________________
સ્થિતિ સબંધ અને પ્રદેશબંધ
૩૨૧ દરેક જીવ એકેન્દ્રિયાદિ જાતિમાં કર્મની સ્થિતિ લઘુ બાંધે છે. પરંતુ ત્યાંથી મિથ્યાત્વ ખસેડી શકાતું નથી. મિથ્યાત્વ સહિત લઘુ સ્થિતિ પણ આત્માના સ્વરૂપને સાચે
ખ્યાલ કે હેયર્ય અને ઉપાદેયને વિવેક પેદા કરવામાં - નિરૂપયોગી છે. જે સંકલેશ સાથે મિથ્યાત્વને પાસ લાગેલે હાય, તે સંકલેશની વિશુદ્ધિએ કદાચ કર્મ સ્થિતિ લઘુ બંધાય, તે પણ તેનાથી આત્મવિકાસમાં આગળ વધી શકાતું નથી.
- મિથ્યાત્વના પાસથી રહિત દશા પ્રાપ્ત કરવામાં તે સંસી પંચેન્દ્રિય જીવોની જ કર્મ સ્થિતિની લઘુતા સાર્થક છે. મિથ્યાત્વ રહિત સંકલેશવાળા જીવને સ્થિતિબંધ અંતઃ કડાકડિ સાગરેપમથી વધુ હોતો નથી, તેવી રીતે તેથી એ છે પણ હેતું નથી. (સાસ્વાદનથી અપૂર્વકરણ ગુણસ્થાન પર્યત.) એ સ્થિતિબંધ એકેન્દ્રિયાદિ જીના રિતિબંધથી વધુ સ્થિતિવાળા હોવા છતાં પણ દેશવિરતિ–સર્વવિરતી–ઉપશમશ્રેણિ–ક્ષપકશ્રેણિ વગેરેની પ્રાપ્તિમાં તે સ્થિતિબંધ જ પગી છે. જ્યારે એકેન્દ્રિયાદિનો લઘુસ્થિતીબંધ ઉપરોક્ત ગુણેની પ્રાપ્તી કરાવી શકતું નથી.
સંજ્ઞીપચેન્દ્રિય જાતિ કરતાં તેની નીચેની જાતિના જીમાં જઘન્ય સ્થિતિબંધ ભલે ઓછે થઈ શકતું હોય.. પણ આયુ સિવાય શેષ સાત કર્મની બાર મુહૂર્ત-આ8મુહૂર્ત—અંતમુહૂર્ત જે જઘન્ય સ્થિતિ કહી છે, તેવી જઘન્ય સ્થિતિ પ્રાપ્ત કરી. છેવટે તે કમમેં બધવિચ્છેદ તે
૨૧