________________
૧૮
જૈન દર્શનના કુવાદ
કેટવાળું કુટુંબ એમ નહીં; પણ જ્યાં આત્માની શ્રદ્ધાના સંસ્કાર હાય, જ્યાં કમ વાદ આતપ્રેત હાય અને જેથી વિવેકીઓમાં પ્રતિષ્ઠાપાત્ર, ગણાય, તે ગેાત્રને ઉચ્ચ ગાત્ર કહેવામાં આવે છે.
ધમ સાંભળીને તથા વિના—સાંભળ્યે પણું વધારનારાં ઉચ્ચ ગાત્રા છે. ઉગ્ર–ભાગ–રાજન્ય-ક્ષત્રિયાદિ લેાને ઉત્તમ ગણ્યાં તેમાં કારણ ધર્મના પ્રભાવ છે.
ઉચ્ચ ગેાત્રમાં ધમનાં સાધન-સામગ્રીએ સસ્કારી જન્મથી જ પ્રાપ્ય છે. રાજાને ઘેર જન્મેલ પુત્ર રાજ્યને, શ્રીમ'તના ઘેર જન્મેલ પુત્ર પૈસાને, મેળવવા ગયા નથી; રાજ્યના તથા ધનના વારસે તેમને વિના–મહેનતે જન્મતાં જ મળી ગયા છે, તે જ રીતે શુદ્ધસંસ્કારને વારસા જન્મતાં જ ઉચ્ચગેાત્રમાં મળે છે.
અજ્ઞાન દશામાં પણ સદાચાર પ્રાપ્ત થાય, અનાચાર ન દેખાય તે તમામ ઉત્તમ કુળને આભારી છે. રાત્રિèાજન તથા કંદમૂલાઢિ અભક્ષ્ય વસ્તુના ભક્ષણથી શું દોષ છે ? તેનું જ્ઞાન, નાનાં માળકાને નહાવા છતાં તેનાથી દૂર રહે છે, ઘરે આવેલ અતીથિને દાન દેવાથી શું લાભ છે તે નહિ સમજવા છતાં ઘરઆંગણે સંત પુરુષાનાં પગલાં થતાં દેખીને નમસ્કાર કરે છે, આદરમાન દીએ છે, તે ઉત્તમ કુળના સંસ્કારે છે.
કોઈ ધખધખ ચાલતું હશે તે જૈનને છેકરો કહેશે