________________
કંમપ્રકૃતિઓનું વિવિધ રીતે વગીકરણ
૩૦ ૧.
મેક્ષ માર્ગની આરાધનામાં સહાયક બની મોક્ષપદની પ્રાપ્તિમાં સાધન બને છે. તેનાથી વિપરીત પ્રકારના પુણ્યને.
પાપાનુબધિ પુણ્ય કહેવાય છે. અર્થાત પુણે પાર્જિત સામગ્રીથી પાપાજીક પુણ્યને “ક્લાપાનુબધિ. પુણ્ય” કહેવાય છે. પાપાનુબંધિ પુણ્યવાળા મનુષ્યના વિચાર પ્રબલ રાગ દ્વેષ અને મેહથી ભરેલા હોય છે. જેથી અનેક કષ્ટથી પ્રાપ્ત મનુષ્યભવની સાર્થકતા તે કરી શકતા નથી ( તાત્પર્ય એ છે કે–ઉદયકાળમાં આત્માને સંસારી સુખમાં આસક્ત બનાવી, પાપકર્મમાં પ્રવૃત્ત કરાવવા વાળું પુણ્ય, ત્યાજ્ય છે. અને સંસારી સુખેમાં વિરક્ત દશા પ્રાપ્ત કરાવી મોક્ષમાર્ગની આરાધનામાં સહાયક બનનારૂ પુણ્ય ઉપાદેય (આચરવાલાયક) .
પાપાનુબંધિ પુય અને પુણ્યાનુબંધિ પુણ્ય એ અને પ્રકાર તે પુણ્યનાજ હોવા છતાં બન્નેના સંસ્કાર ભિન્ન ભિન્ન હોવાનું કારણ, પુણ્ય બંધના સમયે ધર્મ કાર્યોમાં વર્તતાં આત્માના અધ્યવસાયજ છે. , દાનાદિ ધર્મકાર્યમાં મોટાઈની મહત્વાકાંક્ષા હોય, અથવા અન્ય કઈ પ્રકારની ભૌતિક સ્વાર્થની આકાંક્ષા વર્તતી હોય, તો તેવા ધર્મકાર્યોથી યા સપ્રવૃત્તિથી થતું પુણ્યબંધ, આશંસાદેષવાળા હોવાથી તેમાં પાપાનુબંધિ
પુણયના સંસ્કારો પાય છે. આવા પાપાનુબંધિ પુન્યનાઉદય • વખતે જીવ, અધ્યાત્મજ્ઞાન પ્રત્યે ઉપેક્ષાસેવી ભૌતિક સુખ