------------------------- ________________ સંવર-નિર્જરા અને મોક્ષ ૪૧૮ - ~ - ~ ~ - ~ એમ છ પ્રકાર બાહ્ય તપના છે, હવે અત્યંતર તપના પ્રકાર (૧) થયેલા અપરાધની શુધિ કરવી તે પ્રાયશ્મિતતા. " (૨) જ્ઞાની, સમ્યકત્વી અને ચારિત્રવત પુરુષને મન-વચન-કાયાથી વિવિધ રીતે વિનય કરે, એટલે કે સન્માન કરવું, આદર કરે તે વિનયતપ કહેવાય છે. (૩) આચાર્ય–ઉપાધ્યાય-તપસ્વી–સ્થવીર–સંઘ-સાધર્મિક વગેરેની આહાર–વસ્ત્ર–ઔષધ-ઈત્યાદિથી ભકિત–બહુમાન કરવું તે વૈયાવૃત્ય તપ કહેવાય છે. (૪) ભણવું ભણાવવું, સંદેહ પૂછ, ભણેલ અર્થને સંભાળ, ધારેલ અર્થનું સ્વરૂપ વિચારવું, ધર્મોપદેશ આપ યા ધાર્મિક વાતચીત કરવી એમ પાંચ પ્રકારને સ્વાધ્યાય તપ છે. (૫) ધર્મધ્યાન અને શુકલધ્યાન દયાવવાં તે ધ્યાન તપ છે. (૬) કાયા વિગેરેના વ્યાપારને ત્યાગ કર તેકાસંગતપ છે. આ પ્રમાણે બાર પ્રકારને તપ જ પૂર્વબદ્ધ કર્મની નિજેરાનું પરમ સાધન છે. જો કે સંસારી આત્મા પિતાના પૂર્વબદ્ધ કર્મના વિપાકેદયને ભેગવવા વડે સમયે સમયે નિર્જરા કરી જ રહ્યો છે. અને એ રીતે થતી નિર્જરા તે એકેન્દ્રિયજીમાં પણ ચાલુ જ હોય છે. કારણકે કર્મને Page #452 -------------------------------------------------------------------------- ________________ ૪૨૦ જેનદર્શનને કર્મવાદ અને આત્માને સંબંધ નિત્ય નથી પણ અનિત્ય છે. સ્વભાવિક નથી પણ વિભાવિક છે. એટલે મુદત પુરી થતાં પોતાની મેળે પિતાનું ફળ બતાવી ખરી પડવું એતે કર્મને સ્વભાવ છે. પરંતુ એ રીતે તે ભેગવટા દ્વારા થતી નિર્જરામાં અશાન્તિ, દુર્બાન અને કષાયિક આવેશ કરી, એનાથી ફરી કર્મબાંધી તે કર્મની પરંપરા અનાદિકાળથી જીવે ચાલુ રાખી છે. માટે તેવી નિજ તે જીવને સંસાર પર પરાનું કારણ બની છે. જે આત્મા પરમાત્મા બન્યા છે, તેઓ ઉપર મુજ બની નિર્જરાથી નહિં, પરંતુ ઉચ્ચ આશયથી કરાતા પિતાના તપ સાધનાના બળથી નવાં કર્માત્રને રેકરી પૂર્વબદ્ધ કર્મોને આત્મામાંથી ધીમે ધીમે ખેરવવા રૂપ નિજરથી. માટે તપવડે કરાતી કર્મનિર્ભરાજ આત્માને છેવટે કર્મરહિત બનાવી પરમાત્મપદ આપી શકે છે. - હવે કેવી રીતે કરાતે તપ કર્મક્ષયનું કારણ બને છે, તે બતાવતાં મહાપુરૂષોએ કહ્યું છે કે– निरगुट्ठाणमयमोहरहियं, सुद्धतत्तसंजुत्तं । अज्झत्थभावणाए, तं तवं कमखयहेउं ।। ગતાનગતિથી સૂત્રની અપેક્ષા સિવાય ઓઘથી કે લોકસંજ્ઞાને અનુસરી જે કરવામાં આવે તેથી ભિન્ન, મદ અને મોહરહિત, શુદ્ધ તત્વ સહિત, અધ્યાત્મ ભાવનાવ જે તપ કરાય તે કર્મક્ષયનું કારણ છે. માટે પ્રથમ Page #453 -------------------------------------------------------------------------- ________________ સંવર-નિરા અને