________________
કમબન્ધના હેતુઓ
૩૯
ઉપાર્જન કરેલા અર્થમાં મૂચ્છ તે લે છે. અને તેથી જ તે રાગરૂપ છે.
અહિં ઉપઘાત કરે તે શ્રેષરૂપ હાઈ બીજાને ઉપઘાત કરવામાં વર્તતા માયાના ઉપગને ઠેષ ગ છે.
હવે ત્રીજી માન્યતા મુજબ ક્રોધને તે શ્રેષમાંજગાણું, માન-માયા અને લોભ એ ત્રણેને રાગસ્વરૂપે પણ ગણ્યા છે, અને શ્રેષસ્વરૂપે પણ ગણ્યા છે.
उन्जु सुयमयकोहो, दोसोसेसाणमय मणेगंतो। रागोतिय परिणाम, वसेण उ विसेसो ॥ माणोरागोतिमओ, साहकारो वोगकालंभि । सोचेवहोइदोसो, परगुणदोसोवयोगम्भि || मायालोमा चेवं, परोवधाओवओगतोदोसो। मुच्छोवओगकाले, रागोऽभिस्संगलिंगोत्ति ।।
રૂજુસૂત્ર નયને મત એ છે કે ફોધ શ્રેષરૂપ છે, અને બાકીના કષા માટે અનેકાન્ત છે. પરિણામના વશથી રાગરૂપ અને ટ્રેષરૂપ એ વિશેષ છે.
સ્વાભિમાનના ઉપગ કાલે માન તે રાગરૂપ છે, અને પરગુણના ષના ઉપગ સમયે તે માન ઠેષરૂપ છે. માયા અને લેભ તે બીજાને ઉપઘાત કરવાનો ઉપગ કાળે ટ્રેષરૂપ છે, અને મૂચ્છના ઉપયોગ સમયે આસક્તિના ચિન્હવાળે હોવાથી રાગરૂપ છે.
| શબ્દાદિ નયના મતે કષામાં રાગદ્વેષપણું નીચે સુજબ છે.