________________
૩૪૮
જૈન દર્શનને કર્મવાદ
-
- -
- -
-
-
-
તાના હિસાબે જ અનુભાગ (રસ) બંધની તીવ્રતા મંદતા હોવાથી વૈશ્યાનું સ્વરૂપ લક્ષમાં રાખવું અત્યંત આવશ્યક છે. કર્મબંધ સમયે થતા રસબંધની તીવ્રતા–મંદતાને
ખ્યાલ પિતપેલામાં વર્તતી વેશ્યાને અનુસારે પિતે લક્ષમાં રાખી શકે છે. કપાયેદયસહિત જે કૃષણાદિ લેશ્યા રૂપ પરિણામ વિશેષ તે જ અનુભાગ(રસ)બન્ધમાં હેતુભૂત હોવાથી નવમાં ગુણસ્થાનક સુધી જ લેડ્યા તે કર્મના રસબંધમાં કારણભૂત થાય છે. ૧૦મે ગુણસ્થાને વ્યક્ત સંકિલwતા નથી. ૧૧–૧૨–૧૩ એ ત્રણ ગુણસ્થાનકમાં ફક્ત ઈર્યાપથિકી ક્રિયા છે, અને ફક્ત એક સમયનો રૂક્ષ સાતવેદનીને જ બંધ છે, તેથી ત્યાં રસબંધ નથી. કષાયની તારતમ્યતા પ્રમાણે શૂલપણે છ લેહ્યા છે. સૂક્ષ્મપણે તે શૂલપણે ગણાતી દરેક વેશ્યા વિવિધ પ્રકારની હોય છે. જુદાજુદા જી આશ્રયી એક સરખા કષાયથી વર્તતા રાગદ્વેષમાં સ્વસ્વભાવાનુસાર તે રાગદ્વેષને અંગે તે જ અનેક વિવિધ પરિણામવાળા હોય છે, તે વિવિધ પરિણામે શૂલપણે છે વિભાગમાં કલ્પી શકાય છે. તે છ વિભાગ તે જ છ લેક્યા છે.
જે ભાવમાં હિંસાભાવની મુખ્યતાપૂર્વક પાંચ આસવમાં પ્રવૃત્તિ કરવી તે કૃષ્ણલેશ્યાના પરિણામ છે.
પગલાસક્તિની મુગ્યતાએ પાંચ ઇંદ્રિના વિષયમાં લુખ્યપણું તે નીલ લેફ્સાનાં પરિણામ છે.
જ્યાં વકતાની મુખ્યતાવાળા ભાવ વતે છે તે કાપત લેશ્યાના પરિણામ છે,