મેક્ષ ૨૧ ઇજિયેના વિષચની અભિલાષા દૂર કરી શાન્ત પરિણતિથી સિદ્ધાંન્તમાં કહેલ વિધિ પ્રમાણે લૈકિકફળની ઈચ્છા સિવાય જે તપ થાય તે વિશદ્ધતપ છે. નિઃસંગ અને મોહરહિત આત્મતત્ત્વમાં એકતારૂપ, બાધક પરભાવરૂપ આહારદિના ગ્રહણને નિવારણ કરનાર જે તપ તેજ શ્રેષ્ઠ છે. કટલાક અજ્ઞાની મનુષ્ય બાહ્યતપનો અનાદર કરે છે. તેવાએ તે બાહ્યતપને બરાબર સમજ્યા જ નથી હોતા. જ્ઞાનીઓએ તે કહ્યું છે કે – પ્રાયશ્ચિત્તાદિ ભાવતપ (અત્યંતરતપ) ને પરિણામ તે સ્વરૂપમાં તન્મયતા છે. અને તે તપથી સકલકર્મને ક્ષય થાય છે. તે પણ અંતરંગતપની વૃદ્ધિનું કારણ અનશનાદિ બાહ્યતા પણ ઇષ્ટ છે. કારણ કે દ્રવ્ય (બાહ્ય) તપ તે ભાવ (અત્યંતર) તપનું કારણ છે. જેઓ જાણે છે કે આ ભવમાં જ અમારે મેક્ષ થવાને છે, એવા અરિહંત પરમાત્મા પણ છદ્મસ્થ અવસ્થામાં ઘોર તપશ્ચર્યાઓ આદરી નિરાધર્મ પ્રગટ કરી સર્વશપણું પ્રાપ્ત કરે છે. બાહાતપ અને અત્યંતર તપ અને પરસ્પરેત્પાદક છે. એટલે બાહ્યતપથી અભ્યતર તપ પ્રગટ થાય છે, અને અભ્યતર તપથી તે બાહ્યતપ અવશ્ય પ્રગટ થાય જ છે. છતાં કે બાહ્યતપ ઈટ છે, તે બતાવતાં મહાપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજે સ્વરચિત પદ ના પહેલા શ્લેકમાં જ કહ્યું છે કે Page #454 -------------------------------------------------------------------------- ________________ જેનદર્શનનો કર્મવાદ - -- - - -- --- -- - - --- ---- - - -- - - - - ज्ञानमेवबुधाः मोहुः, कर्मणां तापनात् तपः। तदाभ्यन्तरमेवेष्टं, वाह्यं तदुपबृंहकम् ।। કર્મને તપાવનાર હોવાથી તપ તે જ્ઞાન જ છે, એમ પંડિતે કહે છે. તે અંતરંગજ તપ ઈષ્ટ છે. અને અનશનાદિ તપ તે પ્રાયશ્ચિતાદિ ભેદવાળા જ્ઞાન વિશેષરૂપ અંત રંગ તપને વધારનાર હોય તે જ ઈષ્ટ છે. હવે બાહ્યતપ પણ કેવી રીતે કરવું જોઈએ, તે. બતાવતાં શ્રી ઉપાધ્યાયજી મહારાજે તેજ અષ્ટકના સાતમા. શ્લેકમાં જણાવ્યું છે કે तदेव हि तपः कार्य, दुर्व्यानंयत्रनोभवेत् । येन योगा न हीयन्ते, क्षीयन्तेनेन्द्रियाणि च ॥ નિશ્ચય તેજ તપ કરવું જોઈએ કે જ્યાં ઈટ પદ્ધગલાની આશંસારૂપ કે અનિષ્ટ પુદગલેના વિચગરૂપ દુર્યાન ન થાય. જે તપથી મન, વચન અને કાયરૂપ ચગે તત્ત્વના અનુભવથી સ્વરૂપની રમણતાને ત્યાગ ન કરે, અને જ્યાં ઇદ્રિ ક્ષીણ ન થાય એટલે કે ધર્મસાધકસ્વાધ્યાય કે અહિંસાદિમાં તેના કાર્યની પ્રવૃત્તિ નાશ ન પામે. બાહ્યતપેથી શરીરની નિર્બળતારૂપ કષ્ટતા પ્રાપ્ત થવાથી કેટલાક અજ્ઞાનીઓ તેને અશાતા વેદનીય કર્મને ઉદય માની અશુભકહે છે. પરંતુ સમજવું જોઈએ કે તપ તે કર્મના ઉદયરૂપ નથી. પણ ચારિત્ર મોહનીયના ક્ષપશમથી થયેલ પરિણતિરૂપ છે. બાહ્ય દેખાતું