SearchBrowseAboutContactDonate
Page Preview
Page 110
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૮. જૈન દર્શન • • • - - - - - - અહીં સોળે મહાવર્ગણાઓની જે સંજ્ઞાઓ આપેલી છે, તે, તે સંજ્ઞાનુસાર સ્વભાવને જ અનુરૂપ હેવાથી કઈ કઈ મહાવણાઓના પુદ્ગલ, સંસારી જીને કયા કયા કામમાં ઉપયોગી છે? તે સરલતાથી સમજી શકાય છે. અથવા કઈ અવસ્થામાં રહેલ એટલે કેટલી સંખ્યા પ્રમાણ એકત્રિત બની રહેલ પરમાણુ સમૂહના સ્ક, શરીર, શ્વાસોચ્છવાસ, ભાષા અને મનસ્વરૂપે પરિણમન પામી શકે છે, તેનો ખ્યાલ આ વર્ગણુઓનું સ્વરૂપ સમજી શકનારને આવી શકે છે. કાર્યણ મહાવર્ગણનું સ્વરૂપ સમજવા માટે પ્રથમની -પંદર મહાવગણનું સ્વરૂપ પણ વિચારવું પડ્યું. એ ઉપરથી કર્મણ વર્ગણુના પ્રત્યેક સ્કછે કેટલી સંખ્યા પ્રમાણ પરમાણુ સમૂહથી બનેલા છે તે સ્પષ્ટ રીતે સમજી શકાયું આ કામણગણાસ્વરૂપસ્થિત, પુદ્ગલસ્કધેજ કર્મ રૂપે પરિણામ પામવાની ચાયતાવાળા છે. બીજી વગણું સ્વરૂપે રહેલ પુદ્ગલ સ્કોમાં કર્મરૂપે પરિણામ પામવાની ગ્યતા નથી. લેકમાં રહેલ કામણ વગણની સંજ્ઞાથી ઓળખાતા પુદ્ગલ કે આત્માની સાથે સંબંધીત થતાં જ કર્મ સંજ્ઞાથી ઓળખાય છે. કર્મ એ કામણ વર્ગણના પુદ્ગલ સ્કધાનું પરિણમન હોઈ તે પુદ્ગલ જ છે. પુદ્ગલ એ એક દ્રવ્ય પદાર્થ છે. પુદ્ગલ શબદ જેન પારિભાષિક છે. બીજા કોઈપણું દર્શનમાં આ શબ્દને કયવહાર સ્તથી. કેઈદર્શનકારે આ શબ્દને વ્યવહાર કર્યો હોય તે પણ બીજા અર્થમાં કર્યો હશે. પુદ્દગલ શબ્દને વાસ્ત,
SR No.011519
Book TitleJain Darshan no Karmvada
Original Sutra AuthorN/A
AuthorKhubchand K Parekh
PublisherKhubchand K Parekh
Publication Year
Total Pages457
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy