________________
પ્રકૃતિ બધ
૧૬છે.
કહેવાના તાપ એ છે કે જ્ઞાનરૂપી દસ્તાવેજ પર સમ્યકત્યરૂપી છાપ લાગે `તે જ તેને જ્ઞાન્ ગણી શકાય છે.
અઢાર પાપ સ્થાનામાંથી માત્ર મિથ્યાવશલ્યનામના અઢારમાં પાપસ્થાનકનાં ત્યાગથી મનુષ્ય શુદ્ધ શ્રદ્ધાધારક સમ્યકત્વી, મને છે. અસ્ત્ માન્યતા અને અસત્ શ્રદ્ધાને સત્ માન્યતા અને સત્ શ્રદ્ધામાં પરિણત કરવારૂપ સમ્યજૈન કૃક્ત માનસિક અથવા આત્મ વિચારણીય વસ્તુ છે. કેમકે તે શુદ્ધ તત્ત્વની શ્રદ્ધારૂપ છે.
'
શ્રદ્ધાપણુ શુદ્ધ તત્ત્વની યા 'યથા તત્ત્વની હાવી જોઈએ. પણ તત્ત્વની શુદ્ધતા યા યાતા કાણે પ્રરૂપેલ તત્ત્વમાં સમજવી તેને ખ્યાલ ન રાખે તે ઉલ્ટે માગે દેરવાઈ જાય. ' એટલા જ માટે કહેવુ પડયુ. કે નિળપુખ્તસંતરું. તત્ત્વને કહેનારા હાય તે જિનેશ્વર છે, એમ મેથી કહ્યું પરંતુ જિનેશ્વરે કહેવુ તત્ત્વ તેજ યથા તત્ત્વ છે.' એમ કહ્યું. માટે ચથા તત્ત્વની શ્રદ્ધા પ્રાપ્ત કરવાને પરીક્ષા તત્ત્વની નહિ, પણ જિનેશ્વરની કરે.
-
જિનેશ્વર ભગવાનને કેવલજ્ઞાનવાળા કહ્યા તેથી રૂપીઅરૂપી સર્વાં પદ્મા' અને તેના સ` પર્યાયના જાણકાર છે. કોઈ ધમ વાળા પાતાનાં હૃદેવને અલ્પજ્ઞ માનવા તૈયાર મથી, પણ સહુ સજ્ઞ જ માનવા તૈયાર છે. અને પોતે માની લીધેલ સવ નંદ્વારા પ્રરૂપાએલ તત્ત્વા જ યથાથ' છે એમ વીકારે છે. પરંતુ જૈન દર્શન તા કહે છે કે સર્વજ્ઞના સ્વીં કાર, પરીક્ષા કર્યા વિના થઈ જ ન શકે. મહાપુરૂષોએ તે કહ્યું છે કેઃ—