કષ્ટ અત્યંતર રીતે અરતિ ઉત્પા Page #455 -------------------------------------------------------------------------- ________________ ૪૨૯ સંવર-નિર્જરા અને મેક્ષ કરનારું હોય તો તે કષ્ટને ઉત્પન્ન કરવાવાળી પ્રવૃત્તિ ત્યાજ્ય છે. પરંતુ ઈચ્છિત કાર્યની પ્રાપ્તિ માટે હર્ષપૂર્વક જે કષ્ટ ઉઠાવવામાં આવે તેવું કષ્ટ તે હર્ષને જ ઉત્પન્ન કરનારું હોવાથી કષ્ટરૂપે ગણાતું નથી. ધન પ્રાપ્તિની અનુકુળતાવાળો દેવાદાર તે લેણદારને ધન આપતાં દેવાથી મુક્ત થતો જાણી હર્ષ અનુભવે છે. કાને બેઠેલ વેપારી ઘરે જમવા જવાના ટાઈમે પણ ઘરાકોની ભીડને જમવા જવામાં વિદ્ધભૂત નહિ માનતાં આનંદભૂત માને છે. એવી રીતે તપસ્વીને પણ તપસ્યાથી થતી શરીરની ક્ષીણતામાંય મેક્ષરૂપ સાધ્યની મીઠાસથી હમેશાં આનંદની જ વૃદ્ધિ હોય છે. બાકી પદુગલિક સુખની તૃષ્ણાથી દીન બનેલા પુરૂષે જે કષ્ટ સહન કરે છે, અથવા જે લેકસંજ્ઞાથી ડરીને પરાધીનપણે દીનવૃત્તિથી આહારના ત્યાગરૂપ તપ કરે છે તે તપ નથી. કારણકે તેને કષાયના ઉદયથી થતું હોવાને લીધે અને કર્મબન્ધનું કારણ હોવાથી આશ્રનવરૂપ છે. જેથી તેવું તપ પૂર્વના અન્તરાય કર્મના ફળરૂપ છે. અને તપાષ્ટકના સાતમા શ્લેકમાં કહા મુજબનું જ તપ તે ભૂતકાળમાં સંચિત કર્મોરૂપી કાષ્ટ સમૂહોને બાળી ભસ્મીભૂત કરનાર છે. સંવર અને નિર્જરાને પરસ્પર ગાઢ સંબંધ હોવાથી સંવર ધમીને ગૌણપણે સકામ નજરા પણ અવશ્ય હાય Page #456 -------------------------------------------------------------------------- ________________ ૪ર૪ જૈનદર્શનના કમવાદ છે. અને નિર્જરા પ્રાપ્ત થતાં સવર્ તા અવશ્ય પ્રાપ્ત થાય જ છે. સવરની ક્રમેક્રમે થતી વૃદ્ધિના પ્રમાણમાં કમ પ્રકૃતિઆના અન્ય આછેા થતા જાય છે. અને છેવટે સવરની સપૂર્ણતા થતાં ૧૪ મા ગુણુ સ્થાનકમાં કમ ખધનના તદ્દન અભાવ થાય છે. એવી રીતે કમની નિજ રા પણ ક્રમેક્રમે વૃદ્ધિ પામતાં કમબંધના તદ્ન અભાવ પછી અલ્પ સમયમાં જ તે નિરાની પૂર્ણતા થાય છે. અને સંવર તથા નિર્જરા પૂર્ણ ઉત્કર્ષ પર આવતાં માક્ષ પ્રાપ્ત થાય છે. ચાર ઘાતી કર્મોના ક્ષય કરી કૈવલજ્ઞાન પ્રાપ્ત કરનાર સર્વજ્ઞ પરમાત્મા પેાતાના તે આયુષ્ય પૂર્ણ થવાના સમય ઉપર અવશિષ્ટ ચાર કર્યાં, જે “ અઘાતી ” અથવા “ભવા પગ્રાહી ” કહેવાય છે, તેને ક્ષીણ કરે છે, અને તત્ક્ષણાત સી' ઉર્ધ્વગમન કરતા ક્ષણ માત્રમાં લેાકના અગ્ર ભાગ ઉપર અવસ્થિત થાય છે. આ રીતે અન્ય હેતુઓના મિલ્કુલ અભાવથી અને નિર્જરાથી કર્મના આત્યન્તિકક્ષય થવાથી પ્રાપ્ત અવસ્થાને માક્ષ કહેવાય છે. O સપૂર્ણ Page #457 -------------------------------------------------------------------------- _